Page #1
--------------------------------------------------------------------------
________________
THE FREE INDOLOGICAL
COLLECTION WWW.SANSKRITDOCUMENTS.ORG/TFIC
FAIR USE DECLARATION
This book is sourced from another online repository and provided to you at this site under the TFIC collection. It is provided under commonly held Fair Use guidelines for individual educational or research use. We believe that the book is in the public domain and public dissemination was the intent of the original repository. We applaud and support their work wholeheartedly and only provide this version of this book at this site to make it available to even more readers. We believe that cataloging plays a big part in finding valuable books and try to facilitate that, through our TFIC group efforts. In some cases, the original sources are no longer online or are very hard to access, or marked up in or provided in Indian languages, rather than the more widely used English language. TFIC tries to address these needs too. Our intent is to aid all these repositories and digitization projects and is in no way to undercut them. For more information about our mission and our fair use guidelines, please visit our website.
Note that we provide this book and others because, to the best of our knowledge, they are in the public domain, in our jurisdiction. However, before downloading and using it, you must verify that it is legal for you, in your jurisdiction, to access and use this copy of the book. Please do not download this book in error. We may not be held responsible for any copyright or other legal violations. Placing this notice in the front of every book, serves to both alert you, and to relieve us of any responsibility.
If you are the intellectual property owner of this or any other book in our collection, please email us, if you have any objections to how we present or provide this book here, or to our providing this book at all. We shall work with you immediately.
-The TFIC Team.
Page #2
--------------------------------------------------------------------------
Page #3
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ બુદ્ધિસાગરસુરિજી ચન્થમાળા ચળ્યાંક પN.. શ્રી શિવશમસૂરિકૃત કમપ્રકૃતિ સુળ તથા
1 ના
ફર્મપ્રતિ ટીકાનું ભાષાંતર
શ્રીમદ બુદ્ધિસાગરસૂરિજી મહારાજના સદુપદેશથી બાઈ આધાર શા. ગોરધનભાઇ હીરાભાઈની વીધવા “ ૨. અગુઠણ (ડભોઈ) ની આથીક સહાયથી
છપાવી પ્રસિદ્ધ કરનાર શ્રી અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળ, હા. વકીલ મેહનલાલ હીમચંદ, પાદરા
ભાષાંતરક્ત, પડિત ચંદુલાલ નાનચંદ, શીરો
----------.બાબાડool6goOOારકા
સંવત ૧૯૭૬ ]
[ઈ. સન ૧૯૨૦
-
-
- -
કિંમત રૂ. ૩-૦-૦
ગ9.
Page #4
--------------------------------------------------------------------------
________________
આ પુરતક મળવાનું ઠેકાણું વકીલ મોહનલાલ હીમચંદ
મુ. પાદરા (ગુજરાત),
MAAANAAAAA
-
-
-
-
-
-
-
વડોદરા–શિયાપુરા, લુહાણમિત્ર સ્ટીમ પ્રિન્ટીંગ પ્રેસમાં વિઠ્ઠલદાસ આશારામ ઠક્કરે શ્રી અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળ માટે
તા. ૧-૯૨૦ મીએ છાણું.
રા
ક
-
-
Page #5
--------------------------------------------------------------------------
________________
નિવેદન.
શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી ગ્રન્થમાળાના પંચાવનમાં મણકા તરીકે આ ગ્રન્થ બહાર પાડતાં ઘણે આનંદ થાય છે...
શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી મહારાજના સદુપદેશથી કર્મોનું તેમજ અપવતના, ઉદવર્તન, સંક્રમણ વિગેરેનું સ્વરૂપ કેટલૈક અંશે સમજાયાથી એમ લાગ્યું કે દરેક આત્માર્થી મનુષ્ય કર્મ પ્રકૃતિગ્રંથ અવશ્ય વાંચવા વિચારવા એગ્ય છે, પરંતુ મુળ ગ્રંથ અને તેની ટીકા અને સંસ્કૃત ભાષામાં હોવાથી ઘણાં મનુષ્ય તેને લાભ લઈ શકે નહીં; તેથી જે તેનું ગુજરાતી ભાષામાં ભાષાંતર કરાવી બહાર પાડયું હોય તે ઘણે લાભ થાય. આ વિચાર મેં મારા પરોપકારી ગુરૂમહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીને નિવેદન કરતાં તેઓશ્રીએ મારા વિચારને પુષ્ટિ આપી પિતાથી બનતી સહાય આપવા ખુશી જણાવી. શીર નિવાસી પંડિત ચંદુલાલ નાનચંદ પાસે ગુજરાતી ભાષાંતર કરાવવાની ગોઠવણ કરી આપી. પરંતુ આ મેટે ગ્રંથ હાલની સખત મોંઘવારીના વખતમાં કેદની દ્રવ્ય સહાય વગર બહાર પાડી શકાય તેમ ન હોવાથી આ હકીકત મારા સહ અધ્યાચી મિત્રો શા. માણેકલાલ વરજીવનદાસ, શા. છગનલાલ લક્ષમીચંદ (વડ) તા. શા. પ્રેમચંદ દલસુખભાઈને જણાવતાં તેમણે આ કાર્યને અનુમાન આપી ગામ અંગુઠણ (ડ ),નાં બાઈ આધાર શા. ગોરધનભાઈ હીરાચંદનાં વિધવા પત્ની તરફથી રૂ. ૧૪૦૭ ની મદદ તેજ ગામના શેઠ ઇટાલાલ મોહનલાલ દ્વારા મેળવી આપી અને ભાષાંતર તૈયાર થએ છપાવવાનું કાર્ય શરૂ કર્યું. દરમીયાન મારા મિત્ર વકીલ નંદલાલ લલ્લુભાઈને આ સર્વ હકીકત જણાવતાં તેમને આ વિષય પર ખાસ પ્રેમ હોવાથી ઘણાજ આનદ થશે અને તેમણે આ વાત પિતાનાં પુજ્ય માતુશ્રીને જણાવી. તેઓએ જ્ઞાન પંચમીનું
Page #6
--------------------------------------------------------------------------
________________
સર કરેલું તેના ઊંચાલન નિમીત્ત કેઈ ઉજમણા પ્રસંગે એકાદ છે.” ભરાવવા વિચાર સંહિતે પણ આ કાર્યમાં વિશેષ લાભ જાણું ઓથ ખાતે ૨૧ તેમણે આપ્યા તેથી તેમને આ સ્થળે આભો જુ
આ ગ્રંથ છપાવવાની શરૂઆત વખત તેની માત્ર ત્રણ નકલે છપાવવા વિચાર રાખે ને તે પ્રમાણે પચીસ ફર્મ છપાઈ ગએલાં. તે પછી કેટલાક શુભેચ્છકે તરફથી વધુ નકલ કઢાવવા આગ્રહપૂર્વક સૂચના થવાથી તૈયાર થએલાં પચીસ ર્ફોર્મની બીજી બસ નકલ ફરી છપાવી લેઆખા ગ્રંથની પાંચસે નકલે છપાવી છે.
હાલમાં કાગળ, છપાઈ, બંધાઈ વિગેરેના ભાવ હદ બહાર વધી ગયેલા હોવાથી પુરતી સંભાળ રાખવા છતાં પણ દર નકલ દીઠ રૂ પાંચને ખર્ચ આવે છે. પરંતુ અધ્યાત્મજ્ઞાનના તથા દ્રવ્યાનુગના સારા ગ્રંથે અધ્યાત્મજ્ઞાનપસારક મંડળ તરફથી છપાવી પડતર અગર તેથી પણ ઓછી કિંમતે તેને ફેલા કરવા શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી મહારાજને હમેશને ઉપદેશ હોવાથી આ ગ્રંથની પડતરથી પણ ઓછી કીંમત રૂ.૩-૦-૦ રાખેલી છે, તેઆવા ઉત્તમ ગ્રંથને લાભ ઘણા આત્માથી જને લેઈ આત્મહીત સાધશે એવી આશા છે.
આ ગ્રંથની કિંમત કેટલી રાખવી તેને વિચાર ચાલતાં વડોદરા નિવાસી વકીલ છોટાલાલ ઝવેરભાઈ સુતરીયા બી. એ. એલ. એલ. બી. એમણે ઓછી કિમત રાખવા સુચના કરી. તેમ કરવા માટે તે રૂપથ પચાસ મદદ તરીકે આપ્યા છે. તેમની આ ઉદારતા માટે તેમને ઉપકાર માનું છું. તેમજ વડેદરાના રા. . હરીલાલ રતનચંદની પ્રેરણાથી અમદાવાદ-લુણાવાડાના શેઠ દલિતરામ કાલીદાસે રૂ. ૭) મદદ તરીકે આપ્યા છે તેથી તેમની પણ ઉપકાર થયા છે.
Page #7
--------------------------------------------------------------------------
________________
(૩) અધ્યાત્મજ્ઞાન પ્રમડળ અધ્યાત્મજ્ઞાનનાં તથા દ્રવ્યાનુયાગનાં પુસ્તકે છપાવી સસ્તી કિમતે બહાર પાડી સમાજસેવા બજાવે છે અને તેના તેવા સત્કાર્યમાં સખી ગૃહસ્થ હાય કરશે તે તેથી પણ વધારે ઉપયોગી સેવા બજાવશે, તેમજ કેઈ સજજનને પૂર્ણ અગર અપૂર્ણ મદદ આપી કેઈથ છપાવ હશે તે તે કાર્યમાં મંડળ પિતાથી બનતી દરેક હાય આપશે. .
આ ગ્રંથ માટે મદદ તરીકે મળેલી રકમ તથા વેચાણથી ઉપજેલી રકમમાંથી ખર્ચ જતાં કાંઈ રકમ વધશે તે તેને ઉપયોગ બીજો ગ્રંથ છપાવવાના કામમાંજ થશે.
છેવટે આ અતિ ઉપચાગી ગ્રંથ વાંચવા-મનન કરવા પુનઃ ભલામણ કરી બાઈ આધાર વિગેરે મદદ આપનારને તથા અમને વારંવાર આવા સત્કાર્યમાં પ્રેરનાર અને પિતાના અમૂલ્ય સમયને ભેગ આપી અંતઃકરણથી હાય કરનાર પુજ્ય ગુરૂવર્ય શ્રીમદ્ધિસાગરસૂરિજી મહારાજને ઉપકાર માની આ ટુક નિવેદન પૂર્ણ કરું છું. * અહં શાન્તિઃ ૩
સંવત ૧૭૬ ના પ્રથમ શ્રાવણ શુકલ ૫ , યારા,
, વકીલ મેહનલાલ હિમચંદ
Page #8
--------------------------------------------------------------------------
Page #9
--------------------------------------------------------------------------
________________
શ્રી અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મઢળ તરફથી શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી મન્થમાળામાં પ્રગઢ થએલા અન્યા
પૃષ્ઠ
૨૦૦ 011-0
૨૦૬ ૦૪-૦ ૩૭૬૦-૮-૦ 0mL-0
૧. ૬ ભજન સંગ્રહ ભાગ ૧ લે.
× ૧. અધ્યાત્મક વ્યાખ્યાનમાળા × ૩. ભજનસંગ્રહ ભાગ ૨ જો.
× ૩. ભજનસગ્રહ ભાગ ૩ જો.
૪ ૪. સમાધિ શતકર્
.
૫. અનુભવ પશ્ચિશી.
હું. આત્મપ્રદીપ.
૭ ભજનસંગ્રહ ભાગ ૪ થા. ૮. પાત્મદર્શન.
૯. પ્રમાત્મજ્યંતિ.
૨૧૫
જ
૪
૩૧૫ ૭-૮૦
૩૦૪
0-1-0
૪૨ -૧૨૦
૫૦૦-૧૨-૦
×૧૦. તત્ત્વબિંદુ.
pp
૨૪ ૧૦
×૧૧. ગુણાનુરાગ. ( આવૃત્તિ ખીજી ) ×૧૨-૧૩. ભજનસંગ્રહ ભાગ ૫ મા તથા જ્ઞાનદીપિકા, ૧૯૦ ૦-૬-૦ ×૧૪. તીથયાત્રાનું વિમાન ( આત્તિ ખીજી )
૪ ૦૧-૭
160 omfmo
૧પ. અધ્યાત્મ ભજનસહ ૧૬. ગુરૂષાય. ૪૧૭. તત્ત્વજ્ઞાનદીપિકા.
૧૭૨
૦૪-૦
૧૨૪
૦ ૨=૦
૧૧૨
૧૧. વચનામૃત. ૨૩. ચાંગદીપક.
૨૪. જૈન ઐતિહાસિક રાસમાળા.
૨૫. આનન્દાન પાસગ્રહ લાવાથ સહિત, ૨૬. અધ્યાત્મ શાન્તિ. ( વ્રુત્તિ ખીજી )
૨૭. કાવ્યસગ્રહ ભાગ છ મા ૪૨૮ જૈનમ ની પ્રાચીન અને અર્વાચીન સ્થિતિ,
07=4
२३०
Q-L-0
૧૮. ગૃહુલીસ’ગ્રહ, ભા. ૧
×૧૯-૨૦, શ્રાવકધ સ્વરૂપ ભાગ ૧ (આત્તિ ત્રીજી) ૪૦-૪૦૦=૧-૦
૨૧, ભજન પદ સંગ્રહ ભાગ હો
૨૦૮-૧૨-૦
૩૦૮૧૪૦ ૨૪૮ ૦-૧૪૦
૪૦૮ ૧-૭-૦
૨૦૨ ૨૦૦=૦
૧૩૨
૧૫
ૉ
12-9
0-3-0
- ૨૦
૨૦
Page #10
--------------------------------------------------------------------------
________________
૨૯. કુમારપાલ ચરિત્ર ( હિદી )..
૨૮૭ ૦-૬-૦ ૩૦ થી ૩૪. સુખસાગર ગુરૂગીતા,
૩૦૦ ૦૪-૦ ૩૫. પદ્ધવ્ય વિચાર,
૨૪૦ ૦૪-૦ ૪૩૬. વિજાપુર વૃત્તાંત.
૯૦ ૦૪-૦ ૪૩૭, સાબરમતી કાવ્ય.
૧૯૬ ૦૬-૦ ૩૮. પ્રતિજ્ઞા પાલન.
૧૧૦ --- ૩૮-૪૦-૪૧. જૈનગ૭મત પ્રબંધ સંધપ્રગતિ. જૈનગીતા. ૧–૦-૦ ૪૨. જૈન ધાતુપતિમા લેખ સંગ્રહ,
૧-૦-૦ ૪૩. મિત્રમૈત્રી. ૪૪૪. શિષ્યોપનિષદુ
૦૨-૦ ૫. જૈનોપનિષદુ.
૪૮ ૦૨-૦ ૪૬-૪૭. ધાર્મિક ગદાસંગ્રહ તથા . . પત્રસદુપદેશ. ભાગ ૧ લે.
૭૬ ૩-૦૦ ૪૮. ભજનસંગ્રહ ભાગ ૮
હ૦૪ -૦૪૯. શ્રીમદ્દ દેવચંદ્ર ભા. ૧
૧૨૮ ૨-૦૦ ૫૦. કર્મયાગ
૧૦૧ર ૩-૦-૦ ૫૧. આત્મતત્ત્વદર્શન,
૧૧૨ ૦-૬-૦ પર, ભારત સહકાર શિક્ષણ
૧૬૮ ૦ ૧૦-૦ ૫૩. શ્રીમદ્દ દેવચંદ્ર ભા. ૨
૧૨૦૦ ૩-૮-૦ ૫૪. ગફુલી સંગ્રહ ભા. ૨
- ૧૩૦ -૪૦. ૪ આ નીશાની વાળા ગ્રથો સીલકમાં નથી.
પુસ્તક મળવાનાં સ્થળ. મુંબઇ, પાયધણી. બુકસેલર મેઘજી હીરજી.
છ ચંપાગલી, લલ્લુભાઈ કરમચદ દલાલ. પુના, વૈતાલપે. શેઠ વિરચંદભાઈ કૃણુજી. પાદરા, વકીલ મેહનલાલ હીમચંદ.
Page #11
--------------------------------------------------------------------------
________________
નમ: બી . जैनाचार्य श्रीमद्बुद्धिसागरेभ्यो नमः
પ્રસ્તાવના
આ જગતમાં શ્રી સર્વાએ ધમસ્તિકાય-અધમાકાયઅંકાશસ્તિકા-પુતલ-અને જીવ એ પાંચ મૂળ પદાથે દેખ્યા છે. તેમાં જમક-જાવકને સારાશાએક પિ૩ રૂપે એક પદાર્થ છે, એને પુરક તથા નવ એ બે એકેકપિંડરૂપ અનંતઅસંત પદાર્થ છે, અર્થાત્ પુગલ પદાર્થ અનંત છે, અને જીવ પણ અનંત . છે, ત્યાં પુદગલ પદાર્થો દારિકાદિ અનેક પ્રકારના કાા છે, તેમાં એક “કામણવર્ગણ નામના ભેટવાળા પુદગલપિડ જીવના સંબંધમાં આવી
જીવના મૂળ સ્વરૂપમાં ઘણે ફેરફાર કરવાના સ્વભાવવાળા છે, માટે કામ વર્ગણ જાતના જે પુગલપિ ડે આત્મપિંડમાં અનિ લેહવેત મળી જઈ આત્માની મૂળ દિશામાં ફેરફાર કરે તે કામ વગણ જાતના પુદ્ગલને (જીવના સંબંધથી) શ્રી સર્વોએ કર્મ તરીકે ઓળખાવેલ છે. એ કામણવર્ગણ જાતના પુદ્ગલપિ ડે પચાતિ- કાયમય કાકાશમાં સર્વત્ર વ્યાપ્ત છે, માટે ગમે તે સ્થળે રહેલ - આત્મા કામણવર્ગણા ગ્રહણું કરી. તેને કર્મ સ્વરૂપ કરી શકે છે.
પુનઃ અનેતન્નાનાદિ ગુણવાળે. આત્મા કયા સાધનથી કર્મ ગ્રહણ કરી શકે? એ પ્રશ્નને ઉત્તર એટલેજ છે કે આત્મા સલેશ્યવીર્થ રૂપગ વડે કર્મ ગ્રહણ કરે છે, વળી જે કામણવર્ગણા જીવ ગ્રહણું કરે છે તે ગ્રહણ સમય પહેલાં અન્ય સ્વરૂપે હોય છે, તે ગ્રહણ સમયે જ તે વર્ગણા કર્મ સ્વરૂપે બની જાય છે, એ પ્રમાણે જીવે • ૧ સિદ્ધાન્તોમાં કાળ એ ઔપચારિક પદાર્થ ગણેલ હોવાથી અત્રે કાળને વાસ્તવિક પદાર્થરૂપે ગ્રહણ કર્યો નથી.
Page #12
--------------------------------------------------------------------------
________________
અનાદિકાળથી સલેશ્યવીર્યરૂપ ગવ પ્રતિસમય કર્મ ગ્રહણ કર્યો જાય છે માટે તેવા જ સંસારી જીવ કહેવાય છે, અને કર્મસંબધથી સર્વથા મુક્ત થયેલા અને પુનઃકેઈ કાળે પણ કર્યગ્રહણ નહિ કરનાર સુકત આત્મા અથવા સિદ્ધકહેવાય છે. આત્માની મૂળ દશા અનતજ્ઞાન--અનંતદર્શન-અતચારિત્ર-અનંતવીય–અને અનંત ઉપગમય છે છતાં કર્મના સંબંધથી મદિરાવડે ઉન્મત થયેલા મનુષ્યવત્ વિવિધ પ્રકારની વિભાવિક ચેષ્ટાઓ કરે છે, -વિવિધ પ્રકારનાં રૂપ ધારણ કરી અનાદિકાળથી ભવભ્રમણ કરે છે, ‘એ પ્રમાણે શ્રીસર્વએ સાક્ષાત્ અનુભવેલું અને દેખેલું અને કહેલું કહેવાથી-છોને સદગતિ દુર્ગતિ આપનાર કર્મ છે, પરંતુ અમુક ઈશ્વરાત્મા છે એમ મનાય નહિં. વળી બુદ્ધિથી વિચારીયે તે અનંત - જીજ્ઞાનાદિ ગુણમાં એક સરખા છતાં પણ કોઈ રાજા, કઈ ૨ક, કે ઉચા કે નીચ, કઈ મહદ્ધિક કે અલ્પર્ધિક, કેઈ બળવાન કેઈ નિર્બળ, કોઈ બુદ્ધિશાળી કે મૂર્ખ ઈત્યાદિ તફાવત હોવાનું * કંઈપણ કારણ હોવું જોઈએ, અને તે કારણ કર્યું છે એમ શ્રી સવજ્ઞાએ પોતાના જ્ઞાનમાં દેખેલું છે, કેટલાક અન્ય દર્શન છની અને જગતની વિચિત્રતામાં ઈશ્વરેચ્છાને કારણરૂપ માનીને - કહે છે કે ઈશ્વરે પૃથ્વી-જળ અગ્નિ-વાયુ-આકાશ-વનસ્પતિ-જીવ - ઈત્યાદિ અનેક પદાર્થો પિતાની લીલા દર્શાવવાને બનાવ્યા, વૃક્ષનું
એક પાંદડું પણ ઈશ્વરની પ્રેરણા વા ઈચ્છા વિના હાલતું નથી, ડિજીને સ્વર્ગ-નરક-સુખ-દુખ ઈત્યાદિ આપનાર એક ન્યાયી ઈશ્વર
છે, એક ઘડે પણ કુંભાર વિના બનતું નથી તે આવડું મોટું જગત તે ઇશ્વર વિના કેમ બને? ઈત્યાદિ રીતે અન્ય દર્શનીચે જગવિચિત્રતાનું કારણ ઈશ્વર માને છે, પણ જેન–અને મધ એ એ દશને અતિ રસ્પષ્ટ રીતે કુદરતને જ કારણરૂપ માને છે, કારણકે "ધર્માસ્તિકાયાદિ ૫ પદાર્થો અનાદિકાળથી સ્વતઃસિદ્ધ (કેઈએ પણ નહિ બનાવેલા એવા) છે, તેમાં ધમસ્તિકાય અને અધર્માસ્તિકાય અરૂપી છે, અને તે બેનું અસ્તિત્વ અન્ય દશામાં પ્રગટ રીતે કહ્યું નથી પણ આકાશ-પુદ્ગલ ને જીવ એ ત્રણનું અસ્તિત્વ અનેક
Page #13
--------------------------------------------------------------------------
________________
દશામાં કહેવું પ્રસિદ્ધ છે અને કમએ પુદગલ પરિણામ છે, વળી જડ અને રૂપી એવા પુદગલ પરિણામી કર્મમાં અરૂપી એવા જીનું મૂળ સ્વરૂપ ફેરફાર કરવાની શકિત કેવી રીતે હોય? એ શકાના સમાધાનમાં પ્રત્યક્ષ દ્રષ્ટાંત છે કે જડ અને રૂપી એવી મદિરામાં અરૂપી એવી બુદ્ધિને વિકલ કરવાની શકિત કેમ છે? જડ એવા વિષમાં અરૂપી આત્માને વ્યાકુળ બનાવવાની શકિત કેમ છે? ઈત્યાદિ અનેક જડ પદાથી અરૂપી અને ચેતનાવત આત્માની અવસ્થામાં ફેરફાર કરવાની શકિતવાળા પ્રત્યક્ષ દેખાય છે, તેવી રીતે કમપગલે રૂપી અને જડ છતાં પણ અરૂપી અને ચૈતન્યવંત આત્માના જ્ઞાનાદિ મૂળ સ્વરૂપમાં ફેરફાર કરી શકે એ વાત બુદ્ધિગમ્ય પણ છે. એ પ્રમાણે જેની વિચિત્રતામાં પુદગલ પરિણામી પા એ કારણરૂપ છે, અને જગનાં બીજાં સર્વ દ પણ પાલ પરિણામથી ઉત્પન્ન થયેલાં છે, અર્થાત જગતમાં જે કઈ દેષ્ટિગેચર ફેરફાર થાય છે તે પુગલના ૧૦ પ્રકારના પરિણામથીજ છે, જેમકે કાષ્ટ બળીને રાખ થઈ વા ધૂમાડો થયે તે કાષ્ટ્રરાખંને ધૂમાડે એ ત્રણે રૂપાન્તરને પ્રાપ્ત થયેલાં પુગલજ છે, એ પ્રમાણે બીજા પણ અનેક પ્રકારનાં જે રૂપાન્તરો વારંવાર પલટતાં દેખાય છે તે સર્વ પુદ્ગલ પદ્યાર્થીને કુદતી નિયમ =૧૦ પ્રકાર રને પરિણામ) છે, માટે જીવની વિચિત્રતામાં અને તે સિવાયના દ્રશ્ય પદાર્થોની વિચિત્રતામાં પુદગલ પરિણામ એજ કારણિક છે, પણ આકાશમાં અમુક સ્થાને જ સર્વત્ર વ્યાપ્ત એવા ઈશ્વર પરમાત્મા આ સર્વ જગચ્ચક્ર ચલાવે છે એમ માનવુ તે ઈશ્વરપણામાં અત્યંત ખામી જણાવનારું છે. નિરજન નિરાકાર કૃતાર્થ સ્વરૂપ રમણ અખંડાનંદી એવા ઈશ્વર પરમાત્માને આ અનેક ઉપાધિમય' જગચ્ચક ચલાવવાની આવી જબરી ઉપાધિ ઉભી કરવાનું શું પ્રજન હોય! એજ વિચારવું મુશ્કેલ છે, માટે સર્વાઓં જગત વિચિત્રતામાં ઈશ્વર પરમાત્માને કારણરૂપ માનેલ નથી પણ કુદરતને જ કારણ રૂપ માનેલ છે, વળી એ કુદ્રતને જ ઈશ્વર તરીકે ઓળખવામાં આવે તે જગકર્તા ઈશ્વર માનવામાં વાંધો નથી.
Page #14
--------------------------------------------------------------------------
________________
. . ઍકર્મ કેટલા કાળથી બનેલું છે, તે કર્મ જીને ક્યારથી વળગ્યું, ને કર્મ કેણે બનાવ્યું? એ સંબંધમાં જાણવાનું એજ છે કે પુલ પદાર્થ જેમ અનાદિકાળને છે, તેમ પુલપરિણામરૂપ કર્મ પણ પ્રવાહે અનાદિકાળનું છે, વળી અને કર્મ અનાદિ કાળથી વળગેલ છે, પણ અમુક કાળે અને કર્મ વળગ્યું. એમ જે માનીયે તે તે પહેલાં સર્વ જીવે કર્મહિત સિદ્ધસ્વરૂપ હેવા જોઈએ, તે સિદ્ધ સ્વરૂપ એવા નિર્મલ છને કર્મ વળગવાનું, કારણ શું ? વળી જે સિદ્ધ સ્વરૂપ એવા નિમલ જીવોને પણ વિના કારણે કર્મ વળગે તે કોઈપણ જીવને સિદ્ધપણું પ્રાપ્ત થાય નહિં; ને તકરાર ખાતર માની લઈએ કે સિદ્ધપણું પ્રાપ્ત ર્થાય તે તે ઘણે કાળ ટકે નહિ, એ પ્રમાણે અનેક વિધ હેવાથી જીવને કર્મ. અને નાદિકાળનું લાગેલું છે, તથા કર્મને કેઈએ બનાવ્યું નથી, કારણ કે પુલ પદાર્થને કેઈએ બનાવ્યું નથી પણ અનાદિસિદ્ધ છે તે jલ પરિણામ રૂપ કર્મ પણ અનાદિ સિદ્ધજ છે. ઈત્યાદિ કર્મનું અને જીવનું સવિસ્તર વર્ણન જૈનદર્શનમાં જેટલું વર્ણવેલું છે તેટલું - અન્ય દર્શનમાં વર્ણવેલું નથી, તે વર્તમાનકાળમાં દરેક દર્શનનું ઘણું સાહિત્ય છપાવાથી પ્રત્યક્ષ માલમ પડે છે, - - *
- વળી જીવસંબંધ છેડયાબાદ કર્મપરમાણુઓની શું અવસ્થા . થાય? તે સંબંધમાં જાણવાનું કે જીવ સંબંધ છેડયા બાદ કેટલાએક કર્મ પરમાણુઓ છુટા થઈ જઈ પુલ પરમાણુરૂપ રહે છે, કેટલાએક દ્વિપ્રદેશી આદિ સ્કરૂપે રહે છે, ને કેટલાએક એરા-- રિકાદિ કોઈ પણ સ્કંધરૂપે પરિણમે છે, એ પ્રમાણે અનેક રૂપે પરિણમવા ચોગ્ય હોય છે, પણ જીવ સંબંધ છેડયા બાદ કામણ. વગણરૂપે જ રહે એ નિયમ નથી.
*. ચાલુ ગ્રંથ આઠ કરણે ઉદય અને સત્તા એ ૧૦ પ્રકરણુનાસંબંધનેજ છે તે પણ તે કરણે કર્મ સંબંધિ હેવાથી પ્રથમ કર્મનું સ્વરૂપ સમજવું જોઈએ, તે સ્વરૂપ પ્રત્યેક કર્મના અર્થપૂર્વક
Page #15
--------------------------------------------------------------------------
________________
વિશિક્ષા સહાણને
વિસ્તારથી કર્મ પ્રથાદિ ગ્રથિમાં આવેલું છે. અને આ કમપ્રકૃતિ નામના ગ્રંથમાં તે આત્માના વિભાવિક ગબળથી કમપલેપ પ્રવતત બંધન-સમણાદિ આઠ જાતના સંસ્કારનું વિશેષ વિવે. ચન પિકારી શ્રી શિવશર્મerછીએ અગ્રાયણ નામના પૂર્વ માંથી ઉદ્ધરીને પ્રાકૃત મૂળ ગાથાઓના રૂપમાં કરેલું છે, અને તેને અર્થે પરમપૂજ્યશ્રી મનિ મહારાજે સંસ્કૃત ટીકાના રૂપમાં વિશેષ રકુટ કર્યો છે. પુનઃ આઠ કરણેનું વિવેચન શ્રી પચાસગ્રહ ગ્રંથમાં પણ શ્રી મહાકાવાજીએ પ્રાકૃત ગાથાના રૂપમાં કરેલ છે, અને તેની લઘુ ટીકા પ્રાયો તેજ સંસ્કૃતના રૂપમાં રચેલી છે, અને મટી ટીકા શ્રી મનિરિ મહારાજે રચી છે, પુનઃ શ્રી શિવશર્માચાર્ય કૃત.કર્મપ્રકૃતિ ગ્રંથની ટીકા શ્રીમદ ઉપાધ્યાયજી થયોવિજયજી મહારાજે પણ રચી છે, ને તેમાં પ્રથમ પીઠિકામાં કર્મ પ્રકૃતિનો અર્થ અને વિધિન્યાદિ અનેક પ્રકારે વર્ણવેલા છે, તથા ગ્રન્થને અને સત્તાના પ્રસંગમાં બંધ-ઉદય-ઉદીરણ ને સત્તા સંબધિ ભૂયસ્કારસહિત આખા સહતિકા ગ્રંથના ભાવાર્થને સમાવેશ કરી ક્ષપક શ્રેણિનું ને કેવલિ સમૃઘાતનું પણ વિશેષ - સારૂપ દર્શાવ્યું છે, અને કરણાના અર્થમાં ફેઇઇ સ્થાને કઈક વિશેષતા દર્શાવી છે. બાકીને ઘણેખરે અર્થ શ્રી મલયગિરિજી તથા ઉપાધ્યાયજીને બનેને એક સરખી પકિતરૂપે ઉતરી આવ્યા છે જૈનાચાર્ય શુરિસારણ સૂરિશ્રીએ જ્યારે મને કમપ્રકૃતિને અર્થ લખવા માટે ઉપદેશ કર્યો તે વખતે ફકત મલયગિરિજીકૃત ટકાવાળી કર્મપ્રકૃતિ છપાયેલી હતી જેથી તે અવસરે તેજીપરથી અર્થ લખવાને પ્રારંભ કર્યો અને લગભગ એક વર્ષો અર્થ લખાઈ રહ્યા બાદ શ્રી ઉપાધ્યાયજીકૃત ટીકાવાળી કમ પ્રકૃતિ, છપાઈ
વિચાર
૧ શ્રી દ્રષ્ટિવાદ સૂત્ર નામના બારમા અંગમાં ૧૪ પૂર્વની અંદર બીજાં અંગ્રાયણી પૂર્વની અંદર પાંચમી વસ્તુ ૨૦ • પ્રાભૂત પ્રમાણુ છે' તેમાં ૨૪ ધારવાળું નામનું ચોથું પ્રાભૂત છે તેમાંથી. આ પ્રકરણને ઉદ્ધાર કર્યો છે. -
Page #16
--------------------------------------------------------------------------
________________
બહાર પડી જેથી આ ગ્રંથમાં શ્રી મલયગિરિજીકૃત ટીકાને ભાવાર્થ ઉતાર્યો છે અને ફેટનેટમાં કવચિત્ કૈઈ સ્થાને શ્રી ઉપાય કૃત ટીકાને આશ્રય લીધો છે. તથા શ્રી શિવશર્મસૂરિકૃત કર્મપ્રકૃતિની. ચૂર્ણ પણ પ્રાકૃત ભાષામાં લગભગ ૭૦૦૦ કલેક પ્રમાણની છે.
આ કર્મપ્રકૃતિના અતિ દુગમ્ય ભાવને પણ શ્રી મલયગિરિજી મહારાજે આવી સાદી અને સરળ સંસ્કૃત ભાષામાં ઉતારવાથી તેઓશ્રીની ઉપકાર દ્રષ્ટિને સાક્ષાત્ અનુભવ થાય છે, અને મારા જેવા મતિમને પણ આવા કઠિન વિષયનાથને અર્થ લખવામાં ખશે ઉપકાર શ્રી મલયગિરિજી મહારાજે વાપરેલી ભાષાની સરળતા છે.
ચાલું રથમાં જે મુખ્ય વિષયે આવેલા છે તે મુખ્ય વિષેનું કિંચિત્ દિગદર્શન વાંચકવર્ગને પ્રથમ અહિંજ જણાવું છું તે આ પ્રમાણે , ' '
: ૧ ઉષનાવાઇ -આ કરણમાં આત્માની પલજન્ય શકિતનું, સવિસ્તર વર્ણન છે, તેમાં આત્માની પલિક શકિતના ભેદને શકિતથી કામણ પરમાણુઓનું ગ્રહણ કેવા પ્રકારે થાય છે ગ્રહણ કરેલા કામણ પરમાણુઓમાંથી કેટલા કેટલા પરમાણુઓને કયા કયા કમપણે વ્યવસ્થાપે છે, તેમાં કેવા કેવા પ્રકારના સ્વભાવે ઉત્પન્ન થાય છે, તે સ્વભાવવાળા કમ પરમાણુઓ કેટલા કાળ સુધી આત્માની સાથે સંબંધિવાળા રહે છે, તેઓ કેટલે કાળે કેવા પ્રકારે ફળ આપે છે, ઈત્યાદિ રીતે આત્માની પદ્ધલિક શક્તિનું અને તે પોતલિક શક્તિથી થતા કામણ પરમાણુઓના સંબંધનું સવિસ્તરવર્ણન આપેલ છે.
..૨ રામ આ કરણના વર્ણનમાં આત્માની પદગલિક શકિતથી આત્મા સાથે બંધાયેલા કયા કર્મ પરમાણુઓને સ્વભાવ કયા કર્મરૂપે પલટાઈ જાય છે, કયા કર્મની કેટલી સ્થિતિ કયા પ્રકારે અન્ય કર્મરૂપે પલટાઈ જાય છે, પ્રથમ અમુક ફળ આપવાનું નિર્માણ
Page #17
--------------------------------------------------------------------------
________________
થયેલું કર્યું કે તે ફળ નહિ આપતાં અન્ય કમરૂપે થઈ અન્ય ફળ કેવી રીતે આપે છે? કયા કામના કેટલા કેટલા પરમાણુઓ કઈ કઈ વ્યવસ્થાએ કેટલી કેટલી સંખ્યાએ અન્ય કર્મ સ્વરૂપે પલટાઈ જાય છે એ વાત સંબંધિ સવિસ્તર વર્ણન આપેલું છે?
૩૪રાના–આ કરણના વાનમાં પ્રથમ આત્માનાસંબંધમાં આવતી વખતે અમુક કર્મ એટલે કાળ આત્માના સબં ધમાં રહેવા સરજાયેલું હતું, તે કર્મ પ્રથમ નિણિત કાળથી અધિક કાળવાળું કેવી રીતે થાય છે, અને પ્રથમ જે કર્મ જેટલા પ્રમાણમાં - ફળ આપવા સરજાય તે કર્મ તેનાથી અધિક તીવ્ર ફળ આપનાર કેવા પ્રકારે થાય છે, એ પ્રમાણે અલ્પકાળ અને અ૫ ફળવાળાં કમને દીર્ઘકાળ ને તીવ્ર ફળ કઈ વ્યવસ્થામાં વૃદ્ધિ પામે છે એ બે વાતનું સવિસ્તર ખ્યાન આપેલું છે. - ૪ ગરાસtr—આ કરણના વર્ણનમાં પ્રથમ આત્માના સંબંધમાં આવતી વખતે અમુક કર્મ જેટલા કાળ આત્માના એ. ધમાં રહેવા સરજાયેલું હતું તે કર્મ પ્રથમ નિણિતકાળથી અલ્પકાળવાળું કેવી રીતે થાય છે, અને પ્રથમ જે કર્મ જેટલા પ્રમાણમાં તીવ્ર ફળ આપવા સરહ્યું હતું તે કર્મ તેનાથી અપ (મંદ) ફળ આપનારૂં કેવા પ્રકારે થાય છે, એ પ્રમાણે કર્મ દીર્ધકાળ અને તીવ્ર ફળ કઈ વ્યવસ્થાએ વિનાશ પામે છે તે બે વાતનું સવિસ્તર ખ્યાન આપેલું છે.
: - : ૫ લાખા વાળઆ કરણના વર્ણનમાં એક જ સમયે બધાયલી પણ અનુક્રમે ઉદયમાં આવતી કર્મલતા (એકજ સમયે બધાયલા કર્મ પરમાણુઓની અનુક્રમે ઉદયમાં આવવા પેશ્ય સ્થિતિ પકિત તે જ કહેવાય તે) માં જે કપરમાણુઓ દીર્ઘકાળે ઉદયમાં આવવા યોગ્ય છે તે કર્મ પરમાણુઓને કઈ વ્યવસ્થાએ 'ઉદયાવલિકા સ્વરૂપ કરે જેથી- શીધ્ર ઉદયમાં આવે તે સંબંધિ પ્રકૃત્યાદિ ૪ ભેદે સવિસ્તર ચાન આપેલું છે. .
Page #18
--------------------------------------------------------------------------
________________
. ૬. રામના કારખ-જે મહનીય કર્મ પ્રથમ અધાઈ ચકર્યું છે તે અથવા જે મહીિચકર્મને ઉદય પ્રથમ શરૂ થઈ ચૂક છે તે બન્નેને અનુક્રમે ન ઉદય અથવા ચાહું ઉદય કઈ રીતે અટકી શકે અને તે સાથે ઉદીરણ-નિધરિ ને નિકાચના પણ કઈ રીતે અટકી શકે? એ સરકારમેહનીના કર્મ પરમાણુઓમાં ઉપજાવ તે સામના, તેની સવિસ્તર વ્યવસ્થા આ કરણમાં વર્ણવેલી છે. આ સર્વોપશમેના રૂપ સંસ્કાર મોહનીયના કમ્પમાશુઓમાં ઉત્પન્ન થાય છે, અને દેશપશમના રૂપ સંસ્કાર તે મેહનીયમાં અને શેષ સર્વ કર્મના પરમાણુઓમાં ઉત્પન્ન થાય છે. અહિં સર્વોપશમના અને દેશપશમનામાં તફાવત શું છે?.-તે કહેવાય છે કે – દર્શનાહનીય સિવાય ૨૫ ચારિત્ર્ય માહેનીયના કપરમાણુઓમાં ઉદય અને બધ-ઉદીરણાદિ કંઈપણ કરણ પ્રવતતું નથી, અને ૩ દર્શન મેહનીચમાં ઉદ્વર્તન-અપવનાને સંક્રમ-એ ૩ કરણુજ પ્રવર્તે છે. શેષ ઉદય તથા.ઉદીરણા બંધ વિગેરે કે પણ કરણ પ્રવર્તી શકતું નથી, એટલે એમને કેઈપણ સંસ્કાર ઉપજાવી શકાતું નથી,એ પશમના કરણનું લક્ષણ છે અને દેશપિશાન થયેલાં કર્મયુગમાં ઉદ્વર્તના-અપવત્તના–ને સફેમ એ ત્રણ પ્રવર્તે છે પણ ઉદીરણાદિ કેઈ કરણ પ્રવર્તે નહિ છતાં ઉદય તે પ્રવર્તી, કારણ કે ઉદય એકરણ નથી. પુનઃ સર્વે શાન્તતા અમુક કર્મના સર્વ પરમાણુઓમાં હોય છે, અને દેશપશમના તે વિવક્ષિત કર્મની પ્રાયઃ કેટલીક લતાઓમાં ને તે લતાઓના પ્રાયઃ સર્વ વા કેટલાએક પરમાણુઓમાં સંભવે છે, તથા સર્વોપશમના આત્માના વિશુદ્ધ પરિણામની વૃદ્ધિ થાય છે, અને દેશપશમનામાં પરિણામવૃદ્ધિ કારણૂિક નથી તથા દેશપશમન યિા જીવને અનાદિ કાળથી અપૂર્વકરણ 'પર્યન્ત ચાલુ રહે છે, ને સોપશમનકિયા તે અન્તર્મુહર્ત માત્ર ચાલુ રહે છે, ઈત્યાદિ અનેક તફાવત તે તે પ્રકરણના વર્ણનથી જાણવા.
એ પ્રમાણે અને પ્રકારની ઉપશમના પણ પ્રકૃત્યાદિ ચાર ભેદે સવિસ્તર વર્ણવી છે.
Page #19
--------------------------------------------------------------------------
________________
છ જિષત્તિ –કર્મ પરમાણુઓમાં એ સંસ્કાર ઉપજાવ કે જેથી તે કર્મ પરમાણુઓમાં ઉદ્ધર્તાના કે અપવર્તના સિવાય બીજું કાઈ ન બની શકે. તે સંબધિ કિંચિત્ વર્ણન કર્યું છે, દેશપશાન્ત પરમાણુઓમાં સંક્રમ ચાલુ હોય છે, અને નિધત્ત પરમાણુઓમાં સંક્રમ પણ પ્રવર્તતે નથી, માત્ર : ઉદ્વર્તન-અપતૈનાજ પ્રવર્તે છે એ તફાવત છે, પુનઃ ઉદયને નિષેધ પણ નિધત્તમાં ઈ શકે નહિં.
૮ નિવારના –કમ પરમાણુઓમાં એ સંસ્કાર ઉપજાવે કે જેથી તે પરમાણુઓમાં કઈ પણ કરણ ન પ્રવતિ શકે, અર્થાત ન તે તે કર્મને સ્વભાવ પલટાવી શકાય, ન તે તે કર્મની સ્થિતિ કે રસ ઘટા વધારી શકાય, પરંતુ જે સ્વરૂપે કર્મ પરમાણુએ નિશ્ચિત થયાં છે તે કર્મ પરમાણુઓ તેજ સ્વરૂપે જીવને અવશ્ય ફળ આપે એ સંસ્કાર કર્મ પરમાણુઓમાં ઉત્પન કરવાની તથાવિધ પરિણામ યુક્ત આત્માની પિાંગલિક શકિત તે નિવારના કરશુ. તેનું પ્રત્યાદિ ૪ ભેદે અતિ અલ્પ વર્ણન કરેલું છે.
પભામાં આત્માની
અધિક
અહિં બંધન કરણથી નિકાચના કરણ સુધીમાં સર્વત્ર રાજ એટલે આત્માની પગલિક શકિતને કારણ રૂપ કહી છે, અર્થાત્ એ પ્રમાણે આત્માનું પગલિક વીર્ય ૮પ્રકારનું કહ્યું છે, પરંતુ તે વીર્ય શુભાશુભ પરિણામ પૂર્વક પણ અંગીકાર કરવું. એ પ્રમાણે એ આઠે જ કહ્યાં છે.
૯ ૩૪–કર્મ પરમાણુઓને અબાધા કાળ (અનુદાયકાળ) પૂર્ણ થયા બાદ કયા કયા જીને કર્યું કયું કર્મ કઈ કઈ વ્યવસ્થાએ ઉદયમાં આવી કઈ કઈ જાતનું ફળ આપે તે સંબંધિ પ્રકૃત્યાદિ છે ભેદે સવિરતર ધ્યાન આપેલું છે, આ ઉદય તે આત્મવીર્ય પૂર્વક નહિ હેવાથી કરણ કહેવાય નહિં.
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૦
૧૦ સત્તા—આમાંના સબધમાં આવેલા કમ પરમાશુઓ જ્યાં સુધી આત્માથી વિદ્યુટી અલગ થાય નહિ, ત્યાં સુધી અથવા અન્ય કમ સ્વરૂપે પલટાય નહિ ત્યાં સુધી તે કની સત્ત કહેવાય, તે સત્તા સ’બધિ કૃત્યાદિ ચાર ભેદ્દે સવિસ્તર વર્ણન આપેલુ છે.
એ પ્રમાણે‘આ ગ્રંથમાં ૧૦ પ્રકરણેનુ વર્ણન છે.
ક્રમ પ્રકૃતિ કર્તા શ્રી શિવાર્મસૂત્તિ શ્રીનુ' અલ્પ પણુ જીવન ચરિત્ર ઉપલબ્ધ નહિ થાથી તેઓશ્રી કયા વખતે આ પૃથ્વિને પેાતાના પવિત્ર ચરણુવડે પાવન કરતા હતા ત્યાદિ કહી શકાતું નથી.
ફ પ્રકૃતિના અથ લખવામાં દ્રષ્ટિદોષ વિગેરેથી જે અશુદ્ધ લખાયુ. હાય, અથવા પુટ્ટુ સુધારવા છતાં જે ભૂલ કાયમ રહી ગઈ છે, તેવી ભૂલે ફ્રામ તૈયાર થયા પછી પણ સામાન્ય રીતે તપાસીને શુદ્ધિપત્રકમાં દાખલ કરેલ છે છતાં રહી ગયેલી અક્ષર શુદ્ધિની ભૂલ અથવા અક્ષર-શબ્દ—કે વાકય રહી ગયેલ હેાય તેવી અથવા તે મતિદોષથી ભાવાથ પલટાયેા હોય તેવી ફોઈક ભૂલ જો માલૂમ પડે તે સુજ્ઞવગે સુધારી વાંચવી.
·
આ પ્રકરણના અર્થમાં કોઈ ભાષાથ પલટાયા હોય તે તે સંબંધિ હું મિથ્યાદુષ્કૃત દઉ છું”.
સસ્કૃત વાકયને આધારે તદ્દન શબ્દાર્થ લખતાં કેટલીક વખતે ગુજરાતી ભાષામાં સમજાય તેવુ વાકય બની શકતુ નથી, માટે તેવે ઘણે સ્થળે શબ્દના આધાર છોડી દઈ ભાવાર્થ રૂપે ગુજરાતી ભાષાનું વાકય ગઠવેલુ છે જેથી તેવા સ્થળાને માટે “ શબ્દાથ છેડી નવા અથ લખ્યા છે ” ઇત્યાદિ વાંચક વગના ઉપાલભને પાત્ર હું... હોઇ શકે નહિ.
તથા આ ગ્રંથમાં નહિ દર્શાવેલ એવી ૩૫ મા પાનથી योग संबंधि संक्षिप्त विगत - ४ भी पानथी स्नेह स्पर्धक त्रिकनी
Page #21
--------------------------------------------------------------------------
________________
સંક્ષિત વિસત તથા ૧૩૬ મા પાનથી શરૂ થાપના ૨૩૫ મા પાનથી અનુકુષ્ટિ સંબંધિ સૂચના તથા સ્થાપના ઈત્યાદિ કે કોઈ વિષય રક્ટનેટમાં દાખલ કર ગ્ય નહિ ધારી ટકાથે સાથેજ જેડી દીધો છે.
તથા કેટલેક સ્થાને ગાથાની ટીકા ટુંકમાં છે અથવા ટીકામાં થી સમજી શકાય એવી છે તે તે ગાથાને મૂળ અર્થ જુદો નહિ લખતાં “ગાથાર્થ –ટીકાર્યાનુસારે. એમ લખેલું છે.
જેઓની કૃપાવડે આ અતિ ઉપયોગી ગ્રંથ પ્રગટ થવા પામે છે તે જૈતાવા રીમ કુરિસાર સૂરીશ્વને પરમ ઉપકાર અત્યંત સમરણ અને અનુકરણ કરવા ગ્ય છે.
આ ગ્રંથમાં ઉદ્વર્તન અને અપવર્તનો કરણની સ્ફટનેટ શ્રીમદ પન્યાસજી દાનવિજયજી મહારાજના શિષ્ય મુનિમહારાજ શ્રી પ્રેમવિજ્યજીએ તપાસી મને નિઃશંક કરવામાં અને પ્રસંગે પ્રસંગે કેટલીક વાતને યથાયોગ્ય ખુલાસો સમજાવવામાં કરેલા ઉપકાર માટે હું તેઓશ્રીને આભારી છું. | સર્વ સુજ્ઞજને મારી ભૂલચૂક સુધારી વાંચશે અને પ્રેમબુદ્ધિએ મને જણાવશે તે હું તેવા સુજ્ઞ વાચકને ઉપકાર વિસરીશ નહિ એટલું કહી હું વિરામ પામું છું. ली. भृगुकच्छ (भरुच) निवासि श्रेष्टिवर्य श्रीमदनुपचंद्रस्य विद्यार्थी चंदुलाल नानचंद मु. सिनोर.
हाल अमदावाद.
Page #22
--------------------------------------------------------------------------
Page #23
--------------------------------------------------------------------------
________________
विषयोनी अनुक्रमणिका.
દિપા
મંગલાચરણ .. • • • ૧
આઠ કરણ સંક્ષપ્ત અર્થ. . . ૬ વજન કાળ, ... "
ગમરૂપણા ( ૧૦ કાર ) • • ગની વર્ગણ વિગેરેનું સ્વરૂપ . ગહિને અનુક્રમ તથા કાળ. • Bગસ્થામાં જીવને અવસ્થાન કાળ. થગસ્થાનેનું અહ૫બહુવ.
ગ સંબધિ સંક્ષિપ્ત વિગત. ગ્રાહ્યાગ્રાહ્ય પાગલ વર્ગણાઓ..
બાપના. ... .. હસ્પકત્રિકની સંક્ષિપ્ત વિગત. પ્રકૃત્યાદિચતુષ્ક ભાવના. • પ્રકૃતિમાં કર્મપ્રદેશની વહેંચણ. પ્રદેશાગ્રા~બહુત. • • •
રવિની કપા . • ષસ્થાન પ્રરૂપણ. . .. અધસ્તનસ્થાન પ્રરૂપણ. . હિ-સમય-મધ્ય-જગ્ય-પર્યવસાન અને
અલ્પબહુવપ્રરૂપણ. .. • • ૧૭૭ જીવનિષ્પાદ પ્રરૂપણા ( =પ્રતિસ્થાને જીવપ્રમાણુ અન્ડરસ્થાન-નિરન્તર સ્થાન-નાનાજીવકાળ-વૃદ્ધિ ન્યવમધ્યસ્પર્શનને અલ્પબહુવ) , " ૧૭
Page #24
--------------------------------------------------------------------------
________________
૧૪
પ્રત્યેક સ્થિતિસ્થાનાધ્યવસાયામાં કેટલાં અનુભાગાવ્યવસાયસ્થાના તથા તેની સંખ્યાવૃદ્ધિ સર્વ પ્રકૃતિના અનુભાગાધ્યવસાયોની અનુકૃષ્ટિનું
વર્ણન. સ્થિતિ પ્રસ્થાન પ્રજા. (૮Āારે ) સ્થિતિસ્થાનરૂપણુા. જીવામાં સ્થિસ્થાના
અલ્પબહુષ. વિશુદ્ધિસ્થાના તથા સ્થિા ધનુ' પ્રમાણુ. કર્મીની ઉત્કૃષ્ટ સ્થિતિ તથા ખાધા.
નિષેક પ્રરૂપણા અખાધાકક પ્રરૂપણા. ૧૦ સ્થાનનું અપમહત્વ. સ્થિત ધાસ્થ્યવ॰ સ્થાન પ્રરૂપા. પ્રગણના પ્રરૂપણા (=પ્રતિસ્થિતિબંધ કેટલા સ્થિત્ય
63.
...
0.0
...
...
વ્યવસાય ) અનુકૃષ્ટિ. પ્રકૃતિ સમુદાહાર (સ્થિતિયામાં અવ્યવસબુદ્ધિ).... જીવ સમુદાહાર (ધ્રુવધિના સ્થિતિમધ તથા ૨સાધ સમયે પરાવર્તમાન પ્રકૃતિયાના રસઅન નું સ્વરૂપ. )
संक्रमकरण.
***
01.
...
www
...
600
...
140
..
"..
અને
...
...
"..
...
948
-
...
સલેશસ્થાનન
...
...
...
...
...
...
420
...
...
સ્વરૂપ....
...
...
માહનીયને સ્થિસ્ક્રમ સાધાદ્ધિ સહિત
...
800
...
242
...
640
ww
સક્રમનું લક્ષણ-અપવાદવિાધ-નિયમ. પ્રતિજ્ઞમમાં સાદિ અનાદિ પ્રા. મેહનીયતા સક્રમ પતદ્નદ્મ વિધિ નામકર્મોના સક્રમ પતશ્ર્ચત વિધિ. મ્પિત્તિલક્રમનુ વિશેષ લક્ષણુ. ઉત્કૃષ્ટ સ્થિસ ક્રમનું પ્રમાણુ ને પ્રસ'ગે અધાકૃષ્ટાદિ
9.8
...
...
...
...
...
869
049
230
...
૨૦૭
૨૦
૨૫૭
૨૫૭
૨૫૦
૨૬૧
૨૬૧
૨૮૪
૨૮૭
૨૫
૨૯૪
૨૫૪
૨૯૦
૨૦૦
૩૦. 1
૩૧૭ થી ૪૮
૩૧૭
૩૨૪
૩૨૯
૩૬૩
398
૨૦૧
૩૮,
Page #25
--------------------------------------------------------------------------
________________
૪૪૨
૪૪
૩૮૨ સર્વ પ્રકૃતિના સ્થિ૦ સંક્રમસ્વામિ. . અનુમાન (ભેદ-વિશેષલક્ષણ સહિત) 3619
૪૦૧ ઉત્કૃષ્ટાનુભાગસંક્રમ પ્રરૂપણ જઘન્યાનુભાગસંક્રમપ્રક્ષણ. . .
૪૦૨ સાદિ અનાદિ પ્રરૂપણ. •
૪૦૩ અનુભાગરકમ સ્વામિત્વ. • • પરિણામ (ઉઠલના-નૈવિધ્યાત-ગુણસંક્રમ-થાપ્રવૃતસ્વિબુક-સહિત.) "
૪૧૬
૪૩૫ પ્રદેશસંક્રમમાં સાદિ અનાદિ પ્રરૂપણ. ગુણિતકમાં જીવનું સ્વરૂપ
૪૩૭ ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ સ્વામિત્વ પ્રરૂ. ક્ષપિતકમશ છવનું સ્વરૂપ...
જધપ્રદેશસક્રમ સ્વામિત્વ. • • • ૪૫ વારંવાર ઇ. કે . . . ૪૬૯થી જીરનાર - - - - ૪૭ થી જ પરિણાનાં લક્ષણ-ભેદને સાદિ અનાદિ
પ્રણ. • • • • ૪૭: ' એકેક પ્રકૃતિ ઉદીરણસવામિ.. ... . ૫૦૧ પ્રત્યુદીરણાસ્થાને અને કયા ગુણસ્થાન તથા જીવભેદોમાં કયાં ઉદીસ્થાન ? (પ્રકૃસુદીરણ
સ્થાનના સ્વામિ ) તે ભાગા સહિત... .. રિતિકારી ( લક્ષણભેદ-સાદિ અનાદિ
પ્રરૂપણા ) . . . . અહાદ (=ઉદીરણા અયોગ્ય અને ઉદીરણ ચોગ્ય સ્થિતિ) પ્રસંગે ઉદયબધેકૃષ્ટાદિ (સ્વામિતપૂર્વક) ", અનુમાન કરીશ.
" . . . ,
• • • પક, નાનાતકફપણા - - - - ૫૭ વિપાક વિશેષતા (વિપાકરૂપણ. ) .. " ,
૧૨
Page #26
--------------------------------------------------------------------------
________________
૬૦૫
un
પ્રત્યય પ્રરૂપણું ?'
૫૭૪ સાદિ અનાદિ પ્રરૂપણા ..
૫૭. અનુભાગાદીરસ્વામિ.
૫૮૧ કોલી ( સાંદ્યાદિસ્વામિત્વ સહ) • ૫૯૫ વપરાય . • • • • ૬૦૫ થી ૬૮૧
રચા પાવકપ (કરણક્ત ઉપશમના પદ્ધતિ-કરણનું સ્વરૂપ સ્થિતિઘાતાદિસ્વરૂપ .. જાતિવાદ પામવા (અવિરતાદિ સ્વરૂપ) ૬૨૮ અનંતાનુંબંધિની વિસાજના. . •• ૬૩૩ દર્શનમેહક્ષપણા વિધિ. . . ૬૩૫ દર્શનમોહનીયત્રિકે પશમના બાદ શું કરે ? તે
(=ઉપશમશ્રેણિની વિધિ.) • • ૬૪૦
લોપમન • .. ••• . ૬૭ય નિતિ થાળ. . .
- દિશાજના રજી.
.દરથી ૨૮
- ૬૨થી ૬૮૩ ૪૪ પ્રકરણ (પ્રકૃતિ ઉદય-સ્થિતિ ઉદય-અનુભાગ
ઉદય) • • • • ૬૮૪ પ્રદેશદયે સાદ્યાદિ પ્રરૂ • • • પ્રદેશદયવામિત્વ (૧૧ ગુણશ્રેણિપૂર્વક.) ૬૯૧
૭૧૦-થી ૭૭૫ ત્તિરા ( સાદ્યાદિ પ્રરૂ૦ સહિત .
૭૧૦. એક પ્રકૃતિ સત્તા સ્વામિત્વ... ..
૭૧૧ પ્રકૃતિસ્થાન સત્તા પ્રરૂ૦ . . સ્થિતિસર (સાધાદિ પ્રર૦ ) - સ્વિસત્તા સ્વામિત્વ.
'૭૨૫ સ્થિભેદ પ્રરૂપણ. • • • શકુમારરિ. • •
૬૮૭
૭૧૬. ૭૨૩
Page #27
--------------------------------------------------------------------------
________________
૧૭
૭૭૫
અનુભાગ સત્તાદ ઝા ( હતોદ્ધતિકાદિ વર્ણન સાda )
- - - બારn સાવાદિસ્વામિત્વ સત્તાસ્પર્ધક
પૂર્વક.) * ચિકારકૃતિ ઉપસંહાર ... • ટીકાકારકૃત ઉપસંહાર. .
૭૩૭ ૭૬૯ ૭૪
Page #28
--------------------------------------------------------------------------
Page #29
--------------------------------------------------------------------------
________________
स्थापनाओनी अनुक्रमणिका.
૮
૧૩૬
૧૨
बंधनकरणे. વિભેદ સ્થાપના. ... .
છવભેદે યોગા૫બહુવની સ્થાપના. . ગિસ્થાનના ૧૨ વિભાગના મંત્ર. • ધોગસ્થિતિની ધાકૃતિ ." ચગસ્થાનના ૧૧ વિભાગના અલ્પબહુવની
કમરકાકૃતિ. • • • વિશેષાવાયકાતપુલવણકમ. કર્મપ્રકૃત્યત પુકલવરણાને યa. પ્રકૃતિમાં કદલવિભાગને યંત્ર, જસ્થાનની અંકસ્થાપના , અનુભાગવની આકૃતિ. , અનુબંધસ્થાની વિભાગ સ્થાપના અનુવિભાગાહપબહુવની ડમરકાકૃતિ. આજેયુમ (૪) ની અંકસ્થાપનાં અન્ડરસ્થાનની સ્થાપના • • નિરતરસ્થાનની સ્થાપના. . અનુકૃષ્ટિની સમાત સ્થાપના • • અનુકૃષ્ટિની અંકસ્થાપના. - • •
૨૩૭, અનુરાતત્રમકતાની અંકસ્થાપના. ... સર્વ જીવ સ્થિસ્થાન અને સંકલેશસ્થાનો ય. • •
૨૦ ઉત્તર પ્રકૃતિના બિધ ને શબાપાને ય સર્વ જીવલે જધન્યવૃષ્ટ સ્થિ. બંધના અલ્પબહુ વને યવ,
જ ... wધાદિ ૧૦ અબજ ર૯ર
૧૪
૧૫
૨૧૨
૨૪
ઉમ
Page #30
--------------------------------------------------------------------------
________________
ઘુવબધિના રસબંધમાં શુભાશુભરસબંધ . જીવપરિણામાનુસારે રસબંધ..સ્થિતિબંધ. .. પ્રકૃતિના રસયવધ્યથી સ્થિતિસ્થાનાદિકના અલ્પ
બહુત ય. • • ૩૧૩ संक्रम करणे.
