________________
ક્રમ પ્રકૃતિઃ
૨૬૫
ગાથા—તીથ કર નામક ની અને આહારકટ્રિકની અન્તઃ કોડાકોડી સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. શેષ નામપ્રકૃતિચેાની ૨૦ કોડાકોડી સાગરોપમ, દેવનારકના આયુષ્યની ૩૩ સાગરોપમ, ને શેષ નરાયુષ્ય, તિય ગાયુષ્યની ઉત્કૃષ્ટસ્થિતિ ૩ પચેપમપ્રમાણ છે,
ટીકાથઃ—તી કરનામકર્મ, તથા આહારક શરીર, અને આહારક ગોપાંગ રૂપ આહારકદ્ધિક, એ ત્રણ કર્મ ની ઉત્કૃષ્ટસ્થિતિ અન્તઃ॰ કાડાકાડીસાગરોપમ છે. તથા અખાધાકાળ અન્તર્મુહૂત પ્રમાણુ, અને આમાધકાળહીન અનુભવકાળ છે.
તથા પીલા નિશ્વનામાળ એટલે નરકટ્રિક —તિય ગ્ દ્વિક-એકદ્રિયજાતિ—ઐદારિક, વૈક્રિય,તૈજસ,કા ણશરીર–આદારિક ઉપાંગ—4ક્રિચ ઉપાંગ—વણુ-ગધ-રસ-૫-અશુરૂ૦-૫૦-પરા૦-ઉચ્છવાસ -માતા-મુખગતિ–ત્રસ-સ્થાવર-ખાદર-પ†ત—પ્રત્યેક અસ્થિર અશુભ–દુ ગ–દુઃસ્વર-અનાદેય-અયશ-નિર્માણ-ને નીચ ગાત્ર એ સર્વ અવશેષ નામ પ્રકૃતિયાની ૨૦ કાડાકાડીસાગરાપમ ઉ॰ સ્થિતિ, ૨૦૦૦ વર્ષ અખાધાકાળ, ને અખાધાકાળહીન અનુભવકાળ છે.
તથા તેત્તીઘરા, સુરનાણ્યા દેવાયુ, ને નરકાયુની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરાપમપ્રમાણ છે. અહિં “ પૂ ફ્રોડ વર્ષના ત્રીજોભાગ અધિકસ્થિતિ ” એ અધ્યાહારથી જાણી લેવું. અર્થાત્ પૂર્ણાંકોડષે - તૃતિયભાગાધિક ૩૩ સાગરોપમપ્રમાણ દેવનારકાચુષ્યની સ્થિતિ છે. તથા પૂર્વ ક્રોડવના ત્રીજાભાગપ્રમાણુ અખાધાકાળ છે. ને અખાધાકાળહીન કના અનુભવકાળ છે.
તથા ઘેલા પદ્ધતિöશેષ આયુષ્ય જે મનુષ્યાયુષ્ય ને તિય ચાયુષ્ય તેની ઉત્કૃષ્ટસ્થિતિ (પૂર્ણાંકોઢવષ ના ત્રીજાભાગમધિક ) ત્રણ ત્રણ પલ્યાપમપ્રમાણ છે. તથા પૂર્વ ક્રોડ ના ત્રીોભાગ અધાકાળ છે, ને અખાધાકાળહીન અનુભવકાળ છે. આ આયુષ્યની ઉત્કૃષ્ટ
૧ અન્ત:કડાંકાડી=ન્દેણુ કાકાડી (એક કાકડીમાં કંઇક ન્યૂન),
34