________________
અધનકરણ.
અંશુલના અસખ્યાતમા ભાગ જેટલી હોય. એ સૂત્ર વિરાધવાળુ થાય, કારણુ કે એકેક પરમાણુએ સČલાકમાં રહેલા હોવાથી. ( અવગાહના સલાક પ્રમાણ થાય. ઇતિ શેષઃ )
તથા એ પરમાણુને સમુદાય તે દ્વિપ્રદેશકધવગણા, ત્રણ પરમાણુના સમુદાય તે ત્રિપ્રદેશસ્કંધવા, ચાર પરમાણુના સમુદાય તે ચતુઃપ્રદેશ ધવગણા એવી રીતે ત્યાં સુધી કહેવુ" કે જ્યાં સુધી સખ્યાતવર્ગ શુાઓ થાય. તથા અસખ્યાત પરમાણુના સમુદાયરૂપ અસ ય વગણુાઓ કહેવી, કારણ કે અસખ્યાતના અસ`ખ્ય ભેદ છે. ત્યાંથી આગળ અન તપરમાણુના સમુદૃાયરૂપ અનંતવર્ગજીજીએ કહેવી, કારણ કે અન'તના અનતભેદ છે.
મૂળથી આરભીને એ સવ વણાએ અલ્પ પરમાણુવાળી અને સ્થલ પરિણામી હાવાથી જીવને અગ્રહણ પ્રાયેાગ્ય, અને અન તાનત પરમાણુવાળી કેટલીક વગણાએ ગ્રહણુપ્રાયેાગ્ય, ને કઈંક અગ્રહણુપ્રાયેાગ્ય છે. ત્યાં અસભ્યથી અનતગુણ અથવા સિદ્ધથી અન'તમે ભાગે જેટલા પરમાણુ તેના સમુદાયવાળા જે ધા તે બહારવાળ ઇતિ આહારણ કરવું તે આહાર અથવા ગ્રહણુ કહેવાય અને આહાર વ આવારા: એ વ્યુત્પત્તિથી ગ્રહે તેજ આહારકને તત્કાચેાગ્યવ ણા તે આહારક વણા એટલે ગ્રહણુપ્રાચેાગ્યવગણા હોય છે.
સાથે સયુકત કરી “પરમાણુ વા” કહી શકાય આ ભાવાર્થને શ્રી યશોવિજય વાચકવર તેા એમ કહે છે; કે વર્ષો થવમાવાય—પરમાણુમાં વર્ગાપણે પરિણામવાની ચેરુશ્યતા હાવાથી તે યાગ્યતાને ગ્રહણ કરીને પરમાણુ વા ” એમ કહી શકાય. શ્રી દેવેદ્રસૂરિવ તા એકજ પરમાને પરમાણુ વા કહેતા નથી પરંતુ સર્વે પરમાણુના સમુદાયમાં વા શબ્દ કહે છે માટે ત્યા આ પ્રશ્નના અવકાશ ન હોય.
.
૧ એકેક પરમાણુ અધિક સ્કંધરૂપ અસલ્પ્ય વર્ષાંશુા, પરંતુ તાતીયરૂપ ના અસ પ્ણ નહિ, તંજ્જાતીયરૂપ સમાન વfા અન ́ત છે,