મેહનીયના સંક્રમ પતફચહને યત્ર. - - ૩૫૦
મેહનીયના પતયહમાં સંક્રમસ્થાનની સંકલ્પના ૩૫૮ उदीरणा करणे,
છવભેદોમાં ઉદીસ્થાનો અને ભાંગાની સકલના. પ૩૯ उपशमना करणे:
યથા પ્ર. અપૂર્વક અધ્યવના વિષમ ચતુર ક્ષેત્રની , આકૃતિ - • • • • ૬૧૧ અનિવૃત્તિકરણ ધ્યવરની મુક્તાવલિ. ... . યથાપ્રવૃત્તાધ્યવસાયમાં જાત્કૃષ્ટ વિશુદ્ધિની અંક સ્થાપના. .. • • વિરતિ સંબધિ ૩ પદના ૮ ભાંગા ઉપશમણિ અનુક્રમ. સંક્ષિપ્ત• •
ક્ષપકશ્રેણિ અનુક્રમ, સંક્ષિપ્ત " વાળે. ”
બન્યાનકાળે બહલિકના સંક્રમની સ્થાપના ૭૫૫
૬૧
૬૧૪
૬૨૯
૨૭૩
૬૭૪
Page #31
--------------------------------------------------------------------------
________________
शुद्धिपत्रकम्।
સુચના. ૪૩૪ પાને ૧૧ થી ૧૪ લીટીની સ્કુટનોટમાં સિબુકસક્રમે સંક્રમતી પ્રકૃતિ પરપ્રકૃતિને વ્યપદેશ નથી પામતી એમ કહ્યું છે તે તેમ નથી, કારણ કે પંચસંગ્રહમાં પરપ્રકૃતિ થવા પામે એમ વાંચવામાં આવ્યું છે. ' ૧૯ પાને પાનકના આંકડાઓને અને જે ૨% છપાયે છે તે પ્રેસ ટ્રેષથી છે માટે તે સ્થાને (શન્ય ) જાણવું
૧૦૫ પાને ૪૪૪૪૪૪૪૪=૧૨૪ એ રીતે રાશિ અભ્યાસ કર્યો છે. પણ તે શાસ્ત્રીય પદ્ધતિ નથી. શાસ્ત્રીય પદ્ધતિએ તે ૪૪૪૪૪૪૨૫૬ એ રીતે રાશિઅભ્યાસ થાય છે પણ ત્યાંના ગણિતમાં તફાવત નથી.
બીજી અશુદ્ધિ શુદ્ધિની સમજ આ નીચે આપેલા શહિપત્રથી જાણવી. पृष्ठ लीटी अशुद्धम्
शुद्धम् (પ્રસ્તા) ૧ કયે
४ सीदन्ति सीदन्ति ૭ તિ ૨૪ વિ “ ૧૭ જ
૨ (અનર્ધરાપનિધા પ્રહ પછી) પરંપરપનિધા પ્રર ૧૬ પરૂપણ
પ્રરૂપણ – ૪ થા નંબરની સ્ફટનેટ નથી તે હવે ધ્યાનમાં
નથી. સ્પષ્ટ
વાકૃતિ ને ડમરૂકાકૃતિના માપ ઉપર આધાર ન રાખતાં આકાર માત્ર જાણ,
विध
पएस
Page #32
--------------------------------------------------------------------------
________________
शुद्धम्
૪જ
શાહરણ
૧૪
2
- ઢ = ૦ ૨ - -
૧૧૨ ૧૧૪ ૧૧૪ ૧૪ ૧૨૨
અલ્પરને અલ્પસર્કને આહારણું ઉગ્વાલ “ ; ઉચ્છવાસ અતિમવર્ગણાગત સર્વવર્ગણગત ગુજઇ गुणणिप्फण्ण વગણાઓ વર્ગણુઓ अंतरठाणइ • अंतरठाणा અવધિક
સવૉધિક પ્રવેશ , પ્રદેશ યુગલરૂપને
યુગલરૂપ અને દક્ષિકથી
લિકથી ૧૨
स्वप्रत्ययतः ૨૨ મિથ્યાવિત મિથ્યાત્વીને પામતા
પામતાં ૬ ગ્રહણ
ગ્રહણ ૩ સ્થાને
સ્થાને ૧૭ કહેવી
કહેવાં ૧૦. કલ્પનાઓ
કલ્પનાઓ ૧૮ અનુનાગ
અનુભાગ ૨૫ - ૨૧ ૧૮ ષસ્થાનક
વસ્થાનક
૧૨ - ૧૩૨ ૧૩૪ ૧દ ૧૭૦ ૧૭૧ ૧૭૨ ૧૭૨ ૧૭૨ ૧૭૩
પૂર્વલી
૧-૪
૪ ૨૫
૬
અસ્તન
અધર્માન પૂવલી કંડકવર્ગદયાધિકકડક કંડકવદયાધિક અઘસીન ' અધરસ્તન અનનભાગા
અનંતભાશાકંકણુપ્રમાણુ કડકમાણ. સ્પર્ધકેપેક્ષાએ સ્પર્ધકાપેક્ષાએ અન્યણ . અન્યથા -
૧૪
૧૭૪ ૧૭. ૧૫
૨૪
Page #33
--------------------------------------------------------------------------
________________
૩ ૩
૩૦૨
રૂપર
૩૭૩
૨૦
૩૯૫
૩૭
૨૩૧
૨૩૨
૨૩૨
કર ૨૭૨
જ
૨૮૫
૨૮૫
૨૯૩
૩૦૮
૩૩
Re
૧૯૦
૨૦૩
૨૦
૨૦૬
૨૦
૨૦૭
૨૧૦
૧૦
૨૧૨
૨૨૦
૨૩૦
पृष्ठ
- ૧૧
૧
છેલ્લી
૧૧
૧૩
૧૦
ગાથા
૨૭
છેલ્લી
૧૫
૫
૨૭
៩ ៨ ៖ សះ គឺ៖ ៩៩
.
૧૫
૧૫
હીટી- અચુમ
૧૬
ता
૨૭
અંતરાળમાંના
ધૃ તા
७
बिइयर्स
.
અબુદિ
૧૮ अनुकृष्टनी
૧૩
·
૨૦
૯૧
૧
-૦૨
છેલ્લી લીટીમાં
.
पगइणं
નોય
ન કિ
ઉત
कढी
નારકજીવનાં
ધ્રુવ
તિયગાનુપૂર્વી
ત્રસનામન
નિષેકાળ
અદ્ય
સપ્તમાંસ
विसेसहाण
સમયાં
સયયાની
અનાંતર
સ્થાવર
(a)
उव्वटिया
પ્રકૃતિયાની
तास
अनुक्रमसंक्रम
शुद्धम्
“તા
અંતરાલમાંના
વતા
पगई
નરકાયુ
તરકિ
ઉદ્યોત
बिइयस्स
अणुकठ्ठी
अनुकृष्टिनी
अणुकठ्ठी
નારકજીવના
પૂ
• તિય ગાનુપૂર્વી
ત્રસનામના
નિજેકકાળ
અધપ્રારભ
સસમાંથ
विसेसहीणं
'
સમયમાં
સમયાની
અનન્તર
૨૭
te
૨
” અધિક વાંચવું.
उब्वट्टिया
પ્રકૃતિયાના
तासिं अनुभाग संक्रम
Page #34
--------------------------------------------------------------------------
________________
पृष्ठ ૪૦૯ ૪૨ ૪૨૪ ૪૩૪
૩૪ ૪૩૫ ૪૪૧ ૪૪૮ ૪૫૪ ૪૫૭ ૪૭૪ ૪૪
વિષમ
૪૪
लीटी . अशुद्धम् ગાથા વા
धायह ૩ ધાઇને
બંધાઈને, ૧૫
ગુણસ્થાવત ગુણસ્થાનવતી ૧ ( તત્રકૃતિ રૂ૫) ( પર પ્રકૃતિ રૂપે ). ૧૧ થી ૧૪ લીટીમાં ભાવાર્થ પલટાયો છે માટે સૂચના વાંચે
૧ સંક્રમકરણના પ્રદેશસંક્રમના ૧૫ વિષય ૩ પ્રાધ્ય
પ્રાયોગ્ય चउरुवसमित्त चउरुवसमित्तु પૃષ્ઠ નંબર ૫
૪૫૭ ૧૫ અત્તમુદ્દત
અન્તર્મુહૂર્ત
જધન્યાઅબાધાતીસ્થાની અબાધાતીસ્થાપનાની आपवर्तना अपवर्तना अइत्थवण अइत्थवणा बधावलिया बंधावलिया उन्वटे ઉષ્ણુ
ઉણ હીનર
હીન ૧૧ સમયાધિક૧ સમયાધિક ૨૧ વજીને
વજીને બંધચિતિની બંધ્યસ્થિતિની दंचन्ह
पंचन्ह યોપ
दोह तनुकिट्टि तणुकिट्टि સૂક્ષ્મસરાયી સૂક્ષ્મપરાથી ગતિમાં
ગતિમાં ૨૧ पर्यात्पा
पर्याप्ता શરીરષાળા
શરીરવાળા ૨૨ વછર્ષ૦.
વર્ષ
૪૮૯
૪૮૨
૪૨૨
૪૮૫ ૪૮૬ ૪૮૬ ૪૪ ૪૫
ગાથા
૪૮ ૫૦૧ ૫૨
૫૦૦
પ૦૨ ૫૦૨ ૫૧૦ પર.
Page #35
--------------------------------------------------------------------------
________________
पृष्ठ ૫૩૬
लीटी अशुद्धम्
• , ચલ,
૫૩૬ ૫૩૬ ૫૩૭ પર
૧૩.
गृण ૧૩.
गुणाष्याने • ઉદી
શીખ , गुणस्थाने
ઉદીરણ
ગાશ
મતે
૫૪૩ ૫૪૪
૧૫ ૨
૫૪૫
માટે दिस्सए कळण બંધ अवादि धुवाधव તિતિની संपप्पा અન્ય સાધક
પપદ ૫૬૫
लक्षण બધ ! ' अनादि ध्रुवाध्रुवं તિગુગતિની
૧૧
પ૭૨
'संपप्प
પ૭૩
અન્યત્ર આધક -
૫૭૬
૫૭૬ 'પ૭૬
• = 2
આદા-૭ અગુરૂ
દા૭
ચિરસ્મ,
પ૭૬ ૫૭૬ પ૭૬
દુગચતુષ્ક અધિવાંચવું)
૫૭૬
पुव्वुत्ता १७ पुवुत्त
पुन्खुशा ૧૭-૧૮ આ પૂર્વે કહેલી તિર્થગુ મનુષ્યથી વ્યતિરિક્ત પ્રકૃ તિની એ વાક્યને બદલે પૂર્વે કહેલી પ્રકૃતિની પણ તિર્યમનુષ્યથી વ્યતિરિત ” એ વાક્ય વાંચવું ૬ સમ્યકત્વમેહનીયની સમ્યકત્વાહનીયની ગાથા” પણ नाउस्सय
आउस्सय
૫૮૮
-
૫૯૩, ૫૯૪
૧૬
રો
પલ્પ
.
હરળિ
૧૭.
.
અનુકુટ આદેશ
દુરભિ, .
૬૦૩
- ક
અનુષ્ટ
આદેશ' .. તૈજસ ૭ (અધિક વાંચવું
Page #36
--------------------------------------------------------------------------
________________
૬૦૮
૬૪
૬૪
૬૧૪
शुद्धम् વિશુદ્ધિ ૯૨ માં ૯૨ ( ન જોઈએ ) ૧૦૦ ની ઉ૦ અ, અન્ય ટીકાર્ય ઉદહીણ - દોઢ પ્રતિપને
૧૬.
૬૧૭ ૬૪૦
૬૪૨
૬૭૧,
लीटी अशुद्धम् ૨૪ , વિશુદ્ધ
૯. ૯૧ મા ૧૦ ૨ ૧૩ ૧૦૦નીઉઅથી. ૧૩., અન્ય - ૧, , ટીકાયઃ ૧૧ ડડીણ ૩ , દાદ ૮ . પતિપત્ન ૧૧ કારણે
४. पविभता १७ संकमणई ૧૯ પાક
सकमणे
અધવ १० - निहादुगस्स
माससं एऊणु
પયોતિ ૨૦ - - ૨
. अट्टय નિમિત ૬૨૫
કરણે
૬૫ ૬૫ ૬૮૨ ૬૮૨ ૬૮૯
ક ક
૭૦૩ ૭૦૬. ૧૭ ૭૦૯ ૭૨૧ ૭૨ ૭૨૫ પૃ ૭૨૫
ક ા
पविभत्ता संकमणाई गुणसेदि संकमणे અધ્રુવ निहादुगस्स महसम णाऊणु પર્યાપ્ત ” उदयप्रकरणस्य अठ्ठय નિમિત્તક As૨૫ , કે ઉપઘાત (અધિક વાંચવું) નિદ્રા ૫ સંજવલભસંજવજ. સમ્યની તથા "सुयसमत्तस्स રસધાત )
૭.
નિદ્રા સંજવે –લોભ સંજવ૦:सुयसम्मत्तस्स સાધાત
૭૪ ૭૩૪ ૭૬ ૭૬૮
૨૪ :
-
, તથા
૭૫૯ ઉપન્ય
સ્થિતિયાં
સ્થિતિમાં
Page #37
--------------------------------------------------------------------------
Page #38
--------------------------------------------------------------------------
Page #39
--------------------------------------------------------------------------
________________
श्री शिवशर्माचार्य कृत कर्मप्रकृतिमूळ
तथा
श्री मलयगिरि कृत कर्मप्रकृति टीकार्नु माषांतर, ..
श्री वीतरागाय नमः ટીકાકાર શ્રી મલયગિરિજી કૃત મંગલાચરણાદિ. . प्रणम्य कमद्रुमचक्रनेमि, नमत्सुराधीशमरिष्टनेमिम् । कर्मप्रकृत्याः कियतां पदानां, सुखायववोधाय करोमि टीकाम् ॥
અર્થકર્મરૂપ વૃક્ષના સમૂહને વિચ્છેદ (વિનાશ) કરવામાં ચકધાર (સુદર્શનાદિ ચક્રની ધાર) સમાન અને ઇ પણ જેને નમસ્કાર કરે છે એવા શ્રી અરિષ્ટનેમિ ભગવને નમસ્કાર કરીને સુખપૂર્વક જ્ઞાન થવાને અર્થે કર્મપ્રકૃતિ ગ્રંથને કેટલાક પદેની વિશેષ વ્યાખ્યા કરું છું.
अयं गुणञ्चूर्णिकृतः समग्रो, यदस्मदादि वेदतीह किंचित् । ' उपाधिशंपर्कवशाद्विशेषो, लोकेऽपि दृष्टः स्फटिकोपलस्य ।
૧ શ્રી મલયગિરિજી મહારાજે શ્રી નેમિનાથ ભગવતની સ્તુતિ કરી તેનું કારણ એ છે કે જે ગામમાં ટીકા ' રચી તે ગામમાં શ્રી નેમિનાથ ભગવંતનું મુખ્ય જીનાલય હોવું જોઈએ, કારણ કે રચના સ્થાનમાં રહેલા ભગવતની સ્તુતિ (મંગલાચરણ) ઘણે સ્થળે દષ્ટિગોચર થાય છે..
-
-
-
-
-
-
Page #40
--------------------------------------------------------------------------
________________
બંધનકરણ
અર્થ આ પ્રકરણના સંબંધમાં હું અથવા બીજા આચાર્યો જે કંઈક અર્થ કહે છે તે આ સર્વગુણ શ્રી ચૂર્ણિકાર મહારાજને જ છે( અર્થાત્ આ ટીકા પૂર્વરચિત કર્મપ્રકૃતિ ચૂણિને અનુસાર રચું છું.) ઉપાધિ સંબધના વશ થકી લેકમાં પણ સ્ફટિક મણિ વિશેષતા વાળે દેખાય છે (અર્થાત્ મારામાં ટીકાર્યું કથનરૂપ જે વિશેષતા પ્રાપ્ત થઈ છે તે શ્રી ચૂર્ણિકાર કથિત અર્થરૂપ ગુણનાપક્ષે વિચિત્ર વર્ણ સૂત્રના-સંબંધથી જ)
અત્રે શિષ્ટ પુરૂષે કઈ પણ કાર્યને વિષે પ્રવર્તમાન થતાં ઇષ્ટ દેવતાને નમસ્કાર કરવા પૂર્વક જ પ્રવર્તે છે અને આ આચાર્ય શિષ્ટ નથી એમ નથી (અર્થાત્ આ આચાર્ય શિષ્ઠ પુરૂષ જ છે) તે કારણે શિષ્ટ પુરૂષના સિદ્ધાંતનું પરિપાલન કરવાને અર્થે (અર્થાત શિષ્ટ પુરૂષએ કઈ પણ કાર્યમાં પ્રવર્તતા પહેલાં ઈષ્ટદેવને નમરસ્કાર કરવા રૂપ મંગલાચરણ અવશ્ય કરવું જોઈએ એ નિયમ પાળવાને અર્થે) તથા કલ્યાણકારી કા ઘણા વિદ્ધવાળાં હોય
છેયતઃ ' ' શ્રેયાંતિ ના વિનિ, મવંતિ માતાપિI
अश्रेयसि प्रवृत्ताना, कापि यान्ति विनायकाः ॥
અથ-મહાપુરૂષને પણ શ્રેય કાર્યોમાં ઘણું વિઘો થાય છે અને અોય કાર્યમાં પ્રવર્તમાન થયેલા પુરૂષના વિનાયક (વિશ્વકર્તા દેવગણ) કયાંય પણ ચાલ્યા જાય છે.
અને આ પ્રકરણ સમ્યગ જ્ઞાનને હેતુભૂત હોવાથી શ્રેચરૂપ છે માટે આ કલ્યાણકારી કાર્યમાં વિન ન થાય તે કારણે વિદ્ધકર્તા દેવગણની શાંતિને અર્થે જ ઈષ્ટદેવને નમસ્કાર કરવાની જરૂર છે
૧ શ્રી કર્મપ્રકૃતિ ગ્રંથની ચૂણિ પણ છે.
૨ વિન ઉત્પન્ન કરવું અને વિનાશ કરે એ બે કાર્યમાં જે દેવગણનું સ્વામિત્વપણું વર્તે છે, તે દેવગણ વિનાયક કહેવાય છે.
Page #41
--------------------------------------------------------------------------
________________
"
:
કર્મપ્રકતિ. તથા બુદ્ધિમાન પુરૂષ પ્રજનાદિ વિના કઈ પણ કાર્યને વિષે પ્રવર્તતા નથી માટે વિચારશીલ પુરૂષની આ કાર્યમાં પ્રવૃત્તિ થાય તેવા હેતુએ પ્રથમ પ્રજનાદિકને પ્રતિપાદન કરતાં આ આચાર્ય આ પ્રમાણે કહે છે. (અર્થાત્ વક્ષ્યમાણ ગાથાવડે પ્રજનાદિ કહેવાય છે.)
આ ગાથાના મૂળ ગ્રંથકાર મંગલાચરણ તથા અભિધેય વિષયનું પ્રતિપાદન કરે છે.
મૂળગાથા ૧લી सिद्धं सिद्धत्थसुयं, वैदिय निद्धोयसबकम्ममलं। कम्मगस्सकरणह, मुदय संताणि वोच्छामि ॥१॥
ગાથાથ-સિદ્ધિપદને પામેલા અને સર્વ કર્મરૂપી મળને દૂર કર્યો છે જેમણે એવા શ્રી સિદ્ધાર્થ રાજાના પુત્રને (શ્રી મહાવીર સ્વામીને) નમસ્કાર કરીને, આકર્મનો આઠરણુઉદય અને સત્તાં એ ત્રણ વસ્તુ (વિષય) કહીશ.
ટીકાથ–આ ગાથાના પૂર્વાર્ધમાં ઈષ્ટ દેવતાને નમસ્કાર કર્યો છે. અને ઉત્તરાર્ધમાં પ્રજનાદિ દર્શાવેલ છે. ત્યાં પૂર્વે બાંધેલું એવું આઠ પ્રકારનું કર્મ જેણે ભસ્મીભૂત કર્યું છે તે હિં કહેવાય છે. અહિં લિ એ પદની નિષ્પત્તિ (શબ્દસિદ્ધિ) પૃષાદરાદિ શબ્દના સરખી છે. જેમ ચત્તને આદિવર્ણ ડ્યુને લીન્સિને આદિવર્ણ વી એ બે મલીને ઘણી =જેમાં બોલતા છતા બેસે છે. તેને એ શબ્દ થએ તેમ લિસ (બાંધેલું)ને આદિવર્ણ ત્તિ અને વાર્ત (=ભસ્મીભૂત કરેલ) ને આદિવણું છું એ છે મલીને સિધુ થઈ અન્ય નિયમથી સિદ્ધ એ શબ્દ થયે તે સિદ્ધને વંદન કરીને-અહિં વિચ=વાદીને એ ક્રિયાને સંબંધ છે - ૧ ઉત્તરાર્ધમાં વ્યક્તપણે પ્રજનાદે દર્શાવેલ નથી પરંતુ અથોમ ત્તિથી જ ટીકાકાર કથિત પ્રજનાદિ ગ્રહણ કરવા ગ્ય છે. -
Page #42
--------------------------------------------------------------------------
________________
બંધનકરણ.
રકાર
કે હવે “સિદ્ધ એવા વિશેષણથી જે વંદના કરી તે સિદ્ધ તે વિદ્યાસિદ્ધ મંત્રસિદ્ધ, રસસિદ્ધ, વિગેરે અનેક પ્રકારના નામસિદ્ધ હોય છે. કારણ કે વિદ્યાસિદ્ધાદિ પુરૂષે લેકને વિષે સિદ્ધ એવા નામથીજ પ્રસિદ્ધ છે, માટે તેના નામ સિદ્ધોને વેદના ન થાય તેવા હેતુથી યુક્ત અર્થને (સિદ્ધ પદના યથાર્થ અને સૂચવનાર એવું બીજુ વિશેષણ કહે છે.
निद्धोयसबकम्ममलंनिधौत सर्व कर्म मलं मा वाध्यमा નિૌત પદમાં નિ એ ઉપસર્ગ પદ રિત એટલે અત્યંત અથવા અપુનર્ભાવ (પુનઃ ઉત્પન્ન ન થાય) વાચક છે. માટે નિ એટલે પુનઃ ઉત્પન્ન ન થાય તેવી રીતે સમ્યગદર્શન જ્ઞાન ચારિત્ર 'તપરૂપ
લના પ્રભાવ વ ણ એટલે આઠ પ્રકારના કાર્ય મંત્ર કમરૂપી મલને (જીવને મલીન કરવામાં હેતુરૂપ હેવાથી આઠ કર્મને મલ રૂપ કહેલ છે તે મલને) દૂર કરેલ છે જેણે તે નિતિ વર્ષ મા કહેવાય. આ વિશેષણ વડે આત્મા અનાદિકાળને શુદ્ધજ છે તેથી આત્માને કર્મ લાગતાં નથી એવા પ્રકારના સાંખ્ય મતના પ્રવાદ પ્રત્યે પણ આક્ષેપ તથા તેને નિષેધ થયેલ જાણુ.
- અથવા હિ એ વિશેષ્ય અને સિથ એ વિશેષણ તરીકે ગ્રહણ કરીએ તો વિ=સિદ્ધ થયું છે અશુ=પ્રોજન જેનાથી (સંસાર સમુદ્રથી નિસ્તાર પમાડેલ હેવાથી) એવું સુશ્રુતજ્ઞાન જેને હતું તે સિદ્ધને (વવિશ ઈતિશેષઃ)–આ વિશેષણ વડે સંસાર સમુદ્રથી તારવામાં શ્રુતજ્ઞાનનું સંપૂર્ણ સામર્થ દર્શાવ્યું–અથવા સિદ્ધાર્થ =સિદ્ધ થયેલાં છેપ્રજન જેમનાં (મોક્ષ પ્રાપ્તિ થવાથી) એવા પુત્રવત્ ગણધરાદિ શિષ્ય જેને હતા તે શ્રી સિદ્ધાર્થસુત શ્રી મહાવીરસ્વામી કે જે સિદ્ધપદને પામ્યા છે તેને (વંદિર ઈતિ અધ્યાહાર) આ અર્થવડે શ્રી ભગવંતની સંતતિ (શિષ્યપરિવાર) પણ મહા ફલાતિશયવાળી હતી એમ નિવેદન કર્યું છે. આ કારણુથીજ ભગવાન બુદ્ધિવંત પુરૂષને પ્રણામ કરવા ચેય છેએવા
Page #43
--------------------------------------------------------------------------
________________
કપ્રિકૃતિ
પ્રકારના શ્રી વીરભગવંતને વદનારૂપ મંગલાચરણ કરીને શું કરવાનું છે, તે કહે છે કે સંકેમાદિકના કારણભૂત આશ્કરણ તથા ઉદય અને સત્તા એ ત્રણ વસ્તુનું પ્રતિપાદન કરીશ, ત્યાં જ્ઞાનાવરણ, દર્શન નાવરણ, વેદનીય, તેમનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય એ આઠ કર્મ છે એ આઠ કર્મનું સ્વરૂપ અન્યત્ર પંચસંગ્રહાદિ ગ્રંથામાં વિસ્તારથી કહેલું છે. માટે અત્રે પુનઃ વિસ્તાર નહિ કરાય, કેવલ તે થેથીજ જાણવા ચોગ્ય છે..
તે કર્મના બધા સંક્રમાદિકના કારણરૂપ વીર્ય વિશેષરૂપ જે આઠરણ તે કરણાષ્ટક
* તથાથાયોગ્ય સ્થિતિ સહિત બંધાયેલા એવા કર્મપુરાલેના અબાધાકાલના ક્ષય વડે અથવા અપવર્તનાદિકરણ વિશેષથી ઉદયસમયને પ્રાપ્ત થતાં જે અનુભવ થાય તે ઉદય. : તથા એ સમાદિકે કરીને પ્રાપ્ત થયા છે આત્મલાભ તે જેને એવાં તેજ કર્મયુલેને નિર્જરા અને સંકકૃત સ્વરૂપ વિનાશને અભાવ હેતે છતે જે સદભાવ તે સત્તા
અત્ર કરણાષ્ટક, ઉદય, અને સત્તા એ ત્રણ અભિધેય છે. તથા તેનું જે જ્ઞાન તે છેતાઓનું (વાચકવર્ગનું) અનંતર પ્રયોજન છે પુનઃ પરોપકૃતિ (પાપકાર) એ ગ્રંથકર્તા આચાર્યનું અનતર પ્રયોજન છે. તથા શ્રોતાવર્ગ અને આચાર્ય એ બન્નેનું એક્ષપ્રાપ્તિ એ પથરપ્રજન છે. સબંધ તે ઉપાપેય રૂપ છે તે આ
૧ સ્વસ્વબંધ ગ્ય. ૨ વત તત કર્મ સ્વરૂપ લાભ. • ૩ ભાવાર્થ એ છે કે બંધાયેલી એવી કંઈપણ કર્મ પ્રકૃતી જ્યાં સુધી નિજરે નહિ અથવા સંક્રમકરણ વડે અન્ય પકૃતિરૂપે પરિણમે નહિ ત્યાં સુધી તે પ્રકૃતિની સત્તા કહેવાય-બળમાન સમયથી નિર્જરા અથવા પ્રકૃત્ય તરનયન સંક્રમ સમય સુધીના સર્વ સમયમાં તે પ્રકૃતિની સત્તા કહેવાય, ૪ શીશ લાભ.
૫ અત્યફલ. . . . !
Page #44
--------------------------------------------------------------------------
________________
ફ
બંધનકરણ.
પ્રમાણે વચન રૂપને પ્રાપ્ત થયેલું જે આ પ્રકરણ તે ઉપાય છે અને આ પ્રકરણનુ જે જ્ઞાન તે ઉપેય છે. ઇતિ અનુ. ધ.
હવે જેવા ઉદ્દેશ તેવા નિર્દેશ એ ન્યાયથી આઠ કરણનુ" સ્વરૂપ કહે છે.
1
મૂળ ગાથા ૨ જી.
t
बंधण संकमणु णाय अववट्टणा उदीरणया । उवसामणा निहत्ती, निकायणा च ति करणाई ॥२॥
ગાથાથ—મ ધનકરણ, સમણુકરણ, ઉદ્દેત્ત નાકરણ, અપવનાકરણ, ઉદીરણાકરજી, ઉપશામનાકરણ, નિષત્તિકરણ, નિકાચનાકરણુ એ આઠે'જ કરણ છે,
ટીકા :- —અત્ર ગાથાના અંતમાં જળ શબ્દ કહેલી હાવાથી અધનાદિ આ પદને સમાનાધિકરણ પણ હાવાથી જ્વળ એ શબ્દ અધનાદિ પ્રત્યેક પદની સાથે સયુક્ત કરવા તે એ રીતે ધન કરણ, સક્રમકરણ ઇત્યાદિ
.
1: ૧ અધિકારી, વિષય, સબધ ને પ્રયાજન એ ચાર અનુબંધમાં અને અત્રે અધિકારિ વિના ૩ અનુબંધની વિવક્ષા ટીકાકાર મહારાજે કરી છે ત્યાં ચતુર્થ અધિકારી અનુષંધમાં, ક પ્રકૃતિ પ્રકરણના જીજ્ઞાસુ છવા અધિકારી જાણવા. ઇતિ અનુઅધ ચતુષ્ટય.
"
૨ જે ક્રમથી પદાર્થો પ્રતિપાદન કરવાનું કહ્યું હૈાય તે ક્રમે જ પટ્ટાથનું પ્રતિપાદન કરવું તેનું નામ “ જેવા ઉદ્દેશ તેના નિર્દેશ ” કહેવાય છે અથવા સામાન્યતઃ નામ માત્ર કથન છે તે ઉદ્દેશ તે વિશેષ કથન તે નિર્દેશ. સામાન્યાનિયાના પ્રથમમુદ્દેશ. વાસ્તવૈવ વિશેમિધાન પાનિર્દેશઃ પ્રતિ વિશેષાવશ્યકે સામાયકદ્દાર થન પ્રસંગે.
૩ કર્ણુ એ શબ્દરૂપ આધારના અધનાદિ આઠે પદ આધેય હાવાથી. ૪ સર્વત્ર, સુમરા, એવા પાઠ છે, પરંતુ આ સ્થળે સંમ વાળ એવા પાઠ પણ સમાના વાચક છે.
.
Page #45
--------------------------------------------------------------------------
________________
‘છે.
હવે એ આઠકરણના પ્રથમ સંબંધમાં બંધાદિકને અર્થ કહે છે.
બધ–-જીવ પ્રદેશોની સાથે કર્મ પુદ્ગલેને હલક વ્યાસઅગ્નિવત્ જે પરસ્પર સંબધ થવે તે બધ.
સકમ–અન્ય કર્મરૂપે રહેલ પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશને અન્ય કર્મરૂપે પરિણાવવા તે સમ.
ઉદ્વર્તના–કર્મના સ્થિતિ-રસમાં વૃદ્ધિ કરવી તે ઉદ્વર્તન
અપવર્તતા કર્મના સ્થિતિ રસને અલ્પ કરવા તે અપવતના.
ઉદીરણ–ઉદયકાલને નહિ પ્રાપ્ત થયેલ કર્મ પુદગલોને "ઉદયાવલિકામાં પ્રવેશ થવે તે ઉદીરણા.
ઉપશામના–ઉદય, ઉદીરણા, નિયતિને વિકાચના એ ચાર કરણ ન પ્રવતી શકે એવી અવસ્થામાં કર્મને સ્થાપવું તે ઉપશામના.
નિયતિ–ઉદના ને અયવર્તના સિવાયનાં ૬ કરણ ન પ્રવતી શકે એવી અવસ્થામાં કમને સ્થાપવુ તે નિધત્તિ.
નિકાચના–આઠકરણમાંથી કઈ પણ કણ ન પ્રવતિ શકે એવી અવસ્થામાં કર્મને સ્થાપવું તે નિકાચના.
એ પૂર્વોક્ત સ્વરૂપવાળા બહે--સક્રમાદિકના કારણભૂત છે
૧ બંધનાદિ કરણથી થતાં કાય-બંધ એ કાર્ય છે ને બંધન એ કારણ છે એ પ્રમાણે આઠ સ્થાનકે જાણવું.
૨ ઉદય એ કરણ નથી, માટે કરણું પદ સમાનાધકરણવ ઉદીરશુદિ ૩ શબ્દને છે.
૩ અપૂર્વકરણ ગુણસ્થાને જે નિકાચિત કર્મ કરણસાધ્ય છે તે તથા વિઘ નિકાચના વ્યવસાયબદ્ધ કર્મ જાણવું. આ વ્યાખ્યા શ્રી અધ્યાત્મ મત પરીક્ષામાં પ્રગટ છે.
Page #46
--------------------------------------------------------------------------
________________
બંધનકરણ,
જીવ વીર્ય વિશે તે બન્ધન, સંક્રમણ ઈત્યાદિ કહેવાય છે ( તથા પ્રકારની વ્યુત્પત્તિ હોવાથી તે આ પ્રમાણે –
બધનકરણું–જે વીર્ય વિશેષ વડે કરીને આઠ પ્રકારનું કર્મ બંધાય તે. •
સમણુકરણ-જે વીર્ય વિશેષ વડે અન્ય પ્રકાદિ ચતુષ્ક ને અન્ય પ્રકૃત્યાદિચતુષ્ઠ રૂપે પરિણુમાવાય તે. - ' ઉદ્ધનાકરણ– વીર્ય વિશેષ રૂપ પરિણતિ વડે કરીને કર્મના સ્થિતિરસમાં વૃદ્ધિ પમાડાય તે.
અપવર્ણનાકરણ –જે વીર્ય વિશેષ પરિણતિ વડે કર્મને સ્થિતિ–રસ અલ્પ કરાય તે. . . ઉદીરણકરણ–જે વીર્યવિશેષપરિણતિવડે ઉદયકાલને નહિ પ્રાપ્ત થયેલા દલિકને ઉદીરાય–ઉંદયાવલિકામાં પ્રવેશ કરવા તે. • ઉપશામના–જે વીર્યવિશેષપરિણતિવડે કર્મ ઉય, ઉદીરણું, નિધતિ અને નિકાચનાકરણને અસાધ્ય (અગ્ય) થાય તે, 'નિધરિ–જે વિયે વિશેષ પરિણતિવડે કર્મ ઉદ્વર્તના-અપવર્તના સિવાયનાં ૬ કરણને અગ્ય કરાય તે (પૃષાદરાદિ ગણુને હોવાથી નિયતિ એ શબ્દ નિષ્પન થયે છે). , , નિકાચના–નિવારના એ શબ્દમાં વસ્ત્ર ધાતુ બંધન
અર્થમાં છે. તે નિ ઉપસર્ગ નિતરામ=અત્યંત વાચક છે માટે તથા વિધ સંકિલષ્ટ અધ્યવસાયમાં પરિણમેલા જીવને કર્મ જે સ્વયમેવ અતિગાઢ બને પામે છે (અહિં સુધીમાં નિવારથ રૂપ બને છે ને એ રૂપથી નિારના એ શબ્દ બનતું નથી પણ વિતા અને છે માટે નિગાર શબ્દ બનાવવાને અર્થે પ્રેરક કર્મણીરૂપ કરવાને કહે છે) ને તથા વિધ અનુકૂળતાવડ (અધ્યવસાય પ્રવૃત્તિરૂપ
શબ્દ
એક વાર પ્રજા
Page #47
--------------------------------------------------------------------------
________________
ક પ્રકૃતિ.
અનુકૂલતાવટ સહિત હાવાથી જીવજ તેમાં પ્રત્યે છતે પ્રયોજ્યાપારેનિગ એ શ્રી. મલયગિરિષ્કૃત શબ્દાનુશાસનના છઠ્ઠા અધ્યાયન' પાંચમું સૂત્ર લાગતાં નિયતે જે વીય વિશેષ પરિણતિએ કરીને જીવવડે કમ અવશ્ય લાગ્યપણે બ્યવસ્થપાય તે નાચના ( અત્રે નિષ્ઠા“ણે પરથી નિષિના શબ્દ થયો જાણવા.)
wwwwwwwww
અથવા ધન અથમાં પ્રવતતા ચ ધાતુ ચારદ્ધિ ગણુના પણુ છે. ( માટે ૧૦ માગણુના શયન્દ્વવત્ કમણિ પ્રયાગ બિન પ્રત્યય લગાયા વિના પણ ખની શકે. ) માટે જે વીય વિશેષ પરિણતિવકે કમ અવશ્ય ભાગ્યપણે અંધાય તે જીવવીય પિિતનું નામ નિકાચના છે. ગાથામાં ચકાર સમુચ્ચય અથ માં છે, નેત્તિ એ યુદ્ધ સમાપ્તિ સૂચક છે અર્થાત્ એટલાં જ કરણ છે પણ અધિક નથી. આકરા જીતના વીય વિશેષરૂપ છે. માટે પ્રથમ વીની પ્રરૂપણા કરે છે.
મૂળ ગાથા ૩ જી.
विरियंतराय देस, रकरण सबरकएण जा लगी। अभिसंधिज मियरं वा, तत्तो विरियं सलेसस्स
ઢ
n
ગાથાથ:-વીર્યોં તશય કાઁના દેશશયથી અથવા સ સૂચથી વીચ લબ્ધિ ઉત્પન્ન થાય છે. તેમાં પણ સલેક્ષ્ય જીવની વીચ લબ્ધિ અભિસધિજ ને અભિસધિજ એમ એ પ્રકારની હાય છે.
ટીકા-જીવને નીર્માંતરાયકમના દેશક્ષય અથવા સાચવઢેર વીયલબ્ધિ ઉત્પન્ન થાય છે. ત્યાં ક્ષાયેાપશમિક વીય છવસ્થ જીવાને હાય છે અને ક્ષાયિકીય કેવલીને હોય છે તથા તે ની લબ્ધિથી ઉપજતુ વીય' સલેક્ષ્યજીવન' અને અલેશ્યજીવને
૧ ક્ષયેાપણસ. ૨ ક્ષાવિકભાવ ૩ સર્વનું ૪ સર્વજ્ઞ. ૫ છ લૈયામાંની કાષ્ઠ પશુ કેશ્યાવાળા જીવને. ૬ લૈશ્યા રહીત જીવતે
2
Page #48
--------------------------------------------------------------------------
________________
બંધનકરણ.
-
-
પણ હોય છે. આ સ્થાને માત્ર સલેશ્ય વીર્યને અધિકાર હોવાથી તે જ‘વર્ણવાય છે. સિધિચિવા સત્તા વિચેિ તારક તેથી તે ક્ષયિક ને ક્ષારોપથમિક વર્ધલબ્ધિમાંથી સલેશ્ય છષનું વીર્ય અભિસંધિજ -ને અનભિસધિજ એમ બે બે પ્રકારનું હોય છે.
વીય ૧
સંશ્ય
અલેશ્ય
ક્ષાયિક કેવલી–સિદ્ધ)
‘ક્ષચોપરા ' (આધસ્થને
ક્ષાર્થિક (અ (સાગકેવલીને)
અભિસંe અનલિસ અભિસંધિજ અનલિસં.
(ઈરિ વીર્ય ભેટ સ્થાપના.) • તેમાં જે બુદ્ધિપૂર્વક ધાવનાર વલ્સનાદિ ક્રિયામાં જોડાય તે અલિસધિજ વીર્ય અને ઈચ્છા પ્રવૃત્તિના અભાવે પણ જે વીર્ય નિયામાં જોડાયેલું હોય તે અનભિસંધિજ વીર્ય કહેવાય, જે હુક્ત આહારને ધાતુ મલ રૂપે પરિણુમાવવામાં અથવા એકેન્દ્રિયાદિ અસ િછની તત્ તત્ ક્રિયામાં કારણભૂત જે વીર્ય તે અનલિસબ્રિજ વીર્ય છે. આ અભિસંધિજ અથવા અનભિસંધિજ
, ૧ કાર્યભેદે અથવા સ્વામિ ભેદે વીર્યના ભેદ હૈય છે. તેમા કાર્યભેદ કરીને ભેદવાળું વીર્ય એક જીવને એક સમયમાં અનેક પ્રકારનું હોય છે. ને રવામિભેદે ભેદવાળું વીર્ય એક જીવને એક સમયમાં એક પ્રકારનું હોય છે જે અનેક છવની અપેક્ષાએ અનેક પ્રકારનું હોય છે. જે દોડવું, વળગવું વગેરે, 8 ખાધેલા.
Page #49
--------------------------------------------------------------------------
________________
કર્મયકૃતિ,
-
ર
વીર્ય અવશ્ય યથાયોગ્ય સૂલમબાદર પરિન્દ રૂ૫ કિયા સહિત છે, જે યોગ કહેવાય છે તે પણ એજ વીર્ય છે-આ વીર્યની એકાWવાચક નામ આ પ્રમાણે છે.
जोगो पिरियं थामो, उच्छाह परिकमो तहा चिहा। સરી સાર્ચ નિય, બોપલ હતિ પછાયા •
અર્થ –ચોગ, વીર્ય, સ્થામ (મળ), ઉત્સાહ, પરામિ તથા ચેષ્ટા, શક્તિ, સામર્થ્ય, એ આઠ ચોગના પર્યાય શબ્દ છે.
હવે આ રોગનું જ પરિણામોદિ હેતુપર્ણ, ભેદ અને જીવ પ્રદેશમાં વિષમપણે રહેવાનું કારણ એ ત્રણ વસ્તુને પ્રતિપાદન કરવાની ઈચ્છાવાળા આચાર્ય આ પ્રમાણે કહે છે.
મૂળ ગાથા ૪ થી. परिणामा लंबण गहण,साहणं तेण लखनामतिग। कजाब्भासन्नोन्न-प्पवेसविसमीकयपवेसं ॥४॥
ગાથાથ–પરિણામ, આલમન ને ગ્રહણ એ ત્રણ ક્રિયામાં સાધનરૂપ (હેતરપ) અને તે કારણે મનગ, ચેનગ ને કાય. એ ત્રણ નામને પ્રાપ્ત કરેલ છે જેણે, તથા કાર્યાભ્યાસ અને જીવપ્રદેશના અ ન્ય પ્રવેશ વડે કરીને વિષમ કર્યાં છે, જીવ થશે જેણે એ (ત્રણ વિશેષણ વાળા) એગ છે.
ટીકાથ–પરિણમન=પરિણામ પમાડવું તે પરિણામ, અવલંબન કરાય તે આલંબન અને ગ્રહણ કરવું તે ગ્રહણ એ ત્રણેનું સાધન (જેના વડે સધાય તે સાધન એ વ્યુત્પત્તિ તે પેગ એવા નામવાળું વીર્ય વિશેષ જ છે. તે આ પ્રમાણે ,
લવ સ્વસામથનુસાર, ૨ પ્રવૃત્તિરૂપ, ૭ સભ્ય વીર્ય જ અથવા પરિપજામવીર્ય જ,
Page #50
--------------------------------------------------------------------------
________________
૧૨
બધનકરણ,
- તે ચોગ સંજ્ઞક વીર્ય વિશેષ વડે દારિકાદિ દેહ પ્રાગ્ય યુલેને પ્રથમ ગ્રહેણ કરે છે ગ્રહણ કરીને દારિકાદિ દેહરૂપે પરિણુમાવે છે.
તથા ઉશ્વાસ, ભાષા ને મોગ્ય પુલેને પ્રથમ ગ્રહણ કરે છે, ગ્રહણ કરીને ઉશ્વાસાદિ રૂપપણે પરિણુમાવે છે, પરિણમાવીને તેને વિસર્જન કરવામાં (છોડવામાં) હેતુભૂત સામર્થ્ય વિશેષને ઉત્પન્ન કરવાને અર્થે તે ઉશ્વાસાદિ પુલેને અવલંબે છે, જેમ મદશક્તિવાળે કેઈક પુરૂષ નગરમાં પરિભ્રમણ કરવાને અર્થે યષ્ટિકાનું આલંબન લે છે (તેમ ઉશ્વાસાદિ પુના નિસર્ગ માટે આલંબન રૂપ પ્રયત્નની અવશ્ય જરૂર છે) ત્યાર પછી તે ઉશ્વાસાદિ પુલોના આલંબનથી ઉત્પન્ન થયેલા સામર્થ્ય વડે તે તે ઉશ્વાસાદિ પુદને વિસર્જે છે. ( ત્યાગ કરે છે) માટે પરિણામ, આલબન ને ગ્રહણ એ ત્રણમાં એગ રૂપ વીર્ય એ જ હેતુ–સાધન છે. (ઇતિ પરિણુમાદિ હેતતા).
, ૧ આ દષ્ણાતને ઉપનય આ પ્રમાણે છે –જેમ મંદ શક્તિવાળો પુરૂષ પ્રથમ લાકડીને ટેકે કરે ને તે ટેકાથી ઉત્પન્ન થયેલા સામર્થ વડે મગ ઉપાડી આગળ પગલું ભરે એ રીતે વારંવાર લાકડીને ટેકે ટેકે આગળ આગળ પગલા ભરતો જાય. તેમ ઉશ્વાસ મુગલને વારંવાર અવલંબન કરી વિસર્જન કરે. એ અવલંબનરૂપ પ્રયત્નથી જ વિસર્જન શક્તિ પ્રાપ્ત થાય છે.
અથવા બિલાડી જેમ શીકા તરફ કુદકા મારવાને પ્રથમ જે અગ સકાચ કરે છે, તે અંગ સંચરૂપ પ્રયત્નથી પ્રાપ્ત થયેલા સામર્થ્ય વડે જ શીકા તરફ કુદકો મારવાની શક્તિ પેદા થાય છે. અત્રે બિલાડીને જેમ અગ સંકોચ એ આલંબન છે, તેમ ઉશ્વાસાદિ પુદગલોને વિસર્જન કરવામા તથવિધ પ્રયત્ન રૂપ આલંબન અવશ્ય હોય છે. (ઈતિ પંચસગ્રહેપિ).
અથવા પણુછપર ચઢાવેલું બાણું આગળ ફેંકવાને માટે જેમ પ્રથમ પાછળ ખેંચવું પડે છે ને એ પશ્ચાત્તાકર્ષણરૂપ પ્રયત્નથી જ જેમ બાણમાં જે અગ્રગમન રૂપ શક્તિ પેદા થાય છે તેમ જ ઉશ્વાસાદિ વિસર્જનમાં જાણવું
૨ દેહે પુદગલોને ઉશ્વાસાવિત વિસર્જનને અભાવ હોવાથી ગ્રહણને
Page #51
--------------------------------------------------------------------------
________________
કર્યપ્રકૃતિ,
૧૩
-
-
-
-
-
-
-
-
- - -
-
-
-
એ પ્રમાણે મન વચન ને કાયાના અવષ્ટભથી ઉત્પન્ન થયેલા તે ચોગસશક વીર્ય વડે ગિનાં મનયેગ, વચનગ, ને કાગ એ ત્રણ નામ નિષ્પન્ન થયેલા છે ત્યાં કરણભૂત એવા મન વડે જે ચોગ પ્રવર્તે તે મનેગ, વચન વડે જે પેગ પ્રવતે તે વચન યોગ અને કાયાવડે જે વેગ પ્રવર્તે તે કાયાગ. (ઈતિ ભેદા ) -
એ પૂર્વોક્ત કથન તે એ પ્રમાણે સંભવે, પરંતુ જીવના સર્વ પ્રદેશમાં ક્ષાપશમિક્યાદિ લબ્ધિ તુલ્ય હેતે પણ એકજ જીવના કેટલાક પ્રદેશમાં અધિક, કેટલાએક પ્રદેશોમાં હીન ને કેટલાએક પ્રદેશમાં હીનતર એ પ્રમાણે વીર્યનું વિષમપણું ઉપલબ્ધ થાય છે તેનું શું કારણ? તે કહે છે.
આત્મા જે પદાર્થ પ્રત્યે ચેષ્ટા કરે તે પદાર્થને કાર્ય કહે છે તે કાર્યનું (પદાર્થનું) અભ્યાસ એટલે નજીકપણુ તથા જીવના સર્વ પ્રદેશને પરસ્પર પ્રવેશ એટલે શ્રખલાવવવ પરસ્પર જે સંબધિ વિશેષ, એ બે કારણથી જે જીવવીર્યવડે આત્મપ્રદેશ વિષમ થયેલા છે એટલે અધિક અલ્પ અલ્પતરાદિ સદ્દભાવથી વિસંસ્થલ
પરિણામ એ બે જ ક્રિયા હાય, ને ઉશ્વાસાદિમાં ગ્રહણ, પરિણમન, આલબની ને વિસર્જન એ ચાર ક્રિયા પ્રવર્તે છે, પરંતુ વિસર્જન ક્રિયાને આલબનમાં અતર્ગત વા સહકારી ગણીને ભિન્ન નહિ લેખવવાથી યોગને સામાન્યતઃ ૩ કિયાતું સાધમ કહેલ છે.
૧ જીવ એ કર્તા, મન એ કરણ, ને વીર્ય પ્રત્તિ એ ક્યિા છે માટે અને મનને મૂર એવું વિરોષણ આપ્યું છે. એ વિશેષણ વચન-કાયાને પણ લાગુ પડી શકે
૨ વીર્ય પ્રવર્તાવે. ૩ સાંકળમાં કડીઓ જેમ પરસ્પર પ્રવેશ કરીને રહી છે તેમ આ દૃષ્ટાંત પરસ્પર ભીન્ન નહિ પડવારૂપ સંબંધની અપેક્ષાએ છે; પરંતુ આંકડા કે કડીઓ જેમ એક દેશથી પરસ્પર સ્પર્શ સબંધ રૂમ રહેલી છે તેમ આમપ્રદેશ રહ્યા નથી.
Page #52
--------------------------------------------------------------------------
________________
બધીકરણ,
-
-
-
-
થયેલા (વિષમ થયેલા છે તે જીવવીર્ય તાસ્થાનકથાવિષમીરાત પ્રવેશ (એવા વિશેષણવાળું છે). , , ભાવાર્થ આ પ્રમાણે છે – હસ્તાદિક અવયવમાં રહેલા છે આત્મપ્રદેશ ઉપાડવા ચોગ્ય એવા ઘટાદિક પદાર્થની નિકટ હોય તે આમ દેશોને ઘટાદિ ઉપાડવામાં અધિક ચેષ્ટા હોય, તેથી હુરવતિ જે ખભાદિકમાં રહેલા આત્મપ્રદેશે તેને હીન ચેષ્ટા હેય, અને તેથી પણ અતિ દૂરવતિ પારાદિક ગત આત્મપ્રદેશોને અત્યંત અલ્પ ચેષ્ટા હાય, એ સર્વ અનુભવસિદ્ધ છે. ' ' વળી પણ હેફાદિકને ઘા થયે છતે જે કે સમકાલે સર્વ પ્રદેશામાં વેદના ઉત્પન્ન થાય છે તે પણ જે આત્મપ્રદેશ અઘિાતક દ્વિવ્યની નજીકમાં છે તે આત્મપ્રદેશોને અતિ તીવ્ર વેદના હોય અને
શષ આમપ્રદેશોને મદ, મદતર, મદતમાદિ અનેક લે વેદના - હાય છે.
તેમ અત્રે પણ જીવ પ્રદેશમાં કાર્ય દ્વવ્યની સમીપતાને લઈને ઉપજતું જે પરિયન્ટાત્મક વીર્ય તે કંઈક પ્રદેશોમાં અધિક ને કઈક પ્રદેશમાં હીન હીનતર ઇત્યાદિ ભેદે હોય છે. - એ પ્રમાણે એક છવના સર્વ આત્મપ્રદેશમાં વિર્ય હીનાકિપાછુ તે જીવ પ્રદેશને પરસ્પર શ્રખલાવયવવત્ સંબધ હાવાથી જ થાય છે. અન્યથા નહિ. તે આ પ્રમાણે–તે શ્રખલાવયાના - ૧ સલેસ્ય વીર્ય ૩ પ્રકારે છેય છે તે આ પ્રમાણે – આવત વીર્ય= કેમ વ અવરાયલું વીર્ય—૨ લબ્ધિવી=ીયતરાય કર્મના ક્ષપશમ વા. ક્ષયથી પ્રગટ થયેલું વીર્ય-૩ પરિસ્પન્દ વિકલબ્ધિ વીર્યમાંથી જેટલું વીર્ય મન વચન ને કાગ દ્વારા પ્રવર્તે છે. અત્રે વીર્યનું હીનાવિકપણું તે પરિસ્પદ વીર્યની અપેક્ષાએ જાણવું, અને લબ્ધિ વીર્યતા સર્વ આત્મપ્રદેશ એકસરખું જ હોય છે. અત્રે વીર્યના હીનાવિકપણાની વિવક્ષા ઘણી છે તે પ્રસંગે કહેવા યોગ્ય છે.
-----
-
--
-
---
-
-
Page #53
--------------------------------------------------------------------------
________________
કર્મ પ્રકૃતિ.
૧૫
'
-પરસ્પર સમધ વિશેષ હાવાથી જ એક વચવ ચલાયમાન થતાં બીજા પણ અવયા ચલાયમાન થાય છે પરંતુ તફાવત એજ કે કંઇક અવયવો અલ્પ ને કઈક અવયવા અલ્પતર ચલાયમાન થાય; સુખ ધ વિશેષના અભાવે તે એક અવયવ, ચલાયમાન થયે મીજા અવયવનું ચલાયમાનપણું અવશ્યભાવે ન હેાય. જેમ ગાય અને પુરૂષ એ એને સબધ વિશેષના અભાવ હોવાથી ગાય ચલાયમાન થતાં પુરૂષનું પણ ચલપણું અવશ્યભાવે કેમ હોય ? માટે કાર્ય - દ્રવ્યના અભ્યાસ અને જીવ પ્રદેશના પરસ્પર સમધ એ એ કારણથી જ કંઈક જીવ પ્રદેશમાં અધિક વીય ને કંઇક પ્રદેશામાં અલ્પ -અશ્પતર એ પ્રમાણે વી તુ વિષમપણે ઉપજવુ વિરોધવાળું નથી. (ઇતિ જીવપ્રદેશે વીય. વિષમાવસ્થાન હેતુ ).
www.~~~
.
એ પ્રમાણે વી'નુ પ્રતિપાદન કરીને હવે એજ વીયનુ જાન્યપણું, અજદ્ઘન્યપણુ, ઉત્કૃષ્ટપણું ને અતૃત્કૃષ્ટપણુ જણાવથાને પ્રરૂપણા કરવાની ઈચ્છાવાળા આચાર્ય શ્રી આ પ્રમાણે અર્થીધિકાર કહે છે.
આ આા ૫ સી.
अविभाग वग्ग फडग, अंतर ठाणं अणंतरोवणिहा । जोगे परंपरा बुद्धि, समय जीवप्प बहु च ॥५॥
ગાથા:—ચાગ સબંધી પ્રકરણમાં અવિભાગ પ્રરૂપા, ૧- પરિસ્પ
૨ સર્વોપ વી તે જધન્ય, જધન્ય વીયથી એકાદિ અંશ અધિક યાવત્ ઉત્કૃષ્ટ સુધીના સવીયવિભાગે અજાન્ય~સર્વોત્કૃષ્ટ વીર્યું તે ઉત્કૃષ્ટ-ઉત્કૃષ્ટ વીર્યથી એકાદિ અંશ હીન જધન્ય સુધીના સર્વે વી વિભાગે અનુષ્કૃષ્ટ ( ઉત્કૃષ્ટ વિભાગ પણુ, અજ‰ન્ય અને જધન્ય વીર્ય પણ અનુકૃષ્ટ કહેવાય ). ૐ · અનુયાગમાર.
'
Page #54
--------------------------------------------------------------------------
________________
New
બંધનકરણ -~-~~-~~- ~~-~ ~~-~ ~વર્ગણુ પ્રરૂપણ, ર૫ર્ધક પ્રરૂપણ, અંતર પ્રરૂપણ, સ્થાન પ્રરૂપણ, અનતાપનિધા પ્રરૂપણ, વૃદ્ધિ પ્રરૂપણ, સમય પ્રરૂપણા અને છવાલબહુત પ્રરૂપણ એ પ્રમાણે ૧૦ અર્થાધિકાર કહેવાશે.
ટીકાઈ–વેગના વર્ણનમાં અવિભાગ પ્રરૂપણાદિ ૧૦ અર્થાધિકાર છે. તેમાં બુદ્ધિરૂપ શસ્ત્ર વડે જે વીયાંશને વિભાગ ન કરી શકાય તે વીર્ચાશ અભિૌગ કહેવાય છે. તાત્પર્ય એ છે કે અને જીવનું વીર્ય બુદ્ધિરૂપ શસ્ત્રથી છેદાતા છેડાતાં જ્યારે વિભાગ ન આપે ત્યારે તે અત્યને અશ અવિભાગ કહેવાય. તે વીર્યવિભાગ જીવના અકેક પ્રદેશમાં જેટલા સંભવે છે તેટલા કહે છે.
મૂળ ગાથા ૬ કી. पन्ना छेयण छिन्ना, लोगासंखेजगप्पएससमा। अविभागा एकेके, होंति पएसे जहन्नेणं ॥६॥
ગાથાર્થ–સર્વશની બુદ્ધિરૂપ શસ વડે છેદાયા છતા જે વિયવિભાગે થયા તે એકેક જીવ પ્રદેશે વિચારતાં જઘન્યથી પણ અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણુ હોય છે, અને ઉત્કૃષ્ટથી પણ જીવના પ્રત્યેક પ્રદેશે અસંખ્ય પ્રદેશ પ્રમાણ વયવિભાગે હોય છે પરંતુ પ્રથમ કહેલા જઘન્યપદના વીર્યાવિભાગોથી આ ઉત્કૃષ્ટ પદના વીર્યાવિભાગે અસખ્યણુણા જાણવા
ટીકાર્ચ–ગાથાર્થવત (ઈતિ અવિભાગ પ્રરૂપણા) એ પ્રમાણે અવિભાગ પ્રરૂપણ કહીને હવે વર્ગણ પ્રરૂપણ કહે છે.
મૂળ ગાથા ૭ મી. जेसिं पएसाण ससा, अविभागा सवतो यथोवतमा। ते वग्गणा जहन्ना, अविभागहिया परंपरओ ॥७॥
Page #55
--------------------------------------------------------------------------
________________
'
પ્રકૃતિ
૧૭
, ગાથાર્થ –જે જીવપ્રદેશના વીર્યવિભાગ તુલ્ય સંખ્યાવાળા હોય અને બીજા જીવપ્રદેશમાં રહેલા વીયવિભાગની અપેક્ષાએ થડા હોય તે જીવપ્રદેશની પ્રથમ જઘન્યવર્ગણા કહેવાય. તદનતર એકેક વીયવિભાગે અધિક એવી બીજી ત્રીજી વિગેરે આગળની વગણાઓ થાય.
ટીકાર્થ – જીવપ્રદેશોના વીયવિભાગે તુલ્ય સંખ્યાવાળા હોય, અને બીજા સર્વ પ્રદેશગત વીયવિભાગની અપેક્ષાએ અતિ અલ્પ હોય, તે ઘનીકૃત લેકના અસંખ્યતમભાગવતિ અસખ્ય પ્રતર ગત અસંખ્ય આકાશપ્રદેશરાશી પ્રમાણ જીવ પ્રદેશના સમુદાયની પ્રથમ વર્ગણા હેય ને તે અલ્પ સંખ્યાવાળા વીવિભાગયુક્ત હોવાથી જઘન્યવર્ગણા છે.
મrષાપતા એટલે તેથી આગળની વર્ગણએ એકેક વીયવિભાગે કરીને અધિક કહેવી. તે આ પ્રમાણે—ઘનીકૃત
કાસખ્યતમ ભાગવતિ અસંખ્યuતર પ્રદેશ રાશિ પ્રમાણ જે બીજા જીવપ્રદેશે જઘન્યવર્ગણાથી એક વીયવિભાગે અધિક છે, તે જીવપ્રદેશને સમુદાય તે બીજી વર્ગણ કહેવાય. તેથી આગળ બે વીયવિભાગે કરીને અધિક ઉકત સંખ્યાક જીવપ્રદેશને સમુદાય તે ત્રીજી વર્ગણ, તેથી આગળ ત્રણ વિયવિભાગાધિક તેટલીજ સંખ્યાવાળા જીવ પ્રદેશને સમુદાય તે ચેથી વર્ગણા કહેવાય. એ પ્રમાણે એકેક વીવિભાગ વૃદ્ધિએ વધતા તેટલા તેટલાજ જીવ પ્રદેશના સમુદાય રૂપ અસંખ્ય વર્ગણાઓ કહેવી.
(ઇતિ વર્ગણા પ્રરૂપણા.)
૧ પુરૂષાકૃતિવાળા લોકને બુદ્ધિવ ઘન કરતાં ૭ રાજદીધું, ૭ રાજ વિષ્કામે તે ૭ રાજ ઉગે એ ઘનલોક થાય તેમાં એક પ્રદેશપ્રમાણુ જાડા
વાળા ને ૭ રાજ લાબાં પહેળા અસંખ્ય પ્રતર હાય ( અબરખના પડની પડે પટલવત) ને પ્રત્યેક પતરમાં ૧ પ્રદેશ પ્રમાણ જાડી અને રાજ દીર્થ
Page #56
--------------------------------------------------------------------------
________________
૧૨
ધનકરણ,
'
' 'હવે તે વÖણાએ કેટલી છે તેનુ નિરૂપણ કરવાને અર્થે સ્પર્ધક પ્રરૂપણા કહે છે.
}'
મૂળ ગાથા ૨ મી. सेढिअसंखिअमित्ता, फडग मेतो अणंतरा नंत्थि जाव असंखालोगा, तोबीयाई य पुव्वसमा ॥८॥
• ગાથા—શ્રેણિના અસખ્યાતમા ભાગ પ્રમાણ વણાઓનુ એક સ્પર્ષીક હોય, ને અહિંથી આગળ યાવત્ અસખ્ય લાકાકાશના પ્રદેશ જેટલી અન"તર વાવાળા જીવપ્રદેશા નથી, તદ્દન તર દ્વિતીયાદિક સ્પર્ષીકની દ્વિતીયાદિ વણા પ્રથમ સ્પર્ધકની વર્ગણા સરખી કહેવી.
ટીકા:-અહિં ઘનીકૃત લેકની એકેક પ્રદેશ પતિરૂપ જે શ્રેણિ તેના અસખ્યાતખે ભાગે જેટલા આકાશ પ્રદેશે તેટલી પૂર્વોક્ત સ્વરૂપવાળી વગાના સમુદાયનું પ્રથમ સ્પર્ધક થાય. સ્પર્ધા ક એટલે જેને વિષે વણાએ ઉત્તરોત્તર વૃદ્ધિ વડે કરીને સ્પર્ધા કરે તે સ્પષ્ટ કહેવાય.
