________________
કર્યપ્રકૃતિ
-
-
-
-
--
-
-
-
, ગાથાર્થ –ટીકાર્ણવત
ટીકાર્ય –અહિંથી આગળના અવિશેષ સત્તર સંસ્થાને ઉપશમક વા ક્ષેપકમાં પ્રાપ્ત થાય છે. ત્યાં ૭-૬– એ ત્રણ પતáહમાં સંકમાગ્ય ૨૦ પ્રકૃતિ ઉપશમક જીવ સંક્રમાવે છે. તે આ પ્રમાણે–ઉપશમાપશમક જીવને – એ બે પતગ્રહમાં, અને ક્ષપકેપશમક જીવને પ્રકૃતિરૂપ પતગ્રહમાં ૨૦ પ્રકૃતિ સંક્રમે છે.
મુળગાથા ૧૮મી पंचसु एगुणवोसा, अट्ठारस पंचमे चउक्के य चउदस छसु पगईसु, तेरसगं छक्क पणगंमि ॥१८॥
ગાથાર્થ –પ માં ૧૯, ૫-૪ માં ૧૮, ૬ માં ૧૪, ૫ માં ૧૩ પ્રકૃતિ સંક્રમે છે.
ટીકાથ–સાયિકેશમક જીવ પ ના પદગ્રહમાં ૧૯ તથા એજ જીવ ૫-જ એ બે પતગ્રહમાં ૧૮, તથા ઉપશમેપશમક જીવ ૬ ના પતગ્રહમાં ૧૪, તથા એજ જીવ ૬ ના પતગ્રહમાં ૧૩, તથા શપકણિવંત છવ ૫ ના પતગ્રહમાં ૧૩ પ્રકૃતિ સંકમાવે છે.
મૂળગાથા ૧૯મી. पंचचउक्के बारस, एकारस पंचगे तिग चउके दसगं चउक्क पणगे, लवगं च तिगंमि बोधवं ॥१९॥
ગાથાર્થ–પ-૪માં ૧૨, ૫-૩-૪ માં ૧૧, ૪-૫ માં ને ૩ ના પતગ્રહમાં ૯ પ્રકૃતિ સકમે છે એમ જાણવું.
ટીકાથ–પ-૪માં ૧૨ સંક્રમે છે. ત્યાં પિકણિમાં એની