________________
૧૨
અધનરજી,
હવે તિર્યંતિક અને નીથ ગાત્રની અનુકૃષ્ટિ કહે છે.
મૂળ ગાથા ૬૨-૬૩ મી.
.
से काले सम्मतं, पडिवज्जं तस्स सत्तम खिईएનો દિવો દસ્તો, રૂત્તો આવરળ તુક્કો ચ ॥દ્દા जा अभविय पाउग्गा, उप्पि मसाय समसाउ आजेडा હક્ષા તિથિનતિતુને નીયામોલ અનુઠ્ઠી "દ્દા
ગાથા અનતર સમયે સમ્યકત્વ પ્રાપ્ત કરનાર સક્ષમ નરક પૃથ્વીના જીવને જે જઘન્યસ્થિતિમન્ધ હોય, તે સ્થિતિબન્ધથી પ્રારભીને જ્ઞાનાવરણાદિ તુલ્ય સ્થિતિમષ સુધી અનુકૃષ્ટિ કહેવી. અભવ્યપ્રાચેાગ્ય જાન્યસ્થિતિમન્ય સુધી જ્ઞાનાવરણાદિવત્ અનુકૃષ્ટિ કહેવી, તેથી ઉપર ઉત્કૃષ્ટ સ્થિતિખન્મ સુધીની અનુકૃષ્ટિ અશાતાવેદનીચવત્ કહેવી. આ રીતે તિય ગઢિક તથા નીચ ગેત્રની અનુકૃષ્ટિ જાણવી. ૫ ૬૨ ૫૬૩ u
ટીકાથ—સે જાઢે અનન્તર સમયમાં સમ્યકત્વ પામનાર સાતમી પૃથ્વિના નારક જીવને જે જઘન્યસ્થિતિબન્ધ હોય છે. તે સ્થિતિમધથી ઉઘ્નના અનતરસ્થિતિખન્ય અનુકૃષ્ટિની અપેક્ષાએ આવરણુ તુલ્ય જાણવા, તે પણ ત્યાં સુધી કે જ્યાં સુધી, અભવ્ય પ્રાયાગ્ય જધન્યસ્થિતિબન્ધ આવે. ત્યાં તિય ચગતિની અનુકૃષ્ટિ આ પ્રમાણે છે—
અનંતર સમયમાં સમ્યકત્વ પામનાર સક્ષમ નકપૃથ્વીગિત
૧. અભવ્ય પ્રાયેાગ્ય જધન્યસ્થિતિબન્ધ સુધીના સ સ્થિતિબન્ધ અનુકૃષ્ટિની અપેક્ષાએ આવરણ તુલ્ય છે અથત તેટલાં સ્થિતિસ્થાનાની અનુકૃષ્ટિ આવરણ તુલ્ય છે. તિભાવ,