એ પ્રમાણે સ્પ ક પ્રરૂપણા કરીને હવે અન્તર પ્રરૂપણા કહે છે. પત્તો મળતાનાસ્થિ અહિથી એટલે પ્રથમ સ્પકગત અત્ય વર્ગશાથી આગળ અનંતર વણુાવાળા જીવપ્રદેશ નથી, અર્થાત્ અહિથી આગળ એકે વીર્થોવિભાગ વૃદ્ધિ વડે નિરતપણે વધતા એવા જીવપ્રદેશ નથી, પરંતુ સાન્તર જીવપ્રદેશ છે તે આ પ્રમાણે~~
એવી અસખ્ય સૂત્રી શ્રેણિ ( સેાયના આકારે લાંખી ) હોય તેવી શ્રેણિ અને જાણવી.
• ૧ એક પછી એક
૨ એકાત્તર વૃદ્ધિવર્ક
Page #57
--------------------------------------------------------------------------
________________
કર્મપ્રકૃતિ
૧૪
પ્રથમ વર્ગણાથી આગળ એક વીયવિભાગાધિક જીવપ્રદેશને સમુદાય તે બીજી વણાએ વીર્યાવિભાગાધિક જીવપ્રદેશને સમુદાય તે ત્રીજી વણ, એ પ્રમાણે એણિના અસંખ્યાતમે ભાગે જેટલી વર્ગણાઓ છે તેટલી (અસંખ્ય) વર્ગણ થાય ત્યાં સુધી કહેવું, અને એ વણાઓને સમુદાય તે બીજું સ્પર્ધક
ત્યાંથી આગળ પુનઃ એકવીર્યાવિભાગાધિક જીવપ્રદેશ ન હોય, તેમજ બે ત્રણ યાવતું સખ્યાત વિવિભાગાયિક જીવપ્રદેશે પણ ન હોય, પરંતુ અસખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણુ અસંખ્ય વીયૌવિભાગાધિક જીવપ્રદેશે હેય છે, તેથી એ જીવપ્રદેશને સમુદાય તે ત્રીજા સ્પર્ધકની પ્રથમ વર્ગણ. ત્યાંથી આગળ એકેક વયવિભાગની વૃદ્ધિએ દ્વિતીયાદિ વર્ગણાઓ જ્યાં સુધી શ્રેણ્યસંખ્યય ભાગ પ્રદેશ પ્રમાણ થાય ત્યાં સુધી કહેવી, અને એ વર્ગણાઓને સમુદાય તે ત્રીજું સ્પર્ધક છે. એ પ્રમાણે અસંખ્ય સ્પર્ધકે કહેવાં. '
(ઈતિ અન્તર સહિત ર૫ર્ધક પ્રરૂપણા)
એ પ્રમાણે સ્પર્ધક પ્રરૂપણા કરીને હવે સ્થાન પ્રરૂપણ કહે છે.
મૂળ ગાથા ૯ મી.
सेढिअसंखिमेत्ताई, फडगाइं जहन्नयं ठाणं फड़गपरिवुडिअओ, अंगुलभागो असंखतमो ॥९॥
ગાથાથ–પ્રેણિના અસંખ્યાતમા ભાગ પ્રમાણે સ્પર્ધકને સમુદાય તે જઘન્ય ચાણસ્થાન છે, અને આગળનાં (દ્વિતીયાદિ) સર્વ રોગ સ્થાનમાં અશુલના અસંખ્યાતમા ભાગ જેટલાં સ્પર્ધકે અધિક અધિક હોય છે,
Page #58
--------------------------------------------------------------------------
________________
૨૦ '
બંધનકરણ.
કે ' ટીકાર્ય અત્ર પૂર્વોક્ત શ્રેણ્યસંગે ભાગ પ્રમાણુ સ્પર્ધકેને સમૂહ તે જઘન્ય ચગસ્થાન છે. આ ગસ્થાન પરભવના પ્રથમ સમયમાં વર્તતા અને સર્વાલ્પ વીર્યવાળા એવા સૂક્ષમ નિદ
જીવને હોય છે તેથી અધિક વીર્યવાળા અન્ય જીવના જે સર્વાલ્પ વીર્યવાળા જીવપ્રદેશને સમુદાય તે (બીજા વેગસ્થાનના પ્રથમ સ્પર્ધકની) પ્રથમ વર્ગણ, તેથી એકવીર્યાવિભાગાધિક જીવપ્રદેશના સમુદાયની બીજી વર્ગણા, બે વીર્યાવિભાગાધિક જીવપ્રદેશના સમુદાયની ત્રીજી વણ, અને ત્રણ વીર્યાવિભાગાધિક જીવપ્રદેશના સમુદાયની ચોથી વર્ગણુ. એ રીતે ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી શ્રેયસંગેય ભાગ પ્રમાણ વર્ગણાઓ થાય. એ શ્રેયસંખ્યયભાગ પ્રમાણ વણાઓને સમુદાય તે (દ્વિતીય ચગસ્થાનનું) પ્રથમ સ્પર્ધક, એ પ્રમાણે પ્રથમ સ્થાનમાં દર્શાવેલા પ્રકાર વડે દ્વિતીયાદિ સ્પર્ધકે પણ કહેવાં તે પણ ત્યાં સુધી કહેવાં કે જ્યાં સુધી શ્રેયસ પેય ભાગ પ્રમાણ સ્પર્ધકે થાય, એ સ્પર્ધકને સમુદાય તે બીજું ગાન
તેથી અધિક વીર્યવાળા અન્યજીવને પૂર્વદશિત પ્રકારવડે ત્રીજું ચગસ્થાન કહેવું એ પ્રમાણે ઉત્તરોત્તર અધિક અધિક વીર્યવાળા અન્ય અન્ય જીવની અપેક્ષાએ સ્થાને પણ ત્યાં સુધી કહેવાં કે જ્યાં સુધી સર્વોત્કૃષ્ટ પેગસ્થાન આવે.
અને બીજા ચગસ્થાનના પ્રથમ સ્પર્ધકની પ્રથમ વર્ગણના જીવપ્રદેશે પ્રથમ ગસ્થાનના અંત્યસ્પર્ધકની અંતિમ વર્ગણાના વીવિભાગથી અસંખ્ય ગુણ વિર્યાવિભાગે કરીને અધિક છે,
૧ એક પ્રાદેશિક સૂચી શ્રેણિના અસંખ્યાતમે ભાગ જેટલા આકાશ પ્રદેશ તેટલા ઈતિ સર્વત્ર. 1 ૨ નિગદ ભવના સૂક્ષ્મ સાધારણ વનસ્પતિભવના. ! ૩ સૂમ નિગોદના.
૪ પૂર્વ રસ્થાન ગત વર્યાપેક્ષાએ અધિક ઉર્ધ્વ અને યોગસ્થાન ગત વીયપક્ષાએ હીન, ૫ સૂક્ષ્મનિગાદ છવને. . ૬ અંતિમ !
Page #59
--------------------------------------------------------------------------
________________
કમકુતિ.
૨૧
~
~
~
તેમજ ત્રીજા યોગરથાનમાં પણ પ્રથમ સ્પર્ધકની પ્રથમ વર્ગના જીવપ્રદેશ દ્વિતીય ગસ્થાનના અંત્ય સ્પર્ધકની અંતિમ વર્ગણાના વીયવિભાગેથી અસંખ્ય ગુણ વયવિભાગે કરીને અધિક છે. એ પ્રમાણે સર્વ વેગસ્થાનેમાં જાણવું.
જો એમ પૂછતા હો કે તે સર્વ રોગ સ્થાને કેટલાં છે તે કહીએ છીએ કે સર્વગસ્થાને પણ શ્રેયસચેય ભાગ પ્રમાણુ જ છે. અત્રે પ્રશ્ન એ છે કે જીવે અનત હેવાથી અને પ્રત્યેક જીવમાં એકેક ચોગસ્થાનની પ્રાપ્તિ હેવાથી ચાણસ્થાને પણ અનંત હોઈ શકે છે. તે ગસ્થાને શ્રેયસંગ્રેચ ભાગ પ્રમાણુજ છે એમ કેવી રીતે કહેવાય?
ઉત્તર–એમાં કે વિરોધ નથી. કારણ કે સરખા એવા , એકેક સ્થાનમાં સ્થાવર છે અને વર્તતા હોય છે, તેથી સર્વ જીવેની અપેક્ષાએ પણ સર્વ રોગ સ્થાને શ્રી સર્વની બુદ્ધિ વડે વિચારતાં યત પ્રમાણવાળા જ પ્રાપ્ત થાય છે. ન્યૂન પણ નહિ ને અધિક પણ નહિ
(ઇતિસ્થાન પરૂપણ.). ૧ અથવા પ્રથમ પેગસ્થાનની છેલ્લી વર્ગણામાં રહેલ વીર્યાવિભાગેથી અસખ્ય ગુણ વયવિભાગવાળા બીજ સ્થાનની પહેલી વર્ગણાના જીવ પ્રદેશ છે અને બીજા પેગસ્થાનની સત્ય વર્ગણ ગત વર્યાવિભાગેથી અસંખ્ય ગુણ વીર્યાવિભાગવાળા તૃતીય સ્થાનગત સવવ વગણવાળા જીવપ્રદેશ છે. (ઇતિ એકાર્થિક વ્યાખ્યા. ) એ પ્રમાણે સર્વ ગસ્થાન નમાં જાણવું.
૨ સ્થાવર પ્રાગ્ય અસંખ્ય યોગસ્થાનેમા પ્રત્યેક ગસ્થાને અનલ અથવા અસખ્ય છ વર્તતા હોય છે. અને ત્રસ પ્રાગ્ય યોગસ્થામાં પ્રતિ વેગસ્થાને અસંખ્ય અથવા સંખ્ય છ વતે છે ને કદાચિત કોઈ ગસ્થાન (ત્રસ પ્રાયોગ્ય) શન્ય પણ હોય છે. એ પ્રમાણે એક રોગસ્થાને અનેક જીવને વર્તવાપણું હેવાથી શ્રેયસ ગેય. ભાગ માત્ર ગસ્થાને અજીવોમાં પામી શકાય છે.
Page #60
--------------------------------------------------------------------------
________________
બંધનકરણ!”
. I હવે અનિતપંનિધા પ્રરૂપણને અવસર છે ત્યાં ઉપનિધાન= . માર્ગણ, અન્વેષણ, તે ઉપનિયા કહેવાય. ધાતુઓના અનેક અર્થ હોવાથી ઉપનિધાન એ શબ્દને અર્થ માર્ગણ (અન્વષણું–કથન) એ થાય છે ને અનંતર–એટલે અનુક્રમ એ બે પદ મળીને અને તરપનિયા એટલે અતર (પૂવનતર) ચેવસ્થાનની અપેક્ષાએ ઉત્તર ગુસ્થાનનું સ્પર્ધકના સંબંધમાં જે કંઈ અન્વેષણ કરવું તે અનતરાયનિધા પ્રરૂપણા કહેવાય તે કહે છે.
અહિં પ્રથમ ચોગસ્થાનની અપેક્ષાએ દ્વિતીયારી ચોગાનમાં પ્રત્યેકે અશુલના અસંખ્યાતમા ભાગ જેટલા સ્પર્ધકની વૃદ્ધિ હોય અર્થાત્ એક અંશુલ માત્ર ક્ષેત્રના અસંખ્યાતમે ભાગે જેટલા આકાશપ્રદેશ હોય તેટલા પ્રમાણમાં સ્પર્ધકે પૂર્વ પૂર્વ ચાણસ્થાનગત સ્પર્ધકેની અપેક્ષાએ આગળ આગળના ચગસ્થાનમાં અધિક અધિક હોય છે, એ, તાત્પર્ય છે.
છે જે એમ પૂછતા છે કે આગળનાં દ્વિતીયાદિ ચગસ્થામાં પૂર્વનાં પ્રથમાદિ ચાણસ્થાનથી અધિક અધિક સ્પર્ધકે હોય છે તે કેવી રીતે સમજાય? તે કહીએ છીએ કે અત્રે પ્રથમ સ્થાન ગત વર્ગણુઓની અપેક્ષાએ દ્વિતીય ચાણસ્થાનગત વગણાઓ મૂળથી જ હીન હીનતર જીવ પ્રદેશાવાળી હોય છે. (કારણ કે અધિક અધિક વીર્યવાળu જીવપ્રદેશ એછા ઓછા હોવાથી) તેથી અત્રે ઘણી વિચિત્ર વગણુઓના સંભવથી પૂર્વોક્ત સ્પર્ધકબાહુલ્ય ઉપજી શકે છે. એ જ પ્રમાણે ઉત્તરોત્તર ચોગસ્થાનમાં પૂર્વ પૂર્વ ચેગિસ્થાન ગત સ્પર્ધકથી સ્પર્ધકનું અધિકાધિકપણું વિચારવુ. | | | (ઈતિ અનપનિધા પ્રરૂપણ.) (૫૧માણ શબ્દને અર્થ છે કે શોધવું એવો થાય છે પરંતુ આ સ્થાને કહેવું એવા અર્થમા છે. ' * ૨ આગળના ચેરસ્થાનનું. "
૩ સર્વ જીવોના પ્રદેશની સંખ્યા તુલ્ય છે છતાં જે વર્યાવિભાગની
Page #61
--------------------------------------------------------------------------
________________
કર્મપ્રકૃતિ
'૨૩ ~~-~-~-- - --~- ~-~-- --~-~~- ~ ~~-~~-~
એ પ્રમાણે અનંતરેપનિધા પ્રરૂપણ કહીને હવે પરપરાપાનિયા કહેવાનો અવસર છે, ત્યાં પરંપરાથી જે ઉપનિધાએટલે માર્ગણ તે પરપરાયનિધા તેની પ્રરૂપણ કરવાની ઇચ્છાવાળા આચાર્યશ્રી 'આ પ્રમાણે કહે છે.
* મૂળ ગાથા ૧૦ મી. सेडिअसंखियभाग, गंतुं गंतुं हवंति दुगुणाई पल्लासंखियभागो, नाणागुण हाणि ठाणाणि ॥१०॥
ગાથાર્થ–પ્રથમ સ્થાનથી પ્રારંભીને એણ્યસપેયભાગ પ્રમાણુ શસ્થાને અતિકમીને જતાં જતાં જે જે ગરથાન આવે તે સ્થાનમાં દ્વિગુણ દ્વિગુણ સ્પર્ધકે હેય તેમજ ઉત્કૃષ્ટ ચગસ્થાનથી પાછળ હઠતાં દ્વિગુણ દ્વિગુણ હાનિસ્થાને હેય, તે ત્રિગુણ વૃદ્ધિ અને દ્વિગુણ હાનિવાળાં ચેનસ્થાને તે સર્વ પામના અસખ્યાતમા ભાગના સમય પ્રમાણુ હોય.
ટીકાર્થ–પ્રવમ એગસ્થાનથી માર ભીને શ્રેણિના અસખ્યાતમે ભાગે જેટલા આકાશ પ્રદેશ તેટલાં ગસ્થાન જઇને એટલે અતિક્રમી અતિક્રમીને જે જે આગળનું ચોગસ્થાન આવે તે તે ચગસ્થાનમાં પૂર્વચગસ્થાનની અપેક્ષાએ સ્પર્ધકે ખમણ બમણ થાય, તાત્પર્ય એ છે કે પ્રથમ સ્થાનમાં જેટલાં વૃદ્ધિએ છવપ્રદેશ હીન હીન સખ્યાવાળા થતા જાય તો સર્વ પ્રદેશની સંખ્યા અંતરવણની અધિકતાથીજ પૂરાય, અને અંતરવર્ગણાવી અધિકતાએ સ્પર્ધકની અધિકતા અર્વસ્ય હૈય છે કારણ કે સ્પર્ધાની ઉત્પત્તિ અંતરવર્ગને જ આધીન છે. માટે અંતર સ્પર્ધકે ( આંતરવર્ગાના સમુદાય રૂ૫) તથા પેગસ્પર્ધકે અધિક વીર્યવાળા જીવમા અધિકજ હોય.
૧ અંતરાલમાં કેટલાંએક યોગસ્થાન છોડીને અંતરે અંતરે
૨ શ્રેશ્યસંય ભાગ’ પ્રમાણુ શસ્થાનથી પાછલના (પૂર્વ) ગસ્થાનની..
Page #62
--------------------------------------------------------------------------
________________
૧૪
"""""" www wwww annon
સ્પર્ધા કા છે તેની અપેક્ષાએ શ્રેયસ ન્યેયભાગ પ્રમાણ ચેાગસ્થાના ઉલ્લથીને આગળના અનતર ચેાગથાનમાં અમણાં ૨૫ ક થાય. પુનઃ પણ તે ચેોગસ્થાનથી શ્રેણ્યસ ધ્યેયભાગ પ્રમાણ ચેગસ્થાન ઉલ્લંઘીને જે ચોગસ્થાન આવે તેમાં પણ અમાંર સ્પા હોય છે એ પ્રમાણે પુનઃ પુનઃ ત્યાં સુધી કહેવુ" કે જ્યાં સુધી અતિમ ચેગસ્થાન આવે.
ધનકરણ.
પુનઃ પૂર્વ પૂર્વ ચોગસ્થાનની અપેક્ષાએ દ્વિગુણુ દ્વિગુણ સ્પર્ધાવાળાં ચોગસ્થાના કેટલાં હેાય તે કહે છે-પાલલિયમનો ઇતિ= સૂક્ષ્મ અદ્ધાપલ્યાપમના અસખ્યાતમે ભાગે જેટલા સમયે તેટલાં દ્વિગુણવૃદ્ધિસ્પ કવાળાં ચેાગસ્થાના હાય પુન: નાગાર્ડ્ઝળહળિ કાળાવિ ઇતિ=અનેક પ્રકારનાં જે ગુણુ હાનિસ્થાન એટલે દ્વિગુણુહાનિ પક વાળાં ચોગસ્થાના તે પણ પચેાપમાસ ધ્યેય ભાગતિ સમય પ્રમાણ હોય છે તે આ પ્રમાણે-સવેત્કૃષ્ટ યોગસ્થાનથી આરભીને નીચે નીચે ઉતરતાં જ્યારે શ્રેણ્યસભ્યેય ભાગપ્રમાણ ચોગસ્થાના ઉલ્લંઘન થાય ત્યારે નીચેના અનતર ચેાગસ્થાનને વિષે અતિમ ( સોઁત્કૃષ્ટ ) ચેગસ્થાન ગત સ્પર્ધકની અપેક્ષાએ અર્ધા સ્પર્ધા કાની પ્રાપ્તિ થાય છે. ત્યાંથી પુનઃ પણ તેટલાં રાગસ્થાના અતિક્રાંત થયે તે નીચેના અનતર ચોગસ્થાનને વિષે અન્ય સ્પર્ધકો થાય એ પદ્ધતિને અનુસારે ત્યાં સુધી કહેવુ કે જ્યાં સુધી જઘન્ય ચેાગસ્થાન આવે. એ પ્રમાણે દ્વિગુણુહાનિ સ્થાના તે દ્વિગુણ વૃદ્ધિસ્થાન જેટલાં જ છે. વળી જે આ દ્વિગુણવૃદ્ધિસ્થાના અથવા દ્વિગુણુ હાનિસ્થાના તે સવથી અલ્પ છે. પુનઃ એક દ્વિગુણુ
૧ જેમા ખમણા સ્પર્ધક કહ્યા તે યોગસ્થાનથી.
૨ જેમા પ્રથમ ખમણા સ્પષ્ટ થયાં છે તે ચેોગસ્થાનગત સ્પર્ધા કાથી અમણા પરંતુ પ્રથમ ચાગસ્થાન ગત સ્પર્ધા કાથી ચાર ગણુા.
૩ પ્રથમ દ્વિગુણુહાનિ ચેાગસ્થાનગત સ્પર્ધાથી અધ, પરતુ અતિમ ચામસ્થાન ગત સ્પર્ધકની અપેક્ષાએ ચેાથા ભાગે.
૪ પત્યેાપમાસ ધ્યેય ભાગતિ સમય પ્રમાણ માત્ર હૈાવાથી.
Page #63
--------------------------------------------------------------------------
________________
૨૫
વૃદ્ધિ વા દ્વિગુણ હાનિસ્થાનના અંતરમાં જે ચેગસ્થાને છે તે અસંખ્ય ગુણ છે.
એ પ્રમાણે પરંપરે પનિધા પ્રરૂપણા કરીને હવે વૃદ્ધિ પ્રરૂપણા કહીએ છીએ,
મૂળ ગાથા ૧૧ મી. बुट्ठी हाणि चउकं, तम्हाकालोत्थ अंतिमल्लीणं अंतोमुहुत्तमावलि, असंखभागो य सेसाणं ॥११॥
ગાથાથ––ોગસ્થાનની હાનિવૃદ્ધિ ચાર ચાર પ્રકારની છે તેથી અત્રે તે વૃદ્ધિ હાનિઓને કાળ આ પ્રમાણે છે–અત્યની વૃદ્ધિને હાનિ એ એને કાળ અંતર્મુહુર્ત પ્રમાણ છે ને શેષ ત્રણ વૃદ્ધિ હાનિને કાળ આવલિના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે.
ટીકાથી–વિયના કર્મને ક્ષયે પશમ કેઈ વખતે કઈ પ્રકારને ને કેઇ વખતે કઈ પ્રકારને થાય છે તેથી તનિબંધનભૂત એવાં યોગસ્થાને પણ કદાચિતપ્રવર્ધમાનને કદાચિત હીયમાન હોય છે ત્યાં વૃદ્ધિ ચાર પ્રકારની છે તે આ રીતે—અસંખ્યભાગવૃદ્ધિ, સંપ્રખ્યાત ભાગવૃદ્ધિ, સમ્યગુણવૃદ્ધિ ને અસખ્યગુણવૃદ્ધિ. એ પ્રમાણે હાનિ પણ ચાર પ્રકારની છે તે આ પ્રમાણે –અસંખ્ય ભાગ હાનિ, સંખ્ય ભાગ હાનિ, સખ્ય ગુણ હાનિ, અસખ્ય ગુણ હાનિ. ઈતિ-જેથી એ
૧ બે દિગુણ છદ્ધિ વા હાનિસ્થાનના ગર્ભ ભાગમાં અથવા એક વૃદ્ધિ વા હાનિસ્થાનથી દિતીય વૃદ્ધિ વા હાનિસ્થાન સુધીમાં પંકિતબદ્ધ જેટલાં ચગસ્થાન છે તેમાં છે. પ્રત્યેક દિગુણ કૃદ્ધિ વા હાનિસ્થાનના અતરમા અસખ્ય અસંખ્ય
સતે વીતરાયને વિચિત્ર સોપશમ કારણભૂત છે જેમાં એવાં ગસ્થાનો
હેવાથી.
Page #64
--------------------------------------------------------------------------
________________
બંધનકરણ.
પ્રમાણે ચાર વૃદ્ધિ હાનિ પ્રવર્તે છે તેથી અત્રે પ્રત્યેક વૃદ્ધિ હાનિને નિયત કાળ પણ કહેવું જોઈએ. ત્યાં અંતિમ વૃદ્ધિ હાનિને, નિયત કાળ પણ કહેવું જોઈએ. ત્યાં અતિમ વૃદ્ધિ હાનિ જે અસંખ્ય ગુણ વૃદ્ધિ, ને અસંખ્ય ગુણ હાનિ એ એને પ્રત્યેકને અંતમુહુત કાળ છે, અને શેષ જે પ્રથમની ૩ વૃદ્ધિ ને ૩ હાનિ તેને કાળ આવલિકાના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણુને છે. તાત્પર્ય આ છે કેતથવિધ પક્ષપશમ વડે વિવક્ષિત ગસ્થાનથી પ્રતિસમય અસખ્ય ગુણવૃદ્ધિવાળા ચગરથાનમાં જીવ જે વીતે તે અસંખ્ય ગુણ વૃદ્ધિ, પુનઃ જે ક્ષપશમના મંદ મદતરાદિ ભાવવડે પ્રતિસમય અસંખ્ય ગુણહીનતા વાળા અન્ય અન્ય સ્થાને વતે તે અસંખ્યય ગુણહાનિ કહેવાય,પુન તે અસંખ્ય ગુણવૃદ્ધિ અને હાનિ નિરતરપણે ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત કાળ સુધી પ્રવર્તે, અને પ્રથમની ત્રણવૃદ્ધિ વા હાનિ ઉત્કૃષ્ટથી આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણુ કાળ સુધી નિરંતર પ્રવર્તે. પુનઃ જઘન્યથી ચારે પ્રકારની વૃદ્ધિ વા હાનિ એક અથવા બેસમય સુધી પ્રવર્તે.
(ઈતિ વૃદ્ધિ પ્રરૂપણ.) વૃદ્ધિ હાનિને કાળ એ પ્રમાણે છે, પરંતુ પૂર્વોક્ત વૃદ્ધિ હાનિ વિના તેજ ચગસ્થામાં અવસ્થિતપણે જીવ કેટલાકાળ સુધી રહે એ પ્રશ્નને અવકાશ હોવાથી આશંકા કરીને હવે સમય પ્રરૂપણા કહે છે.
મૂળગાથા ૧૨ મી. चउराइजावठग-मित्तो जाव दुर्ग ति समयाणं । पजत्तज हन्नाओ, जावुक्कोसं ति उक्कोसो ॥ १२ ॥
ગાથાર્થ–પ્રય સૂફમનિગોદના જઘન્ય સ્થાનથી ૧ વીતરાય કમના ક્ષપશમ વડે.
Page #65
--------------------------------------------------------------------------
________________
પ્રેમ પ્રકૃતિ.
'
સર્વોત્કૃષ્ટ ચેાગસ્થાન સુધીનાં ચેોગસ્થાનાના ઉત્કૃષ્ટ અવસ્થિતકાળ ચારથી માઠે સમય સુધી, અને આઢથી ઉતરતાં યાવત એ' સમય સુધીના છે.
૨૭
'
ટીકાથ——જે વૃદ્ધિની આદિ ચારથી આરભીને હાય તે અવસ્થિતકાલ નીયામક સમયેાની ચતુરાદિ વૃદ્ધિ કહેવાય. તે વળી ત્યાં સુધી કહેવી કે જ્યાં સુધી ૮ સમય આવે. અહિથી આગળ પુનઃ સમયેાની હાનિ કહેવી તે પણ ત્યાં સુધી કે જ્યાં સુધી એ સમય આવે. તે ચતુરાદિ વૃદ્ધિ પ્રર્યાપ્ત સૂક્ષ્મ નિગેદના જઘન્ય ચેાગસ્થાનથી પ્રાર’ભીને આઠ સમય સુધી કહેવી. ત્યાંથી આગળ હાનિ કહેવી તે પણ ત્યાં સુધી કે જ્યાં સુધી ઉત્કૃષ્ટ યોગસ્થાન આવે. એ ઉત્કૃષ્ટ અવસ્થિત કાળ કહ્યા. એના ભાવાર્થ આ પ્રમાણે છેઃ
૧
સર્વોપ્પીય વત પર્યાસ સૂક્ષ્મનિગાજીવના જઘન્ય ચેોગસ્થાનથી આરબીને શ્રેણ્યસચૈયભાગ પ્રમાણ જે ચોગસ્થાન તે ઉત્કૃષ્ટથી ચાર સમય સુધી અવસ્થિત રહે છે. ત્યાંથી આગળનાં શ્રેયસ પ્ટેચભાગ પ્રમાણ ચોગસ્થાના ઉત્કૃષ્ટથી પાંચ સમય સુધી, તેથી આગળનાં તેટલાંજ ચોગસ્થાના છ સમય સુધી, તેથી આગળનાં તેટલાંજ ચોગસ્થાના સાત સમય સુધી, તેથી આગળનાં તેટલાં ચેગસ્થાન આઠે સમય સુધીતેથી આગળનાં તેટલાં ચેાગસ્થાન સાત સમય સુધી, તેથી આગળનાં તેટલાં ચેાગસ્થાન પાંચ સમય સુધી, તેથી માગળનાં તેટલાં ચાગસ્થાન ૪ સમય સુધી, તેથી આગળનાં તેટલાં ચેાગસ્થાન ૩ સમય સુધી ને તેથી માગળનાં શ્રેયસ ધ્યેયભાગ પ્રમાણુ અતિમ ચેગસ્થાના એ સમય સુધી અવસ્થિત રહે છે.
૧ સર્વ જીવાને અપર્યોસ અવસ્થામાં ( રણુ અપર્યાપ્તાવસ્થામા ) ચાણની અવશ્ય વૃદ્ધિ હોય છે. માટે ચતુરાદિ સમય પ્રરૂપણા પર્યાપ્ત સૂક્ષ્મ નિગોદના જધન્ય ચેાગસ્થાનથી કહી.
૨ એક જીવને તેજ ચેગસ્થાન એટલા
;
કાળ સુધી નિર'તર વર્તે છે
Page #66
--------------------------------------------------------------------------
________________
૨૮.
બંધનકરણ,
-
-
-
-
-
-
-
-
'એ પ્રમાણે ચગસ્થાનમાં અને ઉત્કૃષ્ટ અવસ્થાન કાળ કહીને હવે જઘન્ય અવસ્થાન કાળ કહે છે.
સૂળગાથા ૧૩ મી. एगसमयं जहन्नं, ठाणाणप्पाणि अट्ठसमयाणि । उभओअसंखगुणियाणि,समयसोऊणठाणाणि॥१३॥
ગાથાર્થ–સર્વ સ્થાનેને જઘન્ય અવસ્થાનકાળ એક સમય માત્ર છે, અષ્ટસામયિક ચગસ્થાને અલ્પ છે, અને ઉભય પાર્થવત્તિ એકેક સમય હીન ગરથાને અસંખ્ય ગુણ છે.
ટીકાથ–પૂર્વોકત સ્વરૂપવાળાં સર્વ રોગ સ્થાનેનું જઘન્યથી એક સમય માત્ર અવસ્થાન છે. વળી પણ જે અપર્યાપ્ત સૂત્મનિદ
ગ્ય અસખ્ય ચેરસ્થાને કે જેને પૂર્વે કાળનિયમ દર્શાવ્યે નથી તે અસ્થાનેની જઘન્યથી અથવા ઉત્કૃષ્ટથી પણ એક સમયની જ સ્થીતિ છે, કારણ કે સર્વ અવયસજી અયયસ અવસ્થામાં વર્તતા છતા પ્રતિ સમય અસંખ્યગુણ ગવૃદ્ધિએ વધે છે, તેથી તે ચાણસ્થાનનું અવસ્થાન એક સમય સુધી જ હોય છે
(ઈતિ સમય પ્રરૂપણા) એ પ્રમાણે સમયપ્રરૂપણ કરીને હવે એ ચતુસામયિકાદિ ચગસ્થાનેનું અ૫બહુત્ર કહે છે,
અષ્ટ સામયિક ચગસ્થાન અલ્પ છે કારણ કે શેષ સપ્ત અથવા તે યોગસ્થાને છવ એટલા કાળ સુધી ટકી શકે છે તે પછી અવશ્ય ગાતર થાય
૧ કરણ અપર્યાપ્ત છે. ૨ આઠ સમયની સ્થિતિવાળાં તે અણસામયિક ઇતિ સર્વત્ર,
Page #67
--------------------------------------------------------------------------
________________
કર્મપ્રકૃતિ.
રસ્ટ
સામયિકદિગસ્થાની અપેક્ષાએ અતિ અલ્પ છે માટે તે અષ્ટ સામયિક ચરસ્થાનેથી પૂર્વોત્તરરૂપ ઉભયપાર્થવત્તિ સપ્તસામયિક રસ્થાને અસંખ્ય ગુણ છે, કારણ કે સ્થિતિ અલ્પ છે માટે, ને એ સપ્તસામયિક ચગસ્થાને અને બાજુમાં પરરપર તુલ્ય સંખ્યાવાળાં છે. તેથી પણ ઉભયપાર્થવૃત્તિ સામયિક ચરસ્થાને અસખ્ય ગુણ છે ને સ્વસ્થાને પરસ્પર તુલ્ય છે, તેથી પણ ઉભી પાર્શ્વવતિ પંચસામયિક ચગસ્થાને અસંખ્ય ગુણો છે ને રવસ્થાને પરિપર તુલ્ય છે, તેથી પણ ઉભયપાર્થવતિ ચતુસામયિક રોગસ્થાને અસંખ્ય ગુણ છે ને સ્વસ્થાને પરસ્પર તુલ્ય છે. તેથી પણ વિસામયિક રોગચ્છાને અસંખ્ય ગુણ છે, તેથી પણ હિંસામયિક ચાણસ્થાને અસંખ્ય ગુણાં છે.
• મોકળાવિ ઈતિ=સમય એટલે અષ્ટ સામયિક ચગસ્થાનેથી એકેક સમય ન્યૂન સ્થિતિવાળાં જે અષ્ટ સામયિક ચોગસ્થાનેથી વ્યતિરિક્ત એવાં સપ્ત સામયિકાદિ ચગસ્થાને તેનું અલ્પબહુત કહ્યું.
એ પ્રમાણે ચતુઃ સામયિકાદિક ચગસ્થાનનું અ૫ બહુલ ૧ યવમધ્યરૂપ અણસામયિક પેગસ્થાનેથી પૂર્વ ભાગવતિ અને અગ્રભાગવતિ એ બન્ને પ્રકારનાં સમસામયિક ગસ્થાને તે પૂર્વોત્તર રૂપ ઉભયપાવર્તિ સપ્તસામયિક પેગસ્થાને ” કહેવાય. ઇતિ સર્વત્ર ( ૨ અધિક સ્થિતિવાળાં પેગસ્થાને, અલ્પ હોય ને ન્યૂત સ્થિતિવાળાં યોગસ્થાને અધિક હેય એ નિયમ હેવાથી.
૩ પેગસ્થાની સ્થિતિને ચવને પૂર્વભાગ ચાર 'સમય સુધીના છે, ને ઉત્તરભાગ બે સમય સુધી છે, તેથી ચાર સમય સુધીની સ્થિતિઓ ઉભય પાર્થવર્તિ છે તે ત્રણ તથા બે સમયની સ્થિતિ માત્ર એક ઉત્તર પાર્ષતિ જ છે, માટે એ બે સ્થિતિમાં ઉઠ પ૦ વર્તિપણું તથા સ્વાસ્થાને તુથપણું કહ્યું નથી.
Page #68
--------------------------------------------------------------------------
________________
અમારે.
કહ્યું અને હવે તે ગેસ્થાનેમાં વર્તતા સૂમ એકેઢિયાદિ ૧૪ જીવે ભેદમાં જઘન્યષ્ટ ચાગનું અલ્પબહુત કહે છે.
| મૂળ ગાથા ૧૪ મી. सव्वत्थोवो जोगो, 'साहारण सुहमपढमसमयम्मि बायरबियतियचउरमण, सन्नपज्जत्तगजहन्नो ॥१४॥
ગાથાર્થ –સૂકમ સાધારણ વનસ્પતિ જીવને પ્રથમ સમયે સર્વથી જઘન્ય (અલ્પ) વેગ હોય, અને બાદર એકેદ્રિય,કીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, અસંપિચેંદ્રિય અને સાત્તિ પઢિય એ સાત અપર્યાપ્ત જીવને અનુક્રમે અસંખ્યjણે એગ હોય. ' '
1 ટીકાથ—અહિ અસંખ્ય ગુણ” એ શબ્દ વારવાર આવે છે તેને આગળની ગાથામાંથી સંબંધ કરેલ છે. સૂક્ષમલબ્ધિ અપર્યાપ્ત સાધારણ વનસ્પતિજીવને ભવના પ્રથમ સમયે વર્તતાને જે જઘન્યાગ તે સર્વથી અલ્પ છે, તેથી ભવપ્રથમસમવર્તતા લબ્ધિ અપર્યાપ્ત આદર એકેદ્રિયને જઘન્યગ અસંખ્ય ગુણ છે, તેથી ભવપ્રથમસમયે વર્તતા લબ્ધિઅપર્યાપ્તા દ્વીન્દ્રિય જીવને જઘન્ય વેગ અસંખ્ય ગુણો હોય, તેથી ભવપ્રથમસમયે વર્તતા લબ્ધિ અપર્યાપ્ત ત્રિીન્દ્રિય જીવને જઘન્યાગ અસંખ્યગુણે, તેથી ભવ પ્રથમ સમયે વર્તતા લબ્ધિ અપર્યાપ્તા ચતુરિન્દ્રિય જીવને જઘન્ય રોગ અંસખ્ય ગુણે, તેથી ભવપ્રથમસમયે વર્તતા લબ્ધિ અપર્યાપ્ત અસંગ્નિ પદ્રિયને જઘન્યાગ અસંખ્ય ગુણે, તેથી ભવપ્રથમ સમયે વર્તતા લબ્ધિઅપર્યાપ્તા સંસિ પદ્રિયને જઘન્યાગ અસંખ્ય ગુણ હોય છે , | * મૂળ ગાથા ૧૫ મી.
आइ दुगुक्कोसोसि, पजत्तजहन्नगेयरे य कमा उक्कोस जहन्नियरो, असमत्तियरे असंखगुणो॥१५॥
Page #69
--------------------------------------------------------------------------
________________
કર્મપ્રકૃતિ
ના
|| ગાથાર્થ તેથી પ્રથમના બે જીવભેદને ઉત્કૃષ્ટગ તથા એજ બે પર્યાપ્તાને જઘન્ય અને ઉત્કૃષ્ટગ તથા શેષ અપર્યાપ્ત અને ઉત્કૃષ્ટગ તથા તેજ પર્યાપ્ત છને જઘન્યને ઉત્કૃષ્ટગ અનુક્રમે અસંખ્યJણે છે.
ટીકાથર–અપર્યાપ્ત સૂક્ષ્મ અને બાદર એકેદ્રિય રૂપ જે પ્રથમના બે જીવલેદ તેને ઉત્કૃષ્ટમાં અનુક્રમે અસંચગુણે કથનીય છે, તે આ પ્રમાણે –લબ્ધિ અપર્યાપ્તક સંપત્તિ પઢિયના જઘન્યયોગથી લબ્ધિઅપર્યાપ્તક સૂફમનિગોદને ઉત્કૃષ્ટ સેગ અસંખ્ય ગુણ, તેથી પણ લબ્ધિઅપર્યાપ્ત બાદર એકેદ્રિયને ઉત્કૃષ્ટ ચેગ અસંખ્યગુણે. હિ પારાસરના એટલે એ સૂક્ષમ અને બાદર એકેન્દ્રિય પર્યાપ્ત બે જીવભેદને જઘન્ય અને ઇતર=ઉત્કૃષ્ટ એગતે અનુક્રમે અસંખ્યગુ કહે. તે આ પ્રમાણે – લટ અપ બાર એકેન્દ્રિયના ઉત્કૃષ્ટ એગથી પર્યાપ્ત સૂક્ષ્મનિગદને જઘન્ય રોગ અસંખ્યગુણે, તેથી પણ પર્યાપ્ત બાદર એકેદ્રિયને જઘન્ય વેગ અસંખ્યગુણે, તેથી પર્યાપ્ત સૂક્ષ્મનિગોદને ઉત્કૃષ્ટ
ગ અસંખ્યગુણે, તેથી પર્યાપ્ત બાદર એકેદ્રિયને ઉત્કૃષ્ટ અસંખ્ય
કશોરસિયો રાસરિયરે ગણવો ઇતિ. .
અણસર=અપર્યાપ્ત જે ઢન્દ્રિયાદિ તેને વિષે રો—ઉત્કૃષ્ટ ચોગ અને ઇતર જે પર્યાપ્ત હીન્દ્રિયાદિ તેને વિષે. ગા= જઘન્ય તથા ચ=ઉત્કૃષ્ટ ચેગ અનુક્રમે અસંખ્ય ગુણે કહે તે આ પ્રમાણે –
૫૦ બાએકેદ્રિયના ઉત્કટ એગથી લ૦ અ૫૦ કીજિયને ૧ સુક્ષ્મ સાધારણ દિય, બાદર એકેઢિય. ' ' . ' ૨ દાનિયાદિ પાચ. ૩ ચમ સાધારણ વનસ્પતિ તેજ સમ નિગદ કહેવાય છે. આ
Page #70
--------------------------------------------------------------------------
________________
બંધનકરણ.
ઉત્કૃષ્ટ ચેગ અસંખ્યગુણે, તેથી લ૦ અપ૦ ત્રીન્દ્રિયને ઉત્કૃષ્ટ ચાગ અસંખ્યગુણે, તેથી લટ અ૫૦ ચતુરિન્દ્રિયને ઉત્કૃષ્ટ ચાગ અસખ્યણ, તેથી લ૦ અપ૦ અસર પચેડિયને ઉત્કૃષ્ટ ચાગ અસંખ્યગુણ, તેથી લટ અપ સંગ્નિ પંચંદ્રિયને ઉત્કૃષ્ટ ચોગ અસંખ્યગુણ, તેથી ૫૦ દ્વિીન્દ્રિયને જઘન્ય રોગ અસંખ્યગુણે, તેથી ૫૦ ત્રિીજિયને જઘટ પેગ અસંખ્યગુણે, તેથી ૫૦ચતુરિન્દ્રિ અને જઘટ એગ અસંખ્યગુણે, તેથી ૫૦ અસશિ પદ્રિયને જઘ૦ ચોગ અસંખ્યગુણે, તેથી ૫૦ સંજ્ઞિ પદ્રિયને જઘન્યાગ અસંખ્યગુણે, તેથી ૫૦ હીન્દ્રિયને ઉ૦ ચોગ અસંખ્યગુણે, તેથી ૫૦ ત્રીન્દ્રિયને ઉગ અસંખ્યગુણે, તેથી ૫૦ ચતુરિન્દ્રિયને ઉ૦ ચોગ અસંખ્ય ગુણે, અત્રે પર્યાપ્ત” શબ્દથી સર્વત્ર કરણ પર્યાપ્તા જાણવા. )
મૂળગાથા ૧૬ મી. अमणाणुत्तरगेविज, भोगभूमिगयतइयतणुगेसुं। कमसो असंखगुणीओ, सेसेसु य जोग उक्कोसा ॥१६॥
ગાથાર્થ –અસજ્ઞિ, અનુત્તર, રૈવેયક, અકર્મભૂમિગત મનુષ્યતિર્યંચ, તૃતીય દેહધારી એ સર્વમાં અનુક્રમે અસંખ્યગુણ ચેગ હેય, એ સિવાય શેષ ચતુર્ગતિક માં ઉત્કૃષ્ટ યોગ અસંખ્ય ગુણ હોય. * ટીકાથ–મત્તિકાનના ઈતિએટલે અગ્નિમાં ચોગ કહે તે આ પ્રમાણે –૫૦ ચતુરિટ્રિયના ઉત્કૃષ્ટ એગથી પર્યાપ્તક અસંશિ પદ્રિયને ઉત્કૃષ્ટ એગ અસંખ્યગુણે, તેથી અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનાર દેવને ઉત્કૃષ્ટ ચેગ અસંખ્યગુણ, તેથી શૈવેયક દેવેને ઉ૦ ચોગ અસંખ્યગુણે, તેથી યુગલિક તિર્યંચ મનુષ્યને ઉ૦ ગ અસંખ્યગુ, તેથી પણ આહારક શરીરીને
Page #71
--------------------------------------------------------------------------
________________
કમપ્રકૃતિ
ઉગ અસંખ્યગુણે, તેથી શેષ દેવ, નારક, તિર્યંચ, મનુષ્યને ઉગ અસભ્યગુણ. અસંખ્યય ગુણાકાર તે સર્વત્ર સૂલમંક્ષેત્ર
ત્યેયમના અસખ્યાતમા ભાગના સમય રાશિપ્રમાણ જાણ. ગાથામાં તરતો ; એટલે રૂપિયાનg=ીજી દેહ આહારક જાgવી. (૧ ઔરિક, ૨ વૈદિય, ૩ આહરાક, ૪તૈજસ, ૫ કર્મણ એ અનુકમથી) જીવલે જઘન્યત્કૃષ્ટ ચેગના અહ૫બહુત્વની સ્થાપના.
અલ્પ !
૧ લ૦ અપ સક્ષમ નિમેદની | | જધન્યવેગ | ૨) બાદર એકત્રિયને
તિથી અસંખ્ય ગુણ છે , દીન્દ્રિયને
ત્રીજિયને , ચતુરિંદ્રિયને છે અગ્નિ પચેદિયને
સરિ પચેડિયને એ સૂક્ષ્મ નિમેદને ઉકૃષ્ટ એમ.
, બાદર નિગને પર્યાસમ નિગદને » બાદર એકદિયને
જન્ય રોગ.
| | ઉત્કૃષ્ટ યોગ બાદર એતિયને ૧૪. લ. અ૫૦ દાયિને
1 ઉત્કૃષ્ટ યોગ |
Page #72
--------------------------------------------------------------------------
________________
બધનકરણ,
અને અન્ય નાના નાના
| ૧૫|
ઉત્કૃષ્ટ યુગ ! અસંખ્ય ગુણા
ગીનિયન - ચતુરિદિયો " , અસાત્તિ પચંદ્રિયને
છે સંગ્નિ-પત્યિને પર્યા. દિનિયને
જઘન્ય ગ
ત્રીજિયનો
-
'
'
, ચતુરિન્દ્રિયને
અસ િપદિયને , સં િપટિયને છે દીનિયને
ઉત્કૃષ્ટ યોગ , ત્રીનિયને , ચતુરિટ્રિયને , અસાત્તિ પચેંદ્રિયને અનુત્તર દેવને
વેયક દેવને - યુગલિક તિ મને, • આહારક શરીરીને શેષ દેવોને
જ શેષ નારકન
Page #73
--------------------------------------------------------------------------
________________
ર૪
૩૫
13
39
ક્રમ પ્રકૃતિ.
શેષ તિય ચાના
શેષ મનુષ્યાન
ઉત્કૃષ્ટ યોગ
29
૧૦
ઇતિ જીવશે? જઘન્યત્કૃષ્ટ ચોગસ્થાનાના અલ્પ મહત્વની સ્થાપનાના યંત્ર,
॥ योग संबंधि संक्षेप विगत ||
ચાગજીવન સલૈશ્ય વી. ચેાગ સબધિ પ્રરૂપણામાં ૧૦ અનુયોગનાં નામ:—
૧ અવિભાગ પ્રરૂ ૨ વણા પ્રકૃ
૯ અન તપનિધા પ્ર॰ છ પર’પરાયનિધા પ્ર॰ - ૮ વૃદ્ધિ પ્ર૦
૩ સ્પર્ધક પ્રર્વ
૪ અન્તર પ્રફ॰
૫ સ્થાન પ્રવ
હું સમય પ્રફુ
અસ ëગણા
જીવા પમહત્વ પ્ર
A
પ
૧ અવિભાગ પ્રર્પણા.
સર્વોત્કૃષ્ટ ચાગને સ જ્ઞબુદ્ધિરૂપ શસ્ત્રવડે છેીછેદીને નિવિભાજ્ય ભાગ કરીએ તા અસથલોકપ્રદેશપ્રમાણુ ભાગ થાય, તેવા નિવિભાન્ય ભાગને ચેગાવિભાગ અથવા વીર્યાવિભાગ કહેવામાં આવે છે.
સર્વ જલન્યવીય વાળા સૂક્ષ્મલબ્ધિઅપર્ચોસલવપ્રથમ સમયતિ નિગદીયા જીવને જાન્ચમાં જઘન્ય પણ પ્રત્યેક આત્મપ્રદેશે અસ`ખ્યલા પ્રદેશપ્રમાણુવીયાઁવિભાગની પ્રાપ્તિ હેાય. ને ઉત્કૃષ્ટ ચાગવતિ જીવને પણ પ્રત્યેક આત્મપ્રદેશે વધુમાં વધુ ( ઉત્કૃષ્ટ પદે ) સભ્યલાકાકા પ્રદેશપ્રમાણુ વીવિભાગની પ્રાપ્તિ હાય.
અંહિ જઘન્ય પત્તીય અસ’યલે પ્રદેશથી ઉત્કૃષ્ટપદીય અ સખ્ય લાકપ્રદેશ અસભ્યગુણુ જાણુવા.
Page #74
--------------------------------------------------------------------------
________________
ઉધ
બંધનકરણ,
૨ વર્ગણ પ્રરૂપણ. વણા પ્રારંભ અસખ્યપ્રદેશ પ્રમાણે વિવિભાગથી.
પ્રતિવર્ગણાવીયવિભાગ–અનુક્રમે અધિકાધિક અસંખ્ય લોકપ્રદેશપ્રમાણ,
પ્રતિવર્ગણામાં છવપ્રદેશ—ઘનકાસખ્યભાગવતિ અસં. ખ્યપ્રતરપ્રદેશપ્રમાણુ.
૩ સ્પર્ધકરૂપણ. પ્રતિસ્પર્ધકે વર્ગણ–શ્રેણ્યસંખ્યતમભાગ પ્રમાણ
૪ સ્થાન પ્રરૂપણ. પ્રતિસ્થાને સ્પર્ધક–શ્રેયસંખ્યતમભાગ પ્રમાણ, સર્વ ચગસ્થાન છે "
૫ અત્તરપ્રરૂપણ. અન્તરવર્ગણાપ્રારંભ–ચાગર કેવણવર્ગણ અત્રે એક વીયવિભાગાધિકથી.
અન્તર૫ર્ધકમાં વર્ગણા–અસંખ્યપ્રદેશ પ્રમાણ એક ચગસ્થાનમાં અન્તરસ્પર્ધક–ગરપકતુલ્ય.
, ૬ અનન્તરોપનિધાપરૂપણ. - પૂર્વ સ્થાનથી પર ગાસ્થાનમાં અંગુલના અસખ્યામાં ભાગ પ્રમાણ ધકે અધિક છે.
૭ પર પરે પનિધાપરૂપણ. શ્રેયસખ્યભાગતિક-દ્વિગુણ દ્વિગુણ ૩૫ર્ધક
વિગુણવૃદ્ધિાગાલ–સૂટમાદ્ધાપલ્યોપમના અસંખ્યાતમા, ભાગ પ્રમાણ,
દ્વિગુણહાનિ સ્થાન– ; . .
અપાંતરાલવતિ ચાણસ્થાન-દ્વિગુણવૃદ્ધિ, વા હાનિસ્થાનથી અસખ્યગુણ :
Page #75
--------------------------------------------------------------------------
________________
કર્મયાકૃતિ
વૃદ્ધિપ્રરૂપણ જીવને વેગસ્થાનની વૃદ્ધિ હાનિ થાય છે તે આ પ્રમાણે ૧ અસખ્યભાગાધિક , ) આ ૩ વૃદ્ધિમાંની કેઈ પણ એક વૃદ્ધિમાં ૨ સંખ્યભાગાધિક | એક જીવ ઉત્કૃષ્ટથી આવલીના અસંખ્યા૩ સંખ્યગુણાધિક | તમા ભાગ સુધી વર્તે. ૪ અસખ્યણાધિક–અંતર્મુહૂત સુધી એક જીવમાં વતે.
(ઈતિવૃદ્ધિ) ૧ અસખ્યભાગ હીન ] આ ૩ હાનિમાંની કેઈ પણ એક હા૨ સંખ્યભાગ હીન કે નિમાં એકછવ ઉત્કૃષ્ટથી આવલિના થ સવગુણ હીન ) અસંખ્યાતમા ભાગ સુધી વતે. ૪ અસગુણ હીન -આ હાનિ એક જીવમાં ઉત્કૃષથી એક અત.
સુધી વર્તે. (ઈતિહાનિ)
૯ સમય પ્રરૂપણ. પર્યાપ્ત સૂફમનિગાહના જઘન્ય ચગસ્થાનથી સશિપીજિયના સત્કૃષ્ટમસ્થાન પર્યન્તનાં સર્વ યોગથાનેને નગરવાર સ્થાપન કરીએ, ત્યાં પ્રથમ એગસ્થાનથી શ્રેણિના અસંખ્યાતમા ભાગ સુધીનો ચરસ્થાને ઉત્કૃષ્ટથી ચાર સમયની સ્થિતિવાળાં છે. ત્યાંથી આગળના તેટલાં ચેરસ્થાન ઉત્કૃષ્ટથી પાંચ સમયની સ્થિતિવાળા છે. એ પ્રમાણે આગળ આગળનાં પૂર્વોક્તસંખ્યા પ્રમાણ ચોગસ્થાને અનું કમે ૬-૭-૮-૧૭–-૫-૪-૩ને ૨ સમયની સ્થિતિવાળાં છે. એ કારણથી સર્વજન્યથી સસ્કૃષ્ટ રસ્થાન સુધીનાં સર્વ ચાગ
૧ પર્યાપ્ત સમનિગલ્લા અન્યાયસ્થાનથી, ૨ પર્યાપ્ત સમનિગેહ્ના જધન્ય સ્થાનથી.
Page #76
--------------------------------------------------------------------------
________________
બંધનકરણ.
-~-
~
~-
~~
~
-~~-
~
સ્થાનના ૧૨ વિભાગ પડે છે. તેના નામાદિકની સ્થાપના તથા થવાદિ સ્થાપના આ પ્રમાણે
: [ વિભાગનું નામ ચિગંસ્થાનની સંખ્યા સમય સ્થિતિ વિભાગમાં અલ્પ
ઉજવે બહંતવ
૬૦
૧] એક સામયિક શ્રેણ્યસંગેય
ભાગપ્રમાણ ૨] ચતુ સામયિક
૪– | સર્વાધિક ] પંચ સામયિક
૫– અસંખ્યગુણહીન ષત્ સામયિક સસ સામયિક અષ્ટ સામયિક સપ્ત સામયિક
અસગુણ | ષટું સામયિક
ચ સામયિક | ચતુર સામયિક ૧ / ત્રિ સંમયિક ૧૨ દિ સામયિક ( ૧ કર્મપ્રકૃતિ ગયે પ્રથમ વિભાગ સંબંધી અલ્પબહુય દર્શાવેલું નહિ હોવાથી મેં પણ અત્રે દશાવ્યું નથી–પુનઃ - આ અલ્પબદ્ધવ જુદી રીતે દર્શાવ્યું છે. ને શ્રી ગ્રંથકારે દર્શાવેલ અલ્પબવ ડમરકાકૃતિની સ્થાપનાથી દર્શાવાશે.
(ઇતિ ચગસ્થાનની સામયિક વિભાગ સ્થાપના)
|
|
૨-,
;
Page #77
--------------------------------------------------------------------------
________________
ક્રમ પ્રકૃતિ.
આ. ૧૨ વિભાગાત્મક ચોગસ્થાના સમયાવસ્થાનની હીનાધિ કતાની અપેક્ષાએ યવાકૃતિ રૂપ થાય છે. તે ચવાકૃતિ આ પ્રમાણે
....
૦૦૦
.....................
[.
.
O
.
ચાગ સ્થિતિયવ
...
O
O
.
O
......
...
છ
*** ...
-
આ ચેાગસ્થિતિયાની સમજ આ પ્રમાણેઃચત્રના મધ્યભાગ જેમ સ્થૂલ ( માટે ) હોય છે તેમ ચેાગરૂપ ચવના મધ્ય વિભાગ આઠેસમય જેવડી મોટી સ્થિતિવાળા છે–ને ધવની પૂર્વોત્તરરૂપ અન્ને બાજુએ જેમ. હીનહીન છે તેમ ચાગરૂપ યુવના અષ્ટસમયાત્મક મધ્યવિભાગથી સપ્તસામયિકાઢિ પૂર્વોત્તર પાન વિભાગે અનુક્રમે હીનહીન સ્થિતિવાળા છે.
સ્થાપનામાં ૧-૪-૫ વિગેરે ઉર્જાધા બિંતુ સમયસ્થિતિદર્શક છે ને તિય ગભિંતુ તે ચેોગસ્થાન વિભાગની શ્રેણિ જાણવી. ચોગસ્થાનાના ૧૧ વિભાગનુ અલ્પમર્હુત્વ ઢમકની આકૃતિએ છે
તે ઢમકની કૃતિ આ પ્રમાણેઃ—
Ann
**********
ST.
*****.......
ર
...ve........
..
..."
u.ane. p...
ટ
Page #78
--------------------------------------------------------------------------
________________
બંધનકરણ
w
ww
w
x
- =
• www
આ આકૃતિની સમજ આ પ્રમાણે છે –
જેમ ડમરૂકને મધ્યભાગ અતિ અલ્પ (સાંકડી હોય છે તેમ આ ચગરૂપ ડમરૂકના મધ્યવિભાગરૂપ અષ્ટસામયિક યોગરથાને અય છે. ને ડમરૂના પૂર્વોત્તર બને ભાગ જેમ ચઢતા ચઢતા હોય છે તેમ આ યોગરૂપ ડમરૂકના પૂર્વોત્તરપાર્થરૂપ સપ્તસામચિકાદિ વિભાગો અસગુણ અસંખ્યગુણ અધિકઅધિક છે, ને અને બાજીમાં સપ્તસામયિક ચગસ્થાનો પરર૫ર સમસચાવાળો છે. એ રીતે બને બાજુના ચાવત્ ચતુઃસામયિક ચગસ્થાન વિભાગ સુધીના સર્વ વિભાગ પરરપર તુલ્ય છે. તેથી ઉત્તરપાતિ વિસામયિકને કિસામયિક ગસ્થાને અનુક્રમે અસંખ્યગુણ અસંખ્યગુણ છે.
શ્રી ગ્રંથકારે ૧ સામયિકરૂપ પ્રથમ વિભાગનું અલ્યમહત્વ દર્શાવ્યું નથી માટે અત્રે ૧૨ વિભાગને સ્થાને ૧૧ વિભાગ જ ગ્રહણ કર્યા છે. પરંતુ હીનસ્થિતિવાળ ચગસ્થાનઅધિક હોય એ નિયમથી એક સામયિક ગાને સર્વથી અધિક સભવે છે. પછી શ્રી બહુ શ્રત કહે તે સત્ય.
(ઈતિ સમગ્ર પ્રરૂપણા ) [, ૧૦ જીવાપમહુવ મરૂપણ આ અલ્પબદુત્વ ટકાઈમાંયવરૂપે દાખલ કરેલ છે ત્યાંથી જેવું. તથા દારિકાદિ વર્ગણાનું વર્ણન ને ધંત્રટીકાર્થથી જાણવું.
એ પ્રમાણે સવિસ્તર યોગગ્રરૂપણા કરીને હવે એ યોગવટે જે કરે છે તે કહે છે '
મૂળગાથા ૧૭ મી. जोगेहिं तयणुरूवं, परिणमइ गिन्हिऊण पंचतणू। पाडग्गे वालंबइ, भासाणु मणत्तणे खंधे ॥१७॥
Page #79
--------------------------------------------------------------------------
________________
કર્મપ્રકૃતિ.
૪૧
ગાથાર્થ-જીવ ચાગવડે, તદનુસારે પાંચ શરીર પ્રાગ્ય પુલક્કાને ગ્રહણ કરીને પાંચ શરીરપણે પરિણુમાવે તથા ભાષા, -ઉશ્વાસ ને મનપ્રાચસ્કને તદનુરૂપે અવલ. *
ટીકાથ–પૂર્વોકત સ્વરૂપવાળા ગવડે જીવ તસ્ત્રાવ્ય પુલિકને યથાગ ગ્રહણ કરીને પાંચ શરીરપણે પરિણુમાવે અર્થાત્ પાંચ શરીરપણે પરિણમવે. પુના તે પુલને કેવા પ્રકારે ગ્રહણ કરે? એમ જે પૂછતા હે તે કહે છે કે તef=ાગને અનુરૂપે. તે આ પ્રમાણે–જઘન્ય વતે જીવ અભ્યરકને ગ્રહણ કરે, મધ્યમયેગે વર્તતે મધ્યમ ઔધોને અને ઉત્કૃષ્ટગે વર્તતે જીવ ઘણા ઔધોને ગ્રહણ કરે. થાંતરે પણ કહ્યું છે કે –
जोगणुरूवं जीवा, परिणामंतीह गिन्हि दलियं ॥
અર્થઅહિં છે એને અનુસાર દલિકને ગ્રહણ કરીને પરિણુમાવે છે. અથવા સદગુરૂ માં શબ્દવડે પાંચ શરીરને સંબધ લઈએ તે તારુ=પંચ શરીરનુરૂપ એટલે પાંચ શરીર પ્રાચાગ્ય'પણે પુલસ્કધાને ગ્રહણ કરે એ પણ અર્થ થાય.
તથા ભાષા, શ્વાસોચ્છાસ ને મોગ્ય પુલેને પ્રથમ ગ્રહણ કરે, ગ્રહણ કરીને ભાષાદિપણે પરિણમાવે, પરિણુમાવીને તરિસર્ચ હેતુ સામર્થ્યવિશેષને ઉત્પન્ન કરવાને અર્થે તે પુલધાને અવલબે, તદનંતર તે આલંબનથી ઉત્પન્ન થયું છે, સામર્થ્ય વિશેષ જેને એ થયે છતે (તે પુલકને) વિસર્જે, અન્યથા નહિ, તે આ પ્રમાણે –
જેમ બિલાડે પિતાના અંગને ઉર્વ ફેકવાને અર્થે પ્રથમ ૧ તત્વ શરીરપણે પરિણમવાની યોગ્યતાવાળા.
૨ પ્રથમને અર્થ પુદગલનું હીનાધિકગ્રહણપણું દર્શાવે છે અને બીજો અર્થ ગ્રહણ થતા પુદ્ગલમા ભાવિ સંબધી રેગ્યતા દર્શાવે છે,
Page #80
--------------------------------------------------------------------------
________________
૪૨
બંધનકરણ
-
જ
-
સંકેચના મિષથી અવલખે છે, તદનતર તેના આલંબનથી ઉત્પન્ન થયેલા સામર્થ્યવાળો થયે છતે તે અંગેનું ઉદ્ઘ ફેકે છે, અન્યથા ફેકી શકતો નથી. (કારણકે) સંસારી નું વીર્ય દ્રવ્યના નિમિતથી જ ઉત્પન્ન થાય છે, એ વચન પ્રમાણ હોવાથી અહીં પણ તેમજ વિચારવું.
અત્રે પ્રશ્ન એ છે કે જીવ ગવડે તદનુરૂપ પુદ્ગલેને ગ્રહણ કરે છે ને અવલખે છે એમ કહ્યું. ત્યાં કયા પગલે ગ્રહણ કરવામાં રોગ્ય ને કયા પુગલે ગ્રહણ કરવામાં અાવ્યા છે. એ પ્રમાણે શિષ્યના પ્રશ્નને અવકાશ હોવાથી આશકા કરીને) ગ્રહણ પ્રાગ્ય ને અગ્રહણ પ્રાગ્ય પુદગલ વણઓ કહે છે.
મૂળ ગાથા ૧૮-૧૨૦ परमाणु संखऽसंखाऽ, पंतपएसा अभव्वणंतगुणा सिद्धाणणंतभागो, आहारगवग्गणा तितणू ॥१८॥ अग्गहणंतरियाउ, तेयग भासा मणे य कम्मेय धुव अधुव अचित्ता, सुन्नाचउ अंतरेसुप्पिं ॥१९॥ पत्तेगत्तणुसु वायर, सुहुमनिगोए तहा महाखंधे गुणनिप्पन्नसनामो, असंखभागंगुलवगाहो ॥२०॥
ગાથાર્થ–પરમાણું વર્ગણ, સંખ્યાતાથુક વગણ, અસખ્યાતાથુક વર્ગણ ને અનતાણુક વગણ, એ સર્વ વર્ગણાઓ જીવને
૧ દારિક, વૈક્રિય, ને આહારક એ ત્રણ વર્ગણને અંતરાલે અગહણ વર્ગણાઓને વિસંવાદ હેવાથી અશુચિા એ સૂત્ર પૂર્વોક્ત ત્રણ વણાને અતિક્રમીને રાખે છે. યથા શારીરિદિપ જાણવા સાવાને સૂત્રવત ઇતિ ચૂણિકતાદય
Page #81
--------------------------------------------------------------------------
________________
કમપ્રકૃતિ.
૪૩
-
અગ્રહણ પ્રાયોગ્ય છે અને, અભવ્યથી અનતગુણ અથવા સર્વ સિદ્ધથી અનતમાભાગપ્રમાણ પ્રદેશની વર્ગણ તે (જીવન) ત્રણ શરીરપણે ગ્રહણ પ્રાયેય વર્ગણા છે. ૧૮ :
તથા અગ્રહણ વર્ગણાએ કરીને અંતરિત તૈજસ,ભાષા, ઉશ્વાસ, મન, અને કાર્મણ વર્ગણા છે, તદનતર ધુવાચિત્ત ને અધુવાચિત્ત વર્ગણા છે, તનતર ચાર શુન્ય વર્ગણાઓ છે, તે ચાર શુન્ય વર્ગણાના અંતરાલમાં ને ઉપર ૧૯
પ્રત્યેક શારીરિ, બાદરનિટ, સૂફમનિગેહ, તથા મહારક એ ચાર વર્ગણાઓ છે. એ પ્રત્યેક વર્ગણ ગુણ નિષ્પન્ન નામવાળી છે. ને પ્રત્યેક વર્ગણાને અવગાહ અંશુલના અસંખ્યાતમા ભાગ જેટલે છે. ૨૦
ટીકાઈ- એકેક પરમાણુરૂપ, તથા સંખ્યા પરમાણુના સમુદાયરૂપ અસખ્યાત પરમાણુના સમુદાયરૂપ અને અનંત પર માણુના સમુદાયરૂપ વર્ગણ હોય છે, ત્યાં એકેક પરમાણુઓ તે પરમાણુ વણ. અહિં “વણા” શબ્દ સમુદાયવાચક છે તેથી એકેક પરમાણુને વિષે જે વણા શબ્દ કહો છે તે અનેક પર્યાયના આપની અપેક્ષાએ જાણ. જો પુનઃ પરાપૂનામૂar #gવળr=પરમાણુઓની વણા (પરમાણુને સમુદાયો તે પરમાણુ વણ એવી વ્યુત્પત્તિ કરીએ તે જગતમાં જેટલા પરમાણુઓ છે તેટલા સર્વ પરમાણુને સમુદાય તે પરમાણુ વર્ગણ એમ પ્રાપ્ત થાય, ને તેમ હોતે છતે મહા માસ્ટવા =વર્ગણાની અવગાહના
૧ પરમાણુ સ્વતઃ એક હેવાથી પરમાણુમાં સમુદાયીપણુને અભાવ છે માટે સમુદાય વાચક વગણ શબ્દને પરમાણુ સાથે સંયુક્ત કર અનુચિત છે તે પરમાણુ વણ” એમ કહેવું કેમ ઘટે? આ શંકાના ઉતરમાં જણાવ્યું છે કે પરમાણુમાં અનેક પ્રયોગને સંપાત જેમાં અનેક પર્યાય આવિભૉવ થઈ શકે તેવી ગ્યતાને સદભાવ) હોવાથી વર્મણે શબ્દ પરમાણુ
Page #82
--------------------------------------------------------------------------
________________
અધનકરણ.
અંશુલના અસખ્યાતમા ભાગ જેટલી હોય. એ સૂત્ર વિરાધવાળુ થાય, કારણુ કે એકેક પરમાણુએ સČલાકમાં રહેલા હોવાથી. ( અવગાહના સલાક પ્રમાણ થાય. ઇતિ શેષઃ )
તથા એ પરમાણુને સમુદાય તે દ્વિપ્રદેશકધવગણા, ત્રણ પરમાણુના સમુદાય તે ત્રિપ્રદેશસ્કંધવા, ચાર પરમાણુના સમુદાય તે ચતુઃપ્રદેશ ધવગણા એવી રીતે ત્યાં સુધી કહેવુ" કે જ્યાં સુધી સખ્યાતવર્ગ શુાઓ થાય. તથા અસખ્યાત પરમાણુના સમુદાયરૂપ અસ ય વગણુાઓ કહેવી, કારણ કે અસખ્યાતના અસ`ખ્ય ભેદ છે. ત્યાંથી આગળ અન તપરમાણુના સમુદૃાયરૂપ અનંતવર્ગજીજીએ કહેવી, કારણ કે અન'તના અનતભેદ છે.
મૂળથી આરભીને એ સવ વણાએ અલ્પ પરમાણુવાળી અને સ્થલ પરિણામી હાવાથી જીવને અગ્રહણ પ્રાયેાગ્ય, અને અન તાનત પરમાણુવાળી કેટલીક વગણાએ ગ્રહણુપ્રાયેાગ્ય, ને કઈંક અગ્રહણુપ્રાયેાગ્ય છે. ત્યાં અસભ્યથી અનતગુણ અથવા સિદ્ધથી અન'તમે ભાગે જેટલા પરમાણુ તેના સમુદાયવાળા જે ધા તે બહારવાળ ઇતિ આહારણ કરવું તે આહાર અથવા ગ્રહણુ કહેવાય અને આહાર વ આવારા: એ વ્યુત્પત્તિથી ગ્રહે તેજ આહારકને તત્કાચેાગ્યવ ણા તે આહારક વણા એટલે ગ્રહણુપ્રાચેાગ્યવગણા હોય છે.
સાથે સયુકત કરી “પરમાણુ વા” કહી શકાય આ ભાવાર્થને શ્રી યશોવિજય વાચકવર તેા એમ કહે છે; કે વર્ષો થવમાવાય—પરમાણુમાં વર્ગાપણે પરિણામવાની ચેરુશ્યતા હાવાથી તે યાગ્યતાને ગ્રહણ કરીને પરમાણુ વા ” એમ કહી શકાય. શ્રી દેવેદ્રસૂરિવ તા એકજ પરમાને પરમાણુ વા કહેતા નથી પરંતુ સર્વે પરમાણુના સમુદાયમાં વા શબ્દ કહે છે માટે ત્યા આ પ્રશ્નના અવકાશ ન હોય.
.
૧ એકેક પરમાણુ અધિક સ્કંધરૂપ અસલ્પ્ય વર્ષાંશુા, પરંતુ તાતીયરૂપ ના અસ પ્ણ નહિ, તંજ્જાતીયરૂપ સમાન વfા અન ́ત છે,
Page #83
--------------------------------------------------------------------------
________________
કર્મ પ્રકૃતિ.
પ
એ વરણાઓ ગ્રહણ માયાગ્ય' કહી, તા થયા' વિષયને અગે ગ્રહણ પ્રાયાગ્ય છે તે કહે છે ચિત દ્યુતિ આદારિક વૈક્સિ ને આહારક એ ત્રણ શરીરના વિષયમાં પૂર્વોક્ત વણાએ ગ્રહણપાચાગ્ય છે, પુનઃ એ ગ્રહણપ્રાયેાગ્યનગ ણાઓ પણ અગ્રહણપ્રાચેાગ્ય વ ણાએ વર્ક અંતરિત ( આંતરાવાળી ) છે તે પ્રમાણે
અભવ્યથી અન’તગુણ અને સિદ્ધથી અનતમા ભાગ જેટંલા પરમાણુઓના સમુદૃાયરૂપ જે વણા આકારિક શરીરને નિષ્પન્ન કરવા માટે ગ્રહ પ્રાયોગ્ય છે તે જધન્ય વણા કહેવાય. તેથી એક પરમાણુ અધિક સ્કધરૂપ બીજી ગ્રહણપ્રાચેાગ્યવ ણા, તેથી એ પરમાણુ અધિક સ્કધરૂપ ત્રીજી ગ્રહણપ્રાયેાગ્યવ ણા, એ પ્રમાણે એકેક પરમાણુ અધિક સ્ક’ધરૂપ વા ત્યાં સુધી કહેવી કે જ્યાં સુધી આદારિશરીરહણુપ્રાયોગ્ય ઉત્કૃષ્ટ વર્ગા થાય, જઘન્ય વણાથી ઉત્કૃષ્ટ વણા વિશેષાધિક છે, તે વિશેષ પણ તેજ જઘન્યવાના મન'તમા ભાગ જેટલા છે.
તથા આદારિક શરીર ગ્રહણપ્રાચેાગ્ય ઉત્કૃષ્ટ વણાથી એક પરમાણુ અધિક ધરૂપ વણા તે અગ્રહણપ્રાયેાગ્યજઘન્યવગણા, તેથી એક પરમાણુ અધિક ધરૂપ બીજી અગ્રહણુપ્રાચેાગ્ય વણા, એ પ્રમાણે એકેક પરમાણુ અધિક સ્કધરૂપ વા ત્યાં સુધી કહેવી કે જ્યાં સુધી ઉત્કૃષ્ટ અગ્રહણુપ્રાયાગ્યવગ ણા થાય. જધન્ય અગ્રહણુપ્રાગ્યવગણાથી ઉત્કૃષ્ટઅગ્રહણુપ્રાયોન્યવગ શા મન'તગુણી છે, ને ગુણાકાર તે અભવ્યથી અન તગુણ અથવા સિદ્ધથી અનતમાં ભાગપ્રમાણ જાણવા. આદ્યારિકની અપેક્ષાએ ઘણા ૧ ક્યા શરીરને ચાગ્ય ગ્રહણુ પ્રાયથ્ય છે ? તિ પ્રશ્નઃ ૨ તેજતે આધારિક પ્રાયેાગ્યા. પતિ અતઃ સત્ર:
*
'
'
.
૩ જન્મ વર્ગણુામાં જેટલા પરમાણુ છે તેથી ઉત્કૃષ્ટ વગા ક ધમાં અનતગુણુ પરમાણુ છે. પ્રતિ સત્ર
૪ જધન્યવગ ણાગત અન ત પરમાણુને અભધ્યથી અન તેનુા પરમાણુ વર્ડ ગુણતાં જેટલા પરમાણુ થાય તેટલા પરમાથુ ઉત્કૃષ્ટવામાં છે. પતિ સર્વત્ર
Page #84
--------------------------------------------------------------------------
________________
૪૬
બધનકરણ,
પરમાણુઓ વડે નિષ્પન્ન હોવાથી અને સૂક્ષમ પરિણામીપણું હોવાથી એ વર્ગણાઓ દારિક પ્રત્યે અગ્રહણપ્રાગ્ય છે-વૈકિ ચની અપેક્ષાએ એ વર્ગણાઓમાં અલ્પ પરમાણુપણું અને સ્કૂલ પરિણામીપણું હેવાથી એ વર્ગણુઓ વૈકિયદેહપ્રત્યે પણ અગ્નહણુપ્રાગ્ય જ છે. એ પ્રમાણે આગળ કહેવાતી અગ્રહણમાગ્ય વર્ગણાના સંબધમાં પણ વિચારવું.
તથા અગ્રહણ પ્રાચ ઉત્કૃષ્ટ વર્ગણથી એક પરમાણુ અધિક રસ્ક ધરૂપ જે વર્ગણ તે વૈકિયશરીરમાચોગ્ગજઘન્યવર્ગણા, તેથી બે પરમાણવાધિક રકધરૂપ વર્ગણ તે વૈકિચશરીર પ્રાગ્ય બીજી વર્ગણ. એ પ્રમાણે એકેક પરમાવધિક કપરૂપ વૈકિય શરીરના સંબંધમાં ગ્રહણુ પ્રાગ્ય વર્ગણાએ ત્યાં સુધી કહેવી કે જ્યાં સુધી વૈક્રિયગ્રહણપ્રાગ્યઉત્કૃષ્ટવર્ગણા થાય. વૈકિચરાગ્યજઘન્યવર્ગથી ઉત્કૃષ્ટ વર્ગણા વિશેષાધિક છે. ને વિશેષ પણ તેજ જઘન્ય વર્ગણાના અનાતમા ભાગ પ્રમાણ છે.
તથા વૈકિય શરીર પ્રાયોગ્ય ઉત્કૃષ્ટ વર્ગણથી એક પરમાણવધિક રકધરૂપ જઘન્ય અગ્રહણકાગ્યવગણ, તેથી બે પરમાણવધિક સ્કધરૂપ બીજી અગ્રહણ પ્રાગ્ય વર્ગણા એ પ્રમાણે એક પરમાણવૃધિક ધરૂપ અગ્રહણખાચવણ ત્યાં સુધી કહેવી કે
જ્યાં સુધી ઉત્કૃષ્ટ અગ્રહણ પ્રાચેય વર્ગનું થાય. જઘન્ય અગ્રહણ પ્રાગ્ય વર્ગણાથી ઉત્કૃષ્ટ અગ્રહણ પ્રાગ્ય વર્ગણા અનત ગુણી છે. ગુણાકાર પૂર્વવત. .
તે ઉત્કૃષ્ટ અગ્રહણ પ્રાગ્ય વર્ગથી એક પરમાણુ અધિક રકધરૂપ જે વર્ગણ તે આહારક શરીર પ્રાગ્ય જઘન્ય વગણ, તેથી બે પરમાણુ અધિક સ્કધરૂપ આહારક શરીર ગ્રહણ પ્રાગ્ય
૧ કાશ્મણ વર્ગણાથી પૂર્વની અગ્રહણકાગ્યવગણા સુધી. ૨ અભવ્યથી અનતગુણ અથવા સર્વ સિહથી અનતમા ભાગ જેટલે,
Page #85
--------------------------------------------------------------------------
________________
કર્યું પ્રકૃતિ.
વાએ ત્યાં સુધી કહેવી કે જ્યાં સુધી આહારકેશરીર ગ્રહણ પ્રાયોગ્ય ઉત્કૃષ્ટવણા થાય. જઘન્યગ્રહણાયેાગ્યવગણાથી ઉત્કૃષ્ટ ગ્રહણપ્રાયાગ્યવગ ણા વિશેષાધિક છે, અને વિશેષ તેજ જધન્ય વણાના અન"તમા ભાગ જેટલા છે.
'
આહારકપ્રાચેાગ્યઉત્કૃષ્ટવ ણાથી એક પરમાણુ અધિક સ્કેન્ચ રૂપ જે અગ્રહણુપ્રાયાગ્યના તે જધન્ય, તેથી એક પરમાણુ અધિક સ્કન્ધરૂપ અગ્રહણુપ્રાયોગ્ય બીજી વણુા. એ પ્રમાણે એકેક પરમાણુ અધિક કધરૂપ અગ્રહણુપ્રાયોગ્યવ ાઓ ત્યાં સુધી કહેવી કે જ્યાં સુધી ઉત્કૃષ્ટઅગ્રહણુપ્રાચેાગ્યવગા થાય. જઘન્યઅગ્રહણુપ્રાયાગ્યથી ઉત્કૃષ્ટઅગ્રહણુપ્રાયેાગ્યનગણા અન ́તગુણી છે. શુણાકાર પૂ વત્
અહિ શૂણિકાર વિગેરે આદારિક વૈક્રિય-આહારક શરીર ગ્રહણુપ્રાચેાગ્યવગણાને અતરાલે. અગ્રહણવગ ણાએ સ્વીકારતા નથી પર'તુ શ્રી જીનસદ્રગણિક્ષમાશ્રમણ વિગેરે પૂર્વાચાર્થીએ સ્વિકારેલી હોવાથી તેમના અભિપ્રાયથી અત્રે પણ અગ્રહવાએ પ્રતિયાદન કરી.
માહારક શરીરનેઅગ્રહણુપ્રાયેાગ્યઉત્કૃષ્ટવાયી એક ૫૨માણુ અધિક ધરૂપ તૈજસ શરીર પ્રાચેાગ્યજધન્યવગણા છે, તેથી એ પરમાણુ અધિક સ્કધરૂપ તૈજસશરીર પ્રાયેાગ્યે દ્વિતીય વણા, તેથી ત્રણ પરમાણુ અધિક સ્કવરૂપ તેજસ શરીર પ્રાચેાગ્ય તૃતીય નગા, એ પ્રમાણે એકેક પરમાણુ અધિક કલરૂપ તેજસ શરીર પ્રાચાગ્યવા ત્યાં સુધી કહેવી કે જ્યાં સુધી તૈજસ પ્રાચેાગ્યઉત્કૃષ્ટવંગણા થાય. જઘન્યવગણુાથી ઉત્કૃષ્ટવગા વિશેપાધિક છે, ને વિશેષ તેજ જન્યવગણાના અને'તમા ભાગ જેલે છે.
તૈજસ શરીર માચેોગ્ય ઉત્કૃષ્ટગણાથી એક પરમાણું અધિક
Page #86
--------------------------------------------------------------------------
________________
ve
અધનકરણ.
ધરૂપે જાન્ય અગ્રહણ પ્રાયેાગ્યવગણા, તેથી એ પરમાણુ અધિક સ્કંધરૂપ દ્વિતીયઅગ્રહણુ પ્રાયેાગ્યવા, એ પ્રમાણે એકેક પરમાણુ અધિક સ્કધરૂપ અગ્રહણુ પ્રાયેાગ્યા ત્યાં સુધી કહેવી કે જ્યાં સુધી ઉત્કૃષ્ટ અગ્રહણુ પ્રાયેાગ્યવગણા થાય. જાન્યુઅણુહજી પ્રાચેાગ્યથી ઉત્કૃષ્ટથ્યગ્રહણુ પ્રાયેાગ્યવ ણા અન'તગુણી છે ગુણાકાર પૂ વત્
'
અગ્રહણુપ્રાયાગ્યઉકૃષ્ણવગણાથી એક પરમાણુ અધિક ક ́ધરૂપ ભાષાપ્રાયોગ્ય જાન્યવર્ગ શુા, તેથી એ પરમાણુ અધિક કથરૂપ ભાષાપ્રાગ્ય દ્વિતીયવા, એ પ્રમાણે એકેક પરમાણુ અધિક સ્કંધરૂપ વણાઓ ત્યાં સુધી કહેવી કે જ્યાં સુધી ભાષાપ્રાયોગ્ય ઉત્કૃષ્ટવગણા થાય. જઘન્યભાષાપ્રાયેાગ્યવ ણાથી ઉત્કૃષ્ટ ભાષા પ્રાયાગ્યવગણા વિશેષાધિક છે, ને વિશેષ તેજ જઘન્યવગણાના અનતમા ભાગ જેટલા છે.
ભાષાપ્રાયાગ્ય ઉત્કૃષ્ટવગણુાથી એક પરમાણુ અધિક સ્ક’ધરૂપ અગ્રહણપ્રાગ્ય જઘન્યવગણા, તેથી એ પરમાણુ અધિક અગ્રહણ પ્રાચેાન્ય દ્વિતીયગણુા. એ પ્રમાણે એકેક પરમાણુ અધિક સ્ક’ધરૂપ અગ્રહણ પ્રાયાગ્યવ ણા ત્યાં સુધી કહેવી કે જ્યાં સુધી ઉત્કૃષ્ટ અગ્રહણ પ્રાયોગ્ય થાય. જઘન્યથી ઉત્કૃષ્ટ અગ્રહણવગણા અન’ત ગુણ છે. ગુણાકાર પૂર્વવત્
ઉત્કૃષ્ટ અગ્રણ પ્રાચેાગ્યવ ણાથી એક પરમાણુ અધિક સ્કંધ રૂપ જઘન્યઉશ્વાસચેાગ્યવંણા છે, તેથી એ પરમાણુ અધિક સધરૂપ ઉશ્વાસચાન્ચ દ્વિતીયવર્ગણા, એ પ્રમાણે એકેક પરમાણુ અધિક સ્કંધ રૂપ શ્વાસેાશ્વાસપ્રાયોગ્ય વર્ગણા ત્યાં સુધી કહેવી કે જ્યાં સુધી ઉત્કૃષ્ટ ઉશ્વાસમાયાગ્યવર્ગા થાય. જઘન્યથી ઉકૃષ્ણવર્ગા વિશેપાર્થિક છે. તે વિશેષ તેજ જધન્યવાના અનતમા ભાગ છે,
-ઉલ્લાલપ્રાયેાગ્ય ઉત્કૃષ્ટવાથી એક પરમાણુ અધિક સ્કંધ
3
Page #87
--------------------------------------------------------------------------
________________
કર્મપતિ.
-
NAAAAANNA WANAWAAN
..
રૂપ જઘન્ય અગ્રહણુપ્રાગ્યવર્ગણ, તેથી બે પરમાણુ અધિક દ્વિતીય અગ્રહણપ્રાગ્યવણ. એ પ્રમાણે અનેક પરમાણુ અધિક ઔધરૂપ વર્ગણુઓ ત્યાં સુધી કહેવી કે જયાં સુધી ઉત્કૃષ્ઠ અગ્રણપ્રાગ્ય વગણા થાય, જઘન્યથી ઉત્કૃષ્ટ અગ્રણવગણ અનંતગુણ છે. ગુણાકાર પૂર્વવત.
- તે ઉત્કૃષ્ટ અગ્રહણ પ્રાગ્યવર્ગણાથી એક પરમાણું અધિક સ્કવરૂપ જઘન્ય મન પ્રાગ્યવીણા, તેથી બે પરમાણુ અધિક ઔધ• રૂપ દ્વિતીય મન પ્રાગ્યવણું. એ પ્રમાણે એકેક પરમાણું અધિક
સ્ક ધરૂપ મનઃપ્રાગ્યવીણાએ ત્યાં સુધી કહેવી કે જ્યાં સુધી ઉત્કૃષ્ટ મનપ્રાગ્યવણ થાય. જઘન્યથી ઉત્કૃષ્ટવણા વિશેષાધિક છે, ને વિશેષ તેજ જઘન્યવર્ગણાને અનંતમો ભાગ છે. અહિં છે જે પુલદ્રવ્યને સત્યાદિ મને રૂપપણે પરિણુમાવી આપીને વિસજે છે તે મનપ્રાગ્ય વર્ગણા.
તે ઉત્કૃષ્ટ મનઃ પ્રાયોગ્ય વર્ગણાથી એક પરમાણુ અધિક ઔધરૂપ જઘન્ય અગ્રહણ પ્રાગ્ય વર્ગણા, તેથી બે પરમાણુ અધિક દ્વિતીય અગ્રહણ પ્રાગ્ય વર્ગણ. એ પ્રમાણે એકેક પરમાણુ અધિક રક ધરૂપ વર્ગણાએ ત્યાં સુધી કહેવી કે જ્યાં સુધી ઉત્કૃષ્ટ અગ્રહણ વર્ગણ પ્રાયોગ્ય થાય. જઘન્યથી ઉત્કૃષ્ટ અગ્રહણ વર્ગણ અનંતગુણી છે. ગુણાકાર પૂર્વવત્,
તે ઉત્કૃષ્ટ અગ્રહણ પ્રાયોગ્ય વર્ગણાથી એક પરમાણુ અધિક ધરૂપ પ્રથમ જઘન્ય કર્મ પ્રાચોગ્ય વર્ગણ. અહિં છે જે પુદગલ દ્રવ્યને જ્ઞાનાવરણતિરૂષપણે પરિણમાવે છે તે કર્મપ્રાયોગ્ય વર્ગણું. તેથી બે પરમાણુ અધિકકધરૂપ દ્વિતીય કર્મ પ્રાગ્ય વર્ગણા. એ પ્રમાણે એકેક પરમાણુ અધિક 8ધરૂપ કર્મપ્રાગ્ય વર્ગણાઓ ત્યાં સુધી કહેવી કે જ્યાં સુધી ઉત્કૃષ્ટ કર્મપ્રાગ્ય વર્ગણ થાય. જઘન્યથી ઉત્કૃષ્ટ વર્ગણા વિશેષાધિક છે, ને વિશેષ તેજ જઘન્ય વર્ગને અને તમો ભાગ છે. '
Page #88
--------------------------------------------------------------------------
________________
બંધનકરણ.
ગાથામાં મારા કપ જ એ પ્રમાણે શ== કાર અને અનુક્ત સમુચ્ચયાર્થવાળો હોવાથી ભાષાવર્ગણાનંતર અગ્રહણ વગણતરિત એવી ઉશ્વાસ વર્ગણ જાણવી, કે જે પ્રથમ કહેવાઈ ગઈ છે.
તથા માથામાં એ જ એમાં જ શબ્દ સમુચ્ચયાર્થવાળે છે. હવે દારિક વર્ગણુઓના વર્ણાદિ કહેવાય છે, ત્યાં દારિક શરીર પ્રાગ્યવર્ગણુઓ અનતાનત પરમાણુવાળી-પાંચ વર્ણ, બે ગધ, પાંચ રસ, ને આઠ સ્પર્શયુક્ત છે. એ પ્રમાણે વૈકિય ને આહારક વર્ગણાઓ પણ જાણવી. તૈજસ વર્ગણાઓ પાંચ વર્ણ–બે ગંધ, પાંચ રસ, ને ચાર સ્પર્શ, એ ૧૬ ગુણ યુક્ત છે. ત્યાં મૃદુ લઘુ એ બે
અવસ્થિત રપર્શ છે, અને બીજા બે સ્પર્શ સિનગ્ધ-ઉણ, સ્નિગ્ધ'શિત, રૂક્ષ-ઉષ્ણ, અથવા રૂક્ષ-શીત હોય. એ પ્રમાણે ભાષા–શ્વાસમને વર્ગણ ને કામણ વર્ગણાએ પણ જાણવી.
તથા દારિક વર્ગણ સર્વથી અલભ્ય પ્રદેશેવાળી છે. તેથી વૈક્રિયપ્રાયોગ્ય વર્ગણ અનંતગુણ પ્રદેશવાળી છે. તેથી આહારક
૧ મૂળ ગાથામા શ્વાસે શ્વાસ વગણનું નામ દર્શાવ્યું નથી. માટે ટીકાકાર મહારાજ કહે છે કે ય કારપદને અનુક્તસમુથાર્થરૂપ એટલે નહિ કહેલા અર્થને ગ્રહણ કરવાવાળા ગણીને શ્વાસોશ્વાસ વર્ગ મૂળ ગ્રંથકારે સૂચવી છે.
૨ એક પરમાણુમાં ૧ વર્ણ, ૧ ગંધ, ૧ રસ, ને ૨ સ્પર્શ એ પ ગુણ એક સમયમાં (સમકાલે) વ્યાભાવે વર્તે છે, ને ગ્યતાભાવે ૫ વર્ણ ૨ ગધ ૫ રસ ને ૮ સ્પર્શ એ ૧૬ ગુણ છે. એક ધમાં અનેક વર્ણાદિ ગુણવાળા ભિન્ન ભિન્ન પરમાણુઓ હવાથી જ સ્કધમા ૧૬ અથવા ૨૦ ગુણ હોઇ શકે. પરંતુ ધ્યાનમાં રાખવા ચાય છે કે કશાદિ સ્પર્શ પરમાણુમાં કોઈ પણ સમયે પરિવર્તનાથી પણ વ્યક્તભાવે ન હેય. એ સ્પર્શે ફક્ત તથાવિધ બાદર ધમાં જ હોય, ને તે સ્પર્શ કધપરિણમી જ જાણવા
૩ શેષ વૈક્રિયાદિ વર્ગણાઓથી. ૪ ગ્રહણુ પ્રાય ઉત્કૃષ્ણવર્ગણાગત પ્રદેશ રાશીથી અનતગુણ અમ
Page #89
--------------------------------------------------------------------------
________________
ક્રમ પ્રકૃતિ.
વણા અન‘તગુણ પ્રદેશવાળી છે. તેથી તૈજસ વણા અને તગુણુ પ્રદેશવાળી છે, એ પ્રમાણે ભાષા, ઉચ્છ્વાસ, મન ને કામણુ વગણુાએ પણ અનુક્રમે અનતગુણ અન તગુણુ પ્રદેશવાળી કહેવી,
૧
ધ્રુવ અણુવ ઇત્યાદિકમ પ્રાચાષ્ય ઉત્કૃષ્ટ નગણુાથી અન તર કુવાચિત્ત દ્રવ્યવા, તેથી અનતર અધ્રુવાચિત્ત ત્રણા, તેથી આગળ સુન્નાષરતિચાર ધ્રુવન્યવગણા છે, ને એ ચાર ધ્રુવશૂન્યવગાના તાલમાં ને ઉપર અનુક્રમે પ્રત્યેકશરીરવર્ગ શાખાદરનિંગ દવગ ણા-સૂક્ષ્મનિગાદવ શુાને ઉપર મહાકધ વણા છે, તે આ પ્રમાણે—પ્રથમ ધ્રુવશૂન્યવગણાની ઉપર પ્રત્યેક શરીરવગણા, દ્વિતીય ધ્રુવશૂન્યવગણાની ઉપર ખાદરનિગેાદ વણા, ત્રીજી ધ્રુવશૂન્યવગ ણાની ઉપર સૂક્ષ્મનિગોદ વગણા, તથા ચતુથ ધ્રુવન્યવગણાની ઉપર મહાસ્સુ ધવગણા છે.
ત્યાં કમ પ્રાયોગ્ય ઉત્કૃષ્ટવગશાથી આગળ એક પરમાણુ અધિક ધરૂપ જઘન્યધ્રુવાચિત્તદ્રવ્યવગણુા, તેથી એ પરમાણુ અધિક કથ રૂપ દ્વિતીય ધ્રુવાચિત્તદ્રવ્યવyા. એ પ્રમાણે એકેક પરમાણુ અધિક રધરૂપ ધ્રુવાચિત્તવ્યવ`ણાએ ત્યાં સુધી કહેવી કે જ્યાં સુધી ઉત્કૃષ્ટ ધ્રુવાચિત્તદ્રવ્યવગા થાય, કુવાચિત્ત દ્રવ્યવગણા તે કહેવાચ કે જે લેાકને વિષે સવદ્યા પ્રાપ્ત હોય તે આ પ્રમાણેમનતકુવાચિત્તદ્રવ્યવગણાઓમાંથી કાઈ વગણા ઉત્પન્ન થાય છે તા કોઇ વિનાશ પામે છે. એ રીતે સર્વ વણાઓના ઉત્પત્તિ વિનાશભાવ ચાલુ છે, પર`તુ કોઇ પણ કાળે આ લાક એ વાવ રહીત થવાના નથી. પુનઃ એ વગણા જીવા વડે કદાપિ પણ ગ્રહવાય નહિ તેથી અચિત્તપણું જાણવુ..
જીવના સંબંધે આદારકાર્દ શરીરવત્ સચિત્તપણુ પણ હેણુ વર્ગણુા અંતરે અતરે હાવાથી આદારિક વણાની અપેક્ષાએ વૈક્રિય વર્ગામાં અનતગુણુ પ્રદેશ હૈાય. ઇતિ સર્વત્ર
૧ જેમ આદારિક શરીરને જીવના સંબંધથી પણ ચિત્ ( સર્વાંા
Page #90
--------------------------------------------------------------------------
________________
બધનકરણ, ~ ~~~~~~~~~ ~~~~~ ~~ ~~ ~~ ~~ પ્રથમ વર્ગની અપેક્ષાએ કઈક વર્ગણુઓ સખ્યભાગહીન, કંઈક સંયેયગુણહીન કંઈક અસંખ્યયગુણહીન ને કઈક વણઓ અનતગુણહીન હોય છે.
'સંખ્યયગુણહાનિને વિષે પુનઃ અસંગેચભાગહાનિ, ને સંખ્યયભાગહાનિ સિવાયની કહાનિઓ સંભવે છે. તે આ પ્રમાણેસંખ્યયગુણહાનિગત પ્રથમતિમવણને અપાંતરાલે પ્રથમ વગણની અપેક્ષાએ કઈક વણઓ સંખ્યયગુણહીન, કઈક
અસંખ્યયગુણહીન ને કઈક અનંતગુણહીન હોય છે. ' એ રીતે બે પ્રકારે પરપરે પનિહાપ્રરૂપણ કરીને હવે પાંચ હાનિમાં વર્ગણુઓનું અવધુત્ર કહેવાય છે. . ત્યાં અસંખ્યભાગહાનિને વિષે વર્ગણાઓ અલ્પ છે, તેથી સંગ્રેચભાગહાનિને વિષે અનતગુણવર્ગણાઓ છે, તેથી સયગુણહાનિને વિષે અનતગુણવર્ગણાઓ છે, તેથી અસંખ્ય ગુણહાનિને 'વિષે અનતગુણવર્ગણાઓ છે, તેથી અનતગુણહાનિને વિષે અનંતગુણવણાઓ છે.)
તથા અનતગુણહાનિમાં પલ સર્વથી અ૫ છે, તેથી
૧ શેષ ૪ હાનિઓમા અંતર્ગતહાનિઓ ઉપરોક્ત રીતીને અનુસાર સ્વયં વિચારવી.
૨ મૂળ હાનિપચક અને ઉત્તર હાનિ પંચક એ બે પ્રકારે.
૩ અનતગુણહાનિમાં અનંતગુણ જેવા મોટા મોટા ભાગ ત્રુટવાથી અહિં “ અનતગુણ” માં “ ગુણ” શબ્દથી અનંત પુગલરાશિ પ્રમાણ એક ભાગ તેવા અનત ભાગ સમજવા. પરંતુ ગુણ શબ્દથી ગુણાકાર જેવો ભાગ ને જાણવો. પુનઃ અનતગુણરૂપ ભાગ તે સર્વ ભાગ કરતાં બૃહત પ્રમાણુવાળા જ હોય છે. તથા સર્વત્ર જ્યાં જ્યાં હાનિને પ્રસંગ આવે ત્યાં ત્યાં ગુણ શબ્દથી ભાગ પ્રમાણુજ જાણવું. પરંતુ ગુણાકાર રૂપ નહિં. તથા જ્યાં વૃદ્ધિનો પ્રસંગ આવે ત્યાંજ ગુણ શબ્દથી ગુણાકાર - ણ. એ સમયપરિભાષાને વિસ્તાર લોકપ્રકાશથી જાણ.
Page #91
--------------------------------------------------------------------------
________________
અસંખ્યયગુણહાનિમાં પુલો અનતગુણ છે, તેથી સંખ્યયગુણ હાનિમાં પુગલે અનતગુણ છે, તેથી સખ્યભાગહાનિમાં પુલ અનતગુણ છે, ને તેથી અસંખ્યયભાગહાનિમાં પંદૂગલે અનત ગુણ છે. (એ પ્રમાણે સ્નેહપ્રત્યયસ્પર્ધક સવિસ્તરપણે કહ્યું.)
इति स्नेहप्रत्ययस्पर्धक प्ररूपणा. . . હવે જામકલ્યા ને ગોગસ્થ પ્રરૂપણ કરવાની ઈચ્છાવાળા આચાર્યશ્રી આ પ્રમાણે કહે છે. '
મૂળ ગાથા ર૩ મી. नामप्पओगपञ्चयगेसुपि नेया अनंतगुणणाए । धणिया देसगुणा सिं-जहन्न जेठे सगे कडु ॥२३॥
* ગાથાર્થ–આ સ્નેહપ્રત્યય, નામપ્રત્યય અને પ્રચાર પ્રત્યય રયર્ધકને વિષે આપ આપણી જઘન્ય અને ઉષ્ણવર્ગને પૃથક પૃથક્ સ્થાપીને તેને વિષે સંગ્રહિત કરેલા સકલયુદ્દગલગત જોહાવિભાગો અનતગુણ અનતગુણપણે અનુક્રમે છએવગણામાં કહેવા
ટીકાથઅત્રે રામાયરા પ્રરૂપણને વિષે ૬ અતુગાકાર છે. તે આ પ્રમાણે - ૧ અવિભાગ પ્રરૂપણ. . ૨ વર્ગણા પ્રરૂપણ. ૩ કપ્રરૂપણા. ૯
૪ અન્તર પ્રરૂપણ. પવર્ગણાપુદગલરનેહવિભાગ
'સકલસમુદાય પ્રરૂપણ ૬ સ્થાન પ્રરૂપણ.' ૧ અનંત પુદ્ગલ શશિથી અગેય પુગલને રાશી અલ્પ હોવાથી હાનિ અ હોય તેથી પુદગલ અધિક હેય..
Page #92
--------------------------------------------------------------------------
________________
છ ?
ધનકરણ
ત્યાં પ્રથમ અવિભાગપ્રરૂપણા કહેવાય છે.
આદારિકાદિ પાંચ શરીરપ્રાયાગ્ય પરમાણુઓને જે રસ તેને શ્રી સર્વજ્ઞની બુદ્ધિરૂપ શસ્ત્ર વડે છેદીએ, અને છેદી એન્રીને નિવિભાગ ભાગા કરીએ, તે નિવિભાગ ભાગે ગુણપરમાણુ અથવા ભાવપરમાણુ પણ કહેવાય. એ અવિભાગપ્રરૂપણા કહી. ( કૃત્તિ વિમા વળા )
4
' ત્યાં એક સ્નેહાવિભાગયુક્ત પુદ્ગલા શરીરને ચાગ્ય હાતા નથી. અર્થાત્ આદારિકાદારિકઅન્યના િ૧૫ અધનમાંથી કોઈ પણ અધનને વિષયીભૂત થતા નથી એ ભાષા છે. તથા એ સ્નેહાવિભાગયુક્ત પણ નહિ, ત્રણ સ્નેહાવિભાગયુક્ત પણ નહિ, યાવત્ સ ધ્યેયસ્નેહાવિભાગયુક્ત નહિ, અસભ્યેયસ્નેહાવિભાગચુકતા નહિ, તેમજ યાવત અનંત સ્નેહાવિભાગચુત પુદ્ગલા પણ કોઇ અન્ધનને વિષયીભૂત થતાં નથી. પરંતુ સ જીવથી અન‘તગુણુ પ્રમાણ અનતાન'ત સ્નેહાવિભાગયુક્ત પુદ્ગલા અધનને વિષયીભૂત થાય છે. માટે અન'તાન'તર સ્નેહાવિભાગયુક્ત પુદ્ગલાના સમુદાયરૂપ ( નામ પ્રત્યય સ્પર્ધકની ) સ જઘન્ય પ્રથમ વરણા છે. ( કૃત્તિ નળાપદ્દપળા )
૧ દારિકાદિ ૫ શરીરમાંના કાણુ શરીરપણે પરિણુઅતા નથી. ૨ તાત્પ એ છે કે સર્વ જીવથી અનતગુણુ સ્નેહાવિભાગયુક્ત પર માણુ (સ્વરૂપત: પ્રદેશ બ્યપદેશભા, પરંતુ સ્કંધાતિષ્ઠિત કેવલ પરમાણુ નહિ.) દેહપણે પરિણમવા ચેાત્મ્ય છે. અથવા દ્વેષપણે પરિણમતા પુદ્દગલસ્કધાના પ્રત્યેક પ્રદેશમા જધન્યી જાન્ય પશુ સર્વ જીવથી અનંતગુણુ સ્નેહાવિભાગા અવશ્ય હોય છે. એ જધન્યસ્નેહાવિભાગયુક્ત જેટલા પરમાણુ છે તે સર્વના સમુદાય તે પ્રથમ વા ( આ પ્રરૂપણામાં પરમાણુ અથવા પુદ્દગલ એવા શબ્દોથી સર્વત્ર તત્પ્રાયેાગ્ય કાતરાત પ્રદેશ જાણવા, પરંતુ છુટા પરભાણુ અથવા યહુકાદિકધ ન જાણવા. એ વાત અવિસ્મરા પુનઃ કહી છે. )
૩ પ"ચસંગ્રહમાં આધારિકાદારિબન્ધનયોગ્ય પ્રથમવણા કહી છે
Page #93
--------------------------------------------------------------------------
________________
gg
પ્રકૃતિ. '
તેથી એક સ્નેહાવિભાગાધિક' પુદ્ગલને સમુદાય તે બીજી વણા, તેથી એ સ્નેહાવિભાગાધિક પુદ્ગલાના સમુદાય તે ત્રીજી વગણા. એ રીતે નિર'તર એકેક સ્નેહાવિભાગાધિક વગ ણા ત્યાં સુધી કહેવી કે જ્યાં સુધી અભન્યથી અનતગુણુ અથવા સવ સિદ્ધથી અન’તમા ભાગ જેટલી વણા થાય. એ અનત વણાએના સમુદાય તે એક સ્પ ક
તેથી એક સ્નેહાવિભાગાધિક પરમાણુઓ પ્રાપ્યમાણુ નથી. તથા એ, ત્રણ, સભ્યેય, અસ'જ્યેય, ને ચાવત્ અનત સ્નેહાવિભાગાધિક પરમાણુઓ પણ ( પ્રાપ્ત્યમાણુ ) નથી. પરંતુ સજીવથી અન"ત ગુણસ્નેહાવિભાગાધિક પરમાણુઓ ( પ્રાપ્યમાણુ ) છે. તેથી તેવા પરમાણુઓના સમુદાય તે દ્વિતીય સ્પષ્ટકની પ્રથમવા જો એમ પૂછતા છે કે તે વગામાં સ્નેહા વિભાગ કેટલા છે? તા કહીએ છીએ કે પ્રથમ સ્પર્ધા કગત પ્રથમ વણામાં જેટલા સ્નેહાવિભાગ છે તેટલા (તેથી) અમણા સ્નેહાવિભાગ દ્વિતીય સ્પષ્ટકની પ્રથમ વણાને વિષે છે. તેથી એક સ્નેહાવિભાગાષિક પરમાણુઓના સમુદાયરૂપ છીછ વગણા, તેથી એ સ્નેહાવિભાગાયિક પરમાણુઓના સમુદાયરૂપ ત્રીજી વણા, એ રીતે નિરુતર એકેક સ્નેહાવિભાગની વૃદ્ધિપૂર્વક વણા અસભ્યથી અન"તગુણ અથવા સર્વ સિદ્ધથી અનત્તમા ભાગ જેટલી થાય ત્યાં સુધી કહેવી. આ અન'તવગ ણાઓના સમુદ્ભાય તે જી' સ્પર્ધક
I
ત્યાંથી પુન: પણ આગળ એક સ્નેહાવિભાગાધિક પરમાણુ નથી. તથા એ, ત્રણ, સખ્યાત, અસખ્યાત, યાવત, અનંત સ્નેહાવિભાગાધિક પરમાણુ પણ નથી. પર`તુ સર્વજીવથી અંનતગુણ અનંતાનંત સ્નેહાવિભાગાધિક પરમાણુઓ હોય છે, તેથી તેના સમુ- - દાચ તે ત્રીજા ૫ કની પ્રથમ વગણા. આ વગણામાં સ્નેહાવિભાગ - કેટલા હોય ? તે કહીએ છીએ કે પ્રથમ સ્પર્ધકની પ્રથમ વણા ગત સ્નેહાવિભાગથી ત્રિગુણા સ્નેહાવિભાગ છે; તેથી એક સ્નેહાનિ
Page #94
--------------------------------------------------------------------------
________________
૭૮
બધકરણું
અનW૫ર
ભાગાયિક પરમાણુના સમુદાયરૂપ બીજી વર્ગણ, બે નેહવિભાગાપિક પરમાણુના સમુદાયરૂપ ત્રીજી વર્ગણા, એ રીતે નિરંતર એકેક જોહાવિભાગ વૃદ્ધિપૂર્વક અભવ્યથી અનતગુણ અથવા સર્વજીવથી અનંતમાભાગ સુધી અનત વર્ગણાઓ કહેવી. એ વર્ગણાઓને સમુદાય તેત્રીજુ સ્પર્ધકે. '
ત્યાંથી પુનઃ પણ આગળ એક સ્નેહાવિભાગાધિક પુદગલે નથી તેમજ બે ત્રણ સંચ, અસંખ્યય,થાવત - અનતનેહાવિભાગાધિક પુદગલે પણ નથી, પરંતુ સર્વજીવથી અનંતગુણ પ્રમાણે અનંતાનંત નેહાવિભાગાધિક પરમાણુઓ હોય છે. તેથી તેને સમુસમુદાય,તે ચતુર્થ સ્પર્ધકની પ્રથમ વર્ગણ. આ વર્ગણામાં પ્રથમ સ્પર્ધકગત પ્રથમ વર્ગણાના નેહાવિભાગોથી ચારગુણા સ્નેહવિભાગે છે એ પ્રમાણે જેટલામું સ્પર્ધક ચિતવવું હોય, ચણા પાંચમું, દસમું, વીસમું, હજારણું લાખશું તેટલી સખ્યાથી પ્રથમ ર૫ર્ધકની પ્રથમ વગણના સનેહવિભાગે ગુણીએ, તેટલી તેટલી સંખ્યાના સ્નેહાવિભાગે તે તે સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં હોય એમ જાણવું ?
' તે કેટલાં થાય તે કહીએ છીએ કે અભથી અને તરુણ અથવા સિદ્ધથી અનતમાભાગ પ્રમાણ (દક્તિ હા કકળા)
યુના અંતર કેટલાં થાય તે કહીએ છીએ કે એકહીનસ ધક પ્રમાણુ. તે આ પ્રમાણે-ચારમાં ત્રણ જ અંતર હોય છે, પણ જૂનાયિકનહિ તેમાઅભણ વિચારવું ,
૧ યથી પ્રથમ પહેક ગત પ્રથમ વગણામાં ૧૦૦ નેહવિભાગ છે, તે પાંચમાં સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં ૫૦૦, દસમા સ્પર્ધકની પ્રથમ વર્ગમાં ૧૦, વીસમા ધોકની' પ્રથમ શ્વણિમા રે, હજારમા' ર૫કની પ્રથમ વણામાં ૧bo;૦૦ ને લાખમા સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં - ૧, ૦૦,૦૦૦ - ર યથાચાર જાતિના અતરભાગ ગર્ભભાગા હોય તેમને
Page #95
--------------------------------------------------------------------------
________________
કર્મપ્રકૃતિ
ઓખાશોનાલિકાના
તથા વર્ગણાને વિષે અનંતરવૃદ્ધિ બે છે–પ્રથમ એકેકાવિભાગ વૃદ્ધિ, અને બીજી અનંતાનતાવિભાગવૃદ્ધિ. ત્યાં સ્પર્ધકગતવર્ગણાઓમાં અનુક્રમે. એકેકોવિભાગવૃદ્ધિ છે, ને પૂર્વ સ્પર્ધકગત અંતિમ વર્ગણાની અપેક્ષાએ ઉત્તર સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં અનતાના અવિભાગવૃદ્ધિ છે. પુનઃ પરપર વૃદ્ધિ તે પ્રથમ સ્પર્ધકગત' ગ્રંથમ વર્ગણાની અપેક્ષાએ એ પ્રકારની જાણવી, તે આ પ્રમાણે-અનેતભાગવૃદ્ધિ–અસખ્યભાગવૃદ્ધિ–સંખ્યયભાગવૃદ્ધિ–સખેચશણવૃદ્ધિ-અસંખ્ય ગુણવૃદ્ધિને અનતગુણવૃદ્ધિ. એ પ્રમાણે વર્ગણા પ્રરૂ–પર્ધકઝરૂ–ને અન્તરપ્રરૂપણા કરી. લતિ મા મહિપા)
હવે વર્ગણાગત પુદગલજોહાવિભાગસમુદાય પ્રરૂપણા કરાય છે. ત્યાં પ્રથમશરીરસ્થાનની પ્રથમવગણને વિષે સ્નેહવિભાગ અલ્પ છે, તેથી બીજા શરીરસ્થાનની પ્રથમ વર્ગને વિષે અનિત ગુણનેહાવિભાગ છે, તેથી ત્રીજા શરીરસ્થાનની પ્રથમવર્ગણાને વિષે અનતગુણનેહાવિભાગ છે. એ પ્રમાણે ઉત્તરેતર અનુક્રમે સર્વે શરીરસ્થાની પ્રથમવર્ગણામાં અનતગુણપણું કહેવું શરીર સ્થાને વફ્ટમાણ (આગળ કહેવાશે તેટલા) સ્પર્ધક પ્રમાણયુક્ત જાણવાં. - હવે તે તે બધાને ચોગ્ય એવા શરીર પરમાણુઓનું અલ્પબહેવ કહેવાય છે. ત્યાં હારિક દારિક બંધના પગલે અલ્પ છે, તેથી દારિકતેજસબધિનગ્ય અનતગુણા, તેથી' એકારિક
૧ અહિં પ્રત્યેક વૃદ્ધિ અનંતવણાઓ સુધી પમાય છે. *
૨ પ્રથમ સ્થાનની પ્રથમવગણ તથા બીજા સ્થાનની પ્રથમવગણ એ એના અંતરાલમાં સર્વજીવાતંતગુણઅવિભાગ અન્ડરસ્થાન પ્રાપ્ત હોવાથી,
૩ પ્રથમ સ્થાન અભવ્યાતગુણ સ્પર્ધયુક્ત છે, તિથી દિલીયાદિ સ્થાને સ્થાનકની પરિપાટીએ અનંતભાગાધિકાદિસ્પર્ધકેયુક્ત છે, જે આગળ કહેવામાં આવશે. '
Page #96
--------------------------------------------------------------------------
________________
બંધનકરણ,
-
-
કર્મબંધનગ્ન અનતગુણે, તેથી દારિકતૈજસકામણબંધન ચેચ પુદગલે અનતગુણ, તથા વૈકિયક્રિયબંધન ચગ્ય પગલે સર્વથી અલ્પ છે, તેથી વૈક્રિયતૈજસMધનોગ્ય પુદગલે અનતગુણ છે. તેથી વૈશ્ચિકામણબંધન એગ્ય પુદગલે અનંતગુણ છે. તથા આહારકબધનચોગ્ય પગલે સર્વથી તે પોતાના ચાર બંધનની અપેક્ષાએ) અલ્પ છે, તેથી આહારકર્તજ સબંધન એગ્ય અનંતગુણ, તેથી આહારકકામણબંધનગ્ય અનતગુણ, તેથી પણ તૈજસ તૈજસબંધન ચોગ્ય પુદ્ગલે અનતગુણ, તેથી તૈજસકાશ્મણબંધન રોગ્ય પુદગલે અનંતગુણ, ને તેથી પણ કાર્યકાશ્મણબનશ્ય પુદગલે અનંતગુણ છે. * હવે સ્થાનપ્રરૂપણને અવસર હેવાથી સ્થાન પ્રરૂપણ કહેવાય છે ' ' ત્યાં પ્રથમ સ્પર્ધકથી પ્રારંભીને અભવ્યથી અનતગુણ અથવા સિદ્ધથી અનંતમાભાગ પ્રમાણે અનતરસ્પર્ધાયુક્ત પ્રથમ શરીર પ્રાગ્ય સ્થાન થાય છે, તેથી અનંતભાગાયિક તેટલાંજ યકવડે શરીરપ્રાગ્ય દ્વિતીયસ્થાન થાય છે. પુનઃ અનંતભાગાધિક તેટલાંજ ર૫ર્ધકેવડે તૃતીયશરીરપ્રાચસ્થાન થાય છે. એ રીતે નિરંતર પૂર્વ પૂર્વ સ્થાનથી ઉત્તરોત્તર અનંતભાગવૃદ્ધિયુક્ત શરીરસ્થાને અગુલના અસંખ્યાતમાભાગ પ્રમાણુ કહેવા, એ સ્થાને સમુદાય તે એક કંડક કહેવાય છે.
[, ૧ પૂર્વોક્ત સ્નેહસંબંધી નામપત્યયસ્પર્ધકોમાંના પ્રથમ સ્પર્ધકથી. * ૨ સર્વ જઘન્ય રહયુક્ત એકજ દેહમાં જે દેહપુગલે છે તે સર્વમા એક સરખે નેહ નથી. પરંતુ ભિન્નભિન્ન પ્રકારને તેહ છે, ને તે ભિન્નતા પણ અનંત પ્રકારની છે, ને તે અનંત પ્રકારની ભિન્નતાવાળા જોહાવિભાગ યુક્ત પુદગલોના સમુદાયરૂપ એક રહસ્થાન કહેવાય. ઈતિ ભાવાર્થ.'
૩ અંગુલમાત્ર ક્ષેત્રના અસંખ્યાતમાભાગમા જેટલા આકાશ પ્રદેશ તેટલા પ્રમાણનાં..
, ૪ કંડક એ અંગુલના અસખ્યાતમાભાગ પ્રમાણ અસખ્યદર્શક સંજ્ઞા શબ્દ જૈનપરિભાષાએ જાણો જે આગળ કહેવાશે.
Page #97
--------------------------------------------------------------------------
________________
-.
.
.
:--
કર્યપ્રકૃતિ. ' આ કડકથી ઉપરનું જે શરીરસ્થાન, તે પ્રથમ કંડકગત અને તિમ શરીરસ્થાનની અપેક્ષાએ અસંમેયભાગવૃદ્ધિવાળું છે. તેથી આગળનાં બીજાં અંગુલના અસંખ્યાતમાભાગપ્રમાણુનાં શરીર સ્થાને તે સર્વે અનુક્રમે અનંતભાગાધિક જાણવાં. આ ( અસખ્યસ્પર્ધકની અપેક્ષાએ અનતભાગ અધિક જાણવાં). આ અસંખ્ય સ્પર્ધકને સમુદાય તે દ્વિતિયકડક,
તે દ્વિતિય કડકથી ઉપર જે અન્ય શરીરસ્થાન તે પુનઃ દ્વિતીય કડકગત અંતિમસ્થાનની અપેક્ષાએ અસંયભાગ અધિક છે, ત્યાથી પુનઃ પણ આગળનાં અંગુલના અસંખ્યાતમાભાગપ્રમાણ અન્યશરીરસ્થાને તે સર્વે અનુક્રમે અનતભાગ અધિક જાણવાં, આ સર્વ સ્થાને સમુદાય તે તૃતીચકડક.
તેથી આગળ પુનઃ પણ એક શરીરસ્થાન અસંખેભાગાધિકને તેથી આગળ પુનઃ કડક પ્રમાણ શરીરસ્થાને અનંતભાગાધિક જાણવા એ પ્રમાણે અસંખ્યભાગાધિક એકેક હસ્થાને કરીને અંતરિત અનત ભાગાધિક કડકે ત્યાં સુધી કહેવાં કે જ્યાં સુધી અતરાંતરવતિ અસંખ્ય,ભાગાયિક દેવસ્થાને પણ એક કંડક પ્રમાણ થાય,
અંશુલ માત્ર ક્ષેત્રના અસંખ્યાતમાભાગવતિ અસંખ્ય આકાશ પ્રદેશાત્મક રાશિપ્રમાણરૂપ જે સંખ્યા, તે સિદ્ધાંતસંજ્ઞાએ કડક કહેવાય છે.
ત્યાંથી આગળ કંડક માત્ર શરીરસ્થાને અનુક્રમે અનતભાગાઅધિક કહેવાં, તેથી આગળ એક સંખ્યયભાગાધિક સ્થાન કહેવું, ત્યાંથી આગળ મૂળથી આરંભીને જેટલાં સ્થાન પૂર્વે અતિકમ્યાં છે (કહી ગયા છીએ તેટલાં સ્થાન તેવીજ રીતે કહીને પુનઃ પર્ણ એક સંયભાગાયિક સ્થાન કહેવું. એ પ્રમાણે વચમાણુક્રમપૂર્વક
૧ કંડક સંખ્યા સર્વત્ર નિયમિત સંખ્યાદર્શક નથી. અધિકાર વિશેષથી હીનાધિક સંખ્યા પણ હોય છે.
૨ અનતભાગ વૃધ્યાદિ. 11
Page #98
--------------------------------------------------------------------------
________________
બંધનકરણ
છ સ્થાનવૃદ્ધિએ શરીરસ્થાને ત્યાં સુધી કહેવાં કે જ્યાં સુધી અસંલકાકાશપ્રદેશપ્રમાણુ થાય. • ઇતિ સ્થાનરૂપણુસહ નામપ્રત્યયસ્પર્ધકરૂપણપિ.
પથ ગોન પર સાધેલા , - પ્રવેગ એટલે ચોગ તેના સ્થાનનીવૃદ્ધિ વડે (અર્થાત એગ સ્થાનની વૃદ્ધિવડે) કેવલોગ પત્યયથી બંધાતા એવા કર્મ પરમાણુને વિષે જે રસ સ્પર્ધકની રીતીએ વૃદ્ધિ પામે છે તે પ્રયોગ પ્રત્યય સ્પર્ધક કહેવાય છે. કહ્યું છે કે
होइ पओगो जोगो, तठाणविवद्धणाए जोउरसो ॥ ' परिवढेईजीवे, पोगफडं तयं बेति ॥१॥
(ઉતાર્થે). તે પ્રોગપ્રત્યયસ્પર્ધક પ્રરૂપણ ૫ અનુયાગદ્વારવડે થાય છે, તે ૫ અનુગ આ પ્રમાણે–૧ અવિભાગ પ્રરૂપણ–-૨ વર્ગણા પ્રરૂપણ-૩ સ્પર્ધક પ્રરૂપણ-૪ અન્તર પ્રરૂપણુ–અને સ્થાન પ્રરૂપણ. એ પાંચે અનુગદ્વાર જે રીતે નામ પ્રત્યય સ્પર્ધકને વિષે પૂર્વે કહ્યાં છે તે રીતે અત્રે પણ જાણવાં.
તથા અત્રે પ્રથમ સ્થાનગત પ્રથમ વર્ગમાં સર્વ પુદ્ગલ નેહાવિભાગ અલ્પ છે, તેથી દ્વિતીયસ્થાનગત પ્રથમવર્ગણામાં અને તરુણ અનતગુણ, તેથી પણ તૃતિયસ્થાનગત પ્રથમવર્ગણમાં અનંતગુણ, એ પ્રમાણે અંતિમ સ્થાન સુધી જાણવું. તથા વળી પ્રગપ્રત્યયસ્પર્ધક અધિક રીતે અન્યત્ર પણ કહ્યું છે કે
૧ અને છ સ્થાન વૃદ્ધિ પણ અસંખ્ય સંભવે. - ૨ એ ભાવાર્થે શ્રી બહુ મૃતથી જાણ.
૩ અહિં યોગ પ્રત્યયથી ગ્રહણ થતા આદારિકાદિ પરમાણુ નહિં કહેતાં માત્ર કર્મ પરમાણુનું ગ્રહણ કરવાનું કારણ શ્રી બહુ કૃતથી વિચારવું.
Page #99
--------------------------------------------------------------------------
________________
કર્મ પ્રકૃતિ.
--
आविभाग वग्ग फड्डग, अंतरठाणइएत्थजहपुचि ॥
અથ–આ પ્રયોગ પ્રત્યય થકમાં અવિભાગમરૂ૦-વર્ગણા પ્રરૂ–ધકાર–અંતરપ્રરૂ-સ્થાનાદિકરૂ૦ પૂર્વે કહી તેમ જાણવી. અને પ્રત્યેક પ્રોગપ્રત્યયસ્થાનની પ્રથમ વર્ગણાઓ અનંતગુણ અતિગુણ વૃદ્ધિ પામે છે. અહિ રાણા એ પ્રથમ શબ્દમાં આદિપકથી કંડકાદિનું ગ્રહણ કરવું
હવે સમુદાયપણે ત્રણે સ્પર્ધકમાં અલ્પ બહત્વ કહેવાય છે. સ્નેહ પ્રત્યય સ્પર્ધકની જઘન્ય વર્ગને વિષે સકલ પુદગલત નેહા વિભાગ સર્વથી અલ્પ છે, તેથી તેજ નેહપ્રત્યયસ્પર્ધકની ઉત્કૃષ્ટ વગણામાં અનતગુણ રસાવિભાગ છે, તેથી નામ પ્રત્યય સ્પર્ધકની જઘન્ય વર્ગણામાં અનતગુણ નેહાવિભાગ છે, તેથી તેજ નામપ્રત્ય રયર્ધકની ઉત્કૃષ્ટ વર્ગણામાં અનંતગુણ નેહાવિભાગ છે, તેથી પણ પ્રાગ પ્રત્યેય સ્પર્ધકની જધન્ય વર્ગણામાં અનંતગુણ સનેહાવિભાગ છે, તેથી પણ તેજ પ્રોગપ્રત્યયસ્પર્ધકની ઉત્કૃષ્ટ વર્ગણામાં અનંતગુણ નેહાવિભાગ છે કહ્યું છે કે–
तिन्हंपि फडगाणं, जहन्नउक्कोसगाकमाठविलं णेयाणंतगुणाओ, उ वग्गणाणेफड्डाओ॥१॥
અર્થ–ત્રણે સ્પર્ધકની જઘન્ય તથા ઉત્કૃષ્ટ વર્ગણાઓને અનુક્રમે થાપીને તે વર્ગણાઓ ને પ્રત્યય સ્પર્ધકથી અનંતગુણું જાણવી.'
હવે ગાથાર્થ કહેવાય છે. નામપ્રત્યય ને પ્રગપ્રત્યય સ્પર્ધકને વિષે પણ અવિભાગવર્ગણાદિ અનુગ પૂર્વવત્ જાણવા તે આ પ્રમાણે સ્નેહપ્રત્યયસ્પર્ધકવત્ અત્રે પણું અકેક નેહાવિ
૧ આ ત્રણ મૂળ સ્પર્ધકમાં અલ્પબહુત કેવી રીતે ઘટી શકે છે. તે શ્રી બહુ કૃતથી જાણવું.
Page #100
--------------------------------------------------------------------------
________________
બધનકરણ
-
- -
-
- -
-
ભાગધિક પરમાણુ વર્ગણુઓ અનંત જાણવી. તથા અલ્પ સ્નેહયુક્ત પુગલે અલ્પ અભ્યતર જાણવા. પુનઃ જે અક્ષણા દુખારી એ ભાવને અસંભવ હોવાથી અને તેને સંબંધ ન લે. સનેહ પ્રત્યય સ્પર્ધકમાં પણ તે યથાસંભવ અલ્પકાળ સુધી જ કહે છે પરંતુ સર્વત્ર કહેલ નથી. તથા પ્તિ ઇતિએ ત્રણે સ્પર્ધકની પ્રત્યેકની આપ આપણી જઘન્ય અને ઉત્કૃષ્ટ વર્ગને બુદ્ધિવડે ભિન્ન ભિન્ન સ્થાપીને અનુકમે તે વર્ગણાઓને વિષે ઘણા ફાળુઓ દેશગુણાત્ર નિવિભાગ ભાગરૂપ જે સકલ પુગલત સ્નેહાવિભાગે તેને નિયા સંગ્રહિત કરતાં-સમુદાયરૂપે એકઠા કરતાં તે અવિભાગે છે એ વગણામાં અનુક્રમે અનંતગુરુ અને તર્ણપણે જાણવા. એ પ્રમાણે પુદ્ગલેને પરસ્પર સંબંધ કરવામાં હેતુભૂત સ્નેહની પ્રરૂપણ કરી, (इति स्नेह स्पर्धेकत्रय अरुपणा)
॥ अथ स्नहस्पर्द्धकत्रिकनी संक्षेप विगत ।' સ્પર્ધક સંખ્યા--૧ વણા પ્રારંભ–૧ સ્નેહાવિભાગથી સર્વ વર્ગ –અનંત અનંતરે પનિધા-નંબરવાર સ્થાપન કરેલી' વર્ગણીઓમાં પૂર્વ વર્ગણાની અપેક્ષાઓ પર વણામાં પરમાણુઓનું જે
હીનાધિપણું કહેવું તે અનંતરે પનિધા આ પ્રમાણે સ્નેહ પ્ર સ્પ૦ ની પ્રથમની અનંત વર્ગણાઓ-અસંયભાગાહીન
૧ સ્નેહ પ્રત્યય સ્પર્ધકના અંતિમ વિભાગથીજ પુગમાં અને ગુણ હાનિનો પ્રારંભ થયેલ છે તેજ અનંતગુણ હાનિ અત્રે પણ ચાલુ હોવાથી શેપ હાનિના અભાવે દિગુણ હાનિને સંભવ પ્રાગ પ્રયય સ્પર્વકમાં કેમ સંભવે ? માત્ર અનંતગુણહાનિ સંભવે. ઈતિહતુ. (ચં, માં )
૨ રને પ્રત્યય સ્પર્ધકમાં પણ જે દ્વિગુણહાનિ તે અસંખ્યય ભાગ હાનિરૂપ પ્રથમ વિભાગ સુધી જ કહી છે, પરંતુ તેથી આગળ સંય ભાગ હાનિ ઈત્યાદિ જ હાનિરૂપ જ વિભાગમાં દિગુણહાનિ કહી નથી. છતિ તાત્પર્ય,
Page #101
--------------------------------------------------------------------------
________________
છે
તનતર
કપ્રિકૃતિ એ ની પ્રથમની અનત વર્ગણાઓ-સપેયભાગહીને
સંગેચંગુર્ણહીન છે તદનતર , અસગ્યેયગુણહીન તદાતર
" અનતગુણહીન એ પ્રમાણે સ્નેહપ્રત્યયસ્પર્ધકની અવગણાઓ પ વિભાગમાં વહેચાયેલી છે.
* ૧ અસંખ્યયભાગહીનવિભાગ, ૨ સંપર્યભાગહીનવિભાગ, ૩ સંખ્યયગુણહીનવિભાગ, ૪ અસંખ્યયગુર્ણહીનેવિલમાં
૫ અનતગુણહીનવિભાગ એ ૫ વિભાગમાં પરંપરે પનિયા કહેવાય છે. પર પરે પનિધા=પૂર્વ વગણની અપેક્ષાઓ વચમાં કંઈક વર્ગ
શુઓ છોધને આગળની એક વર્ગણોમાં પરમાણુઓ સંબંધી જે હીનાવિકપણું કહેવું તે પરપપનિ. તે
આ પ્રમાણે અસંખ્યયભાગહાનિ વિભાગમાં–અસંખ્યકાતિક-વિશુર્ણહીન સખ્યભાગહાનિ વિભાગમાં . સંખ્યયગુણહાનિ વિ. ) આ ત્રણ વિભાગમાં પ્રથમથી જ.ત્રિ
અસંખ્યયગુણહાનિ વિ. { ગુણાદિ હીન પણ હેવાથી દ્વિગુણ - અનંતગુણહાનિ વિ. ) હાનિને અભાવ છે,
એ પૂર્વોકત વિગુણહાનિરૂપ પરંપરે પનિયા સર્વ વિભાગમાં અમાસ હોવાથી હવે બીજી રીતે પરપંરપનિધાં કહેવાયું છે. તે આ પ્રમાણેઅસંયભાગહાનિ વિભાગમાં ) અજયભાગહીન પ્રથમ વર્ગણાપેક્ષાએ કર્ક | સંખ્યયભાગહીન વગણાઓ.
સચેયગુણહીને અસંખ્યયણુંહીન અનતગુણહીન છે.
Page #102
--------------------------------------------------------------------------
________________
બંધનકરણું, -~ ~-
~સંજયભાગહીન વિભાગમાં છે. સંખ્યયભાગહીન, પ્રથમ વર્ગણાપેક્ષાએ કંઈક - સયગુણહીન. વર્ગણાઓ.
અસંખ્યયગુણહીન.
અનતગુણહીને. સંયગુણહાનિ વિભાગમાં પ્રથમ સંખ્યયગુણહીન. વર્ગણાપેક્ષાએ કંઈક વગણએ. અસંખ્યયગુણહીન,
અનંતગુણહીન, અસયગુણહાનિ વિભાગમાં પ્રથમ અસંખ્યયગુણહીન. વગણાપેક્ષાએ કઈક વગણએ. ઈ અનતગુણહીન, અનતગુણહીન વિભાગમાં પ્રથમ 1 વર્ગણાપેક્ષાએ સર્વ વર્ગણાઓ. ? અનંતગુણહીન.
પ વિભાગમાં અલ્પબહુત્વ કહે છે. વિભાગમાં. - વર્ગણ. . પરમાણુ અસએયભાગહાનિ- અલ્પ (અનંત) –અર્વાધિક સપેયભાગહાનિ – અનતગુણ –અને તમે ભાગે સંખ્ય ગુણહાનિ – એ અસાચેયગુણહાનિ – ; અનતગુણહાનિ
નામ પ્રત્યય ૫કનો સાર વર્ગણા પ્રારંભ–સર્વ જીવાત ગુણ જોહાવિભાગથી.
૧ અનંતગુણહાનિ વિભાગમાં અનંતાપનિધાએ અનતગુણ હીને પણું છે, ને પરંપરાપનિધાએ પણ અનતગુણહીન પણ છે. તે એ બેમાં વિશેષ શું ? તે સંબંધી એમ સંભવે છે કે અનતરિપનિધા વિષયિક અનતગુણથી પર પરે પનિધા વિષયિક અનતગુણ, ઘણું મોટું ગ્રહણ કરીને પરંપરપનિધા અવિરોધપણે કહી શકાય છે.
Page #103
--------------------------------------------------------------------------
________________
કમપ્રકૃતિ.
-
નનનનજન+નનનનનનન
પ્રતિસ્પર્ધકે વર્ગણા–અભવ્યથી અનંતગુણ
અન્તર વર્ગણા–સર્વજીવથી અતિગુણ - પ્રથમ સ્પર્ધકની પ્રથમ વર્ગણાનાસ્નેહાવિભાગથી જેટલામું સ્પદ્વિતીયાદિ સ્પર્ધકગત પ્રથમ વર્ગણના નેહાવિર્ધક તેટલાગુણ.
એક સ્થાનમાં અનન્તર સ્પર્ધકે-એક સ્થાનાંતરવતિ સર્વ સ્પર્ધકેથી ૧ હીન.
પ્રથમ સ્થાનમાં સર્વ સ્પર્ધક–અભવ્યથી અનંત ગુણ.
દ્વિતીયાદિ સ્થાનમાં સર્વ સ્પર્ધક-સ્થાન પરિપાટીએ અનત ભાગાયિકાદિ.
વગણાઓમાં અનંતર વૃદ્ધિ- ] સર્વ જીવાતગુણ - અવિભાગ - સ્નેહવિભાગા પેક્ષાએ ! રૂપ (પ્રતિસ્પર્ધકે પ્રથમ વર્ગ(એક સ્પર્ધકે) LY ણમાં.)
એકેકા વિભાગરૂપના પ્રતિસ્પર્ધ
છે કે દ્વિતીયાદિ વર્ગણામાં). વર્ગણાઓમાં પરંપરા છે. અનંતભાગવૃદ્ધિ. વૃદ્ધિ નેહાવિભાગની
અસંખ્યભાગવૃદ્ધિ. અપેક્ષાએ. ( એક
સખ્યભાગવૃદ્ધિ. સ્પર્ધકે)
સંખ્યગુણવૃદ્ધિ , અસખ્યણુણ વૃદ્ધિ
અનતગુણવૃદ્ધિ, પૂર્વ દેહસ્થાનની પ્રથમ વર્ગણાશા)* પરે દેહસ્થાનની પ્રથમ વર્ગણાના સને- અનંતગુણે,
હાવિભાગ,
રહસ્થાને
પ્રથમ અનુક્રમ–
સ્થા પરિપાઠીમાં અનેક
કડક પ્રમાણે,
Page #104
--------------------------------------------------------------------------
________________
બંધનકરણ.
-
-
-
-
-
-
-
-
અનંત ભાગાધિક હસ્થાનની સંખ્યા છેવક્ષ્યમાણ અનુભાગ અસંખ્યભાગાધિક છે
[ મેં સ્થાન સંખ્યાસંખ્ય ભાગાધક છ છ ઈ-વત સંખ્ય ગુણાધિક છે જે અસંખ્યગુણાધિક જ છે ! અનત ગુણાધિક છે
સર્વ ષસ્થાન વૃદ્ધિ અસંખ્ય સર્વ દેહસ્થાન--અસંય કાકાશપ્રદેશપ્રમાણુ.
૧૫ બંધન ચોગ્ય પુદગલનું અ૫હત્વ ૧ દારિકૈદારિક બંધન ચોગ્ય-સવલ્પ. ૨ દારિક તૈજસબંધન એગ્ય––અનત ગુણ, ૩ દારિક કામણુ બંધન એગ્ય.
૪ દારિક તૈજસ કામણ બંધન * ૧ વૈક્રિય વૈક્રિય બંધન ચગ્ય. ૨ કિચ તૈજસ બંધન એગ્ય. ૩ વૈશ્યિ કામણ બંધન એગ્ય. ૪ વૈકિય તૈજસ કામણ બંધન એગ્ય. ૧ આહારક આહારક બંધન યોગ્ય–સર્વેલ્પ. ૨ આહારક , તેજસ બંધન એગ્ય-અનંત ગુણ. ૩ આહારક કામણ બંધન ચોગ્ય. ૪ આહારક તૈજસ કામણ બધન . ૫ તૈજસ તૈજસંબંધન એગ્ય. ૬ તૈજસ કામણ બંધન ચોગ્ય. ૭ કાર્મણ કાશ્મણ બંધન એગ્ય.
સભ્ય
Page #105
--------------------------------------------------------------------------
________________
કર્મપ્રકૃતિ,
..
-
,
પ્રાગ પ્રત્યય સ્પર્ધકને સાર.. અવિભાગાદિક સર્વ પ્રરૂપણા–નામ પ્રત્યય સ્પર્ધકત,
પ્ર. પ્ર સ્થાનની વર્ગણામાં સ્નેહાવિનું અલ્પમહુવા, કે પૂર્વ સ્થાનની ગથમ વીણાના સર્વ પુદ્ગલત નેહાવિભાગની ૬ એપેક્ષાએ પરસ્થાનની પ્રથમ વર્ગણાના સર્વ પગલગત સ્નેહા- * વિભાગ અનતગુણ.
વણુ મૂલ સ્નેહ પ્રત્યયસ્પર્ધકમાં અલ્પબહુવ, ને... સપનીસ વર્ગણાગત સર્વ પાગલ સ્નેહવિભાગ સર્વાલ્પ
(અનત). આ સવૌતિમ છે
- અનંત ગુણ. નામ , જ્યની સવઘ
છે સવતિમ છે w w . પ્ર પ્ર સ્પ૦ની સવદ્ય' ઝ = » સવતિમ ,
| ગઈ જીત્યાદિ તુજ માવના છે હવે જીવના બંધનકરણરૂપ વીર્ય વિશેષના સામર્થ્યથી બ. ધાતાં કર્મ પુદગલેને પ્રકૃતિ, સ્થિતિ, રસ, ને પ્રદેશ, એ ચાર વિભાગને વિચાર અલ્પ મતિવત છને સુખપૂર્વક સમજવા માટે મોદકના દષ્ટાંતવડે કહેવાય છે–જેમ વાયુને વિનાશ કરનાર એવા કેઈક દ્રવ્યથી નિયજેલે લાડુ તે સ્વભાવેજ વાયુને ઉપશમાવે છે, પિત્તવિનાશક દ્રવ્યથી નિપજેલ લાડુ સ્વભાવે જ પિત્તને ઉપશમાવે છે, ને કફ વિનાશક દ્રવ્યથી નિપજેલો લાડુ સ્વભાવેજ કફને ઉપમાવે છે. એ પ્રમાણે મેદિકને જે પિત્તોપશમકાદિસ્વભાવ તે માદકની
૧ તોલ–એ બહુ વચનને પગ હેવાથી એક નેહાવિભાગ યુક્ત સર્વ પરમાણુના સ્નેહવિભાગનું ગ્રહણ સંભવે છે ઇતિસર્વત્ર
18
Page #106
--------------------------------------------------------------------------
________________
બંધનકરણ,
પ્રકૃતિ કહેવાય છે. તથા તેમાંના કેઈક મોદકની સ્થિતિ ૧ દિવસ, કેઈકની ૨ દિવસ, ને કેઈકની ચાવત્ માસાદિક સ્થિતિ હોય છે તે માદકની સ્થિતિ કહેવાય છે. તથા તેમાંના કેઈક માદકમાં ધિ મધુરાદિરસ એકસ્થાની હોય છે ને કેઈકમાં ક્રિસ્થાની ઇત્યાદિ હોય છે. તે મોદકને રસ કહેવાય છે. તથા તેજ મોદકના કણિકાદિરૂપ પ્રદેશે કેઈકના એક પસલી પ્રમાણે, કેઈકના બે પસલી પ્રમાણ ઈત્યાદિ હોય છે તે મોદકના પ્રવેશ કહેવાય છે. તેમ કર્મ પણ કઇક જ્ઞાનગુણને આવરે છે, કઈક દર્શનગુણને આવરે છે, કોઈક સુખદુઃખને ઉતપન્ન કરે છે, ને કઈક મેહ ઉત્પન કરે છે, એવા સ્વરૂપવાળી તે કર્મની પ્રકૃતિ કહેવાય છે. તથા તે જ કર્મની કેઈકની ૩૦ કેડીકેડીને કેઈકની ૭૦ કડાકે સાગર કાળ પ્રમાણે જે સ્થિતિ તે કર્મની સ્થિતિ કહેવાય છે, તથા રસ પણ કઈક કર્મને એક રથાની, ને કેઈક કર્મને દ્વિસ્થાની ઈત્યાદિ હોય છે, તથા પ્રદેશે કેઈક કર્મના અધિક હોય છે, અને કેઈક કર્મના આધિકતર હોય છે.
ઈતિ પ્રસંગે પ્રકૃત્યાદિચતુષ્કભાવના હવે પ્રકૃતિ ભેદથીજ કર્મના મૂળભેદ અથવા ઉત્તર ભેદરૂપ વિભાગ થઈ શકે છે, અન્યથા નહિ. એ પ્રમાણે નિવેદન કરીને કહે છે તે આ પ્રમાણે
મૂળ ગાથા ર૪ મી. मूलुत्तरपगईणं, अणुभागविसेसओ हवइ भेओ अविसेसियरसपगइओ, पगईबंधो मुणेयव्वो ॥२४॥
૧ એ સ્વરૂપ આગળ કહેવાશે. - ૨ કાણાયિક કર્મની અપેક્ષાએ સ્થિતિ, અનુભાગ, ને પ્રદેશ એ ત્રણને સમુદાય તે પ્રકૃતિ-ઈત્યપિ (આ લક્ષણ ૧૦ ગુણસ્થાન સુધી બંધાતા કર્મ માં જ ઘટે.)
૩ બેબે પિસ, ઇતિ ગુર્જર ભાષા,
Page #107
--------------------------------------------------------------------------
________________
ક્રમ પ્રકૃતિ.
ગાથાથ—મૂળ અથવા ઉત્તર પ્રકૃતિના શૈદ, અનુભાગ ( સ્વભાવ ) ભેદને લઇને થાય છે. પુનઃ અહિં પ્રકૃતિષધ તે અનિવ ક્ષિત રસ પ્રકૃત્યાદિપ જાણવ
*
ટીકાથ—અહિ· · પ્રકૃતિ ' એ શબ્દના • ભેદ ' એવા પણ અથ થાય છે. ભાષ્યમાં પણ કહ્યુ` છે કે બા યદી મેળો ઇતિ. તેથી મૂળે અને ઉત્તર પ્રકૃતિના એટલે કર્મના મૂળ અને ઉત્તર લેકને ભેદ અનુભાગ વિશેષથી અર્થાત્ જ્ઞાનાવારકાદિ સ્વભાવ વિશેષથી હાય છે. અન્યથા નહિ. અત્રે અનુભાગ શબ્દના ‘ સ્વભાવ ’ એવા અથ સમજવા. કમ પ્રકૃતિવૃણિમાં કહ્યું છે કે અનુમોજિલાયાં ઇતિ. અહિ' 'ધનકરણના વર્ણનમાં પ્રકૃતિમધ, “ સ્થિતિમધ, રસમધ ને પ્રદેશમધ એ પ્રત્યેકના ઉપર, વિસ્તારથી વિવેચન કરવાનું છે, ને પ્રત્યેક કમ માં પ્રકૃતિમ ધાદિ ચારે ભાવ એક સાથે રહેલા છે તે પ્રત્યેકનુ ભિન્ન વર્ણન કેમ થઇ શકે એવી શંકા દૂર કરવાને અર્થે પ્રકૃતિ અને તથા ગાથામાં કહેલા ૩ = ૩ શબ્દ વડે ઉપલક્ષણથી બીજા સ્થિતિમ યાહિકને............સ્પષ્ટ કરતાં કહે છે કે
અવિલેલિયલપો અવિશેષિત અર્થાત્ અનિવક્ષિત રસ પ્રકૃતિ એટલે રસસ્નેહ અનુભાગ આ ત્રણે એકાથ વાચક છે તે રસ, અને તેના પ્રકૃતિ એટલે સ્વભાવ, તેની વિવક્ષારહિત તથા ઉપલક્ષણથી જેને વિષે સ્થિતિ અને પ્રદેશની પણ વિવક્ષા નહિ તે અવિક્ષિત રસ પ્રકૃતિરૂપ પ્રકૃતિમધ જાણવા. પુનઃ સુ શબ્દ અધિકાર્ય સૂચક હાવાથી વિવક્ષિત સપ્રકૃતિપ્રદેશપ સ્થિતિમય જાણવા. તથા અવિવક્ષિત પ્રકૃતિ સ્થિતિ પ્રદેશરૂપ રસમધ જાણવા. અને અનિનશ્ચિત પ્રકૃતિ સ્થિતિ રસરૂપ પ્રદેશમ"ધ જાણવા
'
૧ પ્રત્યેક કમઁપ્રકૃતિ જો કે પ્રકૃતિ-સ્થિતિ,સ-તે પ્રદેશ સહિત છે પરંતુ જ્યારે વિક્ષિત પ્રકૃતિના પ્રકૃતિબંધનુ વર્ણન કહેવામાં આવે છે ત્યારે શેષ સ્થિતિ, રસ ને પ્રદેશ એ ત્રણ અંગની અત્રિવજ્રા ( તંત્સ્વરૂપક પના ભાવ ) જાણવી. તેમજ સ્થિતિથ્યધનુ વન ચાલતા રોષ પ્રકૃત્પાદિની અવિ
Page #108
--------------------------------------------------------------------------
________________
દર
બંધનકરણ,
અન્ય
{ તથા પ્રકૃતિનાં અધિકારે જેટલી પ્રકૃતિએ અંધાય છે, તથા પ્રકૃતિ બંધના સ્વામિ, એ સર્વ શતક' નામના ગ્રંથથી જાણવું. પ્રકૃતિબધ નેપ્રદેશબંધ, ચગથી હેય છે, કહ્યું છે કે- પહિયારે ઈતિ. ત્યાં પ્રકૃતિબંધ કોને હવે પ્રદેશબંધ કહેવાને અવસર પ્રાપ્ત થયો છે તે કહેવાય છે. ત્યાં આઠે કર્મને સમકાલે બંધ કરનાર જીવે વિચિત્ર ગર્ભ એવા એકજ અધ્યવસાયવડે જે દલિક ગ્રહણ કરે તેના આઠ ભાગ થાય છે, સાત કર્મ બાંધનાર જીવને સાત ભાગ, છ કર્મ બાંધનાર જીવને છ ભાગ, ને એક કર્મ બાંધનાર જીવને એકજ ભાગ થાય છે.
હવે એક વ્યવસાયે ગ્રહણ કરેલા કર્મના અનતકો બંધાતી ઉત્તર પ્રકૃતિમાં કેવી રીતે વહેંચાય તે દર્શાવે છે.
વક્ષા રસબંધના વર્ણનમાં શેષ પ્રકૃત્યાદિ ૩ અંગની અવિવક્ષા,ને પ્રદેશબંધના વર્ણનામાં શેષ પ્રકૃતિ, સ્થિતિ, રસરૂપ ૩ અગની અવિવક્ષા જાણવી. એ પ્રમાણે એક પ્રકૃતિના જ અંગમાથી કોઈ પણ એક અગનું કથન ચાલતું હોય તે અવસરે શેષ ૩ અંગની અવિવક્ષા અથવા ઉપેક્ષા જાણવીઇતિભાવ
૧ શતકાનુસારે જાણવાની ભલામણરૂપ કહે.
૨ એક સરખા સ્વરૂપવાળા એકજ અધ્યવસાયમાં વિચિત્રતા કેમ સંભવે? એ પ્રશ્નના ઉત્તરમા જાણવાનું કે અધ્યવસાય છે કે એકજ છે. ને એક સ્વરૂપવાળે છે પરંતુ તેનાથી ગ્રહણ થતાં પુદગલો કંઈક જ્ઞાનાવરણપણે પરિણમવાય છે, તેમ કંઈક દર્શનાવરણપણે પરિણમવાયેગ્ય છે. એ પ્રમાણે વધુમાં વધુ ૮ પ્રકૃતિરૂપે પરિણમે છે. એટલે એકાધ્યવસાયગ્રહિતદલિકમાં જુદા જુદા ૮ સ્વભાવ ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે એકજ કારણથી કાર્યમાં અનેક વિચિત્રતા ઉત્પન્ન થાય છે તે કારણ પણ વિચિત્રતા ગર્ભ કહેવાય, તેમ કારગુરૂપ એક અધ્યવસાય પણ વિચિત્ર ગભ કહેવાય. જેમ એક સ્વરૂપવાળા એવા એક બીજથી વિચિત્ર પ્રકાદિવાળા વિચિત્ર અવ ઉત્પન્ન થાય છે તત-અથવા એક ભજનને કળીઓ ઉદરમાં પ્રવેશ્યા બાદ સાત ધાતુપણે પરિણમે છે તઠત અન્ન જાણવું. '
Page #109
--------------------------------------------------------------------------
________________
૩ -
--
- મૂળ ગાથા રપ મી. जै सव्वघाइपत्तं, सगकम्मपएसणंतमो भागो॥ आवरणाण चउद्धा, तिहाय अह पंचहा विग्घे ॥२५॥
ગાથાર્થ–સર્વઘાતિ પ્રકૃતિને પ્રાપ્ત થયેલ જે કર્મલ તે સ્વકર્મપ્રદેશના અનતમા ભાગ જેટલું છે. ને શેષ કર્મદલ જ્ઞાનાવર
યમાં ૪ ભાગે, ને દર્શનાવરણયમાં ૩ ભાગે વહેચાય, તથા અંતરાય કર્મના મૂળ ભાગમાં આવેલું કદલ પાંચ પ્રકારે વહેચાય.
ટીકાર્ય–જે કર્મલિક સર્વદ્યાતિ પ્રાપ્ત છે એટલે કેવલજ્ઞાનાવરણીયાદિ સર્વઘાતિ પ્રકૃતિને પ્રાપ્ત થયેલું છે, તે સ્વકર્મ પ્રદેશના અનતમા ભાગ જેટલું છે, અર્થાત્ જ્ઞાનાવરણાદિ મૂલ પ્રકૃતિને જે મૂળ ભાગ આવે છે, તેના અનંતમા ભાગ જેટલું છે, એ ભાવાર્થ છે– એમ કહેવામાં હેતુ શું છે? તે કહીએ છીએ-અહિં આડે મૂળકર્મના ભાગમાં આવેલા કર્મદલિકને વિષે પ્રત્યેકમાં જે અતિરિન પરમાણુઓ તે અલ્પ છે. પુનતે અતિસ્નિગ્ધ પરમાણુએ મૂળ પ્રકૃત તિના ભાગથી અનાતમા ભાગ પ્રમાણ છે, અને તેજ સર્વવાતિ પ્રકતિપણે પરિણમવાય છે, એ હેતુથી જે સર્વઘાતિદલિક છે તે સ્વમૂળ પ્રકૃતિ પ્રદેશના અનંતમા ભાગ જેટલું કહેલ છે.
તે અનતમ ભાગ બાદ કરતાં બાકી રહેલું જે કદલ તે સર્વઘાતિ પ્રકૃતિથી વ્યતિરિક્ત, ને તે અવસરે બંધાતી એવી મૂલકર્મની અવાંતર ભેદરૂપ ઉત્તર પ્રવૃતિઓમાં વહેંચાઈ જાય છે. તે આ પ્રમાણે-જ્ઞાનાવરણ ને દર્શનાવરણકર્મમાં પ્રત્યેકમાં સર્વવાતિ
ગ્ય અને તમે ભાગ બાદ કરતાં બાકી રહેલા કર્મદલના અનુક્રમે ચાર અને ત્રણ ભાગ કરીએ, અને ચાર તથા ત્રણ ભાગ કરીને શેષ દેશાતિ પ્રકૃતિને આપીએ. તથા અંતરાય કર્મને વિષે જે મૂલ ભાગ આવે તે સમગ્ર મૂલ ભાગના ૫ ભાગ કરીને દાનાન્તરાયાદિ પાંચ
Page #110
--------------------------------------------------------------------------
________________
બંધનકરણ
-
-
-
-
-
-
-
- --
-
-
-
-
-
-
-
ઉત્તર પ્રકૃતિને આપીએ. અહિં ભાવાર્થ એ છે કે-જ્ઞાનાવરણીય કર્મની સ્થિતિને અનુસાર જ્ઞાનાવરણું કર્મને જે ભૂલ ભાગ પ્રાપ્ત થાય છે, તેને અનંતમો ભાગ કેવલ જ્ઞાનાવરણીયને આપીએ, ને શેષ કર્મદલના ચાર ભાગ કરીએ, તેમને અકેક ભાગ મતિજ્ઞાનાવરણ શ્રુતજ્ઞાનાવરણ-અવધિજ્ઞાનાવરણ ને મન:પર્યવજ્ઞાનાવરણ એ ચાર ઉત્તર પ્રકૃતિને આપીએ, દર્શનાવરણ કર્મની સ્થિતિને અનુસાર દર્શનાવરણીય કર્મને જે મૂળ ભાગ પ્રાપ્ત થાય તેના અને તમા ભાગ જેટલા કર્મદલના ૬ વિભાગ કરીને એક વિભાગ સર્વદ્યાતિ કેવલદર્શનાવરણને અને ૫ વિભાગ નિદ્રાપંથકને (જીવ) આપે છે શષ કર્મદલના ત્રણ વિભાગ કરીને તે ચક્ષુ-અચક્ષુને અવધિ દર્શન નાવરણને આપે છે. પુનઃ અંતરાય કર્મને જે ભૂલ ભાગ પ્રાપ્ત થાય છે તે સમગ્ર ભાગના ૫ વિભાગ કરીને દાનાંતરાયાદિ ઉત્તર પ્રકૃતિને આપે છે. અહિં સર્વદ્યાતિ પ્રકૃતિને અભાવ હોવાથી અનતમે ભાગ પડતું નથી:
મૂળ ગાથા ર૬ મી. मोहे दुहाचउद्धा, यपंचहा वावि बज्झमाणीणं॥ वेयणियाउयगोएसु, बज्झमाणीण भागोसि ॥२६॥
ગાથાથ–મેહનીચ કમને વિશેષ મૂલ ભાગના બે, ચાર, ને થાંચ ભાગ બંધાતી પ્રકૃતીને મલે છે. અને વેદનીય, આયુ, નામ ને ગેત્ર એ ચાર કર્મને પ્રત્યેકને સમગ્ર મૂલ ભાગ બંધાતી એકેક પ્રકૃતિને પ્રાપ્ત થાય છે.
- ૧ જે કર્મની અધિક સ્થિતિ હેય તે કર્મને ઘણા પ્રદેશ પ્રાપ્ત થાય છે, અને તે હીન સ્થિતિવાળા કર્મને અલ્પ પ્રદેશ પ્રાપ્ત થાય છે, એ સામાન્ય નિયમ છે. પરંતુ વેદનીય કર્મને સર્વ કર્મથી પણ અધિક પ્રદેશ પ્રાપ્તિ હોય છે એ અપવાદ છે, પુનઃ આ નિયમ'મૂલ પ્રકૃતિને માટે સંભવે છે.
Page #111
--------------------------------------------------------------------------
________________
કપ્રિકૃતિ.
• ટીકાથ–મોહનીય કર્મને વિષે સ્થિતિને અનુસાર જે મૂળ ભાગ પ્રાપ્ત થાય છે, તેને સર્વદ્યાતિગ્ય અનાતમો ભાગ બે વિભાગે કરીને અર્ધ ભાગ દર્શનમોહને, અને અર્ધ ભાગ ચારીત્રમોહને આપી. તેમાં દર્શનમોહ સંબંધી સમગ્ર અર્ધ ભાગ મિથ્યાત્વ મેહનીયને પ્રાપ્ત થાય છે, ને ચારિત્રહ સંબંધી અર્ધ ભાગના ૧૨ વિભાગ કરીને તે બારે ભાગ પ્રથમના બાર કષાને આપીયે. તથા અનતમે ભાગ જતાં શેષ રહેલા કર્મલના બે વિભાગ કરીને એક ભાગ કષાયમેહનીયને અને બીજો ભાગ નેકષાય મેહનીયને આપી. ત્યાં કષાય મેહનીયને પ્રાપ્ત થયેલા ભાગના પુનઃ ચાર વિભાગ કરીને તે ચારે વિભાગ સંજ્વલનના ૪ કષાયને વહેંચીયે. પુનઃ નિકષાય સંબધી કર્મ દલના ૫ ભાગ કરીને અનુક્રમે ૩ વેદમાંથી કઈ પણ એક બધ્ધમાન વેદને, તથા હાસ્યરતિયુગલ, ને અરતિશેકયુગલ એ બે યુગલમાંથી મધ્યમાન એક યુગલને અને ભય તથા જુગુપ્સાને આપીયે. બીજી પ્રકૃતીઓને બંધ નહિ હેવાથી અન્ય પ્રકૃતિને ભાગ ન હોય, તથા નવ નેકષાયને બધા સમકાલે હોય નહિ પરંતુ પૂર્વેક્ત પાંચનેકષાયજ સમકાલે બંધાય છે. તથા વેદનીય, આયુ, ને શેત્રને વિષે જે મૂલભાગ પ્રાપ્ત થાય તે તેનીજ મધ્યમાન એકેક પ્રકતિને આપીયે. કારણ કે આ ત્રણ કર્મમાં સમકાલે બે પ્રકૃતિના બધો અભાવ છે.
મૂળ ગાથા ર૭ મી. पिंडपगईसु बझंतिगाण, वन्नरसगंधफासाणं ॥ सव्वासिं संघाए, तणुम्मि य तिगे चउक्के वा ॥२७॥
ગાથાર્થ-નામકર્મને પ્રાપ્ત થયેલ મૂલ ભાગ પિડ પ્રકતિઓમાં બંધાતી પ્રકૃતિને, વર્ણ, ગંધ, રસ, ને સ્પર્શ એ ચારમાં સર્વ ઉત્તર ભેદને, અને સંઘાત તથા શરીરને ત્રણ અથવા ચાર ભાગે વહેચાય છે.
Page #112
--------------------------------------------------------------------------
________________
બંધનકરણ,
• ટીકાથ–જિલપ્રતિયો એટલે નામપ્રકૃતિઓ.કમ પ્રકૃતિચૂર્ણિકારે કહ્યું છે કે જિંer નામHarગોરિ. તેને વિષે મધ્યમાન કે પણ એક ગતિ, જાતિ, શરીર, બંધન, સંઘાતન, સસ્થાન, અગોપાંગ, આનુપૂર્વિ, તથા વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, અગુરૂલઘુ, ઉપઘાત, પરાઘાત, ઉશ્વાસ, નિર્માણ, તીર્થકર તથા આતપ, ઉત, સુખગતિ ને કુખગતિ, બસ વા સ્થાવર, બાદરવા સૂક્સ, પર્યાપ્ત વા અપર્યાપ્ત, પ્રત્યેક વા સાધારણ, સ્થિર વા અસ્થિર, શુભ વા અશુભ, સુસ્વર વા ફુવર, સાભાગ્ય વા ર્ભાગ્ય, આદેય વા અનાદેય, યશ વા અયશ, એ જુગલમાં એકેક પ્રકૃતિને નામ કર્મને મૂલ ભાગ વહેચીને આપ. અત્રે કંઇક વિશેષ કહે છે–વર્ણ, ગન્ધ, રસ ને સ્પર્શ એ ચાર મૂલ પ્રકૃતિના ભાગમાં જે દલિક પ્રાપ્ત થાય તે સર્વમાંથી તેઓનીજ ઉત્તર પ્રકૃતિને તે દલિક વહેંચી આપવું, તે આ પ્રમાણેવર્ણનામકર્મના ભાગમાં જે દલિક પ્રાપ્ત થાય તેના ૫ ભાગ કરીને શુકલાદિ ઉત્તર ભેદને વહેંચી આપવા. એ પ્રમાણે ગંધ, રસને સ્પર્શ નામકર્મના પણ જેના જેટલા ઉત્તર ભેદ તેટલા તે ભૂલ ભાગના ભાગ કરીને, તેટલા ઉત્તર ભેદને વહેચી આપવા. તથા સંઘાતન અને શરીર નામ કર્મમાં પ્રત્યેકને જે દલિક ભાગમાં આવે, તેના ત્રણ અથવા ચાર ભાગ કરીને ત્રણ અથવા ચાર સંઘાતન વા શરીરને આપવા. ત્યાં દારિક, તૈજસ, કામણ અથવા વૈકિય તૈજસ કાર્પણ એ ત્રણ શરીર વા સંઘાતનને સમકાલે બાંધતાં ત્રણ ભાગ કરવા અને વૈક્રિય, આહારક, તૈજસ, કાર્મગુરૂપ ચાર શરીર વા સંઘાતનને બાંધતાં ચાર ભાગ કરવા.
છે. પિંડ પ્રકૃતિઓ નામ કમાજ વિવક્ષિત હોવાથી પિંડ પ્રકૃતિને અર્થ નામ પ્રકૃતિ થાય. પરંતુ પિડ શબ્દનો અર્થ નામ નહિ.
" ૨ વર્ણાદિ પ્રવૃતિઓ સર્વભેદે બંધાય છે; માટે પ્રથમના દેશબંધથી ભીન્ન કહી. ' " ૩ આ પ્રકૃતિએ સર્વ યુગલરૂપને એક જ પ્રકૃતિના બંધવાળી હોવાથી પૂર્વોક્ત બે સમુદાયથી અલગ કહી,
Page #113
--------------------------------------------------------------------------
________________
કમી પ્રકૃતિ
મૂળ ગાથા ૨૮ મી. सत्तकार विगप्पा, बंधणनामाण मूलपगईणं उत्तरसगपगईण य, अप्पबहुत्ताविसेसो सिं॥२६॥
ગાથાર્થ –-બંધન નામકર્મની મૂલપ્રકૃતિના છ અથવા ૧૧ વિકલ્પ કરીયે-અને હવે એ મૂળ પ્રકૃતિઓમાં આપ આપણી ઉત્તર પ્રવૃતિઓના અલ્પમહત્વને વિશેષ કહેવાય છે.
ટીકર્થ—અજનનામકર્મરૂપ મૂલ પ્રકૃતિના ભાગમાં આવેલું જે દલિક તેના ૭ અથવા ૧૧ ભાગ કરીએ, ત્યાં
દારિકાદારિક-દારિકતૈજસ–દારિકકામણ-એરિક તેજસકર્મણ-તૈજસતૈજસ-તૈજસકાશ્મણને કામેણુકામણરૂપ, અથવા વૈકિયચતુષ્ક, તેજસત્રિક, રૂપ સાત બન્ધન બાંધતાં સાત ભાગ, અને વેકિચચતુષ્ક, આહારકચતુષ્ક તૈજસત્રિકરૂપ અગિઆર બંધન
હતાં અગિઆર ભાગ આપીએ. શેષ પ્રકૃતિઓના ભાગમાં જે દલિક આવ્યું હોય, તેના પુનઃ ભાગ પડે નહિ, કારણ કે સમકાલે બે ત્રણાદિ ઉત્તરભેદના અને અભાવ છે. માટે તે પ્રકૃતિઓનું તેજ પરિપૂર્ણ લિક, સ્વભાગનું થાય છે.
અહિં એકજ અધ્યવસાયવડે ગ્રહણ કરેલા લિકના પરમાશુઓના વિભાગ કરીને મૂલપ્રકૃતિ અને ઉત્તર પ્રકૃતિને દીધા, પરંતુ જાન્યપદે વા ઉત્કૃષ્ટપદે કઈ પ્રકૃતિને કેટલે ભાગ મલે? તે નહિ
૧ વૈક્રિયવૈક્રિય-ક્રિયતૈજસ-યિકામણ-ક્રયતૈજસકામણુએ વૈક્રિયચતુષ્ઠ કહેવાય, તથા તેજસતૈજસતૈજસકાણને કામણુકાણુ એ તેજસત્રિક કહેવાય.
૨ આહારકચતુષ્ક પણ વૈક્રિયચતુષ્કષત . ૩ અત્રે “દલિકના પરમાણુ” કહેવાથી “કરકલ સુબધી પ્રદે શાના” એવો અર્થ સર્વત્ર ગ્રહણ કર.
18
Page #114
--------------------------------------------------------------------------
________________
બંધમકરણ,
માલુમ પડવાથી વિશેષ જાણવાને અર્થે કહે છે. આ મૂલ પ્રકૃતિને અને એનીજ ઉત્તર પ્રવૃતિઓના ભાગને પરસ્પર વિશેષ અન્યગ્રંથમાં કહેલા અલ્પબહુત્વથી જાણવે. ત્યાં મૂળ પ્રકૃતિઓનું અલ્પબહુત દર્શાવાય છે.
અહિં કર્મને સ્થિતિ અનુસારે ભાગ પ્રાપ્ત થાય છે, જે કર્મની સ્થિતિ અધિક હોય તેને અધિક ને જે કર્મની સ્થિતિ અલ્પ હોય તેને અ૫ ભાગ પ્રાપ્ત થાય છે. ત્યાં આયુષકર્મને ભાગ સર્વથી અલ્પ છે, કારણ કે આયુષ્યની વધુમાં વધુ સ્થિતિ પણ ૩૩ સાગરામમાત્ર હેવાથી બીજા સર્વ કંથી અલભ્ય સ્થિતિ જ છે. તેથી નામ અને ગાત્રકર્મને ભાગ અધિક છે, કારણ કે એ બે કર્મની સ્થિતિ ૨૦ કલાકેડી સાગરોપમ પ્રમાણ છે. ને એ બે કર્મની પરરપર તુલ્ય છે. તેથી પણ જ્ઞાનાવરણ, દશનાવરણ, ને અંતરાય કર્મને ભાગ અધિક છે. કારણ કે એ ત્રણ કર્મની સ્થિતિ ૩૦ કેડાકે સાગરેપમ પ્રમાણ છે. ને પરસ્પર તુલ્ય સ્થિતિ હોવાથી ભાગ પણ પરસપર તુલ્ય છે. તેથી પણ મોહનીય કર્મને ભાગ અર્થિક છે. કારણ કે મેહનીયની સ્થિતિ ૭૦ કેવાકે સાગરોપમ પ્રમાણ છે. વેદનીય કર્મની સ્થિતિ છે કે જ્ઞાનાવરણાદિ કર્મ સરખી છે. તે પણ એ વેદનીય કર્મને ભાગ સર્વ કર્મથી અધિક છે. કારણ કે પ્રદેશની અધિકતા વિના અતિ સપષ્ટ રીતે સુખ દુઃખને અનુભવ થઈ શકે
૧ સ્થિતિને અનુસાર ભાગની પ્રાપ્તિ મૂલપ્રકૃતિને અને સંભવે છે. ને ઉત્તર પ્રવૃતિઓમાં હીનાધિક ભાગની પ્રાપ્તિમા કવચિત સ્નેહ, કવચિત ઉત્કૃષ્ટપદપણું ને કવચિત જધન્યપદપણુરૂપ હેતુઓ સભવે છે. ત્યા ઉત્કૃષ્ટપદને
ઘન પદની વક્તવ્યતા જે પ્રકૃતિઓમાં ભિન્ન ભિન્ન દેખાય છે, ત્યાં ઉત્કૃષ્ટપદને ધન્યપદરૂપ સગાની પ્રાપ્તિ એજ હેતુ છે. ને જ્યાં સમવક્તવ્યતા દેખાય છે ત્યા ખેહની વિષમતારૂપ હેતુ સંભવે છે. યથા નિદ્રાપંચકમાં તત્પદ સંચાગ ૩ હેતુ ને જ્ઞાનાવરણીયપંચકમાં સ્નેહવિષમતા હેતુ સંભવે છે. પરંતુ માત્ર સ ક સ્થિતિની વિષમતાએ ઉત્તર પ્રકૃતિઓની ભાગપ્રાપ્તિનું વિષમપણું સભવે નહિ,
Page #115
--------------------------------------------------------------------------
________________
કર્મ પ્રકૃતિ
fir
નહિ. હવે આઠે કર્યુંમાં આપ આપણી ઉત્તર પ્રકૃતિને વિષેઉત્કૃષ્ટપદ ને જધન્યપદથી અલ્પમર્હુત્વ કહેવાય છે.
॥ अथ उत्कृष्टपदे प्रदेशाग्राल्पबहुत्व ॥
1
.
ઉત્કૃષ્ટપદે કેવલ જ્ઞાનાવરણુના પ્રદેશસમૂહ સથી અપ છે, તેથી મનઃ પવજ્ઞાનાવરણના પ્રદેશસમૂહ અનંતગુણુ છે. તેથી અવધિ જ્ઞાનાવરણના પ્રદેશ સમૂહ વિશેષાધિક છે—તેથી શ્રુતજ્ઞાનાવરણના પ્રદેશસમૂહ વિશેષાધિક છે ને તેથી મતિજ્ઞાનાવરણના પ્રદેશ સમૂહ વિશેષાધિક છે.
તથા દનાવરણુકીને વિષે ઉત્કૃષ્ટ પદે પ્રચલાના પ્રદેશ સમૂહ સથી અલ્પ છે, તેથી નિદ્રાને વિશેષાધિક, તેથી પ્રચલા પ્રચલાના વિશેષાધિક, તેથી નિદ્રાનિદ્રાના વિશેષાધિક, તેથી ત્યાનધિના વિશેષાધિક, તેથી કેવલ દનાવરણીયને વિશેષાધિક, તેથી
વિવિધ દશનાવરણને અનતગુણ, તેથી અચક્ષુદશનાવરણના વિશેયાધિક, ને તેથી ચક્ષુવંશનાવરણના પ્રદેશસમૂહ વિશેષાધિક છે.
1
તથા વેદનીય કમને વિષે ઉત્કૃષ્ટપદે શાતાવેદનીયના પ્રદેશસમૂહ સવાઁથી, અલ્પ છે, તેથી શાતાવેનીયના પ્રદેશસમૂહ વિશેષાધિક છે.
તથા માહનીય ક્રમને વિષે ઉત્કૃષ્ટપદે અપ્રત્યાખ્યાનાવરણુમાનના 'પ્રદેશાગ સ થી અલ્પ છે, તેથી અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધના વિશેષા, તેથી અપ્રત્યાખ્યાનાવરણ માયાના વિશેષા, તેથી અપ્રત્યાખ્યાનાવરણુ લાભના વિશેષા॰, તેથી પ્રત્યાખ્યાનાવરણુમાનના વિ, તેથી પ્રત્યાખ્યાનાવરણ માયાના વિ॰, તેથી પ્રત્યાખ્યાનાવરણ લાલના વિ॰, તેથી અનંતાનુ ખધિમાનને વિ॰, તેથી અનતાનુ"ધિ ક્રોધના વિ॰, તેથી અનંતાનુઋષિ માયાના વિ॰, તેથી અન તાનુષધિ લાભના વિ॰, તેથી મિથ્યાત્વના વિ॰, તેથી જુગુપ્સાના
૧૨ એનુ લક્ષણ આગળ શ્રી ટીકાકાર મહારાજ કહેશે..
Page #116
--------------------------------------------------------------------------
________________
૧૪.
બંધનકરણ . અંનતરાઈ, તેથી ભયને વિતેથી હાસ્યકને વિ, સ્વસ્થાને પરરપતુલ્ય, તેથી રતિ અરતિને વિક, સ્વાસ્થાને પરસ્પરતુલ્ય, તેથી, સિવેદ, નપુંસકવેદને વિક, સ્વસ્થાને પરસ્પરતુલ્ય, તેથી સંજવલન ક્રોધને વિશેષા, તેથી સંજવલનમાયાને વિ, તેથી પુરૂષદને વિ૦, તેથી સંજવલને માયાને વિક, તેથી સંજવલન લોભને અસંખ્યગુણ '' ''
તથા ચાર આયુષ્ય કમને વિષે ઉત્કૃષ્ટપદે ચારે આયુષ્યક- મને પ્રદેશાગ્ર પરસ્પ તુલ્ય છે.
તથાભામકર્મમાં ગતિનામકર્મને વિષે ઉત્કૃષ્ટપદે દેવગતિને નર્કગતિને પ્રદેશાગ્ર સર્વથી અલ્પ, તેથી મનુષ્યગતિને વિશેષાધિક, ને તેથી તિર્યંચગતિને પ્રદેશાગ્ર વિશેષાધિક તથા, જાતિને વિષે ઉત્કૃષ્ટપદે શ્રીયિાદિ ચાર જાતિને પ્રદેશાગ્ર સર્વથી અલ્પ, સ્વસ્થાને પરસ્પર તુલ્ય, તેથી એકેદ્રિય જાતિને પ્રદેશાગ્ર વિશેષાધિક તથા શરીર નામકર્મને વિષે ઉત્કૃષ્ટપદે આહારક શરીરને પ્રદેશ, અલ્પ, તેથી વૈક્રિયને વિશેષાધિક તેથી દારિકને વિશેષાધિક, તેથી તૈજસને વિશેષાધિક, ને તેથી કાશ્મણશરીરનામકર્મને પ્રદેશાળ વિશેષાધિક એ પ્રમાણે સંઘાતન નામકર્મમાં પણ જાણવું. તથા બંધનનામકર્મને વિષે ઉત્કૃષ્ટપદે આહારકઆહારકબંધન નામકર્મને પ્રદેશાય સર્વથી અલ્પ, તેથી આહારકર્તજસને વિ. તથી ,હારક કામણના વિ૦ તેથી આહાર, તેજસકાશ્મણને વિ,
૧ વાર આયુષ્યમા પ્રદેશ પરસ્પરતુધ હોત પણ સ્થિતિની વિષ ભતા વિધવાળી ભવે નહિ, કારણ કે સ્થિતિની વિષમતાનું ફળ ઉદય, અવસરે છે, તે એવી રીતે એકજ ઉકષ્ટગે ગ્રહીત દેવનીયુનાં પગલ' ઉલ્ય અવસરે નિષેક રચનામાં શેષ બે આયુથી અલ્પ હોય ને નરતિર્થંગા, યુનાં પુદગલે નિષેક રચનામા, ઘણુ જ વધારે હોય એ રીતે તુલ્ય પુદગલમાં સ્થિતિની વિષમતાને ધિ મટે છે. પુનઃ સ્થિતિ અને સ્નેહને આ સ્થાનને અનુસરે એવો અત્યંત ધનથી, તથા પંચન ગ્રંથની ટીકામાં જ.’ -પદ વક્તવ્યતા પ્રમાણ અને પણ અલ્પબgવ દશાવ્યું છે.
Page #117
--------------------------------------------------------------------------
________________
કર્મ પ્રકૃતિ.
'
"
r
તેથી વૈયિવૈક્રિય મ"ધન" નામક નાવિ, તેથી વૈક્રિયતૈજસને પ્રદેશાગ્ર વિ॰, તેથી વૈક્રિયકા ણુના પ્રદેશાગ્ર વિ॰, તેથી વૈયિ તૈજસકામ ણુના પ્રદેશાગ્ર વિ॰, તેથી આદારિકદાકિય ધન નામક ના પ્રદેશાગ્ર વિશેષાધિક, તેથી આદારિકતૈજસ મનને પ્રદેશાથ વિ॰, તેથી આદ્યાકિતૈજસકામ જી મધનના પ્રદેશા વિ તેથી તેજસતૈજસ અધનના વિ॰, તેથી તૈજસકામણુ ધનના વિરુ, ને તેથી કામ ણુકાજી મધન નામક ના પ્રદેશા,શેષાયિક. તથા સસ્થાન નામક્રમને વિષે ઉત્કૃષ્ટપદે ચાર મધ્યાસસ્થાનાના પ્રદેશાગ્ર સથી અલ્પ, ને સ્વસ્થાને પરસ્પર તુલ્ય, તેથી સમચતુરસ સસ્થાનના પ્રદેશાગ્ર વિ, ને તેથી હુડકસ સ્થાનના પ્રદેશાય વિશેષાષિક, તથા અગાપાંગ નામકમને વિષે ઉત્કૃષ્ટપદે માહારક અસ પાંગ નામકસના પ્રદેશાગ્ર સવ"થી અલ્પ, તેથી પક્રિયાંગાપાંગના -પ્રદેશાગ્ર વિ૰, તેથી આદારિકાંગાપાંગ નામના પ્રદેશાચ વિશેષાષિક, તથા સાયણ નામકર્મને વિષે ઉત્કૃષ્ટપદે પ્રથમનાં પાંચ સંઘયણુના પ્રદેશાગ્ર સ`થી અપ, ને પરસ્પર તુલ્ય, તેથી સાન્ત સાયણના પ્રદેશાણ વિશેષાધિક, તથા વણું નામકર'ને વિષે 'ઉત્કૃષ્ટ પઢે કૃષ્ણવર્ણ નામના પ્રદેશાગ્ર સવથી અલ્પ, તેથી નીલા, રક્ત, હાદ્ધિ, ને શુકલ વ નામને વિષે અનુક્રમે વિશેવાધિક પ્રદેશાથ કહેવા. તથા ગંધનામકને વિષે ઉત્કૃષ્ટપદે સુરભિ ગલા નામને પ્રદેશાગ્ર અલ્પ, તેથી દુરભિગધ નામના પ્રદેશાધ્ય વિશેષાધિકતા રસનામકર્મને વિષે ઉત્કૃષ્ટપદે કટુરસ નામના પ્રદેશાગ્ર સ અલ્પ, તેથી તિત, કષાય, આમ્લ, ને અધુર રસ નામકમના પ્રદૅ-શાત્ર અનુક્રમે વિશેષાધિક છે. તથા સ્પનામકમ માં ઉત્કૃષ્ટપદે કર્કશ ને ગુરૂ સ્પ`નામકર્મના પ્રદેશાગ્ર સવાઁથી અપ, ને પરસ્પરતુલ્ય, તેથી મૃદુ ને લઘુ, રૂક્ષ ને શીત, તથા સ્નિગ્ધ ને ઉષ્ણ એ ૩ સુગલસ્પનામક ના પ્રદેશા અનુક્રમે વિશેષાધિક, ને પરસ્પર તુલ્ય કહેવા. તથા આનુપૂર્વી નામક મા ઉત્કૃષ્ટપદે દેવાનુપૂર્વી ને નરકાસ્તુપૂર્વીના પ્રદેશાગ્ર સર્જે થી અલ્પ, ને પરસ્પરતુલ્ય, તેથી નરાનુપૂર્વીના વિં, ને તેથી તિય ચાનુપૂર્વીના પ્રદેશાગ વિશેષાધિક
'
"
ધ
Page #118
--------------------------------------------------------------------------
________________
અધમકરણ.
તથા ઉત્કૃષ્ટ પદે બસનામ કર્મને પ્રદેશાગ્ર અલ્પતેથી સ્થાવર નામને પ્રદેશાગ્ર વિશેષાધિક તથા ઉત્કૃષ્ટપદે પર્યાપ્ત નામકર્મને પ્રદેશાગ્ર સર્વી થી અલ્પ, તેથી અપર્યાપ્ત નામકર્મને વિશેષાધિક, એ પ્રમાણે સ્થિર ને અસ્થિર, શુભ કે અશુભ, સુભગ ને દુર્ભાગ, એકેય ને અનોફેય, સૂક્ષમ ને બાદર, પ્રત્યેક ને સાધારણ, એ ૬ યુગલમાં થણ જાણે તથા અયશ નામકર્મને પ્રદેશાગ્ર અલ્પ, તેથી થશ નામનો પ્રારા સંખ્યાતગુણ છે. શેષ, આતષ ઉદ્યોતક સુખગતિ, સુપ્રગતિ, સુસ્વાર ને હુક્વરને પ્રદેશાગ્ર પરર૫ર તુલ્ય છે. નિર્માણ, - ઉચ્છવાસ, પંરાઘાત, ઉપઘાત, અગુરુલઘુ, ને જીનનામકર્મ એ પ્રકૃતિમાં એક બહુવ નથી, કારણ કે આ અલ્પબદલ સજાતીય પ્રકૃતિમાં અપાએ છે ચાકૃષ્ણાદિ વર્ણનામશેષવર્ણનામની અપેક્ષાએ પ્રદેશ હીનાધિક છે. અથવા સુભગ દુર્ભગવતપ્રતિપક્ષ
'અહિચમ કર્મથે ટીકાનું વકતવ્ય કંઈક ભિન્ન પ્રકારે છે તે આ પ્રમાણે | | વિહાગતિનામકર્મમાં ઉત્કૃષ્ટપદે શુભ વિહાયોગતિને પ્રશાસ્ત્ર સર્વથી અલ્પ છે. તેથી અશુભવિહાગતિને પ્રદેશાગ્ર વિશેષાધિક છે. તથા ઉત્કૃષ્ટપદે બસનામકર્મને પ્રદેશાત્ર અલ્પ છે. તેથી સ્થાવર નામને પ્રદેશાગ્ર વિશેષાધિકે છે. તે એ પ્રમાણે જ બાદર ને સૂમ, પર્યાપ્ત ને અપર્યાપ્ત પ્રત્યેકને સાધારણ સ્થિર ને અસ્થિર, શુભ કે અશુભ, સુભગ ને દુર્ભાગ, સુવરને સ્વર, ને અનામ, યશાને “અયશ, એ જુગલંમાં પ્રત્યેકમા વિશેષાધિક ( ભિન્ન ભિન્ન ) કહેવું છે પરંતુ એક ગલતી સાથે બીજા જુગલને સબંધ જોડીને ન કહેવું,) તથા આત"ને ઉતનામકર્મમાં ઉફ્ટપદે પ્રદેશાગ્ર સધી અલ્પ છે, ને પાર તુલ્ય છે. (અહિ અ૫લ કેની અપેક્ષાએ? તે વિચારવા ગ્ય છે.) . .
આ વક્તવ્યમાં યશ અને અરશેસા અનુક્રમ તથા સઑગુણપણાની અવતવ્યતાને વિશેષ છે; તેમજ ગેલ, વિગેરેમાં જે ભિન્નતા તે, સ્વતઃ વિચારવી.
૨ અહિં આતપાદિ ૬ પ્રકૃતિમાં યુથલા વિવક્ષાર્થીકાકાર મહારાજ પ્રગટ રીતે કરી નથી. પરંતુ શ્રી દેવેંદ્ર સૂકિત શર્તક ચીકાને અસારે-૩ યુગલ, પૂર્વક ભિન્ન વિવક્ષા કરવામાં વિધરસથતિ નથી “ આ
Page #119
--------------------------------------------------------------------------
________________
કર્મપ્રકૃતિ
૧૩
-
ન
--
-
-
પ્રકૃતિની અપેક્ષાએ પણ અલ્પમહત્વ હોય છે. અને આ ૬ પ્રકૃતિછે તે આપણી અભિન મૂલપિડ પ્રકૃતિના અભાવે પરસ્પર સજાતીય નથી. તથા સમકાલે બંધ થતું હોવાથી પ્રતિપક્ષી પણ નથી. માટે એ જ પ્રકૃતિમાં સજાતીયત્વને પ્રતિપક્ષત્વને અભાવ હોવાથી અલ્પાબહેને પણ અભાવ છે.
તથા શેત્રકર્મમાં ઉત્કૃષ્ટપદે નીચગાત્રને પ્રદેશ અને તેથી ઉશ્ચાત્રને પ્રદેશોઝ વિશેષાધિક છે.
તથા અંતરાયકર્મમાં ઉત્કૃષ્ટપદે દાનાન્તરાયકર્મને પ્રદેશ સર્વથી અલ્પ, તેથી લાભાન્તરાય કર્મને પ્રદેશ વિશેષાધિક, તેથી ભેગાન્તરાય કર્મને પ્રદેશો વિશેષાધિક, તેથી ઉપભોગાન્તરચકર્મને પ્રદેશાગ્ર વિશેષાધિક, ને તેથી વીર્યાન્તરાયકર્મને પ્રદેશ વિશેષાધિક. એ પ્રમાણે ઉત્કૃષ્ટપદે સર્વ ઉત્તરપ્રકૃતિએના પ્રદેશાગનું અલ્પ બહુ કહ્યું . . . . ઈતિ ઉત્કૃષ્ટપદે પ્રદેશાગ્રાહ્ય બહુત * ચા વન્યપ શાપ દુર ,
'જ્ઞાનાવરણીયકર્મમાં જઘન્યપદે કેવલજ્ઞાનાવરણીય પ્રદેશાણ અલ્પ, તેથી પ્રચલાને વિ૦, તેથી નિ નિદ્રાનો વિ૦, તેથી પ્રચલા પ્રચલાને વિ., તેથી વિશુદ્ધીને વિ૦, તેથી કેવલદર્શનાવરણીય ચારને પ્રદેશાગ્ર ઉત્કૃષ્ટપદવત કહે.
મોહનીસકર્મને વિષે જઘન્યપદે અપ્રત્યાખ્યાતાવરણમાતર પ્રદેશાવ્ય.અલ્પ, તેથી અપ્રત્યાખ્યાનાવરણ કે, માયા, લોભ તથા
૧ જે ઉત્તર પ્રકૃતિની સર્વની, મૂલ (પિંડ) પ્રકૃતિ એકજ હોય ઉત્તર પ્રવૃતિઓ પરસ્પર સજાતીય પ્રકૃતિએ કહેવાવ્ય છે, યથા કુણુનીલાદિ પ-પ્રકૃતિઓની “વર્ણ” એ એકજ ઍલ પ્રકૃતિ છે તે કૃષ્ણ નીલાદિ ૫ પ્રકૃતિઓ પરસ્પર સમજાતીય પ્રવૃતિઓ કહેવાય, તે, તેવી આ નિમણાદિ ૬ પ્રકૃતિએ સજાતીય નથી. ઇતિભાવ : "
Page #120
--------------------------------------------------------------------------
________________
૧૪,
બંધનકરણું,
પ્રત્યાખ્યાનાવરણ માન, ક્રોધ, માયા ને લેલ એક પદને વિષે પ્રદેશા અનુક્રમે વિશેષાધિક કહે, તેથી મિથ્યાત્વને પ્રદેશાગ્ર વિશે, તેથી જુગુપ્સાને અનતગુણ, તેથી ભયને વિ, તેથી હાસ્ય શકને વિ, ને પરસ્પરતુલ્ય, તેથી રતિ અરતિને વિ૦,ને પરસ્પર તુલ્ય, તેથી કોઈ પણ એક વેદને પ્રદેશ વિ, તેથી સંજવલન માન, , માયા ને લેભને પ્રદેશ અનુક્રમે વિશેષાધિક છે.
તથા આયુકર્મમાં જઘન્યપદે તિર્યગાયુ, મનુષ્પાયુષ્યને પ્રદેશાગ્ર અલ્પ, તેથી દેવાયું, નારકાયુને પ્રદેશાગ્ર અસંખ્ય ગુણ
તથા નામકર્મને વિષે ગતિનામકર્મમાં જઘન્યપદેતિયે ગતિને પ્રદેશાગ્ર અલ્પ, તેથી અનુક્રમે મનુષ્યગતિ, દેવગતિ ને નરકગતિને પ્રદેશા વિશેષાધિક કહે, તથા જાતિનામકર્મને વિષે જઘન્યપદે પ્રદેશાગ્ર ઉત્કૃષ્ટપદવત કહે, તથા શરીરનામકર્મને વિષે જઘન્યપદે ઔદારિકશરીરનામકર્મને પ્રદેશાગ્ર અલ્પ, તેથી તૈજસ શરીરને પ્રદેશાગ્ર વિશેષાધિક, તેથી કાર્મશરીરને પ્રદેશાગ્ર વિ૦, તેથી વૈકિય શરીર નામકર્મને પ્રદેશાગ્ર અસંખ્યગુણ, તેથી આહારકેશરીરનામને પ્રદેશાગ્ર વિશેષાધિક, એ પ્રમાણે સઘાતન નામકએમાં પણ કહેવું. તથા ઉપાંગનામકર્મમાં જઘન્યપદે ઔદારિક -ઉપાંગને પ્રદેશા અલ્પ, તેથી વૈક્રિયઉપાંગ ને આહારક ઉપાંગને અનુકમે અસંખ્યગુણ જાણ. તથા આનુપૂર્વિનામકર્મમાં જઘન્ય પદે નરકાસુપૂર્વી ને દેવાનુપૂવીને પ્રદેશા અલ્પ, તેથી મનુષ્યાનુપૂર્વના તથા તિર્યગાનુપૂર્વ પ્રદેશાગ્ર અનુક્રમે વિશેષાધિક છે. તથા જઘન્ય વસનામકર્મને પ્રદેશાગ્ર અલ્પ, તેથી સ્થાવરનામ કર્મને પ્રદેશાગ્ર વિશેષાધિક, એ પ્રમાણે બાદર ને સ્લમ, પર્યાપ્ત ને અપર્યાપ્ત, પ્રત્યેક ને સાધારણ, એ ત્રણ યુગલમાં પણ પ્રદેશાત્રનું અલબત્વ કહેવું. શેષ નામ પ્રકૃતિને વિષે અલ્પમહતવ નથી.
તથા શાતા, અશાતા વેદનીય અને ઉંચ નીચ શેત્રને પણ ૧ અહિં પરસ્પર તુલ્યતા કહી નથી, તે પણ પરસ્પર તુલ્યતા સંભવે. ૨ જાન્યપદ સંબંધી અલ્પબહત્વ નથી ઇતિ
Page #121
--------------------------------------------------------------------------
________________
કર્યપ્રકૃતિ.
૧૦૫
અલ્પબહુત નથી. અને અંતરાયકર્મમાં જઘન્યપદ સમાધી અલ્પબહુર્વ ઉત્કૃષ્ટપાત કહેવું.
અત્રે જીવ જ્યારે ઉત્કૃષ્ટ ચગમાં વતતે હોય છે, તથા અહ૫ સૂલ પ્રકૃતિને ને અલ્પ ઉત્તર પ્રકૃતિએને બંધક હોય છે તથા જ્યારે સંક્રમ અવસરે અન્ય પ્રકૃતિએના દલિકને ઉત્કૃષ્ટપ્રદેશ સંક્રમ હોય છે, તે અવસરે ઉત્કૃષ્ટ પ્રદેશાને સંભવ હોય છે, તે આ પ્રમાણે-ઉત્કૃષ્ટ ગને વિષે વતે જીવ ઉત્કૃષ્ટ પ્રદેશોનું ગ્રહણ કરે, તથા જ્યારે મૂલ અને ઉત્તર પ્રકૃતિઓને અલ્પષક હેય, ત્યારે શેષ અબ ધમાન પ્રકૃતિના ભાગનું કલિક પણ તે અલ્પ પ્રકૃતિને પ્રાપ્ત થાય, તથા અન્ય પ્રકૃતિ દલિકના ઉત્કૃષ્ટ સંક્રમને અવસરે વિવક્ષિત બધ્યમાન પ્રકૃતિને વિષે ઘણા કર્મપ્રદેશને પ્રવેશ થાય છે, માટે એ કારણે છતે ઉત્કૃષ્ટપ્રદેશાગ્રને સંભવ હોય છે. ને છથી વિપરીત કારણે છતે જઘન્યપ્રદેશાગ્રને સંભવ હોય છે.
૧ વિક્ષિત પ્રકૃતિમાં અન્ય પ્રકૃતિનાં ઘણાં લિક સમે તે અવસરે
૨ ઉત્કૃષ્ટગે બહુ પ્રદેશે પચિત અલ્પ છે, ને અલ્પ પ્રદેશ ચિત ઘણા ઔધો ગ્રહણ કરે એમ સંભવે છે.
૩ જીવ જ્યારે જધન્યવેગમાં વર્તતે હેય તથા ઘણી ભૂલ ને ઉત્તર પ્રકૃતિ બ ધક હેય, તથા અન્ય પ્રકૃતિ દલિકને જઘખ્યપ્રદેશ સંક્રમ હેય તે અવસરે જધન્યપ્રદેશાત્રને સંભવ હેય.
સૂળ પ્રકૃતિમાં કર્મલ વિભાગ, આયુષકર્મને વિષે
અલ્પ (તાપણુ અનંત ) | ગો
તેથી વિશેષાધિક જ્ઞાનાવરણીયે દર્શનાવરણીયે અંતરાયે
4 નામે
?
14
Page #122
--------------------------------------------------------------------------
________________
૧૦૬
બંધનકરણ
મેહનીય વેદની
અથ ઉત્તર પ્રકૃતિએને વિષે ઉત્કૃષ્ટ તથા જાન્યપદે વિભાગ રચના
જ્ઞાનાવરણીય કમને વિશે,
ઉત્કૃષ્ટપદે.
જઘન્યપદે.
કેવલ જ્ઞા૦ અલ્પ મન:પર્યવ જ્ઞા. તેથી અનતગુણ અવધિ જ્ઞા વિ.
ઉત્કૃષ્ટપદવ. શ્રુત જ્ઞાો છે. મતિ ના
દર્શનાવરણીય કર્મને વિશે, ઉત્કૃષ્ટપદે.
જધન્યપરે.
૫
નિદ્રા
અ૫
વિ૦
પ્રચલા નિદ્રા પ્રચપ્રચ૦ નિદ્રાનિદ્રા
સ્થાનહિ કેવલ ૬૦ અવધિ દ. અચક્ષુ દo ચક્ષુ દ૦
પ્રચલા નિદ્રાનિદ્રા પ્રચ૦ પ્રચ૦
મ્યાનધિ કેવલ દo અવધિ દo અચક્ષુ દo
ચક્ષુ દo વેદનીય કર્મને વિષે.
:
ઉત્કૃષ્ટપદે.
જધન્યપદે.
અથવા શાતા
અ૫. વિ.
!
.
•
Page #123
--------------------------------------------------------------------------
________________
કેમ પ્રકૃતિ.
૧૭
મેહનીય કર્મને વિષે
ઉકષ્ટપદે.
જધન્યપદે.
-
-
-
અ૫
અ૫
અપ્રત્યા માને
ધ
સાયા
લાલ
પ્રત્યા
માન
ભાયા લાભ ભાને
અને
અને
માન
ધ
માયા
લોભ મિથ્યાત્વ જીગુસા લય હાશય-શાક રતિ અરતિ નિપુ. સંજવ૦ ક્રોધ
અન્યતરદ છે સંજવલ માન,
માન
માન
• ક્રોધ,
ઉ.
લોભ,
માયા, સંજવ, માથા લાભ અસંખ્યગુણ.
આયુકર્મને વિષે. ઉત્કૃષ્ટપદે.
જધન્યપદે દેવાયુ
( તિર્યગાયુ
અલ્પ નકવું
નરાયું તિર્થગાયુ LV પરસ્પર તુલ્ય
નકયુ
વિ.
| નરાયું
Page #124
--------------------------------------------------------------------------
________________
૨
દેવગતિ ન ગતિ
ઉત્કૃષ્ટપદે
}
નરગતિ તિય ગતિ
દ્વીન્દ્રિય
શીન્દ્રિય ચતુરિ દ્રિય પચેડિય
એક ક્રિય
આહા શ
વૈક્રિ
આ
આ
૦ ૦
આદા શ
તેજ શુ
કા
૦ શ્
આ મ
મૈં અ
આ કા અ
આ તે કા॰ અ વૈ૰૧૦ અ વૈ તૈ ખ
મૈં કા અં
"
વૈ તૈ કા અં
અલ્પ
વિ
33
આહા સધાતનને અપ
વૈક્રિસ
વિ
આદા સ
તેજસ
કામ સ
અપ
""
વિ
અલ્પ
વિ
""
29
"3
"
નામ મને વિષે.
$$
અપ
વિશેષા
35
25
ઇ
95
37
21
બંધનકરશું.
તિય ગૃહિ નરગતિ
દેવગતિ
નક ગતિ
ઉત્કૃષ્ટ પવત્
ઐદા શ
તેજ શ
કામ થ
વૈક્રિ
: શ૰
આહા શ
ઐા
તેજ સ
કામ
.
વૈક્રિસ આહા સર
સ
સ
જધન્યપદે.
અલ્પ
વિ
અસખ્ય ગુણ
39
અલ્પ
વિ
19
અસ ધૃ ગુણુ
""
અલ્પ
ત્રિ
39
અસ ખ્વગુણ
27
Page #125
--------------------------------------------------------------------------
________________
O
આ આ બ તે
આ
આકા
આ તે કા તે તે ખુ
સૈકા
કાકા મહ
ન્યાય
સાદિ
વામન
કુબ્જ
સમય
હુંક
આહા ઉ
વૈદિક ઉ
આહા ઉ
૧૦૦ ના
ના
નાટ્
મધ ના ડિલિકા
સેવાન્ત
કૃષ્ણ
•
===
શ્વેત
સુરભિ
દુભિ
અલ્પ
વિ
.
અલ્પ
""
""
"
""
"
"
""
અલ્પ
વિ
"P
૩૭.
99
"S
""
અલ્પ
વિ
કમ પ્રકૃતિ.
આદ્ય ઉ
વૈક્રિ
આવા ઉ
+
૧૦૯
અલ્પ
અસભ્ય
33
Page #126
--------------------------------------------------------------------------
________________
૧૧૦
બંધનકરણ,
અ૯૫
તિત કષાય. અ૩ મધુર
ખર
અલ્પ
ગુરૂ
વિ.
રક્ષ
રે છે
અલ્પ
વિદ
ઉત્કૃષ્ટ પદવત
સ્નિગ્ધ ? ઉષ્ણ | દેવાનપૂર્વી નરકાનુપૂર્વી નરાનુપૂવી તિગાનુપૂર્વી ત્રસ સ્થાવર પર્યાપ્ત અપયાપ્ત
-
અ૮૫ વિ.
ઉત્કૃષ્ટ પદવત
અલ્પ
સ્થિર
અલ્પ વિ.
+
અસ્થિર
–
અક્ષ વિ.
+
અશુભ
–
સુભગ
અલ્પ વિ.
+
દુર્ભગ
આ
:
અલ્પ
મા
!
+
અનાદેય
વિ
)
- -
-
-
-
-
Page #127
--------------------------------------------------------------------------
________________
કર્મપ્રકૃતિ.
૧૧૧
અહ૫
વિ,
|
|
સૂક્ષ્મ બાદર પ્રત્યેક સાધારણ
અયશ થશ
વિ.
અલ્પ સંખેયસુણ
પરસ્પર તુલ્ય
આત૫ ઉોત સુખગતિ કુખગતિ સુસ્વર દુસ્વર નિમણુ ઉચ્છવાસ
પઘાત પરાઘાત અગુરુલઘુ નનામ
(અ૫ મહુવા
નથી.
ગોત્રકર્મને વિષે, ઉત્કૃષ્ટપદે
અ૮૫ વિ.
જઘન્યપદે
નીચગાત્ર ઉચ્ચગેત્ર
અંતરાય કર્મને વિષે.
ઉકષ્ટપદે
જધન્યપદે.
અલ્પ
લતા લાલા ભેગા ઉપાસે,
| વીર્યા.
Page #128
--------------------------------------------------------------------------
________________
ધનકરશુ.
Vann
એ પ્રમાણે પ્રકૃતિમધ તથા પ્રદેશમધ કહ્યા, અને હવે સ્થિતિઅધ તથા રસમધની પ્રરૂપણાને અવસર છે. ત્યાં વકતવ્ય ઘણું હાવાથી પ્રથમ રસમધની પ્રરૂપણા કરાય છે, તેમાં ૧૪ અનુચેાગદ્વાર છે. તે આ પ્રમાણે—
૧ અવિભાગ પ્રરૂપણા
૨ વણા પ્રરૂપણા
૩ ૫ કે પ્રર્ષથી
૪ અન્તર પ્રરૂપણા
૫ સ્થાન પ્રરૂપણા
૬ કડક પ્રરૂપણા ૭ષસ્થાને પ્રરૂપણા
૧૨
૮ અધતન સ્થાન પ્ર હું વૃદ્ધિ પ્રરૂપણા
૧૦ સમય પ્રરૂપણા
૧૧ યવમધ્ય પ્રરૂપણા ૧૨ આયુગ્મ પ્રરૂપણા
૧૩ પવસાન પ્રપા
૧૪ અપમહત્વ પ્રરૂપણા.
પંચમ કર્મગ્રન્થ ટીમને વિષે જે વિશેષ છે તે આ પ્રમાણે,
ઉત્કૃષ્ટપદે
જાન્યપદે.
+
બાર
સમ
સુસ્વર
દુસ્વર
આય
અનાય
યશ
અય
આપ ઉદ્યોત
અલ્પ
વિ
અલ્પ
વિ
અલ્પ
વિ
અલ્પ
વિ
} અપ
+
+
આ યંત્રમાં આ ચિન્હ ચિન્હાંતર વતિ સર્વ પ્રકૃતિમાં પરસ્પર તુલ્ય પણ દર્શાવે છે. વિવિશેષાધિક. તથા વિશેષા॰, સપ્તે ગુ, અસ શુ, ને અનતગુણુ એ સÖમાં “ પૂર્વેîક્ત પ્રકૃતિગતદક્ષિકથી ” એ અધ્યા. હાર જાણવા તથા જ્યાં બે પ્રકૃતિનું ભેગુ અપમ॰ કહ્યું" ડ્રાય ત્યાં પણ તે એ પ્રકૃતિયામાં પરસ્પર તુલ્ય દક્ષ વિભાગ જાણવા.
* આ ચિન્હ જાન્યપદ સધિ અમહુત્વના અભાવ દર્શાવે છે.
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૧૩
કર્મપ્રકૃતિ.
૧૧૩ મૂળ ગાથા ૨૯ મી. गहणसमयम्मि जीवो, उप्पाएई गुणे सपञ्चयओ ॥ सव्वजियाणंतगुणे, कम्मपएसेसु सव्वेसु ॥२९॥
ગાથાથી–જીવ રવ પ્રત્યયથી સર્વ કર્મપ્રદેશને વિષે ગ્રહણ સમયે સર્વ જીવથી અનતગુણ રસાવિભાગને ઉત્પન્ન કરે છે.
ટીકાર્ય – અહિં અનુભાગનું કારણ કાષાયિક અધ્યવસાય છે. કહ્યું છે કે જુમા રાયમી ગુણ અર્થાત્ જીવ કષાયવડે સ્થિતિ અને રસને ઉત્પન્ન કરે છે. તે શુભ અને અશુભ છે પ્રકારના કાષાયિક અધ્યવસાયે છે, ત્યાં શુભ અધ્યવસાવડે કર્મ પુદગલેમાં દુગ્ધશર્કરા સમાન આલ્હાદજનક રસ ઉત્પન્ન કરે છે, ને અશુભ અધ્યવસાવડે.લિબ-જાતકી સરખા અનિષ્ટ રસને ઉત્પન્ન કરે છે. તે શુભ અથવા અશુભ અધ્યવસાયે અસંખ્ય કાકાશ પ્રદેશ પ્રમાણ છે. તેમાં પણ શુભ અધ્યવસાયે વિશેષાધિક જાણવા તે આ પ્રમાણે-અનુક્રમે સ્થાપન કરેલા જે અધ્યવસાચેને સંકલેશવતિ છવ જેવા અનુકમથી નીચે નીચે ઉતરતે પ્રાપ્ત કરે છે, તેવાજ અનુકમથી તેજ અધ્યવસાયને વિશુદ્ધિમાં વર્તતે જીવ ઉર્વ ઉર્વ ચઢતા પ્રાપ્ત કરે છે. તેથી જેમ મહેલ પરથી ઉતરતાં જેટલાં પગથી ઉતરવાં પડે છે તેટલાં પગથી મહેલ પર ચઢતા મનુષ્યને ચઢવાં પડે છે. તેમ અહિં પણ સંકલેશવત જીવના જેટલા અશુભ
૧ જે અધ્યવસાયમાં કષાય કારણભૂત છે તે કાષાયિક અધ્યવસાય, અહિં અશુભ અધ્યવસાય તો પ્રગટ રીતે કપાય જન્ય છે. તે શુભ અધ્યવસાય એ કે કષાયની હીનતાથી છે, તે પણ કષાયાનુગત હોવાથી કાષાયિક છે. પુનઃ અકાષાયિક અધ્યવસાયે રસનું કારણ નહિ હોવાથી અત્રે તેની અવિવેક્ષા છે. અહિં ક્યાય શબ્દથી કષાયને ઉદય જાણુ પરંતુ સત્તા નહિ.
Page #130
--------------------------------------------------------------------------
________________
મુધન રહ્યુ.
અધ્યવસાચે તેટલા વિશુદ્ધ જીવના પણ શુભઅધ્યવસાય છે. કહ્યુ છે કે.
૧૧૪
( આર્યાં. )
क्रमशः स्थितासु काषा - विकीषु जीवस्य भावपरिणतिष्षु ॥ अवपतनोत्पतनाद्वा, संक्लेशाद्धाविशोध्यद्धे ॥ १ ॥
અર્થ :-ક્રમપૂર્ણાંક સ્થાપન કરેલી જીવની ભાવપરિણતિઓને વિષે જે પતનકાળ તે સર્કલેશાદ્ધા, ને ઉત્પતન ( ચઢવાના ) કાળ તે વિશાધિચ્છદ્ધા કહેવાય. માત્ર ક્ષપકશ્રેણિવ'ત જીવ જે અધ્યવસાયામાં વતા ક્ષપકશ્રેણિએ ચઢે છે, તે મધ્યવસાયાથી પુનઃ પઢતા નથી, કારણ કે એ અધ્યવસાયેાથી જીવને પ્રતિપાત થવાના અભાવ છે, એથી તે અધ્યવસાયે અધિક છે, માટે તે અપ્રતિપાતિ અધ્યવસાયાની - અપેક્ષાએ શુભ અધ્યવસાયે વિશેષાધિક છે, ત્યાં ચમચયતઃ એટલે સ્વ આત્મસખધિ, અને અનુભાગમજ પ્રત્યે કારણભૂત એવા જીલ વા અશુભ કોઈપણ એક અધ્યવસાયવરે જીવ ગ્રહણ સમયે એટલે ક્રમ પ્રાચેાગ્ય પગલાને ગ્રહણ કરવાના સમયે, સ કમ પ્રદેશામાં અથૉત્ એકેક ક પરમાણુને વિષે સર્વ જીવથી અન તગુણુ અકથિત સ્વરૂપવાળા મુળનૢ રસાવિભાગાને ઉત્પન્ન કરે છે. અહિ તાત્ય આ પ્રમાણે છે--ક પરમાણુઆ પૂર્વે જ્યારે કમ પ્રાચેાગ્ય વણા રૂપે રહેલા હાય છે, તે અવસરે તથાવિધ રસવાળા નથી હોતા; પરંતુ
૧ અહિ જે અધ્યવસાયે અશુભ છે તેજ અધ્યવસાયા ચઢતા જીવની અપેક્ષાએ શુભ છે. પરંતુ અશુભથી શુભ અધ્યવસાયે અન્ય નથી, યથા મિથ્યાલીતે જે મતિઅજ્ઞાન તેજ સમ્યકત્વ પામતા મતિજ્ઞાનરૂપ થાય છે તત્
૨ અશુભ અધ્યવસાયેાથી શુભ ાષાયિક અધ્યવસાયે વિશેષાધિક છે, તેમજ શુભ અકાષાયિક અધ્યવસાયસહિત ફરતાં પણ શુભ અધ્યવસાય વિશેષાધિકજ થાય.
Page #131
--------------------------------------------------------------------------
________________
કર્મપ્રકૃતિ.
૧૧૫
-
----
-
પ્રાય: નરસ અને એક સ્વરૂપ હોય છે. પુનઃ જીવ જ્યારે તે કર્મપ્રાગ્ય પુદગલેને ગ્રહણ કરે છે, તે વખતે ગ્રહણ સમયેજ કાષાયિક અધ્યવસાયવડે તે કર્મ પુદગલે સર્વ જીવથી અનતગુણ રસાવિભાગવાળા થઈ જાય છે, અને જ્ઞાનાવરણુત્વાદિ વિચિત્ર સ્વભાવે પણ ગ્રહણ સમયેજ ઉત્પન્ન થાય છે. કારણ કે જીવ અને પુદગલની શક્તિઓ અચિંત્ય છે, ને એ શક્તિઓ માનવા ચગ્ય નથી તેમ નથી. કારણ કે તેવી વિચિત્ર શક્તિ પ્રત્યક્ષ દેખાય છે, જેમકે શુષ્ક, તૃણ વિગેરે પરમાણુઓ અત્યંત નીરસ છે, તાપણુ ગવાદિ પશુઓ ગ્રહણ કરીને તથા પ્રકારના ક્ષીરાદિ રસરૂપે અને સાત ધાતુરૂપે પરિણમાવે છે.
૧ અનંતર સમયે ( ઉત્તર સમયે ) જે રસ ઉત્પન્ન થવાને છે તે રસની યોગ્યતા પૂર્વ સમયમાં ઉત્પન્ન થયેલી હોવાથી રસની ગ્યતાના અસ્તિત્વને લઈને પ્રાયઃ શબ્દ સંભવે છે. -
૨ કેટલાએકનું માનવું એવું છે કે રસ (કર્મને રસ) તે પુદગલોને નેહ વિશેષ છે. તેની વિશેષ પ્રતીતિ આ પ્રમાણે છે–
૧ કર્મરસના વર્ણન પ્રસંગે ઘણે સ્થાને સ્નેહ શબ્દ આવે છે, અને રહસ્પર્ધકના વર્ણન પ્રસંગે ઘણીવાર રસ શબ્દ આવે છે. એ પ્રમાણે પરસ્પર શબ્દસાધર્મ્સથી અનુમાન થાય છે કે સ્નેહ અને અનુભાગ (કમરસ) ને અતિ નિકટને સંબંધ હે જોઈએ, ને તેથી કર્મરસને સ્નેહવિશેષ કહેવાનું કારણ મલે છે.
૨ “કર્મની ચિકણુતા તે રસ ” એ અર્થ ઘણીવાર આવે છે ને ચિકણુતા તે સ્નેહજ છે, માટે કર્મને રસ તે સ્નેહ વિશેષ છે.
૩ પ્રકૃત્યાદિ ચારને મોદકના દ્રષ્ટાંત કહેતાં પરસ્પર સજક વૃતરૂ૫ સ્નેહને રસ કહ્યો છે, તેથી પણ સમજાય છે કે માદકમાં જેમ કણિક સજક વૃત એ રસ છે, તેમ કર્મમાં કમણુજક સ્નેહ એ રસ છે.
પ્રથêરવાનું કાચ કર્મ પુદગલે સ્નેહ અને અનુભાગરૂ૫ રસ એ બે એક નથી પરંતુ ભિન્ન છે. તે ભિન્નતા આ પ્રમાણે
કાર્યભેદ–કમરકને પરસ્પર જોડવા એ સ્નેહનું કાર્ય છે...અને જીવને તદનુરૂપ (જે કમને જે સ્વભાવ છે તે સ્વભાવરૂપે) તીવ્ર મંદાદિ
Page #132
--------------------------------------------------------------------------
________________
૧૧
ખ ધનકરણ.
'
અત્રે પ્રશ્ન એ છે કે જીવ સવ 'કમ પરમાણુને - વિષે તુલ્ય
શુભાશુભ અનુભવ આપવા એ અનુભાગનુ કાર્ય છે, એ પ્રમાણે કા ભેદ્દે સ્નેહ અને અનુભાગ એ બે ભિન્ન છે.
સ
•
વસ્તુભેદઃ—નેહ એ કર્માણમાં રહેલા સ્નિગ્ધ સ્પર્શે છે. સ્નેહાવિભાગ અણુસાજક નથી પરંતુ યગુાધિકાદિ વિશિષ્ટ પરિણામે પરિણમેલ અવિભાગાજણુસયાજક છે. ) તે અનુભાગ તે તનુરૂપ અનુભવની તીવ્ર મદતા છે, અથવા તનુરૂપ તીવ્રમાદિ અનુભવ છે. એ પ્રમાણે વસ્તુભેદે પણુ સ્નેહ અને અનુભાગ એ બે ભિન્ન છે.
કારણભેદઃ— સ્પધામાં સ્નેહનું કારણ સ્નિગ્ધસ્પર્શી રૂપ પુદ્ગલ પરિણામ છે. અને અનુભાગની ઉત્પત્તિમાં છત્રના કાષાયિક અધ્યવસાય એજ કારણુરૂપ છે. એ પ્રમાણે કારણભેદે પણુ સ્નેહ ને અનુભાગ એ એ ભિન્ન છે.
પૂર્વાપરાત્પત્તિભેદઃ—કર્મ અથવા કા દેહરૂપ પુદ્ગલેાના સ્નેહાવિભાગો કર્મ પરિણામથી પૂર્વે ( એટલે પુદ્ગલા તકમ યાગ્ય કાણુ વ ાપણે પરિણમે તે પહેલાં) ઉત્પન્ન થયેલા હોય છે. અને અનુભાગની ઉત્પત્તિ કર્યું પરિણામ સમયેજ ( કમપ્રાયોગ્ય પુદ્ગલ પ્રથમ અરૂપ અથવા કાણુ વારૂપ હાય છે તે તે જ્યારે કમપણે પરિણમે એટલે જીવના સમધમાં આવે ત્યારેજ થાય છે, એ પ્રમાણે પૂર્વાપરાત્પત્તિ ભેદ્દે પણ સ્નેહ અને અનુભાગ, એ બે ભિન્ન છે.
પર્યાયભેદ——સ્નેહ, રસ એ સ્નેહના પર્યાય છે. અને અનુભાગ, સ, સ્નેહ, અનુભાવ, અનુભવ, તીવ્રમતા એ અનુભાગના પર્યાય છે.
પ્રરૂપણાભેદઃસ્નેહની પ્રરૂપણા સ્નેહ પ્રત્યય, નામ પ્રત્યય ને પ્રયાગ પ્રત્યયરૂપે કરેલી છે. અને અનુભાગની પ્રરૂપણા શુભ-અશુભધાતી—અબાતી એક સ્થાન, દ્વિસ્થાનાદરૂપે કરેલી છે, એ પ્રમાણે પણ સ્નેહ ને અનુભાગ એ બે ભિન્ન છે.
પૂર્વ પક્ષઃ—માત્ર સ્નેહ એજ અનુભાગ છે એમ અમે કહેતા નથી, પરંતુ કાણુ વર્ગાના અણુ જે સમયે કપણે પરિણમે છે, તે સમયે તે કાણુઅણુના સ્નિગ્ધસ્પર્સમાં અર્થાત્ સ્નેહમા એક એવા પ્રકારના નવા સંસ્કાર અથવા નવું સામર્થ્ય ઉપજે છે કે જે સંસ્કાર વા સામય્યથી જીવતે તદનુરૂપ તીવ્ર મદાદિ અનુભવ પ્રાપ્ત થાય, એ પ્રમાણે ક્રમ પરિણામ
Page #133
--------------------------------------------------------------------------
________________
કમપ્રકૃતિ.
૧૧૭*
ANANAAAAAAAAAAAAAAANANANANANANANANANANANANAS
રસાવિભાગેને ઉત્પન કરે છે કે હીનાધિક? તે કહીએ છીએ કે
સમયેજ તથાવિધ સંસ્કારપરિણત જે નેહાવિભાગે (અથવા સ્નેહ) તેજ કર્મને અનુભાગ રસ સંભવે છે, માટે અનુભાગ તે સ્નેહ વિશેષ છે. - ઉત્તર–તીવમંદાદિ અનુભવ આપવારૂપ સંસ્કાર પુલના સ્નિગ્ધ સ્પર્શમાં ઉત્પન્ન થાય છે તે કેવી રીતે માની શકાય ? જે કહે કે ઘણે સ્થાને તેના સંબંધમાં રસ શબ્દ આવે છે, ને રસને પ્રસંગે સ્નેહ શબ્દ આવે છે, એ શાબ્દ સાધથી અનુમાન થાય છે કે કર્મના સ્નેહ અને રસને અતિ નિકટનો સંબંધ હોવો જોઈએ, ને તેથી કરસને સ્નેહ વિશેષ કહેવાનું કારણ મલે છે. તે એ સંબંધમાં એટલું જ જાણવું બસ છે કે સ્નેહના વર્ણનમાં જ્યાં જ્યાં રસ શબ્દ આવે, ત્યા તે રસ શબ્દ સનેહનોજ વાચક છે, પરંતુ અનુભાગવાચક નહિ. તથા કર્મરસના સબંધમાં જ્યાં
જ્યાં તેહ શબ્દ આવે, ત્યાં તે સ્નેહ શબ્દને કમરસને વાચક જાણ. પરંતુ ધિસ્પર્શવાચક નહિ, જે શબ્દના સાધર્મપણથીજ અનુભાગને સ્નેહ વિશેષ કહેવામાં આવે તે કશુગત તિક્ત મધુરાદિ રસને વયમાણુ મતાનુસારે કર્મરસ માનવો વધુ ઈષ્ટ થશે. માટે તીવ મંદાદિ અનુભવશ્ય કરસ, ને અણુસજિક સ્વિધ સ્પર્શરૂપ નેહ, એ બેને એકરૂપ અથવા આધારાધેય માનવું વાસ્તવિક નથી. પરંતુ જેમ દુધના પૌષ્ટિક ગુણની : તાવમંદતા તે સર્વ દુધને અગે છે, પણ દુધના નિષ્પ સ્પર્શરૂપ સ્નેહમાં કે મધુરરસમાં પિષ્ટિક ગુણની તીવમંદતા રહેલી છે એમ કહી શકાય નહિ, તેમ કર્માનુભવની તીવમાતા કમધના સર્વ અણુઓને આશ્રિત છે, પરંd કર્મસ્કંધના સ્નિગ્ધસ્પર્શ કે તિકતાદિ રસને આશ્રિત કહેવાય નહિ, માટે કમનુભાગને સ્નેહવિશેષ અથવા રસવિશેષ માનવો ઉચિત નથી. પુનઃ અનુકૃષ્ટિ વર્ણન પ્રસંગે કમનુભાગને જ તીવ્રમંદતા મ શબ્દથી જ વર્ણવશે. પુનઃ સનેહના અવિભાગ, વગણ, સ્પર્ધકાદિ નામ પ્રત્યયાપિ જુદા કશ છે, ને કમનુભાગના અવિભાગ, વર્ગ, સ્પર્ધકાદિને ઘાતિ, અધાતિ, એકસ્થાન દિસ્થાનાદિપે જુદા કહ્યા છે. તેથી સંભવે છે કે અનુભાગ તે સનેહવિશેષ અથવા વક્ષ્યમાણ મતાનુસારે તિક્તાદિ રસ વિશેષ નહિ.
૨તથા કર્મની ચિકણુતા તે રસ કહેવાય; ઇત્યાદિ અર્થ દ્રષ્ટાંતરૂપ છે. જેમ આ પુરૂષ એ ચીકણા છે કે એક પાઈ પણ છોડી શકતા
Page #134
--------------------------------------------------------------------------
________________
મધનકરણ,
હીનાધિક રસાવિભાગોને ઉસ્ન્ન કરે છે, તે આ પ્રમાણે—કઇક પર માણુઓમાં અતિ અલ્પ તે પશુ જાન્યથી સર્વ જીવાન'તગુણુ રસા વિભાગને સન્ન કરે છે, ને કઇક પરમાણુઓમાં તેથી અધિક ને કઈક પરમાણુમાં તેથી પણ અધિક રસાવિભાગેાને ઉત્પન્ન કરે છે, પરં'તુ કચા પરમાણુઓમાં કેટલે રસ ઉપન્ન કરે તેનું નિરૂપણુ કરવાને અર્થે વણાપ્રિરૂપણા કહે છે. ( ઇતિ રસાવિભાગ પ્રરૂપણા, )
૧૧૨
નથી ” એ યનથી પુરૂષમાં સ્નિગ્ધસ્પર્શનું માહુહ્ય નહિ, પરંતુ કંજુસાઈનું આહુણ્યજ સમજાય છે. તેમ ની ચિક્રકણુતા તે સ્નિ‰સ્પર્શેનું ખાહુલ્ય નહિ, પણ તનુરૂપ અનુભવની તીવ્ર મંદતાજ સમજવી. ૩—તથા મેકના દ્રષ્ટાંતમા પરસ્પર સંચેાજક ધૃતરૂપસ્નેહને રસ કહ્યા છે, તે પણ કર્માનુભત્રની તીવ્રતા સૂચવવાનેજ કહ્યા છે. પરંતુ કર્માણુઆને સયાજન કરવાની અપેક્ષાએ àા નથી. માટે કર્મના અનુભાગ તે સ્નેહવિશેષ અથવા રસવિશેષ હાઇ શકે નિહ, પુનઃ કાક કહે છે કે કર્માંણુમા રહેલા કહેતિક્તાદિ ૫ રસપય ૉજ કર્મના રસ કહેવાય. ને જે માં તિક્તાદિ અશ્રુભરસયુક્ત પરમાણુઓ ( ધણા ) હેાય તે અશુભ કમ, ને જે કર્માંધામાં મધુરાદિ શુભરસયુક્ત ધણા પરમાણુઓ હોય તે શુભમ કહેવાય. અર્થાત્ અશુભ કર્માંના અણુએમા કઢુ તિક્ત રસ (વધુ) હાય છે, ને શુભકમના અણુઓમાં મધુરાદિ રસ (વધુ) હેાય છે. તથા સાતી, દેશધાતી, એક સ્થાન, દ્વિસ્થાનાદિ અનુભાગપ્રરૂપણા તે આ તિતાદિ ૫ રસનીજ છે, તથા જીવને અશુભ વિપાક આપત્રાનું સામર્થ્ય તિક્તાદિ અશુભ રસમાં, ને શુભ વિષાક આપવાનું સામર્થ્ય મધુરાદિ શુભ રસમાં છે, અને એજ કારણથી અશુભ ક વિપાકમાં નિખ ધેાષાતકીના કટુ રસનું, ને શુભકના વિપાકમા ક્ષીરખડાદિના ભંધુર રસનુ જ દ્રષ્ટાંત આપેલુ છે.
આ યન અતિ અસમજસ હોવાથી એ પર વધુ ઉલ્લેખ કરવા અનુચિત છે ( ને કંઈક દિગ્દર્શન પ્રથમ શૉધ્યુ છે ) માટે સુત્તમ ધુએ સ્વતઃ શ્રી બહુ શ્રુતની સહાયથી વિચારવું,
'
દૃષ્ટિએ કંઇક અન્યથાપણું હોય તો
(આ મન્તર્ભમા શ્રી ખહુશ્રુત અને અનેકવાર મિથ્યાદુષ્કૃત હૈ. )
Page #135
--------------------------------------------------------------------------
________________
ક્રમ પ્રકૃતિ.
મૂળ ગાથા ૩૦ મી.
सव्वष्पगुणा ते पढ-मवग्गणा सेसिया विसेसूणा ॥ अविभागुत्तरियाओ, सिद्धाण मणंत भागसमा ॥३०॥
૧૧૯
ગાથાસથી અલ્પ રસાવિભાગચુત ક્રમ પરમાણુઆની પ્રથમ વણા, તેમાં કમ પરમાણુઓ ઘણા છે, ને શેષ વર્ગણાઓના કર્માણુ વિશેષ વિશેષહીન છે. તેવી એકેક રસાવિભાગાધિક વણાઓ પણ સત્ર સિદ્ધથી અન’તમાભાગપ્રમાણ છે.
ટીકાથ—જે પરમાણુ અન્ય સવ પરમાણુની અપેક્ષાએ અલ્પેરસાવિભાગયુક્ત હાય, તે પરમાણુઓના સમુદાય પ્રથમવગણા, તેમાં કમ પરમાણુએ અત્યંત (ઘણા) હાય, ને શેષ વણાઓ કમ પરમાણુની અપેક્ષાએ વિશેષહીન હીન હેાય તે આ પ્રમાણ~~~
f
પ્રથમ વણાપેક્ષાએ દ્વિતીય વર્ગાણામાં વિશેષહીન કર્મ-પરમાણુઓ છે. તેથી પણ ત્રીજી વગણામાં વિશેષહીન છે. એ પ્રમાણે સર્વોત્કૃષ્ટ વણા સુધી કહેવું, પુનઃ એ સવ વ ણુાઓ કેવી છે તે કહે છે, અનિમાયુરારિયાઓ ઇતિ—અવિભાગાત્તા એટલે એકેક અનિભાગે અધિક છે તે આ પ્રમાણે પ્રથમ વર્ગણાગત પરમાણુઓની અપેક્ષાએ એક રસાવિભાગાધિક જે પરમાણુઓના સમુદાય (તે સમુદાયજ) તે ખીજી વણા, તેથી એક રસાવિભાગાધિક પરમાણુઓના સમુદાય તે ત્રીજી વણા, એ પ્રમાણે એકેક અવિભાગની વૃદ્ધિએ
૧ એક ધમાસ પરમાણુ એક સરખા રસવાળા હાય નહિ માટે પ્રથમ અનુભાગવામાં અનંત કામાથી પ્રત્યેક સ્ક્રુષગત કેટલા એક પ્રદેશાનું ગ્રહણ કરવું. એ પ્રમાણે પ્રત્યેક અનુભાગવા અતફ સ્કંધગત અપ પ્રદેશના વિષયવાળી જાશુવી.
Page #136
--------------------------------------------------------------------------
________________
૧૨૦
બંધનકરણ,
અભવ્યથી અનંતગુણ અથવા સર્વ સિદ્ધથી અનતમાભાગપ્રમાણુ - વર્ગણાઓ કહેવી.
(ઈતિ વર્ગણા પ્રરૂપણ). • એ પ્રમાણેવર્ગ પ્રરૂપણ કરીને હવે સ્પર્ધકપ્રરૂપણ કરાય છે.
મૂળ ગાથા ૩૧ મી. फड्डग मणंतयुणियं, सव्वजिएहिं पि अंतरं एवं ॥ सेसाणि वग्गणाणं, समाणि ठाणं पढममित्तो॥३१॥
ગાથાર્થ—અભવ્યથી અનતગુણ અથવા સિદ્ધથી અનરમા ભાગ પ્રમાણે વર્ગણુઓ મલીને પ્રથમ સ્પર્ધક થાય છે, અને તદનતર સર્વ જીવથી અનતગુણ વર્ગણુઓનું અંતર પડે, એ પ્રમાણે શેષ સ્પર્ધક તથા અંતરે યક્ત વણપ્રમાણુ થાય ત્યારે માત્ર પ્રથમ સ્થાન થાય.
ટીકાથ–અભવ્યથી અનતગુણ અથવા સિદ્ધથી અનંતમા– ભાગ પ્રમાણ અનંતવર્ગણને સમુદાય તે એક સ્પર્ધક કહેવાય, એ સ્પર્ધકપરૂપણ કહીને હવે અન્તરપ્રરૂપણ કરાય છે,
(ઈતિ સ્પર્ધકપ્રરૂપણા.) "અહિથી આગળ એક રસાવિભાગાધિક પરમાણુઓ નથી,તેમજ બે, ત્રણ, સંખ્યાત, અસંખ્યાત, યાવત્ અનત રસાવિભાગાયિક પરમાણુઓ પણ નથી, પરંતુ સર્વ જીવથી અનંતગુણ જેટલા અનતાનત રસાવિભાગાધિક પરમાઓ છે. તેથી તેને સમુદાય તે દ્વિતીય
સ્પર્ધકની પ્રથમ વર્ગણું, તેથી એક રસાવિભાગાધિક પરમાણુને 'સમુદાય તે બીજી વર્ગણ, તેથી બે રસાવિભાગાધિક પરમાણુ
૧. પ્રથમ સ્પર્ધકગત અંતિમ વગણના રસાવિભાગેથી. ૨. સ્વજાતીય સમુદાય તે વર્ગણુ.
Page #137
--------------------------------------------------------------------------
________________
કર્મપ્રકૃતિ,
૧૨૧
સમુદાય તે ત્રીજી વગણ, એ પ્રમાણે એકેક રસાવિભાગવૃદ્ધિએ અભવ્યથી અનંતગુણ અથવા સર્વસિદ્ધથી અનંતમાભાગપ્રમાણ અનંતવર્ગણાઓ કહેવી. આ અનાવણને સમુદાય તે બીજું સ્પર્ધક ત્યાંથી આગળ પુનઃ પણ એક રસાવિભાગાધિક પરમાણુઓ નથી, તેમજ બે, ત્રણ, સખ્યાત, અસંખ્યાત, યાવત્ અનંત રસાવિભાગાધિક પરમાણુઓ પણ નથી, પરંતુ સર્વ જીવથી અનતગુણ જેટલા અનતેરસાવિભાગાધિક પરમાણુઓ છે. તેથી તેને સમુદાય તે ત્રીજા સ્પર્ધકની પ્રથમ વર્ગણા, ત્યાંથી પુનઃ પણ આગળ અનુક્રમે એકેક રસાવિભાગની વૃદ્ધિએ અભવ્યથી અનંતગુણ, અથવા સર્વ સિદ્ધના અનંતમાભાગપ્રમાણ અનંતવર્ગણાઓ કહેવી. એ અનંતવગણને સમુદાય તે ત્રીજું સ્પર્ધક. એ પ્રમાણે સ્પર્ધકે પણ અભવ્યથી અનંતગુણ, અથવા સર્વસિદ્ધિના અનતમાભાગપ્રમાણ કહેવાં. એ અનત સ્પર્ધા કેને સમુદાય તે એક અનુભાગબધ સ્થાન કહેવાય. પુનઃ કહે છે કે શતચંડ્યાપિ ઈત્યાદિ અર્થાત
પ્રથમસ્પર્ધકગત અતિમવર્ગણાથી દ્વિતીયસ્પર્ધકગત પ્રથમ વર્ગણાતું અતર પણ સર્વ જીવથી *અનતગુણ જાણવું.
ઈતિ અન્તરપ્રરૂપણ. ૧ વર્ગને સમુદાય તે સ્પર્ધક ૨ સ્પર્ધકના સમુદાય તે સ્થાન.
૩ અહિ “પ્રથમ ” શબ્દ પૂર્વ સ્પર્ધકને વાચક પણ અર્થતઃ સંભવે, જેથી સર્વ સ્પર્ધકોનું ગ્રહણું થાય, અથવા “ અનતગુણ જાણવું ” એ વાયથી આગળ “ શેષસ્પર્ધકોમાં પણ એ પ્રમાણે પૂર્વ સ્પર્ધકની અંતિમ વર્ગણાથી પરસ્પર્ધકની પ્રથમ વર્ગનું અંતર સર્વ જીવથી અનંતગુણ જાણવું ” એ વાક્ય અધ્યાહારથી ગ્રહણ કરવું.
૪ પૂર્વસ્પર્ધકની અંતિમવર્ગણામાં જેટલા રસાવિભાગ છે, તેથી પરસ્પર્ધકની પ્રથમવગણામાં સર્વજીવથી અનંતગણ અધિક રસાવિભાગ છે (ઈતિઉદેશતઃ) તથા પૂરસાવિભાગથી અનંતગુણ રસાવિભાગ પણ છે, એ પ્રમાણે બનતે રીતે અનંતગુણપણું છે.
૫ જે કે અન્તરપ્રરૂપણુ અહિ સમાપ્ત થતી નથી ને આગળના 16.
Page #138
--------------------------------------------------------------------------
________________
૧૨૨
બંધનકરણ, ----------------------------~~ ~ ------------ --
એ પ્રમાણે શેષ સ્પર્ધકે ને અન્તરે પણ યક્ત પ્રમાણ જાણવાં. ને તે એક સ્પર્ધકગતવર્ગણ જેટલાં અર્થત અભવ્યથી અનતગુણ અથવા સિદ્ધથી અનંતમાભાગપ્રમાણુ સ્પર્ધકે તે એક અનુભાગમધરથાન, અથવા પ્રથમ અનુભાગબંધસ્થાન, અથવા સર્વ જઘન્ય અનુભાગમાં ધસ્થાન જાગૃવું. અનુભાગબંધસ્થાન એટલે એક કાષાયિક અધ્યવસાયવડે ગ્રહણ કરેલા કર્મપરમાણુઓના રસસ્પર્ધક સમુદાયનું પરિમાણુ
સર્વ સ્પર્ધામાં પ્રાપ્ત થાય છે, પરંતુ અંતર જાણવાની રીતિ અને સમાપ્ત થાય છે, તે અપેક્ષાએ અત્તરપ્રરૂપશુ પણ સમાપ્ત થઈ કહેવાય, ઇતિ સ્પર્ધકાદિ પ્રરૂપણમાં પણ જાણવું.
૧ જીવ કાષાયિક અધ્યવસાયવડે વિવક્ષિત સમયે પ્રત્યેક આત્મપ્રદેશ અનંતાનંત કર્મચકને ગ્રહણ કરે છે, તે ગ્રહણ કરેલા અનંત સ્કોમાંના પ્રત્યેક અનતાનંત પ્રદેશપચિત છે. તે એકેક કમ પ્રદેશે સર્વ જીવથી અનંતગુણ અનંતગણુ રસાવિભાગ છે. પરંતુ વિવક્ષિત સમયમાં ગ્રહણ થયેલા તે સર્વે કર્મપ્રદેશમાં જે રસાવિભાગે છે, તે સરખી સંખ્યાવાળા નથી, પરંતુ હીનાધિક સંખ્યાવાળા રસાવિભાગે છે. એ હીનાધિપણું કેવી રીતે છે તે ટીકાકાર મહારાજે ટીકામા વગણ ને સ્પર્ધકની સ્થિતિએ સવિસ્તર કહ્યું છે. પુનઃ કઈ પણ એકજ આત્મપ્રદેશસબદ્ધ એકજ કર્મ ધવતિ સર્વ પ્રદેશ પણ સમરસાવિભાગયુક્ત નથી, એ રીતે સર્વ કર્મ કધમાં જાણવું. એ પ્રમાણે એક જ સમયમાં ગ્રહણ થયેલા કર્મ પુગલમાં રસાવિભાગની જેટલી હીનાવિક્તા હોય છે, તે સર્વ હીનાધિકપણાને સમુદાય તે એક અનુભાગબધસ્થાન કહેવાય. અથવા એક છવે એકજ સમયમાં ગ્રહણ કરેલા પગલેમાં રસાવિભાગની હીનાધિકતાને જે સમુદાય તે એક અનુભાગબષસ્થાન, કોઈ પણ એક સમયે જીવને એક વગણ કે એક સ્પર્ધકરૂપ રસની પ્રાપ્તિ હાયજ નહિ; પરંતુ એક સમયમાં અનેક. વર્ગણ ને અનેક સ્પર્ધકરૂપ એક સ્થાન જેટલેજ રસ પ્રાપ્ત થાય છે. પુનઃ કદાચ શંકા થાય કે–એકજ અધ્યવસાય વડે એક જ સમયમાં ગ્રહણ કરેલા પુગલો સર્વ એક સરખા રસવાળા નહિ થના ભિન્ન ભિન્ન રસ વાળા કેમ થાય છે ? તે સંબધમાં જાણવું જોઈએ કે, એકજ અધ્યવ
Page #139
--------------------------------------------------------------------------
________________
કર્મપ્રકૃતિ.
, ૧૨૩ ~~~~~~~ ~~~~~ ~~~~~~~~ ~ ~ એ પ્રમાણે સ્થાન પ્રરૂપણ કરીને હવે કંડકપ્રરૂપણ કહે છે. પુનઃ પણ મૂળથી આરંભીને સર્વ સ્થાને તે રીતેજ કહીને પુનઃ એક - અનતગુણાધિક રસ્થાન કહેવું. એ પ્રમાણે અનતગુણાધિક સ્થાને પણ એક કડકપ્રમાણું થાય ત્યાં સુધી કહેવાં.
મૂળ ગાથા ૩ર મી. एत्तो अंतरतुल्लं, अंतरमणतभायुत्तरंबिइयमेवं ॥ अंगुलअसंखभागो, अणंतभागुत्तरंकंडं ॥ ३२ ॥
ગાથાર્થ –આ પ્રથમરથાનથી દ્વિતીયસ્થાનના અપાંતરાલે પૂર્વોક્ત અન્તરસ્પર્ધક જેટલું અન્તર છે. તથા બીજું અનુભાગબંધસ્થાન તે પ્રથમ સ્થાનની અપેક્ષાએ અનતભાગઅધિક છે. એ પ્રમાણે અગુલના અસખ્યાતમાભાગપ્રમાણુ અનુભાવસ્થાને તે અનંતભાગવૃદ્ધિનું પ્રથમ કંડક છે.
ટીકાર્ય–આ પ્રથમ સ્થાનથી પ્રારંભીને દ્વિતીય સ્થાન સુધીમાં પૂર્વોકત અન્તરસ્પર્ધક જેટલું અંતર છે. અર્થાત્ જેમ પ્રથમ સ્પર્ધકગત અંતિમવર્ગણાથી દ્વિતીય સ્પર્ધકની પ્રથમ વર્ગણાનું અત્તર સર્વ જીવથી અનતગુણ કહ્યું છે. તેમ અહિં પણ પ્રથમ સ્થાનના અતિસ્પર્ધકની અન્તિમવર્ગણાથી દ્વિતીય સ્થાનના પ્રથમ સ્પર્ધકની પ્રથમ વર્ગણાનું અત્તર સર્વ જીવથી અનંતગુણ જાણવું. પુનઃ તે બીજું અનુભાગ સ્થાન સપર્ધકની અપેક્ષાએ અનતભાગ અધિક છે, અર્થાત્ પ્રથમ અનુભાગ સ્થાનમાં જેટલા સ્પર્ધકો છે તેથી અનંતભાગ અધિક સ્પર્ધકે દ્વિતીય અનુભાગ સ્થાનમાં છે, એ
-
-
- -
-
-
-
-
-
- -
-
-
-
સાય વડે ગ્રહણ થતા સર્વ પરમાણુઓમાં એક સરખી યોગ્યતાનો અભાવ છે, જેથી ગ્રહણ સમયે હીનાધિકસપણે પરિણમે છે. એ વિચિત્ર રસ પરિણમન અમૃતાવાળા પુદગલોને ગ્રહણ કરવાથી તે અનુભાગ ધ્યવસાય પણ વિચિત્રગર્ભ કહેવાય. (કારણે કાર્યોપચારાત)
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૨૪
બધનકરણ
પ્રમાણે પ્રદર્શિત પ્રકારે અનુમે અનંતભાગ અધિક અનુભાગસ્થાને ત્યાં સુધી કહેવાં કે જ્યાં સુધી અંગુલના અસંખ્યાતમાભાગ પ્રમાણુ અનુભાગસ્થાને થાય. એ અનુભાગ સ્થાનને સમુદાય તે એક કડક કહેવાય, અને એ કક અગતમજુત્તર એટલે અનતભાગ અધિકસ્થાનના સમુદાયરૂપ હેવાથી અનંતભાગાધિક કંડક કહેવાય છે.
ઇતિ કંડકપ્રરૂપણ.
| જય વસ્થાર કહપના છે. તે પ્રથમ કડકથી આગળ જે અન્ય અનુભાગ સ્થાન છે તે પર્ધકની અપેક્ષાએ અસંખ્યભાગ અધિક છે. તેથી આગળ કડક પ્રમાણ અનુભાગMધરથાને અનુક્રમે અનંતભાગ અધિક છે. તેથી આગળ પુનઃ પણ એક અનુભાગધસ્થાન અસંખ્યભાગ અધિક છે, ત્યાંથી આગળ પુનઃ પણ એક કંડક પ્રમાણે અનુભાગ સ્થાને અનંત ભાગ અધિક છે, ત્યાંથી આગળ પુનઃ પણ એક અનુભાગ સ્થાન અસંખ્યભાગ અધિક, એ પ્રમાણે અસખ્યભાગાધિક અનુભાગ સ્થાને વડે અંતરિત અનતભાગાધિક કડકે ત્યાં સુધી કહેવાં કે જ્યાં સુધી અસખ્યભાગાધિક સ્થાને પણ એક કંડકપ્રમાણુ થાય,
થોડવા તે સિદ્ધાંત સંજ્ઞાઓ અંગુલના અસંખ્યાતમાભાગમાં જેટલા આકાશપ્રદેશ તેટલી સંખ્યા જાણવી.
તે અંતિમ અસખ્યભાગાધિસ્થાનથી આગળ અનુક્રમે કેક પ્રમાણ અનુભાગાને અનંતભાગાધિક કહેવાં, ત્યાંથી આગળ પુનઃ એક સપેયભાગાધિક અનુભાગસ્થાન કહેવું-ત્યાંથી આગળ સૂલથી પ્રારંભીને જેટલાં અનુભાવસ્થાને પૂર્વે અતિકમ્યાં છે તે સર્વ તેવીજ રીતે પુનઃ કહીને પુનઃ પણ એક સંગ્રભાગાધિક સ્થાન કહેવું. એ પ્રમાણે સખ્યભાગાધિકસ્થાને પણ એક કડક પ્રમાણ થાય ત્યાં સુધી કહેવું.
Page #141
--------------------------------------------------------------------------
________________
કર્યપ્રકતિ.
૧૨૫
VARANAVANAANRANNARANAANUM
ANNA
ત્યાંથી આગળ પુનઃ પણ પૂર્વોક્ત ક્રમ પૂર્વક સંખ્યભાગાધિક સ્થાનને ઠેકાણે એક સંખ્યયગુણાધિક અનુભાગ સ્થાન કહેવું. ત્યાંથી આગળ પુનઃપણ મૂળથી આરંભીને જેટલાં અનુભાગસ્થાને જે રીતે વ્યતિત થયાં છે તેટલાં સર્વ અનુભાગ સ્થાને તે પ્રમાણેજ કહેવાં. ત્યાંથી આગળ પુનઃ પણ એક સંખ્યયગુણાધિકસ્થાન કહેવું. ત્યાંથી આગળ પુનઃ પણ ભૂલથી આરંભીને જેટલાં સ્થાને
વ્યતિક્રાંત થયાં છે તેટલાં સ્થાને તેવી જ રીતે કહેવાં, ત્યાંથી આગળ પુન પણ એક સંખ્યગુણાધિક સ્થાન કહેવું. એ પ્રમાણે આ સંખ્યયગુણાધિક અનુભાગ સ્થાને પણ કડકઝમાણ થાય ત્યાં સુધી કહેવાં,
ત્યાંથી આગળ પૂર્વોક્ત અનુક્રમપૂર્વક પુના સંખ્યયગુણાધિકસ્થાન પ્રસંગે અસંખ્યયગુણાધિકાને કહેવું. ત્યાંથી આગળ પુનઃ પણ મૂલથી આરંભીને જેટલાં સ્થાને જે રીતે પૂર્વે કહી ગયા છીએ તેટલાં સ્થાને તેવી રીતે કહેવાં. ત્યાંથી આગળ પુનઃ પણ એક અસએયગુણાધિકસ્થાન કહેવું. ત્યાંથી આગળ પુનઃ પણ મૂલથી આરંભીને જેટલાં સ્થાને જે રીતે અતિક્રાન્ત થયાં છે તેટલાં
સ્થાને તે રીતે જ કહેવા. ત્યાંથી આગળ પુનઃ પણ એક અનુભાગ બસ્થાન અસંખ્યયગુણાધિક કહેવું. આ પરિપાટીએજ અસંખ્યગુણાધિક અનુભાગસ્થાને પણ કડકપ્રમાણુ કહેવાં.
ત્યાંથી આગળ પુનઃ પણ પૂર્વ પરિપાટીએ અસંખ્યગુણાધિક સ્થાન કહેવાને પ્રસંગ આવે ત્યાં એક અનતગુણાધિકસ્થાન કહેવું. ત્યાંથી આગળ પુનઃ પણ મૂલથી પ્રારંભીને સર્વ સ્થાને તેવી રીતે જ કહીને પુનઃ એક અનતગુણાધિકસ્થાન કહેવું. ત્યાંથી આગળ પુનઃ પ મૂળથી બારભીને સર્વ સ્થાને તે રીતે જ કહીને પુનઃ એક અનંત ગુણાથિાન કહેવું. એ પ્રમાણે અનંત ગુણાયિકરથાને પણ એક કડક પ્રમાણુ થાય ત્યાં સુધી કહેવું,
Page #142
--------------------------------------------------------------------------
________________
૧૨૬
બંધનકરણું.
ન
ન
અનુભાગ બધિસ્થાનમાં ષસ્થાનની પરિપાટી શ્રી ટીકાકાર મહારાજે ટીકામાં દર્શાવી તે હવે સૂત્રને અનુસરીને કહેવાય છે.
મૂળ ગાથા ૩૩ મી. एगं असंखभागे-णणंतभागुत्तरंपुणोकंडं ॥ एवं असंखभागु-त्तराणि जा पुचतुल्लाणि ॥ ३३ ॥
ગાથાર્થ –તે પ્રથમ કડકથી આગળ અસંખ્યયભાગાધિક એક અનુભાગMધસ્થાન જાણવું, ત્યાંથી આગળ પુનઃ પણ અનંતભાગાધિક સ્થાનનું એક કડક કહેવું, એ પ્રમાણે અસંખ્યયભાગાધિક સ્થાને પણ પૂર્વતુલ્ય એટલે ચાવત્ કડક પ્રમાણુ કહેવા
ટીકાર્યું તે પ્રથમ કંડકથી આગળ એક અસચેયભાગાલિંક અનુભાગબધસ્થાન જાણવું. અર્થાત્ પૂર્વ સ્થાનગત રપર્ધક સંખ્યાની અપેક્ષાએ અસંખ્યાતમાભાગે અધિક સ્પર્ધકવાળું જાણવું, ત્યાંથી આગળ પુનઃ પણ તમારું એટલે અનુક્રમે એક કંડક પ્રમાણ અનંતભાગાધિકસ્થાને જાણવાં, ત્યાંથી આગળ યુના પણ એક અસયભાગાધિકાન, એ પ્રમાણે અનન્તભાગાયિક કંડકેવડે અતિરિત અસંખ્ય ભાગાધિકાને પણ એક યાવત પૂર્વતુલ્ય એટલે કંડક પ્રમાણું થાય ત્યાં સુધી કહેવી. ત્યાંથી આગળ પુનઃ પણ એક કડકપ્રમાણ અનતભાગાધિકસ્થાને કહીને ત્યાંથી આગળ પુનઃ પણ ઘરમાં એટલે અનુકમે એક કંડક પ્રમાણ અનંતભાગાધિકાને જાણવાં, ત્યાંથી આગળ પુનઃ પણ એક, અસંયભાગાધિસ્થાન. એ પ્રમાણે અનન્તભાગાધિક કડકેવડે અંતગ્નિ અસંયભાગાધિકસ્થાને પણ ચાવત્ પૂર્વતુલ્ય એટલે કડકપ્રમાણ થાય ત્યાં સુધી કહેવાં. ત્યાંથી આગળ પુનઃપણ એક કંડક પ્રમાણ અનંતભાગાધિકસ્થાને કહીને ત્યાંથી આગળ એક સખ્યભાગાધિકસ્થાન કહેવું. .
Page #143
--------------------------------------------------------------------------
________________
કમપ્રકૃતિ.
- ૧૭
WANANANANANAN
મૂળ ગાથા ૩૪ મી. एग संखेज्जुत्तर, मेत्तो तीयाण तिथिया बीयं ॥ ताण वि पढमसमाई, संखेज्जगुणोत्तरं एवं ॥३४॥
ગાથાર્થ –તે પ્રથમ સંખ્યયભાગાધિકસ્થાનથી આગળ મૂલથી આરંભીને જેટલા અનુભાગમસ્થાને પૂર્વે અતિકસ્યાં છે તેટલાં અનુભાગસ્થાને તે રીતે જ અતિક્રમીને બીજું સંખ્યયભાગાધિક કહેવું તે સંગ્રેચભાગાધિકસ્થાને પણ પૂર્વોક્ત પરિપાટીએ પ્રથમ પ્રદર્શિત કડકમાણ થાય ત્યાં સુધી કહેવાં. ત્યાંથી આગળ પૂર્વોક્ત પરિપાટીએ સાચેયભાગાધિકસ્થાન કહેવાને પ્રસંગ આવે ત્યાં એક સ ગુણાધિકસ્થાન કહેવું. ટીકાથ–ગાથાર્થવત
મૂળ ગાથા ૩૫ મી. एत्तोताया, : अस्थियाणि बिइयमपि ताण पढमस्सा। तुल्लाणसंखगुणियं, एक तीयाण एकस्स ॥३५॥
ગાથાથ–પુરો==ો સંખ્યયગુણાધિક અનુભાગબધસ્થાનથી આગળ તીયા=પૂર્વાતીત સર્વ સ્થાનેને શયાળ અતિક્રમીને ચિત્રવિ=બીજું સંખ્યયગુણાધિક સ્થાનકહેવું. એ રીતે તળિ તે સંખ્યયગુણાધિકાને પણ પદમ=પ્રથમ અનતભાગાધિકથાન તુ =પ્રમાણુ કહેવાં, ત્યાંથી આગળg=એક sigjrળ અસંખ્યગુણાધિકસ્થાન કહેવું. ત્યાંથી આગળ નીચાણ=પૂવતીત સર્વ સ્થાને કહેવાં. ત્યાંથી આગળ પુનઃ પણ પ્રશ્ન =એક અસંચગુણાધિક સ્થાન કહેવું.
૧ પ્રથમ કડકમાણુ અનતભાગાધિક કડકપ્રમાણુ
Page #144
--------------------------------------------------------------------------
________________
અધનકરણ.
ટીકામ સ‘ચેચગુણાયિક અનુભાગમ’ધસ્થાનથી આ ગળ પૂર્વે જેટલાં અનુભાગમધસ્થાના મૂલથી આરભીને અતિમ્યાં છે, તેટલાં અતિક્રમીને શ્રીજી' સ”ચૈયગુણાષિકસ્થાન કહેવું. તે સખ્યેયગુણાધિસ્થાના પણ ત્યાં સુધી કહેવાં કે જ્યાં સુધી પ્રથમ અનતભાગાધિકસ્થાનના કડક તુલ્ય થાય. ત્યાંથી આગળ પુનઃ પૂર્વોક્ત પરિપાટીએ જ્યાં સજ્યેયગુણાધિકસ્થાન કહેવાના પ્રસ`ગ આવે, ત્યાં એક અસખ્યગુણાધિક સ્થાન કહેવું. ત્યાંથી આગળ મૂલથી આર’ભીને જેટલાં સ્થાન પૂર્વે અતિક્રમ્યાં છે તેટલાં અનુભાગ સ્થાના પુનઃ અતિક્રમીને શ્રીજી' અસëગુણાધિકસ્થાન કહેવું.
૧૨૮
મૂળ ગાથા ૩૬ મી.
बिइयं ताणिसमाई, पढमस्साणंतगुणिय मेगंतो तीयाण इत्थियाणं, ताणवि पढमस्स तुलाई || ३६ ||
ગાથાથ: વિદય દ્વિતીય સાળિ તે અસ ચૈત્રુણાધિક સ્થાના પણ પમ સમાż=પ્રથમ કે'ડક તુલ્ય કહેવાં. ત્યાંથી આગળ ઘણાં એક અગત રૂચિ અન"તગુણાધિકસ્થાન કહેવુ. તો ત્યાંથી આગળ સીયાન=પૂર્વાંતીત સ્થાનાને સ્થિયાળ અતિક્રમીને જ્ઞાનિ તે અનતગુણાધિકસ્થાનો પણ વમલ્લુ=પ્રથમ કડક તુલ્લા =મુલ્ય કહેવાં.
ટીકા, તે અસભ્યગુણાધિકસ્થાન પણ મૂલ ભૂત પ્રથમ અનંતભાગાષિક કડકપ્રમાણ થાય છે, ત્યાંથી આગળ પુનઃ પણ પૂર્વોક્ત પરિપાટીએ જ્યાં અસખ્યેયગુણાધિકસ્થાન કહેવાના પ્રસ'ન આવે ત્યાં એક અન'તગુણાધિકસ્થાન કહેવુ', ત્યાંથી આગળ ભૂલથી આરભીને જેટલાં અનુભાગમ ધસ્થાના વ્યતિક્રાન્ત થયાં તેટલાં સ્થાનાને પુનઃ પણ તેવીજ રીતે અતિક્રમીને ખીજું અન ંતગુણાધિકસ્થાન કહેવુ.... એ. પ્રમાણે તે અનતગુણાધિકસ્થાના પણુ
Page #145
--------------------------------------------------------------------------
________________
કમપતિ.
૧૨
-
-
થાવત્ પ્રથમ અનતભાગાયિક કંડક તુલ્ય જાણવાં, ત્યાંથી આગળ પુનઃ પંચકવૃદ્ધિ કહેવી.
શકા--જ્યાંથી આગળ એટલે પંચકવૃદ્ધિથી આગળ પુનઃ પણ એક અનતગુણાધિકસ્થાન ઉપજે કે નહિ?
ઉત્તર–પચકવૃદ્ધિથી આગળ અનતગુણાધિક અનુભાગસ્થાન ન ઉપજે કારણ કે પાચકવૃદ્ધિને અને જસ્થાનની સમાપ્તિ થાય છે.
આ સ્થાનકને વિષે અનતભાગ અસાધ્યભાગાદિ વૃદ્ધિ કહી, ત્યાં કેટલા પ્રમાણુવાળા અનત વા અસખ્યાતમાભાગાદિકની વૃદ્ધિ કરવી તે કહે છે.
મૂળ ગાથા ૭ મી. सबजियाणमसंखेजलोग, संखेज़गस्त जेस्स ॥ भागोतिसुगुणणातिसु, छठाणमसंखियालोगा।॥३७॥
ગાથાથ–સર્વજીવ પ્રમાણે અસંખ્ય કાકાશ પ્રદેશ પ્રમાણને ઉત્કૃષ્ટ સંખ્યાતરાશિ પ્રમાણુથી ત્રણને વિષે ગુણાકાર જાણતથા એ સ્થાનકે પણ અસખ્યપ્રદેશ પ્રમાણ છે.
ટીકાથ–પ્રથમની ૩ વૃદ્ધિને વિષે અનત, અસંખ્ય ને સખ્યાત ભાગ તે અનુક્રમે સર્વજીવ, અસંખ્યલકાકાશપ્રદેશ, ને ઉત્કૃષ્ટસખ્યાતને જાણ અને ઉત્તરની (આગળની) ૩ “વૃદ્ધિમાં પણ ગુણાકાર એ પ્રમાણને જ જાણુ. ભાવાર્થ એ છે કે- ૧ પૂકત ષસ્થાનકની પરિપાટીએ. અનંતભાગવૃદ્ધિ, અસંખ્યભાગ વૃદ્ધિ, સખ્યભાગવૃદ્ધિ, સંખ્યગુણદ્ધિ, ને અસંખ્યગુણવૃદ્ધિ એ પાંચ વૃદ્ધિ ત્યાં સુધી કહેવી કે જ્યાં સુધી (કંડથી ઉપર) અનતગણુદ્ધિ કહેવાનું સ્થાન આવે. (પરંતુ તે સ્થાને અનતગુણદ્ધિ કહેવી નહિ.) ઇતિ. ,
Page #146
--------------------------------------------------------------------------
________________
અધનકરણું.
પ્રથમ અનુભાગમ ધસ્થાનને સજીવ સખ્યાપ્રમાણ રાશિ વડે ભાગ આપતાં જે આવે તે અનતમા ભાગ અહિ ગ્રહણ કરવા, ને તે અન'તમાભાગે કરીને અધિક ખીજું અનુભાગસ્થાન જાણવુ, પુનઃ એ બીજા અનુભાગસ્થાનને સ`જીવરાશિ વડે ભાગ આપતાં જે ( અનતમા ) ભાગ પ્રાપ્ત ર્થાય તેટલા અનતમાભાગવŠ અધિક શ્રીજી' અનુભાગસ્થાન છે. એ રીતે જે જે અનુભાગમધસ્થાન અનંત ભાગાધિક હોય તે પાશ્ચાત્ય અનુભાગસ્થાનને સજીવ રાશિરૂપ અનતથી ભાગ આપતાં જે પ્રાપ્ત થાય તેટલા અન તમાભાગે કરીને અધિક અવિક જાણવુ
'
૧૩૦
' '' 1.
તથા સખ્યેયભાગાર્ષિક અનુભાગસ્થાન એટલે પૂના અનુ, ભાગસ્થાનને અંસખ્યલેાકના પ્રદેશરાશિપ્રમાણથી ભાગ આપતાં જે ભાગ આવે તેટલા અસખ્યાતમાભાગે કરીને અધિક અસ ંખ્ય ભાગાયિક અનુભાગસ્થાન જાણવું..
· તથા, સચૈયલાગાધિક એટલે પૂના અનુભાગસ્થાનને ઉત્કૃષ્ટસખ્યાત રાશિથી ભાગ આપતાં જે ભાગ આવે તેટલા સખ્યાતમાભા કરીને અધિક તે સÊયભાગાધિક અનુભાગમ્યાન જાણુg..
{ :
..
'
1
તથા સખ્યેયગુણાયિક એટલે પૂર્વના અનુભાગ સ્થાનને ઉત્કૃષ્ટ ગુણાકાર કરતાં જે રાશિ આવે તે રાશિ “ પ્રમાણુ સંન્ગ્રેયનુાયિક અનુભાગસ્થાન જાણવુ",
.
1
તથા અસગુણાધિક એટલે પૂર્વીલા અનુíગસ્થાનને અસખ્ય લાકાકાશના પ્રદેશરાશિથી ગુણતાં જે રાશિ આવે તેટલા પ્રમાણનુ' અસખ્યગુણાધિક અનુભાગસ્થાન જાણુg',
પ્રથમ ષસ્થાનકની પરિસસમાપ્તિ થયે ઉપરનું જે અન્ય અનુભાગસ્થાન અનન્તભાગાષિક ઉપજે તે બીજા સ્થાનકનુ પ્રથમ અનુભાગસ્થાન જાણવુ', તે આ ખીજી ષસ્થાનક પણ સવ
'
Page #147
--------------------------------------------------------------------------
________________
પ્રકતિ''
...
૧૩૧
...~-~-~
પૂર્વોક્ત પ્રથમ સ્થાનકની પદ્ધતિએજ જાણવું. એ પ્રમાણે શેષ સર્વ ષસ્થાનકે કહેવાં તે પણ ત્યાં સુધી ષટ્રસ્થાનકે કહેવા કે
જ્યાં સુધી અસંખ્યલકાકાશપ્રદેશ પ્રમાણે થાય, એજ વાત મૂળ ગાથાથી કહે છે કે છઠ્ઠા મણિયા સ્ત્રોત (અર્થાત જસ્થાનકે. અસંખ્યક પ્રમાણ છે.) *
અહિં કેઈક પ્રશ્ન કરે છે કે પ્રથમ અનુભાગ સ્થાનને જે સર્વજીવરાશિવડે ભાગાકાર કરાય છે તે રસાવિભાગની અપેક્ષાએ, કે પરમાણુની અપેક્ષાએ, કે સ્પર્ધકની અપેક્ષાએ ? ત્યાં પ્રથમ રસાવિભાગની અપેક્ષાએ ભાગાકાર સંભવે નહિ, કારણકે પ્રથમ સ્થાનથી દ્વિતીયસ્થાનમાં પણ રસાવિભાગે સંખ્યાતગુણ પ્રાપ્ત થાય છે તે આ પ્રમાણે પ્રથમ સ્થાનના પ્રથમ સ્પર્ધકની પ્રથમ વર્ગણને વિષે જે કે અતરસાવિભાગ છે, તે પણ અસત કલ્પનાએ નિચ્ચે ૭ રસાવિભાગ છે, તેથી બીજી વર્ગણામાં ૮, ત્રીજી વર્ગણામાં ૯ ને ચોથીવર્ગણામાં ૧૦ રસાવિભાગે છે. આ એક સ્પર્ધક થયું અહિંથી આગળ એકત્તર વૃદ્ધિએ રસાવિભાગ પ્રાપ્ત નથી, પરંતુ સર્વજીવાતગુણ અધિકરસાવિભાગે પ્રાપ્ત છે, તે અસત્ કલ્પનાએ ૧૭ રસાવિભાગ તે બીજા સ્પર્ધકની પ્રથમ વર્ગણાને વિષે છે, ત્યાંથી આગળ બીજી વગણને વિષે ૧૮, ત્રીજી વર્ગણને વિષે ૧,ને ચેથી વર્ગણાને વિષે ૨૦, રસાવિભાગ છે, આ બીજુ સ્પર્ધક થયું. અહિંથી આગળ એકાત્તરવૃદ્ધિએ રસાવિભાગ નથી, પરંતુ સર્વ જીવાતગુણ અધિક રસાવિભાગ છે, તે અસત્ કલપનાએ ૨૭ રસાવિભાગ તે ત્રીજા સપર્ધકની પ્રથમવર્ગણામાં છે, ત્યાંથી આગળ બીજી વણામાં ૨૮, ત્રીજી વર્ગણામાં ૨૯ને ચોથી વર્ગણામાં ૩૦રસાવિભાગ છે, આ ત્રીજું સ્પર્ધક થયું. ત્યાંથી આગળ એકત્તર વૃદ્ધિએ રસાવિભાગ નથી, પરંતુ સર્વજીવાનવગુણ રસાવિભાગ છે, તે અસત કલ્પનાએ ૩૭ રસાવિભાગ છે. એ ચોથા સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં છે. ત્યાંથી આગળ બીજી વર્ગણામાં ૩૮, ત્રીજી વર્ગણામાં ૩૯ ને ચોથી વર્ગણામાં ૪૦ રસાવિભાગ
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૩૨ .
બનકરણું
છે. આ ચોથું સ્પર્ધક થયું. આ ચાર સ્પર્ધકરૂપ પ્રથમ અનુભાગમાં સ્થાન અસત્ કલ્પનાઓ કલ્પીયે તે એ પ્રથમ અનુભાગસ્થાનમાં સર્વ રસાવિભાગ ૩૭૬ થાય. અહિંથી આગળ એકેતર વૃદ્ધિએ રસાવિભાગ નથી, પરંતુ સર્વજીવાતગુણ અધિક રસાવિભાગ છે તે અસત્કલ્પનાએ ૪૭ રસાવિભાગ છે તે બીજા સ્થાનના પ્રથમ સ્પર્ધકની પ્રથમ વર્ગને વિષે છે, ત્યાંથી આગળ બીજી વણાને વિષે ૪૮, ત્રીજી વગણને વિષે ૪૯, ને ચોથી વર્ગણાને વિષે ૫૦ -રસાવિભાગ છે. આ બીજા સ્થાનનું પ્રથમ સ્પર્ધક થયું. અહિંથી આગળ એકત્તર વૃદ્ધિએ રસાવિભાગ નથી પરંતુ સર્વજીવથી અનતગુણ અધિક રસાવિભાગ છે તે અસત્ કલ્પનાઓ ૫૭ રસાવિભાગ તે બીજા સ્થાનના બીજા સ્પર્ધકની પ્રથમ વર્ગને વિષે છે. ત્યાંથી આગળ બીજી વર્ગણાને વિષે ૫૮, ત્રીજી વર્ગણાને વિષે ૫૯, ને એથીવર્ગણને વિષે ૬૦ રસાવિભાગ છે. આ બીજા સ્થાનનું બીજુ સ્પર્ધક થયું. અહિથી આગળ એકત્તર વૃદ્ધિએ રસાવિભાગ નથી પરંતુ સર્વજીવથી અનંતગુણ અધિક તે અસત્ કલ્પનાએ ૬૭ રસાવિભાગ તે બીજા સ્થાનના ત્રીજા સ્પર્ધકની પ્રથમ વર્ગને વિષે છે, ત્યાંથી આગળ બીજી વગણને વિષે ૬, ત્રીજી વગણને વિષે દ૯, ને એથી વર્ગણને વિષે ૭૦ રસાવિભાગ છે. આ બીજા સ્થાનનું ત્રીજું સ્પર્ધક થયું. અહિથી આગળ પણ કેર વૃદ્ધિએ રસાવિભાગ નથી પરંતુ સર્વ જીવથી અને સગુણ અધિક તે અસત કલ્લાએ છંછે રસાવિભાગ તે બીજા સ્થાનના ચોથા સ્પર્ધકની પ્રથમ વીણાને વિષે છે, ત્યાંથી આગળ બીજી વર્ગણુને વિષે, ૭, ત્રીજી વગણને વિષે ૭૯ ને ચોથી વર્ગને વિષે ૮૦ રસાવિભાગ છે. આ બીજા સ્થાનનું ચોથું સ્પર્ધક થયું, ને આ ચાર સ્પર્ધાત્મક બીજું સ્થાન થયું. એમાં સર્વ રસાવિભાગ
૧ ૭૮૮-૧૦+૧૭*૧૮*૧૦+૨૦૧૭+૨+૩+
૩૭૮ +૩+૪=૩૭૬ ( આ ચિન્હ સરવાળાનું છે. = આ ચિનહ જવાબનું છે)
૨ અસત કલ્પનાએ ૪ વર્ગણનું ૧ સ્પર્ધક, ને ૪ સ્પર્ધકનું ૧ સ્થાન
Page #149
--------------------------------------------------------------------------
________________
કમપ્રકૃતિ “
૧૩૪
.
૧૦૧૬ છે, તે એuપ્રમાણે પ્રથમ સ્થાનગત રસાવિભાગની અપેક્ષાએ દ્વિતીયસ્થાનમાં સરખ્યાતગુણ રસાવિભાગ પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે ઉત્તરોત્તર અનુભાગસ્થામમાં. પૂર્વ પૂર્વ અનુભાગ સ્થાનની અપેક્ષાએ અધિકાધિક રસાવિભાગ પ્રાપ્ત થાય છે, માટે રસાવિભાગની અપેક્ષાએ પૂર્વ સ્થાનથી ઉત્તર સ્થાનમાં અતિસાગાધિપણું ક્યાંય પણ પ્રાપ્ત થતું નથીતથા પરમાણુઓની અપેક્ષાએ પણ અમલ ભાગાધિકપણાને સંભવ નથી કારણ કે જેમ જેમ રસ વૃદ્ધિ પામતે જાય છે તેમ તેમ પુદગલે ઘટતા જાય છે, તેથી પ્રથમ અનુભાગસ્થાનગત પરમાણુઓથી દ્વિતીય અનુભાવસ્થાનગત'' પરમાણુઓ કિંચિત ન્યૂન હેય છે, પરંતુ અનંતભાગઅધિક હોતા નથી. એ પ્રમાણે આગળ આગળનાં અનુભાગ સ્થાનને વિષે પણ પૂર્વ પૂર્વ સ્થાનની અપેક્ષાએ પરમાણુઓનું હીન હીનતરપણુજ જાણવું તથા સ્પર્ધકની અપેક્ષાએ તે પ્રથમ દિસ્થાનને સર્વજીવાશિવડે ભાગાકારજ સંભવ નથી, કારણ કે પ્રથમ સ્થાનમાં અભવ્યાનગુણ અથવા સિદ્ધના અનતમાભાગ જેટલાં અત્યંત અલ્પ સ્પર્ધકે. છે, તે એ અલ્પ પકેને સર્વછવરાશિથી ભાગાકાર આપે કેમ બની શકે?
ઉત્તર–આ પથાનકપ્રરૂપણા સમયાદિત સર્વ
-
-
એ રીતે વર્ગણ ને સ્પર્ધકની સમસખા રાખવાનું કારણ એ છે કે વાસ્તવિક અનુભાગનમાં પણ જેટલી વણાએ સ્પર્ધક થાય છે તેટલા (અભવ્યાતિગુણ) સ્પર્ધકોએ ૧ અનુભાગમસ્થાન થાય છે. માટે વર્ગણ ને સ્પર્ધક સમસબાએ કપ્યા છે.
૧ ૪જર૪૫૦૭૫૮મ્પટન્મબ૮૭૦૭માં ૭૮૭૮+૮૦=૧૦૧છે. - ૨ સમણિ વિગેરે સ્થાને જે પદ્ધતિએ સર્વ સ્થાનકની પ્રરૂપણા કરી છે તેજ પદ્ધતિને અનુસરીને આ અનુભાગ પસ્યાનાકપરૂપણ પણ કરી છે ઇતિભાવઃ કદાચ શકી થાય કે સમણિના પ્રથમ અધ્યવસાય
Page #150
--------------------------------------------------------------------------
________________
બંધનકરણ:
સ્થાનક વ્યાપક લક્ષણપણે પ્રરૂપણા છે તે કારણથી જો કે અન‘તગુણઅધિક સ્થાનથી પશ્ચાતનાં અનુભાગસ્થાનામાં સ્પર્ધકની અપે ક્ષાએ સર્વ જીવ શિવડે ભાગાકાર સભવતા નથી, તાપણ આગળનાં ૨ીજ સસ્થાનાને વિષે અને દ્વિતીયાદ્રિ ષાનામાં તથા સચમશ્રેણ્યાનાિગત. સવ ષસ્થાનકમાં સ્પષ્ટ કાપેક્ષાએ સર્વ જીવરા શિવડે ભાગાકાર સભવે છે. એ પ્રમાણે મહુલતાએ સર્વત્ર અનત ભાગાયિકના સભવ હાવાથી આ ષસ્થાનક પ્રરૂપણામાં પણ સ્પર્ધા - કાપેક્ષાએ અનંતભાગાધિકપશુ કહેવુ' વિરોધવાળું નથી.—પુનઃ સ જીવરાશિવડે ભાગાપહાર થાય ” એ વચનથી અન તગુણાધિક સ્થાનથી પહેલાં પણ પૂ સ્થાનની અપેક્ષાએ ઉત્તરાત્તર સ્થાનામાં સવ -
૧૩૪
સ્થાનથી દ્વિતીય અધ્યવસાય સ્થાનમાં અનંતભાગાધિકપણ ક્રમ સભવે ? તા 'એ સબંધમાં જાણવા યોગ્ય છે કે અનુભાગ સંબંધિ કઈ ષસ્થાનક વ્યતીત થયે સયંમશ્રેણિ સબધિ ટ્રસ્થાનકના પ્રારંભ થાય છે, તે અનંતભાગાધિમાંં તે પ્રથમ અનુભાગષસ્થાનકવન્તિ અનંતનુાધિક ષાથીજ પ્રારભાય છે. માટે સયશ્રેણિ સધિ પ્રથમ અધ્યવસાય સ્થાનમાં સ્પન કાના સ જીવરાશિથી ભાગાપહાર' થતા હાવાથી દ્વિતિય અધ્યવસાય સ્થાનમાં સર્વે જીવાશિત ભાગાકાર વિશિષ્ટ અનતભાગાધિત્વ વસ્તુતઃ ટી શકે છે.
૪૧ અસ્થાપનાને અનુસારે પ્રથમ ગડાથી પૂર્વના ૩૧૨૪ અનુનાગ સ્થાનામાં.
1
'
૨ અર્ક સ્થાપનાને અનુસારે પ્રથમ છમડાથી આગળના, ૧૨૪૯૯ સ્થાનાને વિષે.
૩ અર્થાત્ અંક સ્થાપનાનુસારે પ્રથમ છગડાથી પૂર્વનાં ૩૧૨૪ અનુભાગસ્થાનામાં જ્યાં જ્યા ૨૫૦૦ અનતભાગાધિકની વક્તવ્યતા આવે છે ત્યાં ત્યાં સર્વ જીવરાશિના ભાંગાકાર૫ અનંતભાગાધિપણું તો નહિ, પરંતુ સામાન્યતઃ અલ્પ ( સર્વ જીવરાશિ ભાગાકારરૂપ વિશેષ રહિત ) અનંતભાગાધિકપણું અવશ્ય સભવે, ને એ પ્રમાણે ૩૧૨૪ દરમ્યાન ૨૫૦૦ અનતભાગાધિક અનુભાગ સ્થાનામાં (પ્રથમ ગડાથી આગળના અનતભાગાધિક સ્થાનાની અપેક્ષાએ ) વધુ અંકની વૃદ્ધિ થાય છે. પુન: એક પ્રશ્નનું સ્થાન
Page #151
--------------------------------------------------------------------------
________________
, ૧૩૫
કર્મપ્રકૃતિ.
~~~~~~~~~~ ~~ ~~~~~~~~~~~~~~ થી અલ્પ અનતભાગાધિકપણું સંભવે છે–પુના પૂર્વ પૂર્વત્થાનની અપેક્ષાએ ઉત્તરોત્તર સ્થાનમાં છે કે પરમાણુઓ હીન હીનતર છે. તેપણઅલ્પ અલ્પ પરમાણુ વડે વર્ગણાદિની ઉત્પત્તિ હોવાથી પૂર્વોક્ત રીતે ઘણા સ્પર્ધકનું ઉપજવું વિધવાળું નથી એ પ્રમાણે સ્થાનિક પ્રરૂપણા કહી.
(ઈતિ
સ્થાન પ્રાપણ)
એ છે કે સર્વાધિક અનુભાગસ્થાનને કડકમાં અતગત ગણવું કે કંડકથી વ્યતિરિક્ત ગણવું? આ સબધી ઉત્તર અને પ્રકારે માનવામાં વિધિ નથી છતાં બહુશ્રુત કહે તે સત્ય
કે છે { ૧ કદાચ શંકા થાય કે પરમાણ ઘટતા જાય તે સ્પર્ધની વૃદ્ધિ કેમ સંભવે એ શકા નિવારને માટે આ વકતવ્યતા સંભવે છે,
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૩૬
બંધનકરણ.
अनुभागाध्यवसायस्थानुक्रम अथवा षट्स्थाननी अंक स्थापना. ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧૨ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨
૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧
૨
૬ ૨ ૨
૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧
૩ ૨ ૨ ૨
૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧
૨ ૨ ૨ ૨
૧
#
છે
૧ ૧
૧ ૧
૧ ૧
૧ ૧
૨ ૩
૧ ૧
૧ ૧
૧ : ૧ ૧ ૧
૪ ૨
૧ ૧
૧ ૧
૧ ૧
૧ ૧
૨ ૨
P
૧
૧
૧
૧
૨
૧
૧
૧
૧
૨
P
P
૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧
૨ ૪ ૨ ૨ ૨ ૨
૧ ૧ ૧
૧ ૧ ૧
૧ ૧ ૧
૧ ૧ ૧
૩ ૨ ૨
૧ ૧ ૧
૧ ૧ ૧
૧ ૧ ૧
૧ ૧ ૧
૨ ૨ ૨
P
૧
૧
૧
૧
૨
૧
૧
૧
૧
૩
૧
૧
૧
૧
૨
P
w
H
R
૧ ૧ ૧
૧ ૧ ૧
૧ ૧ ૧
૧ ૧ ૧
૨ ૨ ૨
૧ ૧ ૧
P
૧ ૧ ૧
૧ ૧ ૧
૧ ૧ ૧
૨ ૨ ૨
૧ ૧
૧ ૧
مر مر
૧ ૧
૧ ૧
૨ ૨
w
مم
ه
w
જ
૧
૧
૧
૧
૩
૧
૧
૧
૧
૨
૧
૧
مم
૧
૧
૨
w
૧ ૧
૧ ૧ ૧ ૧ ૧
૧ ૨ ૧ ૨
૧ ૧
૧ ૧
૧ ૧
૧ ૧
૨ ૨
૧ ૧
૧ ૧
૧ ૧
૧ ૧
૨ ૩
w
-
Page #153
--------------------------------------------------------------------------
________________
કમપતિ,
૧૩૭
૧ ૧
૧ ૧
૧ ૧
૧ ૧
૨ ૩
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ , ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧. ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૨ ૨ ૨ ૩ ૨ ૨ ૨ ૨ ૩ ૨ ૨ ૨ ૨ ૪ : ૨ ૨ ૨ ૨ ૩ . ૨ ૨ ૨
૧ ૧ ૩ ૧ ૧ ૨ ૧ ૧ ૨ ૧ ૧ ૨ ૧ ૧, ૨ ૧ ૧ ૩ ૧ ૧ ૨ ૧ ૧ ૨ ૧ ૧ ૨ ૧ ૧ ૨ ૧ ૧ ૩ ૧ ૧ ૨ ૧ ૧ ૨ ૧ ૧ ૨ ૧ ૧ ૨ ૧ ૧ ૩ ૧ ૧ ૨ ૧ ૧ ૨ ૧ ૧ ૨ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૨ ૧ ૧ ૨ ૧ ૧ ૨
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
જ
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ , ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
જ
૨ ૨ ૨ ૨. ૩ ૨' ૨ ૨ " ૨. ૩ ૨ ૨ - ૨ ૨ ૩ ૨ ૨ ૨ ૨ ૩ ૨ ૨ , ૨ ૨ ૪ ,
૦.
૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧
૩ ૨ ૨ ૨
૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧
૨ ૨ ૨ ૨
૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧
مم مم مم مم لام
૨. ૨ ૨ ૩
18.
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૩૮
બંધનકરણું,
AAAA NANAAANNA
DANMARAANANARAMA
૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૩ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧, ૧, ૨, ૧ ૧ ૧ ૧ , ૨ ૧ ૧ ૧ ૧ ૩ ૧ - ૧ - ૧ : ૧, ૨ : ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨ ૧ - ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ : ૩ ૧ ૧ ૧ ૧ ૨
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૬ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૨ ૧ ૦ ૧ , ૧ ૨ ૧ ૧ , ૧ ૨ ૧ ૧ ૧ ૩ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ , ૨ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૩ ૧ , ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૨
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૨ ૧ ૧ ૨ ૧ ૧ ૩ ૧ ૧ ૨ ૧ ૧ ૨ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ : ૧ ૪ ૧ ૧ ૨ ૧ ૧ , ૨ ૧ ૧ ૨ ૧ ૧ ૨ ૧ ૧ ૩. ૧ ૧ ૨ ૧ ૧ ૨ ૧ ૧ ૨
مم مم مم مم مم مم مم مم مم مم مم مم مم مم مم سم سم هم
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૨ ૨ ૩ , ૨ ૨ ૨ ૨ ૪ ૨ ૨ ૨ ૨ ૩
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
#
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૨ ૩ ૨ ૨ ૨ - ૨ ૩ ૨ ૨ ૨ ૨ ૪. ૨ ૨
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૩ ૨ ૨ ૨ ૨ ૩ ૨. ૨. ૨. ૨
૧ ૧ ૧
مم مر مر هم می
هم هم الم
૧ ૧ ૧
૨ ૨ ૨
نی نی
م الم
بع
-
Page #155
--------------------------------------------------------------------------
________________
કર્મપ્રકૃતિ.
૧૩
૧
૧
૧
૧
૨
૧
૧
૧
૧
૩
૧
૧
૧
૧
૨.
P
૧
૧
૧
૧
૨
૧
૧
૧
૧
૨
૧
૧
૧
૧
૨
જ
૧ ૧ ૧ ૧- ૧ ૧
૧ ૧
૨ ૩
૧ ૧ ૧ ૧
૧ ૧
૧ ૧
૩ ૨
૧ ૧
૧ ૧
૧ ૧
૧ ૧
૨ ૨
૧
૧
૧
૧
૨
૧
૧
૧
૧
૨
૧
૧
૧
૧
૨
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૨ ૧ ૨ ૨
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨
૧ ૧ ૧ ૧ ૨. ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨.
૧
૧
૧
૧
૨
૧
૧
૧
૧
૪
૧
૧
૧
૧
૨
૧ ૧ ૧ ૧
૧ ૧
૧ ૧
૨ ૨
૧ ૧ ૧ ૧
૧ ૧
૧ ૧
૨ ૨
૧ ૧
૧ ૧
૧ ૧
૧ ૧
૨ ૨
P
૧
૧
૧
૧
૨
૧
૧
૧
૧
૩
૧
૧
૧
૧
૨
P
#
૧
૧
૧
૧
૨
૧
૧
૧
૧
૩
૧
૧
૧
૧
૨
૧
૧
૧
૧
૨
૧
૧
૧
૧
૨
૧
૧
૧
૧
૨
#
هم مم مم
#
૧ ૧ ૧ - ૧ ૧. ૧
૧ ૧ ૧
૧ ૧ ૧
૨ ૨ ૩
૧ ૧ ૧
૧ ૧ ૧
૧ ૧ ૧
૧ ૧ ૧
૨ ૩ ૨
مر هم می
૧ ૧ ૧
૧ ૧ ૧
૧ ૧ ૧
૩. ૨ ૨
Page #156
--------------------------------------------------------------------------
________________
૧ ૧ ૧
૧ ૧
"
૧ ૧ ૧
૧
. ૧
૧
૧
૧
૧૪૦
.
૧
૧
૧
૧
.
૧
૧
d
૧
૧ ૧
૧
1 ૧
૧
૧
૧ ૧
4
૧ ૧
૧
૧
૧
૧
..
"
'
*
૧
૧
મ ૧૧
૧
૧
૧
'
8
૧ ૧,૧ ર
'
૧ ૧ *
૧
૪
૧ ૧
1
૧,૧ ૧ ૧
૧ ૧
1, ૨,
ર
૩
ર
૨
૧
૧
'
૧૨
૧
૧
૧ ૧ ૧
૧
૧ '૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
.
૨
૧ ર
૧ ૧ ૧ ૩
૧ ૧ ૧૧
૧ ૨
૧ ૧ ૧
૨
૩
૨
R
'
.
3
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
1
૧
૨
૧
૧
૧
૧૨
૧
૧
૧
૧
૨
૧
૧
૧ ૧ ર
૧
૧ ૨ ૧ ૧ ૧ ૧, ૨ ૧ ૧ ૧ ૧ ૩
૧ '૨
૧ ૧ ૧ ૧ ૩
૧ ૧
૧
૧
૨
२
૨
1
૧, ૧
૧ ૧
૧ ૩
1
ર
૧
૧
૧
૧ ર
૧૬ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨
;
:
...
૨
૧
2
૧
૧,૧
૧
ર
૧
૧
૧
૧
૧
२
૧
૧ ૧
૧
1
૧
}
.
૧
૧
૧
مي هي
ખયનકરણ.
૧
૧
૧ ૧
૧
૧
૧
૧
૧. ૧
૧ ૨
૧
૧
૧
૧
૧ 'ર
૧
૧ ૨
૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨
૧૨
૧
1
૧
૧
૧
ર
૧
૧
૧
૧ ૧
૧ ૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧ ૧
૧
૧ ૧ ૧ ૧ ૨
૧
પ
૧
૧
co
૧
..
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૩
૨
૧
૩
ર
૨
૨
૨
૧ ર
૧ 3
૧ ૨
૧
*
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
'
૧
૧
૧
'
હ છે ૭
1
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧ ૧ ૧
૧
૧ ૧
૧ ૧
૧
*_*_*_
૧
૧
૧
૧
ba
لی لی لی بی
૧ ૧ ૧
૧
૧ ૧
'
૧
૧
૧ ૧ ૧ ૧
૧
૧
૧ ૫
૧
२
૧
૧
૨
૨
ર
૨
२
૩
ર
૨
૨
૨
ર
દ
૨
૩
'
Page #157
--------------------------------------------------------------------------
________________
કર્મપ્રકાત
૧૪૧
૧ ૧
૧ ૧
૧ ૧
૨ ૨
૧ ૧
૧ ૧
૧ ૧
૧ ૧
૨ ૨
૧ ૧
૧ ૧
૧ ૧
૧ ૧
૨ ૨
قسم
w
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૨ ૨ ૨ ૨. ૩ ૨. ૨
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ : ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૨ ૪ ૨ ૨ ૨ ૨ ૩ ૨ ૨ ૨ ૨ ૩ ૨ ૨ ૨ ૨ ૩ ૨ ૨
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૩ ૧ ૧ ૨ ૧ ૧ ૨ ૧ ૧ ૨ ૧ ૧ ૨ ૧ ૧ ૪ ૧ ૧ ૨ ૧ ૧ ૨ ૧ ૧ ૨ ૧ ૧ ૨ ૧ ૧ ૦ ૧ ૧ ૨ ૧ ૧ ૨ ૧ ૧ ૨ ૧ ૧ ૨ ૧ ૧ ૩ ૧ ૧ ૨ ૧ ૧ ૨ ૧ ૧ ૨
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
هم هی هی هی هی هی هر فر هم می
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૨. ૧ ૪ ૧ ૨, ૧ ૨. ૧ ૨, ૧ ૨ ૧ ૧ ૧ ૨. ૧ ૨ ૧ ૧ ૨ ૧ ૨ -
છે
في مم مم مم مم مم
م
fછે
જ
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૨ ૩ ૨ ૨ ૨ ૨
૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૩ ૧ ૨ ૧ ૨ ૧ ૨ ૧ ૨ ૧ ૩
૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧
૧ ૨” ૧ ૨ ૧ ૨ ૧ ૨ ૧ ૩
هم
هم
»
می
هم
૪
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૪.
બંધનકરણ,
P
هم هی هی هی هی هی هی هی می
هم هی هی هی هی هی هی هی هی هی هی هی هی هی هی هی هی هی هی هی هی هی
૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૩
૧ ૨ ૧ ૧ ૧ ૧ , ૨
૨ ૧, ૧ ૧ ૧ ૨ ૧, ૧ ૧ ૧ ૩ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧૧, ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨ ૧. ૧, ૧ ૧ ૬ ૧. ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨
૧.૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨ ૦ ૧ ૧ ૧ ૧ ૩ ,
૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨
૧ ૧ ૧ ૧ ૩ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૧ ૩ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૩ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૪ ૧ . ૧ ૧ , ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨. ૧ ૧ ૧ ૧ ,૨
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૨ ૧ ૨ ૧ ૨ ૧ ૨ ૧ ૩ ૧ ૨ ૧ ૨ ૧ ૨ ૧ ૨ ૧ ૩ ૧ ૨ ૧ ૨ ૧ ૨ ૧ ૨ ૧ ૩ ૧ ૨ ૧ ૨ ૧ ૨ ૧ ૨ ૧ ૪
P
જ
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧, ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૩ ૨ , ૨ ૨ ૨ ૩ ૨ ૨ ૨
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૨ ૨ ૨ ૨ ૩ ૨ ૨ ૨ ૨
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૨ ૨ ૨ ૩ ૨ ૨ ૨ ૨. ૩.
આ
Page #159
--------------------------------------------------------------------------
________________
કર્યપ્રકૃતિ,
RANNMANNANAANAAAAMAANVANAM
V AAMAAN
૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧
૨ ૨ ૨ ૩ ૨
૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧
૧ ૨ ૧ ૨ ૧ ૪ ૧ ૨ ૧ ૨
૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧
૨ ૩ ૨ ૨ ૨
૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૩ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૩ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૩ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૩ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૧ ૨ ' ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૩ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૩ ' ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨ : ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૩ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૪ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧
૧ ૧ ૨ ૧ ૧ ૨ ૧ ૧ ૨ ' ૧ ૧ ૨ " ૧ ૧ ૩. ૧ ૧ ૨ ૧ ૧ ૨ - ૧ ૧ ૨ ૧ ૧ ૨ ૧ ૧ ૩ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૨. ૧ ૧ ૨ ૧ ૧ ૩ ૧ ૧ ર ' ૧ ૧ ૨
م
ه م
نه
م
سه تن
م
مم مم مم مم می می می می هم
م
૧
૧
૧
૧
૨
૧
૧
૧
૨
૧
૧
૧
૧
૩ -
م
م
૧ ૧ ૧ ૧ ૩ ૧ ૧ ૧ ૧ ૨
૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨
૧ ૧ ૧ ૧ ૨ ' ૧ ૧ ૧ ૧ ૨
م
مم
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૪૪
૧
૧
૧
૧
૧
૧
'
"
૧
૧
૧
.
૧
૧
૧
૧
L
૧
૧
૧
૧
,
૧
1
૧
....
૧
૧
૧
૧
૧
1
મૈં
૧.
૧
૧૧ ↑
૧.
૧
1
૧
,.
૧
૧
૧
૧
૧
'
૧
૧
૧
૧
1
૧ ૧ 3.
૧ ૧ ૧
૧
૧ ૧ ૧ ૧
૧
૧
૧
ર
૧
૧
૨
૧
૧
ર
૧૧
૧
४
૧
૧
૧, ૧,૧૬, ૧, ૩ ૧ ૧ ૧ ૧ ૨, ૧ ૧ ૧ ૧ ૨.
૧
૧
R
૧
૧
૧ ૧ ર
૧
૧
૨
२
'
૧ ૪
૧
ર
૧
ર
૧
ર
1
૧
૧
૧
૧
'
૧
5.
R
૧
૧
૧ ૧ ૧ ૨ ૧૧
૧ ૧ ૧ ૧ ૨
૧
૧ ૧
'
૧
૧
૧
૧ ૧
ه - ه م م
૧
سی سی
•
ર
२
'
૪
૧
1
ર
ર
૩
૨
૩
..?
*
૨
४
'
૧
૧
.
૧
૧
م في
૧
૧
૧
અશ્વેતકરણ.
''
૧
૧ ૧
૧
૭.૧ ૭.
નવ
V
૧
૧
૧
1
----
--
૧
૧
૧
૧
૧
૧
૧
09 0
૧
૧
૧
T
૧
૧
૧
..
૨
૧
''
૧ ૧
૧
૧
•
૧
૧
૧
૧
૧
૧
૧
૧ ૧ ૧
૧
૧
દ
૧ ૧ ૧ ૧ ૨
૧
૧ ૨
૨
૧ ૧
ર
૧ ૧ ૨ ૧૧
*
૧ ↑
ર
૧
૧.
૧
૧
૧
૧
૧
3
ર
૨
ર
૨
હ
૨
૨
૨
ર
ર
૧ ૧ 3
૬
૧
~
-
'
૧
૧
"
-
૧ ૧
૧
1
१
૧
૧
૧
-
૧
૧
૧
૧
૧. ૧ ૧ ૨ ૧ - ૧ ૧
ર
૩.
.
૧
૧
૧
૧
૧ ૧ ૧
૧
૧
૧
૧
૧
૧
૧
1
૧
૧
૧
૧
૧. ૧
૧
૧
لی
--
"
----
ܝ
1
૧
૧
૧
1
૧
૧
૧
૧
૧
૧
.
-
..
૧
૧
૧
૧
-
-
.
૨
રસ
૩
ર
ર
૨
૨
૩
ર
૨
ર
ay
1 ' *
↑
'
સ્
Page #161
--------------------------------------------------------------------------
________________
કમિતિ,
, ૧૪૫
.
૧
૧
૧
૧
૩
૧
૧
૧
૧
૨
૧
૧
૧
૧
૨
w
w
P
૧
૧
૧
૧
૨
૧
૧
૧
૧
૨
૧
૧
૧
૧
૩
»
w
છે
w
જે
૧ ૧
૧ ૧
૧ ૧
૧ ૧
૨ ૨
૧ ૧
૧ ૧
૧ ૧
૧ ૧
૨ ૨
૧ ૧
૧ ૧
૧ ૧
૧ ૧
૨ ૨
ક
ધ્વ
w,
મ
બ
w
w
w
૧ ૧
૧ ૧
૧ ૧
૧ ૧
૨ ૪
૧ ૧
૧ ૧
૧ ૧
૧ ૧
૩ ૨
૧ ૧
૧ ૧
૧ ૧
૧ ૧
૨ ૨
w
૧
૧
૧
૧
૨
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૨
બ
૧
૧
૧
૧
૨
૧ ૧
૧
૧ ૨
૧
૧
૧
૧ ૨
w
w
૧
૧
૧
૧
૨
૧
૧
૧
૧
૩
૧
૧
૧
૧
૨
પ
જ
૧
૧ ૧
૧
૨
૧ ૧ ૧
૧
૩
૧
૧ ૧
૧ ૨
છે
Page #162
--------------------------------------------------------------------------
________________
બંધનકેર
-
-
-
-
-
• -
,
૧
૧
૧
૧
૨
૧
૧
૧
૧
૪
૧
૧
૧
૨
مر مر مر م
* ૧
૧
૧
૨
૧
૧
૧
૧
૨
૧
૧
૧
૨
مم مم مم مم مم عم مم
૧
૧
૧
૨
૧
૧
૧
૧
૩
૧
૧
૨
مر مر مر مم مم مم م
૧ ૧
૧ ૧
૨ ૨
૧ ૧
૧ ૧
૧ ૧
૧ ૧
૨ ૨
૧ ૧
૧ ૧
૨ ૨
مم مم مم مم مم
م مم مم
مم مم مم مم مم مم مم مم مم مم مم مم
૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧
مم مم مم مم مم مم مم مم مم مم مم مم مم مم مم مم مر مر مر مر م
૧ ૧ ૧ ૧
૨ ૩ ૨ ૨
૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧
૩ ૨ ૨ ૨
૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧
૨ ૨ ૨ ૨
wા
مم مم مم مم مم می
w
مم
w
૧
૧
૩
૧
૧
૧
૨
مم
مم مم مم مم مم مم مم م
૧
૧
૨
If
م
مم مم مر مر مر
૧ ૧
૧ ૧
૨ ૨
૧ ૧
૧ ૧
૧ ૧
૧ ૧
૨ ૨
૧ ૧
૧ ૧
૧ - ૨ ૧ ૩
م
م
જ
ه
૧
૧
૧
૧
૪
૧
૧
૧
૧
૨
૧
૧
૧
૨
=
م
ه
می
+
૧
૧
૧
૧
૨
૧
૧
૧
૧
૨
૧
૧
૧
૧
૨
هی هی
૧ ૧ ૧ ૧
૧ ૧
૧ ૧
૨ ૩
૧ ૧
૧ ૧
૧ ૧ ૧ ૧
૬ ૨
૧ ૧
૧ ૧
૧ ૧ ૨ ૧ ૧ ૨
می
Page #163
--------------------------------------------------------------------------
________________
-~-
~
-
જ
w
-
- -
- -
- - -
-
-
-
-
-
-
-
-
-
-
૧
૧
૧
૧
૨
૧
૧
૧
૧
૦
૧
૧
૧
૧
૨
૧ ૧
૧ ૧
૧ ૧
૧ ૧
૨ ૬
૧ ૧
૧ ૧
૧ ૧
૧ ૧
૩ ૨
૧ ૧
૧ ૧
૧ ૧
૧ ૧
૨ ૨
૧ ૧
૧ ૧
૧ ૧
૧ ૧
૨ ૨
૧ ૧
૧ ૧
૧ ૧
૧ ૧
૨ ૨
૧ ૧
૧ ૧
૧ - ૧ ૧ ૧
૨ ૩
-
૧ ૧
૧ ૧
૧ ૧
૧ ૧
૨ ૨
૧ , ૧
૧ ૧
૧ ૧
૧ ૧
૨ ૨
૧ ૧
૧ ૧
૧ ૧
૧ ૧
૨ ૩.
-
-
-
૧
૧
૧
૧
૨
૧
૧
૧
૧
૨
૧
૧
૧
૧
૨
میر
w
ی
P
مر
P
૧
૧
૧
૧
૨
૧
૧
૧
૧
૨
૧
૧
૧
૧
૨
ه
P
م
-
مم مم مم مم
هم مم مم مم مم
مم مم مم مم
مم هم می
م مم
مم
છે.
مم می
هم هر
જે
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૪૮
-બનકરણ.
૧
૧
૧
૧
૨
૧
૧
૧
૧
૨
૧
૧
૧
૧
૨
0
0
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૨ ૩ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૩ ૨ ૨ ૨ ૨ ૪ ૨
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૩ ૨ ૨ ૨ ૨ ૩ ૨ ૨ ૨ ૨ ૩ ૨ ૨ ૨ ૨ ૩ ૨ ૨
૧ ૧ ૧ ૧
૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૨ ૨ ૨ ૨ ૩. ૨ ૨ ૨ ૨ ૩. ૨ ૨ ૨ ૨ ૩. ૨ ૨. ૨
૧
૧
૧
૧
૨
૧
૧
૧
૧
૨
૧
૧
૧
૧
૩
૧ ૧ ૧ ૧ ૩ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૩ ૧ ૧ ૧ ૧ ૨ ૧. ૧ ૧ ૧ ૨
૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૩ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨
૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૪. ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨
م
Page #165
--------------------------------------------------------------------------
________________
કર્યપ્રકૃતિ...
૧
૧
૧
૧
૨
૧
૧
૧
૧
૨
૧
૧
૧
૧
૨
#
#
#
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૨ ૧ ૨ ૧ ૪ ૧ ૨ ૧ ૨
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૨ ૩ ૨ ૨ ૨
૧ ૧ ૧ ૧ ૩ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨
#
م
#
આ
م
૧ ૧ ૧
જ
૧ ૧ ૧
૧ ૧ ૧
مم مم مر
૨ ૩ ૨
૧ ૧ ૧
૧ ૧ ૧
૧ ૧ ૧
૧ ૧ ૧
૪ ૨ ૨
૧ ૧ ૧
૧ ૧ ૧
૧ ૧ ૧
૧ ૧ ૧
૨ ૨ ૨.
જ
,
0
س
مر
#
0
س
આ
»
5
જ
س
w
ع
૧ - ૧ ૧ ૧- ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧
૩ ૨ ૨
૧ ૧ ૧
૧ ૧ ૧
૧ ૧ ૧
૧ ૧ ૧
م
૨ ૨ ૨
૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧
૧ ૧ ૧
૨ ૨ ૨
م
م
w
م
w
م
૧ ૧
૧ ૧
૧ ૧
૧ ૧
૩ ૨
૧ ૧
૧ ૧
૧ ૧
૧ ૨ ૧ ૨
૧ ૧ ૧ ૧
૧ ૧
૧ ૧
૨ ૨
w
م
w
م
w
م
w
૧
૧
૧
૧
૨
૧
૧
૧
૧
૨ *
૧
૧
૧
૧
૨
જ
૧ ૧ ૧ ૧ ૨
૧ ૧ ૧ ૧ ૨
૧ ૧ ૧ ૧ ૩
બ
Page #166
--------------------------------------------------------------------------
________________
બનકરણ,
-
-
----
-
૧
૧
૧
૧
૨
૧
૧
૧
૧
૨
૧
૧
૧
૧
૩
مم مم
مر
مم
مر
૧ ૧ ૧ ૧ ૧ ૧ .૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૩ ૨ ૨ ૨ ૨ ૦ ૨ ૨
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૨ ૨ ૨ ૨ ૩ ૨ ૨ ૨
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૨. ૨ ૨ ૩ ૨ ૨ ૨ ૨.
مر هم مم مم مم مم مم مم مم مم مم مم
الي
જ
૧
૧
૧, ૧
૨
૧
૧
૧
૧
૩
૧
૧
૧
૨
مر مر
જે
م
જે
”
૧ ૧
૧ ૧
૧ ૧
૨ ૨
૧ ૧
૧ ૧
૧ ૧
૧ ૧
૨ ૨
૧ ૧
૧ ૧
૧ ૧
૧ -૨ ૧ ૩.
مم
مم مم مم
5
مم
می
#
هم
૧ ૧
૧ ૧
૧ ૧
૧ ૧
૨ ૨
૧ ૧
૧ ૧
૧ ૧
૧ ૧
૨ ૨
૧ ૧
૧ ૧
૧ ૧
૧ ૧
૨ ૨
૦
#
૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧
૨ ૩ ૨ ૨
૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧
مم مم مم مم مم هم می
૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧
૦ ૨ ૨ ૨
૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧
૨ ૨ ૨ ૨
#
دم می می می می مم مم مم مم مم مر
છે
مم مم مم
જ
૧
૧
૧
૧
૨
૧
૧
૧
૨
૧
૧
૧
૨
مر
مم
જ
Page #167
--------------------------------------------------------------------------
________________
c==
=
-~-~-~~~
૧
૧
૧
૩
૧
૧
૧
૧
૨ ૨
૧
૧
૧
૧
૨
مر مر مم مم مم می
2
هم مم مم مم ه
0
می
0
میر
૧
૧
૧
૧
૨
૧ ૧
૧ ૧
૧ ૧
૧ ૧
૧ ૨
૧ ૧
૧ ૧
૧ ૧ ૧ ૧
૨ ૨
م
م
م
م
م
م
૧
૧
૧
૧
૨
૧ ૧
૧ ૧
૨
૧
૧
૧
૧ ૨
م
م
م
م م
می
૧
૧
میر
૧
૩
૧
૧
૧
૧
૨
૧
૧
૧
૧
૨
م
م
م
૧
૧
૧
૨
૧
૧
૧
૧
૨
૧
૧
૧
૧
૨ -
م
ه
هم
مم مم مم مم مم مم مم هم
فی مر
ه
૧ ૧
૧
૧
૨
૧
૧ ૧
૧
૨
૧
૧
૧
૧
૩.
هم
می
Page #168
--------------------------------------------------------------------------
________________
બધનકરણ,
-
-
-
P
૧ ૧ ૭ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૨ ૧ ૩ ૧ ૨ ૧ ૨ ૧ ૨. ૧ ૨ ૧. ૪ ૧ ૨ ૧ ૨ ૧ ૨
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૩ ૨ ૨ ૨ ૨ ૩ ૨ ૨ ૨ ૨
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૨ ૨ ૨ ૨. ૩. ૨ ૨. ૨ ૨ ૩
P
W
૧
૧
૧
૧
૩
૧
૧
૧
૧
૨
૧
૧
૧
૧
૨
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧. ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૨, ૨ ૨ ૩ ૨ ૨ ૨ ૨ ૩
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
w
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૨ ૨ ૩ ૨ ૨ ૨ ૨ ૩ ૨
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૨. ૪ ૨ ૨. ૨ ૨ ૩ ૨ ૨
w
w
w
w
w
w
૧ ૧ .૧ ૧
૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧
૨ ૨ ૩ ૨
૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧
૨ ૩ ૨ ૨
૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧
૩ ૨ ૨ ૨
w
w
-
૧
૧
૧ ૧
૨
૧
૧
૧
૧ ૨
૧
૧
૧
૧
૩
Page #169
--------------------------------------------------------------------------
________________
કર્યપ્રકૃતિ,
પર
૧ ૧
૧ ૧
૧ ૧
૧ ૧
૨ ૨
૧ ૧
૧ ૧
૧ ૧
૧ ૧
૨ ૨
૧ ૧
૧ ૧
૧ ૧
૧ ૨. ૧. જ
૧ ૧
૧ ૧
૧ ૧
૧ ૧
૨ ૨
૧ ૧
૧ ૧
૧ ૧
૧ ૧
૨ ૨
૧ ૧
૧ ૧
૧ ૧
૧ ૨, ૧- ૨
૧
૧
૧
૧
૩
૧
૧
૧
૧
૨
૧
૧
૧
૧
૨
|
૧ ૧
૧ ૧
૧ ૧
૧ ૧
૨ ૨
૧ ૧
૧ ૧
૧ ૧
૧ ૧
૨ ૩
૧ ૧
૧ ૧
૧ ૧
૧ ૧
૩, ૨
مم مم مم مم مم
P
P
مم مم مم م
P
૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧
૨ ૨ ૨ ૨
مم
P
૧ ૧
૧ ૧
૧ ૧
૧ ૧
૨ ૩
૧ ૧
૧ ૧
૧ ૧
૧ ૧
૩ ૨
જ
W
مم مم مم مم
»
T
જે
P
૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧
مم مم مم مم مم مم مر مر
૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧
૨ ૨ ૨ ૨
૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧
૨ ૨ ૨ ૧
૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧
૨ ૨ ૩ ૨
P |
مم مم مم مم مم مم مم مم مم
#
#
આ
#
૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧
૧ ૧ ૧
૨ ૨ ૨
૧ ૧ ૧
૧ ૧ ૧
૧ ૧ ૧
૧ ૧ ૧
૨ ૨ ૩
૧ ૧ ૧
૧ ૧ ૧
૧ ૧ ૧
૧ ૧ ૧
૨ ૪ ૨
#
#
૦
#
આ
مم
૨
#
هم
1
-
Page #170
--------------------------------------------------------------------------
________________
૫૪
૨
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૨ ૧૧ ૧ ૨
"
૧
૧
จ
'
'
૧
૧૦૧ ૪
↑
•
૧
૧ ૧
૧
૧
૧૧
૧ ૧
૧
૧
૧૨
૧
૧
૧ ૧
-
-
ધનકરણ.
૧
૧
૧
૧
૧ ૧
૧ ૧
શ
થ
૧ ૧
૧ ૧
-
૧
૧ ૧
૧
એ આ શું ૧૧, ૧ ૧ ૧ ૧ ૨
૧ ૨
1
૧ ૧ ૧
૧
૧
૧ ૧
૧
૧ ૧
૧ ૧ ૧૧
૧ ૧
૧ ૧
૧
'
૧
૧ ૧ ૧
૧ ૧ ૧’ ૧૧
. .
ભ
૧૧
''ર
૩
૧ ૧૩
૨
'
* * *
૨૦
૧ ૪
૧
-
من شي
૧
૧'
૧
૧
૧ ૧
૧
૧
શ
૧
૧
૧ ’ '
૧૧ ૧
૧ ૧ ૧
૧ ૧ ૧૪
ઈ મ
૧′
૧
r
૧
*
૧
૧ ૧
૧ ૧ ૧ ૨
૧
૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧
૧.૧
સ
૧ ૧ ૧ ૧૧
૧
૧૧
૧ ૧ ૧ ૨
૧૧
૧
''ૐ'
ર
૧૪ ૧ ૧ ૧ ૨ ૧૧
૧૧ સ
૧૧ ૧
ર
૧ ૧ ૧૨
૧૧
ચ
'
શ
૧ ૧ ૧ સ
૩
૨
-
૧
૧
૧ ૧ ૨
૧
૧ ૧ ૧
૧૧ ૧૨
૧ ૧
Page #171
--------------------------------------------------------------------------
________________
પાપ
૧ ૧
૧ ૧
૨
૧
૧
૧
૧
૨
૧
૧ ૧
૩
૧
૧
૧
૧
૩
૧
૧
૧
૧
૨
૧
૧
૧
૧
૨
૧. ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧
૨ ૨ ૨ ૩ ૨ ૨
૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૨ ૧ ૨ ૧ ૩ ૧ ૨ ૧ ૨ ૧ ૨
૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧
૨ ૩ ૨ ૨ ૨ ૨
و هم م
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૨ ૧ ૨ ૨ ૨
૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧
૩ ૨ ૨ ૨ ૨
૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૨ ૨ ૨ ૨ ૩
م
م
م
૧ ૧
૧ ૧ ૧ ૧
૧ ૧
૦ ૨
૧ ૧
૧ ૧
૧ ૧
૧ ૨ ૧ ૨
૧ ૧
૧ ૧
૧ ૧ ૧ ૧
૨ ર
૧૦ ૧
૧
૧ ૨
૧
૧
૧ ૧
૨
૧
૧
૧ ૧
૬
مم مم مم مم مم مم مم می
૧, ૧
૧ ૧
૩
૧
૧ ૧
૧
૨
૧
૧
૧ ૧, ૨
مر مر مر ، می
م
مم
૨
مم
૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧
૨ ૨ ૨ ૩ ૨ ૨
૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧
૨ ૨ ૩ ૨ ૨ ૨
૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧
૨ ૨. ૨ ૨
Page #172
--------------------------------------------------------------------------
________________
GEE
૧
'
૧,
૧.
૧
૧
'
?' '
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧ ૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧'
૧
૧
૧
"
૧
૧
1
↑
૧૧
૧
૧
૧' ૧
૧
૧
૧'
૧
૧
૧
૧
૧
૧' ૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧ ૨
૧
'
૧
૧
૧
' ૧
૧ ૧
૧
૧
૧’
''
૧
1
૧
૧
૧
૧
૧
૧
૧
૧
'
૧
'
૩
૨
ર
ર
૩
૨૩
'
♦
૧
૧
૧' ૨+ સ્
3
ર
૨.
ર
૪
ર
૨
3.
3
'
-
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
1
૧
ધનકરણ
૧
૧
لم ليس
૧
1
૧
૧
بی بی سے
૧
૧
૧
૧ ૧
૧
૧
لے لی
૧
૧
૧
૧ ૧
૧ ૧
૧
૧
૧
૨
૧
૧
૧ ૧
૧ ૧
૧
૧
هم في م
૧
૧
૧
૧
૧
૧
૧
૧ ૧
૧
૧
૧
૧
૧
૧
૧ ૧
૧
૧
..
૧
૧
૧
વા
૧
૧
1
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
ર
૩
૨
૧
ર
૧૨
૧
ર
૧
૧
'
૧
૧
'
૧
૧
૧' ૧
3
ર
ર
૧
૧ ૧ ર
૧
૧
પ
ૐ
ર
ર
૨
ર
3
૨
૧
---
૧
૧
૧
૧
૧
૧
1
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧.
૧
૧
૧
૧
ه م م
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
1
૧
૧
૧
૧
૧
.
-
૧
૧
૧
૧
૧
૧
--
'
૧
૧
૧
૧
૧
'
૧
૧'
૧
૧
૧
૧
૧
૧
૧ ક
૧
ર
૧
૧૨
ર
૩
૧
૧
૧
૧
૧
૧
-૩
૧
૧
q'
૩
૨
૧
૧
૧
૧
૧
૧
૧ ર
૧
૧
૧
૧
ર
૧ ૨
૧
ક્
૧
ર
×
ર
3
3
Page #173
--------------------------------------------------------------------------
________________
-
૧. ૧૧.૧
૧. ૧ ૧
૧ ૧
૧
૧
૧
૧
ve
૧
૧
૧
૧ ૧
૧.
૧. ૧
૧ ૧ ૧
૧
૧
૧
૧
૧
' 1,
૧- ૧
૧
૧.
૧
૧
૧
૧.
૧
૧. ૧
૧. ↑
૧
૧૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧ ૧
૧ ૧
૧
.
-
૧
૧
૧
1
૧
૧
૧
૧ ૧
૨
૧ ૧ ૧ ર
૧, ૧. ૧, ૨
મ
i
ه هم
འ
"
'
૧
1
૧
૧
૧ ૧
•
૧ ..
૧
સ્
૧
ન
....
'
ર
૧. ૨
૧
ૐ
૧
૧
૧
..
ર
૩
૧
ર
ર
૪
ર
२
ર
૨.
.
-
ર
૧ રી
૧ ર
૧ ૧. ૧ ૧૨.
૧૧
૧ ૧-૨
૧
૧
૧.૧ ૨`
'
૧
૧
૧.
૧
૧
૧
૧
૧
૧
في ه م م
૧
૧
૧
૧
૧
૧.
૧
૧
ક્રમ પ્રકૃતિ.
૧
૧
.....
૧
૧
..
૧ ૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧ ૧
૧
૧
૧ ૧
૧
૧
في هم مي
૧
૧
--
'
'
૧
૧
૧
૧
૧
૧. ૧
૧
૧
૧. ૧
૧.
૧: ૧ ૧.
૧
૧
૧
--
-
૧.
શ
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧ ૪
૧
૧
ર
૧૨
૧
૧
૧
૧
૧
૧ ૧
૧
૧
૧
૧૧. ૧૯૩
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
-
૧
૧
૧
૧
pe
-
૧
૨.
ર
ๆ
3
ર
૨
ર
3
૨
૨
*
૧૨
૧૩
૧
ર
ર
R'
૨
૨
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
?
૧
૧
/
૧
૧
૧
૧
૧
૧
૧
૧
1
૧
૧ ૧
૧
૧
૧૧ ૧
૧
૧
G ૧
૧
૧ ૧
૧
૧.
૧
૧ ૧
૧
૧
1
૧
૧.
૧
૧
૧,
૧,
૧
૧
૧
૧
૧
૧
ત્
૧ ૧
'
૧
૧
૧
૧ ૩.
૧ ૧ ૧ ૨૦
૧૧-૧-૨૦
૧
૧
૧
૧
૧
૧
1
1
૧
-
1
૧૨
'
ર
૧
૧
૧
૧
هم هم
૧૧૭
૧
૨૦
'
૧૧
રા
૧
૧
૧
૧
૧
''
'
૨
'
ર
ર
,, ર્
૧૨ ૨
૧ ૪
૧
૨
૧૨
૧૨:૨
ર
રૂપ
*
૧
૧ ૧૧
૧
૧
૧ R
'
Page #174
--------------------------------------------------------------------------
________________
બપોરે
છે
૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨ ૧. ૧ ૧ ૧ ૨ ૧; ૧૩ ૧૪ ૧૫ ૭ ૧: ૧. ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨ ૧. ૧. ૧. ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨ ૧. ૧. ૧ ૧ ૩. ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨ ૧, ૧ ૧ ૧ ૨૪ ૧, ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨ ૧૬ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨ ૧. ૧ ૧ ૧ ૩ ૧, ૧ ૧? ૧, ૨, ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૩, ૧, ૧ ૧, ૧ ૨ ૧- ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૩ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨
૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૩ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૩. ૧ ૧ ૧ ૧ ૨. ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૩ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧. ૧, ૨ ૧ ૧ ૧ ૧ ૬ ૧ ૧ ૧ ૧ ૨ ૧, ૧, ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧, ૨ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૩ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧, ૨, ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૩- ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨
૧ ૧. ૧ ૧ ૨.' ૧ ૧ ૧ ૧ ૩ ૧ ૧ ૧ ૧ ૨: ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૩ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨. ૧ ૧ ૧ ૧ ૨. ૧ ૧ ૧ ૧ ૨. ૧ ૧ ૧ ૧ ૩. ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨' ૧ ૧ ૧ ૧ ૨. ૧ ૧ ૧ ૧. ૨ ૧ ૧ ૧ ૧ ૩. ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨. ૧ ૧ ૧ ૧ ૨૧ ૧. ૧ ૧ ૧ ૪ ૧ ૧ ૧ ૧ ૨' ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ - ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૩, ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨' ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨.’
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૫
૧
૧
૧
૧
૬
૧
૧
૧
૧
૨
૧
૧
૧
થી ૪
છે
વી
૧ ૧
૧ ૧
૧ ૧
૧ ૧
૨ ૨
૧ ૧
૧ ૧
૧ ૧
૧ ૧
૨ ૪
૧ ૧૫
૧ ૧૬
૧ ૧
૧ $ ૧ ર
૧ ૧ ૧
૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧
૨ ૨ ૨
૧ ૧ ૧
૧ ૧ ૧
૧ ૧ ૧
૧ ૧ ૧
૨ ૨ ૨
૧ ૧ ૧
૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧
9 8 ૬ ૭ ૬ હ હ બ જ
P
૧ ૧
૧ ૧
૧ ૧
૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧. ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૨ ૨
- ૨ ૨ ૨ ૨ ૩ ૨
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧- ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૨ ૫ ૩ ૧ ૨ ૧ ૨ ૧ ૨ ૧ ૨ ૧ ૩ ૧ ૨ ૧ ૨
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૫ ૧ ૧
૩ ર ૨ ર ર / ૨ ર ર
૧ ૧ ૧ ૧
- ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ જ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૨ ૨ ૪ ૨ ૨ ૨ ૨ ૦
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૨ ૧ ૧ ૩ ૧ ૧ ૨ ૧ ૧ ૨ ૧ ૧ ૨ ૧ ૧ ૨ ૧ ૧ ૬ ૧ ૧ ૨
૧ ૧ ૧ ૧ $ ૧ ૧ ૧ ૧ ર ૧ ૧ ૧ ૧ ર ૧ ૧ ૧ ૧ ર ૧ ૧ ૧ ૧ ર ૧ ૧ ૧ ૧ ૩ ૧ ૧ ૧ ૧ ર ૧ ૧ ૧ ૧ ૨.
Page #176
--------------------------------------------------------------------------
________________
બંધનકરણ,
૧- ૧
૧
૧
૨
૧
૧
૧
૧
૨
هم
૧
૧
૧
૩
می می هم مم
૧
૧
૧
૧
૨
૧
૧
૧
૧
૨
૧
૧
૧
૨
૧
૧
૧
૧
૨
૧
૧
૧
૧
૨
૧
૧
૧
૧
૨
૧ ૧ ૧
૧ ૧ ૧
૧ ૧ ૧
૧ ૧ ૧
૨ ૨ ૩
૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૨ ૧ ૪ ૧ ૨
૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧
૩. ૨ ૨
૧
૧
૧
૪
૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૨ ૧ ૨
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૨ ૩
هم مم مم مم مم مم مم مم می
૧ ૧
૧ ૧
૧ ૧
૧ ૧
૨ ૨
૧ ૧
૧ ૧
૧ ૧
૧ ૧
૨ ૨
૧ ૧
૧ ૧
૧ ૧
૨ ૨
૧ ૧
૧ ૧
૧ ૧
૧ ૧
૨ ૨
૧ ૧
૧ ૧
૧ ૧
૧ ૧
૨ ૨
૧ ૧
૧ ૧
૧ ૧
૧ ૧
૨ ૨
જ
૧ ૧
૧ ૧
૧ ૧
૧ ૧
૨ ૩
૧ ૧
૧ ૧ ૧ ૧
૧ ૧
૩ ૨
૧ ૧
૧ ૧
૧ ૧
૧ ૧
૨ ૨
જે
૧
૧
૧
૧ ૨
૧
૧ ૧
૧
૨
૧
૧
૧ ૧
૨
જે
Page #177
--------------------------------------------------------------------------
________________
પ્રકૃતિ,
wwwાન - Mor
مم
૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧
૨ ૨ ૨
૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧
مم
૧ ૧ ૧
૨ ૨ ૨
૧ ૧ ૧
૧ ૧ ૧
૧ ૧ ૧
૧ ૧ ૧
૨ ૨ ૫.
م
م
م
م
P
مم مم مم مم مم
૧ ૧
૧ ૧
૧ ૧
૩ ૨
૧ ૧
૧ ૧
૧ ૧
૨ ૨
૧ ૧
૧ ૧
هم مم مم
૧ ૧
૧ ૧
૨ ૨ *
مم مم مم هم می می می می هم هم
م
م
م
*
P
م
م
م
.
છે.
P
مم
م
م
م
છે
અ
P
مم مم مم م
م
م
م
»
P
૧
૧
૧
૧
૨
૧
૧
૧
૨
૧
૧
૧
૧
૨
م
م
م
P
م
૧
مم مم مم می
૧ ૧
૨
૧ ૧
૧
૧ ૨
૧
૧ ૧
૧
૩
.
م
P
૧
૧
૧
૩
مم مم مم مم في
૧
૧
مر مر مر مم مم
૨
૧
૧
૧
૧
૨
م
w
P
w
૧ ૧
૧ ૧
૧ ૧
૧ ૧
૨ ૨
૧ ૧
૧ ૧
૧ ૧
૧ ૧
૨. ૨
૧
૧
૧
૩
w .
م
هم
૧
૧
૧
૪
૧
૧
૧
૧
૨
૧
૧
૨
و
w
هی هی
w
જ
૧
مر مر مر مر مر مر مر مر هم
w
૧
૧
૨
૧
૧
૧
૧
૨
૧
૧
૧
૩
w
مم مم مم مم مم مم مم مم مم
مر مر مر مر هم می می می می می
هی هی هم
w
૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧
૩ ૨ ૨ ૨ ૨
૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧
مم مم مم مم
૧ ૧ ૧ ૧ ૧
૧ ૨ ૧ ૨ ૧ ૨ ૧ ૨ ૧ ૩
૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૨. ૧ ૧ ૨ ૧ ૧ ૨ ૧, ૧ ૪. ૧ ૧ ૨
مم
می
ઇ
مم
*
»
عی
Page #178
--------------------------------------------------------------------------
________________
૧ ૧
૧ ૧
૧ ૧
می می می
૨ ૬
૧ ૧
૧ ૧
૧ ૧
૧ ૧
૩ ૨
૧ ૧
૧ ૧
૧ ૧
૧ ૧
૨ ૨
૧ ૧
૧ ૧
૧ ૧
૧ ૧
૨ ૩
૧ ૧
૧ ૧
૧ ૧
૧ ૧
૪ ૨
૧ ૧
૧ ૧
૧ ૧
૧ ૧
૨ ૨
૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૨ ૨ ૩ ૨ ૨
૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૨ ૨ ૩ ૨ ૨ ૨
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૨ ૧ ૪ ૧ ૨ ૧ ૨ ૧ ૨. ૧ ૨
૧
૧
૧
૧
૨
૧
૧
૧
૧
૨
૧
: ૧
૧
૨
૧ ૧ ૧
૧ ૧ ૧
૧ ૧ ૧
૧ ૧ ૧
૨ ૦ ૨
૧ ૧ ૧
૧ ૧ ૧
૧ ૧ ૧
૧ ૧ ૧
૩ ૨ ૨
૧ ૧ ૧
૧ ૧ ૧
૧ ૧ ૧
૧ ૧ ૧
૨ ૨ ૨
૧ ૧
૧ ૧
૧ ૧
૧ ૧
૨ ૬
૧ ૧
૧ ૧
૧ ૧
૧ ૧
૩ ૨
૧ ૧
૧ ૧
૧ ૧
૧ ૧
૨ ૨
#
૧ ૧ ૧
૧ ૧ ૧
૧ ૧ ૧
૧ ૧ ૧
૨ ૨ ૨
૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧
૨ ૨ ૬
૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧
૧ ૨ ૧ ૩ ૧ ૨
Page #179
--------------------------------------------------------------------------
________________
કર્યપ્રકૃતિ,
~~-~~-~
هم
مم
,
૦
૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧
૨ ૨ ૨ ૨
مم مم مم مم مم مم
૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧
૨ ૨ ૨ ૩
૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧
૨ ૨ ૩ ૨
0
مم می
૧ ૧
૧ ૧
૧ ૧
૧ ૧
૨ ૨
૧ ૧
૧ ૧
૧ ૧
૧ ૧
૨ ૨
૧ ૧
૧ ૧
૧ ૧
૧ ૧
૨ ૨
م
w
م
૨
w
૧ ૧
૧ ૧
૧ ૧
૧ ૧
૧ ૧
૧ ૧
૧ ૧
૧ ૧
૩ ૨
૧ ૧
૧ ૧
૧ ૧
૧ ૨ ૧ ૨
م
w
م
w
م
૧
૧
૧
૧
૨
૧
૧
૧
૧
w
૨
૧
૧
૧
૧
૨
م
w
م
w
م
w
م
૧
૧
૧
૧
૨
૧
૧
૧
૧
w
૨
૧
૧
૧
૧
૨
م
જ
w
م
જે
w
م
જ
&
م
છે
w
w
ને
w
?
مر مر مر هم مر مر مم
જ
مم مم مم مم مم مم می
/
છે
!
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૬૪
બંધનકરણ,
૧ ૧
૧ ૧
૧ ૧
૧ ૧
૩ ૨
૧ ૧
૧ ૧
૧ ૧
૧ ૧
૨ ૨
૧ ૧
૧ ૧
૧ ૧
૧ ૧
૨ ૨
---૦
૧.૧ ૧ ૧
૧ ૧
૧ ૧
૧ ૨
૧ ૧
૧ ૧
૧ ૧
૧ ૧
૨ ૩
૧ ૧
૧ ૧
૧ -૧ ૧ ૧
૫ ૨.
૧ ૧
૧ ૧
૧ ૧
૧ ૧
૨ ૨
૧ ૧
૧ ૧
૧ ૧
૧ ૧
૨ ૨
૧ ૧
૧ ૧
૧ ૧
૧ ૧
૨ ૨
#
૧- ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧
૧ ૧ ૧
૨ ૩ ૨
૧ ૧ ૧
૧ ૧ ૧
૧ ૧ ૧
૧ ૧ ૧
૩ ૨ ૨
૧ ૧ ૧
૧ ૧ ૧
૧ ૧ ૧
૧ ૧ ૧
૨ ૨ ૨
#
#
#
#
૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧
૨ ૩ ૨ ૨ ૨
૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧
૩ ૨ ૨ ૨ ૨
૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧
. مم مم مم می می می می می می می مير م
૧ ૧ ૧ ૧ ૧
૧ ૨ ૧ ૨ ૧ ૨ ૧ ૨ ૧ ૩
#
#
થિ
૧
૧
૧
૧
૪
૧
૧
૧, ૧
૨
૧
૧
૧
૧
૨
જે
8
૧
૧
૧
૧
૨
૧
૧
૧
૧
૨
૧
૧
૧
૨.
)
مم می
૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૭ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૨
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૨ ૨ ૨ -
૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨
Page #181
--------------------------------------------------------------------------
________________
કમપ્રકૃતિ.
૧૬૫
NMMWAMAAANNNAAM VAN MAANMANNVARAAAAAAAAAAAAAM
૧ ૧ ૧ - ૧
૧ ૧
૧- ૨ ૧ ૨
૧ - ૧ ૧ ૧
૧ ૧
૧ ૧
૨ ૩
૧ ૧
૧ ૧
૧ ૧
૧ ૧
૩ - ૨
مم
مم مم مم
૧
૧
૧
૧
૪
૧
૧
૧
૧
૨
૧
می سے مم مم مم می می می
مم
૧
૧
૨
مم
ممر
૧
૧
૧
૧
૨
૧
૧
૧
૧
૨
૧
૧
૧
૩.
0
૧
૧
૧
૧
૨
આ
0
.
0
છે
0
P
.
Page #182
--------------------------------------------------------------------------
________________
૧
૧ ૧
.
૧ ૧
૧
૧
૧
1
૧
૧
૧ ૧
૧
૧૧
૧ ૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
+
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧.
૧
૧
૧
૧
૧
૧
1)
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧ ૧
૧ ૧
૧
૧
1
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
↑
૧
૧
૧
૧
૧
૧
૧
૧ ૩ ૧
૧
૧
૧
૧
૧
૧
2
૧
૧
૨
૧
ર
૧
૧ પ
૧
ર
૧
ર
3
'
ર
ર
ર
૨
૨
ર
ર
ર
ર
*
હ
ર
૧ ૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
અધનકરશે.
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
રૂ. ૩૭
·
૧
૧
૧
૧
૧ ૧ ૩
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
ર
૧
૧ ૧
لسل ليلي
૧ ૧
croco
૧
૧
૧ ૧ ૧
૧ ૧
૧ ૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
ર
૨
•
૧
૪
૨
ર
ર
૧
૨
૧ 3
ર
૨
૩
ર
૨
૨
ર
૧
ક્
૧ ૧ 1 Э
૧
ર
૨
ર
દ
૨ ૧ ૧
ર
૧
૧
ર
ર
·
૧
૧
"
૧
૧
૧
૧
1
૧
૧
૧
૧
૧
૧
૧
૧.
૧
૧
૧
'
૧
૧
૧
૧
سی
1
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
૧
1
૧
૧
૧
૧
૧
૧ ૧ ૧
૧ ર
૧
૧ 3
૧
ર
'
૧
૧
૧
૧
૧
૧
૧ ૨
૧
૧
૧
1
૧
૧
૧
૧
૧
૧
~
..
૧ ૧ ૬
૨
૩
૨
૩
ર
૨
२
હ
ર
ર
૧
૧
ર
૧
ર
૧ २
1
૧
ર
૩
1
1
Page #183
--------------------------------------------------------------------------
________________
પ્રતિ,
અનાજ
૧
૧
૧
૧
૨
૧
૧
૧
૧
૩
૧
૧
૧
૧
૨
م
૧
૧
૧
૨
૧
૧
૧
૧
૨
૧
૧
૧
૧
૨
هم هی هی هی
م
م
م
مم
می
م
می
م
જ
هم
م
૧
૧
૨
૧
૧
૧
૧
૨
૧
૧
૧
૨
م
જ
مم مم مم مم مم مي فر م
مر مر هم هی هم می مم
૧ ૧ ૧
૧ ૧ ૧
૨ ૩ ૨
૧ ૧ ૧
૧ ૧ ૧
૧ ૧ ૧
૧ ૧ ૧
૩ ૨ ૨
૧ ૧ ૧
૧ ૧ ૧
૧ ૧ ૧
૧ ૨ ૧ ૨ ૧ ૨
مم مم مم
مم مم
م
م
مم
مم مم مم مم
مم مم
م
م
مم
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૦ ૨ ૨ ૨ ૨ ૩ ૨ ૨
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૨ ૨ ૨ ૨ ૩ ૨ ૨ ૨
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૨ ૧ ૧ ૨. ૧ ૧ ૨ ૧ ૧ ૩. ૧ : ૧ - ૨ - ૧ ૧ ૨ ૧ ૧ ૨ ૧ ૧ ૨.
م
مم
م
૧
૧
૧
૪
૧ ૧
૧
૧ ૨
૧
૧
૧
૧
૨
ه
-
هم
-
مهم
૧
૧
૧
૨
૧
૧
૧ ૧
૨
૧
૧
૧
૧
૩
مه
-
Page #184
--------------------------------------------------------------------------
________________
૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧
૨ ૨
૧ ૧
૧ ૧ ૧ ૧
૧ ૨ ૧ ૨
૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧
- ૩.
૧ ૧ ૧
૧ ૧ ૧
૧ ૧ ૧
૧ ૧ ૧
૩ ૨ ૨
૧ ૧ ૧
૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧, ૧
૨ ૨ ૨
૧ ૧ ૧
૧ ૧ ૧
૧ ૧ ૧
૧ ૧ ૧
૨ ૨ ૨
૧
૧
૧
૧
૨
૧
૧
૧
૧
૩
૧
૧
૧
૧
૨
૧ ૧ ૧, ૧
૧ ૧
૧ ૨ ૧ ૨
૧ ૧
૧ ૧
૧ ૧
૧ ૧
૨ ૨
૧ ૧
૧ ૧
૧ ૧
૧ ૧
૨ ૩
૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧
૧ ૩ ૧ ૨ ૧ ૨ ૧ ૨ ૧, ૨
૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧
૨ ૨ ૨ ૨ ૩
૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧
૨ ૨ ૨ ૪ ૨
مر مر مر لس
૧ ૧ ૧
૧ ૧ ૧
૧ ૧ ૧
૧ ૧ ૧
૨ ૨ ૨
૧ ૧ ૧
૧ ૧ ૧
૧ ૧ ૧
૧ ૧ ૧
૨ ૨ ૨
૧ ૧
૧ ૧
૨. ૨
مر مر مم مم مم مي
مر مم مم مر مر مر
مم مم می می
می
فر
૧
૧
૧
૧
૨
૧
૧
૧
૧
૨
૧
૧
૧
૨
Page #185
--------------------------------------------------------------------------
________________
કર્મપ્રકૃતિ,
નનનનનનન
૧
૧
૧
૧
૦
૧
૧
૧
૧
૨
૧
૧
૧
૧
૨
w
w
૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨
૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૩
૧ ૧ ૧ ૧૫ ૧ ૧ ૧ ૧ ૨
અ
-
»
-
૧ ૧
૧ ૧
૧ ૧ ૧ ૧
૨ ૨
૧ ૧
૧ ૧
૧ ૧
૧ ૧
૨ ૨
૧ ૧
૧ ૧
૧ ૧
૧ ૧
૨ ૩
ધ
»
૧ ૧
૧ ૧
૧ ૧
૧ ૧
૨ ૨
૧ ૧
૧ ૧
૧ ૧
૧ ૨ ૧ ૨
૧ ૧
૧ ૧
૧ ૧
૧ ૧
૨ ૩
૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧
૨ ૨ ૨ ૩
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૩ ૨ ૨ ૨ ૨ ૪ ૨ ૨ ૨
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૨ ૧ ૧ ૨ ૧ ૧ ૨ ૧ ૧ ૨ ૧ ૧ ૩ ૧ ૧ ૨ ૧ ૧ ૨ ૧ ૧ ૨ ૧ ૧ ૨
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧
می می می می هم
૨ ૨ ૨ ૩
* ષસ્થાનકની સમાપ્તિ થવાથી એ સ્થલ અંકશન્ય જાણવું. 29
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૭૦
અધનકરણ.
આ અનુભાગ પસ્થાનકની અક સ્થાપનામાં
૧ ના અર્થ અનંતભાગવૃદ્વિરૂપ અધ્યવસાયસ્થાન. અસંખ્યેયભાગવૃદ્ધિરૂપે અધ્યવસાયસ્થાન. ” સંધ્યેયભાગવૃદ્વિરૂપ અધ્યવસાયસ્થાન.
--- ધ્યેયગુણુવ્રુદ્ધિરૂપ અધ્યવસાયસ્થાન. —અસ’ધ્યેયગુણુવ્રુદ્ધિરૂપ અધ્યવસાયસ્થાન. અનંતગુણવૃદ્ધિરૂપે અધ્યવસાયસ્થાન.
૩
૪་
પ
૧૧૧૧
19
.
"
"
અનંતભાગવૃદ્ધિનું ૧ કડક ( વસ્તુત: કંડકનું પ્રમાણ અસખ્ય છે તે પશુ અને ચાર સુધીની સખ્યાને કડક કલ્પેલું છે તે શાસ્ત્રમાં પણ સ્થાપનાને માટે કંડકને ચારનું પ્રમાણ કલ્પેલુ છે. )
?
1
એ પ્રમાણે અનંતભાગાધિક કડકતાંરિત ચાર ખગડા પૂર્ણ થતાં અસખ્યલાગવૃદ્ધિરૂપ કડક પૂર્ણ થયું સમજવું-તથા ચાર ત્રગડા સપૂ થતાં સખ્યાવૃદ્ધિરૂપ કડક પૂણૅ થયુ સમજવુ-તથા ચાર ચેાગડા સંપૂર્ણ થતાં સખ્યગુણવૃદ્ધિરૂપ કડક પૂર્ણ થયું સમજવું-તથા ચાર પાંચડા સંપૂર્ણ થતાં અસંખ્યવૃદ્ધિનું કડક પૂરું થયું સમજવું અને ચાર છંગડા સંપૂર્ણ થતાં અનંતગુણવૃદ્ધિનુ કડક પૂર્ણ થયું. નવુ".
એ રીતે અંકાથી પરિપાટીએ સર્વ ષસ્થાન સ્થાપના આ પ્રમાણે
Page #187
--------------------------------------------------------------------------
________________
આ પદ્ધતિએ ષટ્ટસ્થાના પણુ અસંખ્ય લાકાકાશ પ્રદેશ જેટલાં કહેવાં.
ઇત્યાદિ ષટ્રસ્થાન પદ્ધતિ પૂર્વીક્ત રીતે અવિરાધે વિચારવી
અહીં અસખ્યભાગાત્મક કડક પૂર્ણ થયું.
"YêteT
એક કડક
એક કડક
એક કડક
એક કડક
એક કડક
એક કડક
અન તભાગાષિક અનંતભાગાધિક ~ ` અન’તભાગાષિક અનતભાગ વિ ← અસધ્યભાગ:ધિક
૭
-
ه
૧ ૧ ૧ ૧ ૨
૧ ૧ ૧ ૧ ર
૧ ૧ ૧ ૧ ૨
-
م
س
.
-
૧ ૧ ૧ ૧ ૨
અનતભાગ ધિક અનંતભાગાષિક
Ralleld),>ke
અન તભાગાધિક અસંખ્યભાગાધિક
અન તભાગાધિક અનંતભાગાયિક અન તભાગાધિક અન તભાગ ત્રિક અસખ્યભાગાયિક
અન’તભાગાધિક અન તભાગાયિક અનંતભાગાધક અન તભાગાધિક અસ પ્થલાગાયિક
અન તભાગાધિક અન તભાગાષિક અનતભાગાધિક અન તન્નાગાધિક અસખ્યભાગાધિક
અન તભાગાધિક અનતભાગાધિક અનતભાગાયિક અન તભાગાધિક
$j]lleldenplate
tot
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૫
ધનકરણ.
હવે અદ્યસ્તનસ્થાન પ્રરૂપણા કરાય છે તે આ પ્રમાણે પ્રથમ સજ્યેયભાગાધિક સ્થાનથી પૂર્વે અનતભાગાષિક અનુભાગસ્થાન કેટલાં ?——ક‘ડક પ્રમાણુ,
૧ અદ્યતનસ્થાનપ્રક્રૃપા એટલે વિવક્ષિત વૃદ્ધિની પૂર્વલી વૃદ્ધિની જે કઇ વિવક્ષા કરવી તે. અદ્યસ્તનસ્થાનપ્રરૂપણા પાંચ પ્રકારની છે. તેની સ્થાપનાપૂર્વક સમજ આ પ્રમાણે
૧ અનંતભાગવૃદ્ધિ ।। ૨ અસયભાગવૃદ્ધિ ૩ સખ્યભાગવૃદ્ધિ ॥ ૪ સગુણવૃદ્ધિ" ૫ અસગુણવૃદ્ધિ ॥ અનંતનુવૃદ્ધિ ॥
પ્રથમ અનતરાધસ્તનપ્રરૂપણા એટલે ( વચમાંની કાપણ વૃદ્ધિ મૂક્યા વિના ) વિવક્ષિતવૃદ્ધિની અપેક્ષાએ પૂર્વની વૃદ્ધિમાં જે કંઇ વિવક્ષા કરવી તે, જેમકે ખીજી વૃદ્ધિની અપેક્ષાએ વ્હેલી વૃદ્ધિમાંત્રીજીની અપેક્ષાએ બીજીમાં, ચેથીની અપેક્ષાએ ત્રીજીમાં-પાંચમીની અપેક્ષાએ ચોથીમાંને છઠ્ઠીની અપે ક્ષાએ પાંચમી વૃદ્ધિમાં જે વિવક્ષા તે શ્રી ટીકાકાર મહારાજે કહી છે.
ખીજી એકાન્તરિત અદ્યતનસ્થાનમા ણુા-એટલે ૬ વૃદ્ધિના અનુક્રમમાં વિવક્ષિત વૃદ્ધિથી પૂર્વેની એક વૃદ્ધિ તજીને અનતરવૃદ્ધિમાં જે કઇ વિવક્ષા કરવી તે જેમકે ત્રીજી વૃદ્ધિની અપેક્ષાએ વ્હેલી વૃદ્ધિમાં, ચોથીની અપેક્ષાએ ખીજીમાં, પાંચમીની અપેક્ષાએ ત્રીજીમાં ને છઠ્ઠી વૃદ્ધિની અપેક્ષાએ ચેાથી વૃદ્ધિમાં જે વિવક્ષા કરવી તે ટીકાકાર મહારાજે કહી છે.
ત્રીજી યન્તરિત અઘરતનસ્થાન મા ણા–એટલે કે વૃદ્ધિના અનુક્રમમાં વિવક્ષિત વૃદ્ધિની પૂર્વની બે વૃદ્ધિ વઈને અનંતર વૃદ્ધિમાં જે કઇ વિવક્ષા કરવી તે–જેમકે ચેાથી વૃદ્ધિની અપેક્ષાએ વ્હેલી વૃદ્ધિમાં, પાંચમી વૃદ્ધિની અપે ક્ષાત્રે ખીજી વૃદ્ધિમાં ને છઠ્ઠી વૃદ્ધિની અપેક્ષાએ ત્રીજી વૃદ્ધિમાં જે વિવક્ષા કરવી તે આ પ્રમાણે—
પ્રથમ સભ્યેયગુણુવૃદ્ધિ (=ુલા ચેાગડાથી) પૂર્વે અને'તભાગાધિક અનુભાગસ્થાના ( એકડા ) કેટલાં?–કડકાધિક કડકવયાધિક કડક કડક ધનપ્રમાણુ, (૪+૧૬+૧૬+૬૪=૧૦૦ એકડા),
પ્રથમ સગુણુદ્ધિ ( પહેલા પાંચડાથી ) પૂર્વે સખ્યભાગ વૃદ્ધિ અનુભાગસ્થાના ( ગડા ) કેટલાં ?–કડકાધિક ફંડવ ઢયાધિક ક્રુડક ધનપ્રમાણુ, (૪૧૬+૧+૬૪=૧૦૦ ભુગડા )
Page #189
--------------------------------------------------------------------------
________________
કર્યપ્રકૃતિ
પ્રથમ સંખ્યયસાગાધિક સ્થાનથી પૂર્વે અસખ્યભાગાધિક અનુભાગ અધ્યવસાયસ્થાન કેટલાં?-કડક પ્રમાણ
પ્રથમ અનતગુણવૃદ્ધિ (પહેલા છગડાથી ) પૂર્વે સંખ્યયભાગાધિક અનુભાગ સ્થાન (ત્રગડા ) કેટલા ?-કડકાધિક કડકવદયાધિક કડક ધનપ્રમાણ (૪+૧+૧+૪=૧૦૦ ગડા) અતિ દયતરમાર્ગણા.
ચેથી યંતરિત અઘસીનસ્થાનમાણા-એટલે ૬ વૃદ્ધિના અનુક્રમમાં વિવાક્ષિત વૃદ્ધિથી પૂર્વની ત્રણ વૃદ્ધિએ વજીને અનંતરવૃદ્ધિમાં જે કંઈ વિવક્ષા કરવી છે. જેમકે પાંચમી વૃદ્ધિની અપેક્ષાએ પ્રથમ વૃદ્ધિમાં, ને છઠ્ઠી વૃદ્ધિની અપેક્ષાએ બીજી વૃદ્ધિમાં જે વિવક્ષા તે આ પ્રમાણે
પ્રથમ અસંખ્યગુણવૃદ્ધિ (પહેલા પાંચડાથી) પૂર્વે અનંતભાગાધિક અનુભાગસ્થાન (એ) કેટલાં-કંડક વગૅન કાધિક કંડકવર્ગ વર્ગદ્વય પ્રમાણ (૧૬ બાઘાંક ૧૨૫૬રપત્રમ- બાંઘાંક ૫૦૦ એકડા).
પ્રથમ અનતગુણહિ ( પહેલા છગડાથી) પૂર્વે અસંખ્યભાગવૃદ્ધ અનુભાગ સ્થાન (બગડા ) કેટલાં?-કંઠવર્ગોને કડકાધિકકડકવર્ગ વર્ગદયપ્રમાણ (૪૨૫૨૫૬+પત૬- બાદશાંકઃપ૦૦ બગડા) ઈતિ વ્યન્તર માર્ગણું
પાંચમી ચતુરન્તરિત અધસ્તનસ્થાન માણએટલે વૃદ્ધિના અનુક્રમમાં વિવક્ષિત વૃદ્ધિથી પૂર્વની ચાર વૃદ્ધિઓ વછને જે અનંતર વૃદ્ધિ આવે તેમાં જે કંઇ વિવક્ષા કરવી છે, જેમકે છઠ્ઠી વૃદ્ધિની અપેક્ષાએ પહેલી વૃદ્ધિમાં જે વિવક્ષા (આ ચતુરન્તરિત માર્ગણ એકજ ઉત્તરભેદરૂપ હોય છે. કારણ કે ૬ થી આગલ વૃદ્ધિનો જ અભાવ) છે. તે આ પ્રમાણે–
પ્રથમ અનતગુણહિ (હેલા છગડાથી) પૂર્વે અનતભાગાધિક અનુભાગસ્થાન (એકડા) કેટલા?—કડકાધિક કડકવનત્રયાયિક કડકવર્ગ વર્ગધિક કડકાભ્યાસઠયપ્રમાણુ ( ૪+૪+૪+૪+૨૫૬+૧૦૨૪+૧૦૨૪= ૨૫૦૦ એકડા ( છતિ ચતુરન્તર માણ).
આ કડક સંખ્યાવ્યપદેશ શ્રી પચહે ભીન્ન રીતે કરે છે પરંતુ સવલે એકજ છે.
હવે પ્રકારતરે સવાઘસ્તનસ્થાન પ્રરૂપણા ૫ પ્રકારે કરાય છે તે આ પ્રમાણે
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૭૪
બધનકરવું.
પ્રથમ સંચગુણાધિકસ્થાનથી પૂર્વે સંખ્યયભાગાધિક અનુભાગ સ્થાન કેટલાં? કડક પ્રમાણે,
૧ પ્રથમ અસંખ્યભાગવૃદ્ધિ (પહેલા બગડાથી) પૂર્વે અનંતભાગાધિક અનુ સ્થાન (એકડા) કેટલાં?—કડકપ્રમાણ (૪ એકડા)
૨ પ્રથમ સંખ્યભાગવૃહિ ( પહેલા ત્રગડાથી) પૂર્વે અસંખ્યભાગાધિક અનું સ્થાન (બગડા ) કેટલાં?—કંકણું પ્રમાણ (૪ બગડ) અનંતાભાગાધિક અનું સ્થાન (એકડા) કેટલાં?—-કંડકાધિક કંડકવર્ગ પ્રમાણું. (૪+૧૬૨૦ એકડા ) - - ૩ પ્રથમ સંખ્યગુણવૃદ્ધિ (હેલા ચગડાથી) પૂર્વે સંખ્યભાગાધિક અનુ સ્થાન (ત્રગડા )કેટલાંકંડકપ્રમાણ (૪ ત્રગડા) અસંખ્યાભાગાધિક અનુ સ્થાન (બગડ) કેટલા–કંડકાધિક કડકવર્ગ પ્રમાણ (૪+૧=૨૦ બગડા ) અનંતભાગાધિક અનુ સ્થાન (એકડા ) કેટલા ?-કંડકાધિક કડકવર્ગ ઠયાધિક કંડક ઘનપ્રમાણ. (૪+૬+૪+૬૪=૧૦૦ એકડા ) . • ૪ પ્રથમ અસખ્યગુણદ્ધિ (પહેલા પાંચડાથી) પૂર્વે સંખ્યગુણધિક એનુ સ્થાન (ગા) કેટલાં?-કંડક પ્રમાણ (કાગડા) સંખ્યભાગાધિક અનુ સ્થાન (ત્રગડા) કેટલાં ?—કંડકાધિક કંડકવર્ગ પ્રમાણુ (૪+૧૬૨૦ ત્રગડા ) અસખ્યભાગાધિક અનુત્ર સ્થાન (બગડ) કેટલાં ?-કંડકાધિક કડકવર્ગ ઠયાધિક કંડક ઘન પ્રમાણ (૪+૧+૧૬૬૪=૧૦૦ બગડા ) અનંતભાગાધિક અનુ સ્થાન (એડા) કેટલાં ? કંડકવર્ગોનકંડકાધિક કંડકવર્ગ વર્ગય પમાણ. (૪૨૫૬+૨૫૬=૫૧૬ બાલાંક ૧૬=૫૦૦ એકડા)
૫ પ્રથમ અનતગુણવૃદ્ધિ (પહેલા છગડાથી ) પૂર્વે અસંખ્યગુણાધિક અનુર સ્થાન (પાંચડા) કેટલાં? કંડકપ્રમાણુ (૪ પાંચડા) સંખ્યગુણાધિક અનુ સ્થાન (ચોગડા ) કેટલાં? કંડકાધિક કંડકવર્ગ પ્રમાણ (૪+૧=૨૦ ચેગડા )
Page #191
--------------------------------------------------------------------------
________________
કર્મપ્રકૃતિ
૧૫
અલક
અને MANANANNANNA
- પ્રથમ અસંધ્યેયગુણાધિકસ્થાનથી પૂર્વે સખેયગુણ અનુભાગ સ્થાને કેટલાં?-કડક પ્રમાણે : -
પ્રથમ અનતગુણાધિકસ્થાનથી પૂર્વે અસંખ્યગુણ અનુભાગસ્થાન કેટલાં?-કંડક પ્રમાણે - “ ;
આ ઉત્તરોત્તર સ્થાનથી અનંતરપણે અડધા માર્ગણા કરીને હવે એકાન્તરિત માર્ગણા કરાય છે તે આ પ્રમાણે અસંખ્યભાગાધિક અનુ સ્થાન (ત્રણ) કેટલાંકડકાધિક કંડકવર્ગ યાધિકકંકઘનપ્રમાણ (૪+૬+૧૬૪=૧૦૦ ત્રગડા ) , અસંખ્યભાગાધિક અનું સ્થાન (બગડા) કેટલાં ? –કડકવર્ગોનકંડકાધિક કંડકવર્ગવર્મયપ્રમાણ (૪રપ૬રપ૬=૫૧૬-બઘાંક ૧=૦૦ બગડ) અનંતભાગાધિક અનુ સ્થાન (એડા) કેટલાં–કડકાધિક કડકવન ત્રયાધિક કડકવર્ગવર્નાધિક કંડકાભ્યાસથપ્રમાણુ(૪૬૪+૪+૬૪૨૫૬+ ૧૦૨૪૧૨૪-૨૫૦૦ એકડા) અતિ પંચવિધ સર્વધસ્તનસ્થાન માર્ગણ.
આ અધસ્તનસ્થાન પ્રરૂપણમાં વગદિ આ પ્રમાણેકડક વર્ગ =૪૪૪=૧૬ કડકવર્ગ =૪૪૪=૧૬ પુનઃ ૪૪=૧૬ એ પ્રમાણે ૧૬ બે વાર કંકાનજ૮૪=૧૬૪=૪૪ (અથવા ૪૪૪૪૪=૪૪) કંકઘનદય=૪૪૪=૪૪ પુનઃ ૪૪૪૪૪=૪૪ એ પ્રમાણે જ બે વાર. કડકઘનત્રય ૪૪૪૪૪=૪૪ પુનઃ ૪૪૪૪૪૬૪ પુનઃ ૪૪૪૪૪=૪૪ એ પ્રમાણે ત્રણવાર ૬૪. કકાભ્યાસય=૪૪૪૪૪૪૪૪ ૨૪ પુનઃ ૪૪૪૪૪૪૪૪=૧૨૪ એ પ્રમાણે ૧૦૨૪ બે વાર (તે સંખ્યા ને તેજ સંખ્યાથી તેટલીવાર ગુણવી તે રાશિ અભ્યાસ અથવા અભ્યાસ કહેવાય.) ... - . કડકવર્ગોન=કંડકવર્ગ જે ૧૬ ને અંક છે અને બાદ કરવો. - કડકવર્ગવર્ગ =કંડકવર્ગ જે ૧૮ તેને પણ વર્ગ ૧૬૪૧૫૬. * આ ચિન્હ સવાળાનું છે = આ ચિન્હ બરાબર અથવા જવાબ રૂપ છે.
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૭૬
બંધનકરણ
પ્રથમ સંયભાગાધિક અનુભાગ સ્થાનથી પૂર્વે વા નીચે અનંતભાગાયિક અનુભાગસ્થાને કેટલાં?-કડકાધિક કડક વર્ગ પ્રમાણુ
પ્રથમ અસંખ્યયગુણાધિકસ્થાનથી પૂર્વે અસંખ્યયગુણાધિક અનુભાગથાન કેટલાં?-કડકાધિક કડક વર્ગ પ્રમાણે
પ્રથમ અસંખેચશેથિક સ્થાનથી પૂર્વ સંધ્યભાગાધિક અનુભાગ સ્થાન કેટલાં?-કડકાધિક કડકવર્ગપ્રમાણ
પ્રથમ અનતગુણાધિક સ્થાનથી પૂર્વે સયગુણાધિક અનુભારસ્થાન કેટલાં કક્કાધિક કડકવર્ગ પ્રમાણે,
એ પૂર્વોક્ત પ્રકારને અનુસરીને યંતરિત, ચન્તરિત ચતુર તરિત માર્ગણા પણ સ્થબુદ્ધિવડે વિચારવી. * આ ચિન્હ ગુણાકારનું છે. - આ ચિન્હ અંક સ્થાને બાદબાકીનું છે, ક આ ચિન્હ ભાગાકારનું છે (છતિ પ્રસંગતઃ વર્તમાન ગણિત વ્યવહાર )
છે અર્થ એક પરસ્થાનકને વિષે ... અનંતગુણવૃદ્ધિ (ગડા)નાં સ્થાન-૧ કંડક પ્રમાણ ( =જ છગડા ) અસંખ્ય ગુણવૃદ્ધિ (પાંચડા) નાં સ્થાન-કંડકાધિક કડકવર્ગપ્રમાણ ( =૨૦ પાંચડા) સંખ્યગુણવૃદ્ધિ (ચોગડા) નાં સ્થાન–કડકાધિક કડકવર્ગઠયાધિક કંડકવન પ્રમાણ (૧૦૦=ાગડા) સખ્યભાગવૃદ્ધિ ત્રિગડા) નાં સ્થાન–કડકવર્ગોન કંકાધિક કંડકવર્ગવગંધા પ્રમાણ (=૫૦૦ ત્રગડા) અસખ્યભાગવૃદ્ધિ (બગડ) નાં સ્થાન-કંડકાધિક કડકઘનત્રયાધિક કડક વર્ગવગાધિક કંડકાભ્યાસહયપ્રમાણુ ૨૫૦૦ બગડા). અનંતભાગવૃદ્ધિ (એકડા) નાં સ્થાન-કડકવર્ગવિન કડકાધિક કડકવર્ગ વગધિક કડકગનવત્ર પ્રમાણ (૧૨૫૦૦ એકડા) સ્થાપનાના સર્વ અને પ૪ રૂપ પર ૧૫૬૨૪ સર્વ એક
Page #193
--------------------------------------------------------------------------
________________
કમ્ પ્રકૃતિ.
એ પ્રમાણે અધસ્તનસ્થાન પ્રરૂપણા કરીને હવે વૃદ્ધિસ્થાન પ્રરૂપણા કરાય છે.
-------.
૧૭૭
મૂળ ગાથા ૩૮ મી. बुढीहाणी छकं, तम्हा दोपहंपि अंतमिल्लाणं । અતોમુદુત્તમાવત્તિ, અસલમાના ૩ સેત્તાળ પા
ગાથાર્થઃ—( જીવ પરિણામ વિશેષથી ) ક પરમાણુઓના રસની ૬ પ્રકારે વૃદ્ધિ હાનિ કરે છે તે માટે વૃદ્ધિ હાનિના કાળ કહેવાય છે તે આ પ્રમાણે—અન્તિમની વૃદ્ધિ ને હાનિ એ એને અન્નસ્થાનકાળ અંતર્મુહૂત પ્રમાણુ છે; ને શેષ વૃદ્ધિ હાનિના કાળ આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે.
ટીકા—અહિં જીવે પરિણામ વિશેષથી ક પરમાણુઆના રસની પૂૌકત સ્વરૂપાનુરૂપ ૬ પ્રકારની વૃદ્ધિ અથવા હું પ્રકારની હાનિ કરે છે, તેથી કર્યં વૃદ્ધિ ( વા હાનિ) કેટલા કાળ સુધી કરે છે તે કાળ પ્રમાણ અવશ્ય કહેવું જોઈએ. ત્યાંઅન ંતગુણુ વૃદ્ધિ ને અનતગુણ હાનિરૂપ અન્તિમની વૃદ્ધિ અને હાનિ એ એને કાળ 'તર્યું હુત પ્રમાણ જાણવા. તાત્પર્ય એ છે કે પરિણામ વિશેષથી જીવા અન્તમ હુત કાળ સુધી નિરન્તર પ્રતિસમય પૂર્વે પૂર્વ અનુભાગસ્થાનાપેક્ષાએ અનન્તગુણુ અધિક અથવા અનન્તગુણુહીન
૧ વિક્ષિત સમયે જીવ જે અનુભાગાધ્યવસાયસ્થાનમાં વર્તે છે, તેથી ખીજે સમયે અનન્તગુણાધિક અનુભાગાધ્યવસાયસ્થાનમાં વર્તે, તેથી ત્રીજે સમયે પણ અનન્ત્રગુણાધિક અધ્યવસાયસ્થાનમાં વર્તે, એ પ્રમાણે અન્તરમુહૂત સુધી નિરન્તર પણેઅનન્તગુણાધિકપ ચઢતા ચઢતા અધ્યવસાય સ્થાનમાં વત તે રહે તે અન્ત હુત કાળ પ્રમાણુની અનન્તગુણવૃદ્ધિ જાણુવી તથા અનન્તગુણુ હાનિ પણ એ પ્રમાણેજ સમજવી. ( અહિં હાનિ વા વૃદ્ધિ સ્થાનકની પરિપાટીએ સ્પર્ધા કાપેક્ષાએ સંભવે છે. પછી મહુશ્રુત કહે છે તે સત્ય)
23
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૭૮
બંધનકરણ
અનુભાગ સ્થાન બાંધે છે. તથા શેષ પ્રથમની પાંચ વૃદ્ધિ વા હાનિને કાળ આવગિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જાણો.
તાત્પર્ય એ છે કે જે પરિણામ વિશેષથી કમનુભાગમાં (કના રસમાં) પ્રથમની પાંચ વૃદ્ધિ વા હાનિ આવલિકાના અસખ્યાતમાભાગ સુધી નિરન્તર (પ્રતિસમય) કરે છે. આ હાનિ વૃદ્ધિના કાળની પ્રરૂપણા ઉત્કૃષ્ટથી જાણવી, ને જઘન્યથી તે સર્વે પણ વૃદ્ધિ અને હાનિઓ એક અથવા બે સમય સુધીની જ જાણવી.
હવે એ અનુભાવસ્થામાં બંધની અપેક્ષાએ અવસ્થાન કાળ પ્રમાણ (એટલે કયા અનુભાગસ્થાનમાં જીવ કેટલા કાળ સુધી નિરન્તર પણ તે તે કહે છે.
| મુળ ગાથા ૩૯ મી. चउराई जावट्ठग, मेत्तो जावं दुगं तिसमयाणं । ठाणाण उक्कोसो, जहन्नओ सबहिं समओ ॥३९॥
ગાથાર્થ –ચાર સમયથી આઠ સમય સુધી, ને આઠ સમયથી બે સમય સુધીના ઉત્કૃષ્ટ અવસ્થાન કાળવાળાં અનુભાવસ્થાને
૧ થદનુરૂપ અનુભાગાધ્યવસાયમાં વર્તે તદનુરૂપ રસવાળા કર્મકદેશ બાધે માટે કારણે કાર્યોપચારાપેક્ષાએ અનુભાગાધ્યવસાયના સંબંધમાં વર્તે છે" એ શબ્દને બન્ને “બાંધે છે” એ શબ્દ આપેલો છે. ૨ પ્રથમની ૫ વૃદ્ધિ આ પ્રમાણે પ્રથમની પાંચ હાનિ આ પ્રમાણે
૧ અનન્તભાગવૃદ્ધિ ૧ અનન્તભાગહાનિ ૨ અસંખ્યભાગવૃદ્ધિ ૨ અસંખ્યભાગહાનિ
સંખ્યભાગવૃદ્ધિ ૩ સંખ્યભાગહાનિ ૪ સંખ્યગુણવૃદ્ધિ
૪ સંખ્યગુણહાનિ ૫ અસંખ્યગુણવૃદ્ધિ ૫ અસંખ્યગુણહાનિ.
Page #195
--------------------------------------------------------------------------
________________
કર્મપ્રકૃતિ.
૧૭૯ ~~ ~~~ ~ ~ છે, ને સર્વ અનુભાગસ્થાને જઘન્યથી તે એકજ સમયની સ્થિતિવાળાં છે.
ટીકાથ–જે વૃદ્ધિને (સમય વૃદ્ધિને) પ્રારંભ ચાર સમયથી માંડીને હેય તે ચતુરાદિ વૃદ્ધિ કહેવાય, ને તે અવસ્થિત કાળ નિયમને દર્શાવનારી (ચતુરાદ) સમયની વૃદ્ધિ આઠ સમય સુધીની જાણવી, ને અહિંથી (આઠ સમયથી) આગળ પુનઃ સમચોની હાનિ કહેવી તે (હાનિ) ત્યાં સુધી કહેવી કે જયાં સુધી બે સમય આવે. અનુભાગબંધસ્થાનની એ ચતુરાદિ વૃદ્ધિ વા નહાનિ કહી તે ઉત્કૃષ્ટથી જાણવી, ને જઘન્યથી તે સર્વ અનુભાવસ્થાને એક સમય માત્ર સ્થિતિવાળાં છે. અહિ ભાવાર્થ આ પ્રમાણે છે–
જે અનુભાગસ્થાનેને છ પુનઃ પુનઃ (તેના તે જ અનુભાગ સ્થાનને નિરન્તર) ચાર સમય સુધી બાંધે તે ચતુસામયિક અનુભાગ સ્થાને કહેવાય, ને તે મૂલથી આરંભીને અસંખ્યક પ્રમાણ છે. તેથી ઉપરનાં (આગળનાં) અનુભાગસ્થાને પંચ સામયિક (પાંચ સમયની સ્થિતીવાળાં) છે તે પણ અસય લેક પ્રદેશ પ્રમાણ છે. તેથી આગળનાં સામયિક અનુભાગસ્થાને તે પણ અસંખ્ય લેક પ્રમાણ છે, તેથી આગળ સપ્ત સામયિક ચગસ્થાને તે પણ અસંખ્યક પ્રમાણ છે, તેથી આગળ અષ્ટ સામયિક
સ્થાને તે પણ અસંખ્ય લેક પ્રમાણ છે, તેથી આગળનાં સપ્તસામવિકસ્થાને તે પણ અસંખ્ય લેક પ્રમાણ છે, તેથી આગળ ષટ્યામયિક સ્થાને તે પણ અસંખ્ય લેક પ્રમાણ છે, તેથી આગળ પચસામયિકથાને તે પણ અસંખ્ય લોક પ્રમાણ છે. તેથી આગળ ચતુસામાયિકાને તે પણ અસંખ્ય લેક પ્રમાણ છે. ને તેથી આગળ કિસામયિક અનુભાગ બંધ સ્થાને તે પણ અસંખ્ય લેકા
૧ અહિ વૃદ્ધિને હાનિ બન્નેને ચતુરાદિ વિશેષણ ન જવું પરંતુ વૃદ્ધિ તે ચતુરાદિ જાણવી ને હાનિ તે અષ્ટાદિ વિશેષણયુક્ત સ્વયં જાણી લેવી,
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૮૦
બધનકરણ.
કાશના પ્રદેશ પ્રમાણે છે. (તે આગળ દર્શાવેલી અનુભાગસ્થાનની વ્યસ્થાપનાને અનુસારે જાણવા.) . એ પ્રમાણે સમયપ્રરૂપણ કરીને હવે તે અષ્ટસામયિક અનુભાગબંધસ્થાને જે વૃદ્ધિ વા હાનિમાં પ્રાપ્ત થાય છે તે (વૃદ્ધિ વા. હાનિ) કહે છે.
મૂળ ગાથા ૪૦ મી. दुसुजवमझंथोवा-णि असमयाणि दोसु पासेसु । समऊणियाणिकमसो,असंखगुणियाणि उप्पिच॥४०॥
ગાથાથ—અનન્તગુણવૃદ્ધિને અનન્તગુણ હાનિ એ એના યવમધ્યરૂપ અણસામયિક અનુભાગ સ્થાને અલ્પ છે, તેથી ( અણસામયિકાનુભાગ સ્થાનેથી ) યવમધ્યના બન્ને પાર્શ્વનાં (પડખે રહેલાં) સપ્તસામયિકાદિ એકેક સમયહીન અનુભાગસ્થાને અનુક્રમે અસંખ્યગુણ છે, ને ઉપરનાં (વિસામયિક તથા કિસામયિક ચગસ્થાને પણ) અસંખ્યગુણ છે.
ટીકાર્ચ–અનન્તગુણવૃદ્ધિ ને અનન્તગુણ હાનિ એ બને વિકલ્પરૂપ ચવને મધ્યભાગ (અણસામાયિકાનુભાગ સ્થાને) છે, જે યવના મધ્યભાગ જેવાં તે યવમધ્ય એટલે અષ્ટસામયિક અનુભાગસ્થાને જાણવાં. જેમ યવને મધ્યભ ગ ણૂલ હોય છે, તે બન્ને બાજુઓથી હીન હીનતર હોય છે–તેમ અત્રે પણ અણસામયિકાનુભાગMધસ્થાને કાળની અપેક્ષાએ સ્થૂલ-વિશાલ છે ને અને બાજનાં સપ્તસામાયિકાદિ અનુભાગરથાને (અનુક્રમે) કાળની અપેક્ષાએ હીનહીનતર છે. તેથી અષ્ટસામયિકાનુભાગ સ્થાને યવ મધ્ય જેવાં હેવાથી યવમધ્ય સંજ્ઞાઓ ઓળખાય છે.
તે પ્રથમ અષ્ટ સામયિક અનુભાગાનથી આરંભીને અસંખ્ય લેકઝમાણ સર્વ અનુભાગાસ્થાને અનન્તગુણ વૃદ્ધિવાળાં છે. કારણ કે
Page #197
--------------------------------------------------------------------------
________________
કર્મપ્રકૃતિ.
૧૮૧
-
-
"અન્તિમ સપ્ત સામયિકાનુભાવસ્થાનથી પ્રથમ અષ્ટ સામયિકાનુભાગસ્થાન અનન્તભાગાધિક છે. તેથી તેની અપેક્ષાએ (પ્રથમાણ સામચિકાપેક્ષાએ) શેષ (અષ્ટ સામયિક) અનુભાગ સ્થાને પણ અનતગુણ વૃદ્ધિવાળાં જ હોય છે. તથા અન્તિમ અષ્ટસામયિકાનુભાગ સ્થાનથી ઉપરનું (આગળનું) પ્રથમ સપ્તસામયિકાનુભાવસ્થાન અનતગુણ અધિક છે. તેથી તેની (પ્રથમ સમસામયિકસ્થાનની ) અપેક્ષાએ પૂર્વલાં અષ્ટસામયિક અભાગથાન સર્વે પણ અનન્ત ગુણહીન જ હોય છે. એ પ્રમાણે અષ્ટ સામયિકાનુભાગ સ્થાને અનતગુણ વૃદ્ધિને અનન્તગુણ હાનિરૂપ બને વિકલ્પમાં પ્રાપ્ત થાય છે. અને અષ્ટ સામયિકાનુભાગાને ઉપલક્ષણ રૂપ છે. તેથી (તે ઉ૫લક્ષણવડે).પ્રથમનાં ચતુસામયિક ને સવતિમ દ્વિ સામયિકાનુભાગનેને લઈને શેષ પંચ સામયિકાદિ સર્વ પણ પ્રત્યેક પૂર્વોક્ત પ્રકારે અનન્તગુણ વૃદ્ધિ વા હાનિ એ બને વિકલ્પમાં પ્રાપ્ત જાણવાં. પુનઃ પ્રથમનાં ચતુસામયિકાનુભાગ સ્થાને અનન્તગુણ હાનિમાં જ પ્રાપ્ત થાય છે. તે આ પ્રમાણે
પ્રથમ પચ સામયિકાનુભાગMધસ્થાન અન્તિમ ચતુઃ સામયિકાનુભાગ સ્થાનની અપેક્ષાએ અનન્તગુણ અધિક છે. તેથી તેની અપેક્ષાએ (પ્રથમપંચ સામયિકથાનાપેક્ષાએ) પૂર્વનાં સર્વે પણ ચતુ સામયિકાનુભાગ સ્થાને અનન્તગુણહાનિ યુક્ત છે. પુનઃ દ્વિ સામયિક અનુભાગ સ્થાને તે માત્ર અનન્તગુણ વૃદ્ધિમાં જ પ્રાપ્ત થાય છે. તે આ પ્રમાણે-વિસામયિકના અન્તિમ અનુભાગબંધ સ્થાનથી પ્રથમ દ્વિસામયિકાનુભાગબધસ્થાન અનન્તગુણ અધિક છે.
૧ અહિં અન્તિમ સપ્તસામયિકાનુભાગ સ્થાન એટલે અષ્ટસામવિકથી ઉત્તરવતિ સપ્તસામયિક નહિ, પરંતુ ઉભયપાWવવિ સપ્ત સામયિકનું અન્તિમ અનુભૂગસ્થાન જાણવું, એ પ્રમાણેજ પ્રથમ સપ્ત સામયિકાદિમાં પણ સમજવું. .
૨ જે કહેવાથી તદન્યવિવક્ષા અનુક્ત હેતે છતે) પણ પ્રહવાય તે ઉપલક્ષણરૂપ કહેવાય.
-
---
-
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૮૨
બંધનકરણ,
તેથી તેની અપેક્ષાએ (અતિમ ત્રિસામયિક સ્થાનની અપેક્ષાએ) સર્વ પણ સર્વે હિંસામયિક સ્થાનો) અનન્તગુણવૃદ્ધિમાં જ પ્રાપ્ત થાય છે.
એ પ્રમાણે યવમધ્ય પ્રરૂપણા કરીને હવે ચતુસામયિકાદિ અનુભાગ સ્થાને અલ્પબદુત્વ દર્શાવે છે.
થોવાળિ સમાજ એટલે યવમધ્યરૂપ અષ્ટ સામયિક અનુભાગ સ્થાને સર્વથી અલ્પ છે, (કારણ કે) અતિ ચિરબન્ધકાલ એગ્ય અનુભાગસ્થાને અતિ અલપ જ હોય છે, ને એ હેતુથી પૂર્વોત્તર રૂપ ઉભયપાર્થવતિ સપ્ત સામયિકાદિ અનુભાગસ્થાને અસંખ્ય ગુણ છે, કારણ કે એ અનુભાગ સ્થાનેને બંધકાલ (આઠ સમયની અપેક્ષાએ) અલ્પ છે, ને (બન્ને સપ્તસામયિકસ્થાને) પરસ્પર
૧ આ યવમધ્ય પ્રરૂપણને સુગમતાથી સમજવા માટે અનુમાન ચવ ચાપનાં,
અનુભાગ સ્થિતિ વ.
( અથવા વર્તમાનજીવા~બહુવાપેક્ષાએ સતનિષા અs.) ( ગાથા ૪૬ થી. )
આ સ્થાપનામાં જે આ પ્રમાણે પ્રતિબદ્ધ બિંદુઓ છે. તેને નંબરવાર અનુભાગસ્થાને સમજવાં તથા આ યવના જે ૧૧ ભાગ પાડયા છે. તેમાં સર્વથી પ્રથમ ચતુઃસમયાત્મક ભાગ છે, એટલે સર્વે અનુભાગસ્થાનના ૧૧ નાના મોટા ભાગ પાડીએ તેમાંના પ્રથમ ભાગનું નામ ચતુસામયિક કહેવાય, તદનતર અનુક્રમે પંચ સામયિકાદિ ભાગ આ પ્રમાણે
Page #199
--------------------------------------------------------------------------
________________
ક્રમ પ્રકૃતિ.
તુલ્ય સખ્યાવાળાં છે. તેથી પણ ઉભયપાર્શ્વતિ ષટ્સામયિકાનુભાગસ્થાના અસંખ્યગુણુ છે, ને પરસ્પર તુલ્ય છે. તેથી પણ ઉભય પાર્શ્વ વતિ ૫ ચસામયિકાનુભાગસ્યાના અસભ્યગુણુ છે, ને પરસ્પર તુલ્ય છે. તેથી પણ ઉભયપાનત્તિ ચતુઃસામયિકાનુભાગસ્થાના અસખ્યગુણુ છે, ને પરસ્પર તુલ્ય છે. તેથી પશુ ( ઉત્તર પાશ્વ તિ ત્રિસામયિકાનુભાગસ્થાના અસંખ્યગુણુ છે, ને પરસ્પર તુલ્ય, છે.
નખર. વિભાગ નામ
૧ | ચતુઃસામયિક
૨ | પંચસામયિક
૩ | ષટ્સામયિક
૪ | સમસામયિક
૫ | અષ્ટસામયિક (આ મધ્યવિભાગછે)
{ | સપ્તસામયિક
૭ | ષટ્સામયિક
૮ | પંચસાયિક
૯ | ચતુઃસામયિક
૧૦ | ત્રિસામયિક
૧૧ | વિસામયિક
વિભાગમાંના પ્રને ત્યેક સ્થાનની ઉ॰ સ્થિતિ
જ સમયની
હ
.
७
પ
ܡ
"
ર
19
19
"
""
19
39
"
.
અલ્પમહુવ.
99
૯ મા વિભાગતુલ્ય
અસ પ્યગુણ
અસ ખ્વગુણ
અસ ગુણુ
ૠતિ અનુભાગમ"ધસ્થાનેાની વિભાગસ્થાપના.
તેથી અસખ્યગુણહીન જ
તેથી અસ`ખ્યગુણહીન
તેથી અસ ખ્વગુણુહીન
સર્વોપ
અસ ગુણુ
અસ ખ્વગુણ
અસ ખગુણુ
૧૮૩
3 tb - dèli llalalby theless badha_1
કહીતે પુનઃ પ્રથમથી જ ચા સુધી કહેવા.
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૮૪
બંધનકરણ,
તેથી પણ (ઉત્તરપાWવતિ) વિસામયિકનુભાગ સ્થાને અસય ગુણ છે, ને પરસ્પર તુલ્ય છે. તેથી પણ (ઉત્તરપાવર્તિ) લિ સામયિકાનુભાવસ્થાને અસંખ્ય ગુણ છે. (એ ગમાણે) પોલુપણું ઈતિ એટલે અણસામયિકસ્થાનોથી અને પાર્શ્વનાં અનુક્રમે એક સમય ન્યુન સપ્તસામયિકાદિ અનુભાવસ્થાને અસંખ્યગુણ અસંખ્ય ગુણ ત્યાં સુધી કહેવાં કે જ્યાં સુધી ચતુસામયિકાનુભાગ સ્થાને આવે. તે સર્વથી ઉપરનાં (=ઉત્તર પાર્થવતિ) વિસામયિક ને દ્ધિ સામયિકાનુભાગ સ્થાને પણ અનુક્રમે અસંખ્યગુણ કહેવાં.
હવે સમુદાયની અપેક્ષાએ સર્વ અનુભાગબંધ સ્થાની વિશેષ સંખ્યા નિરૂપણ કરવાને અર્થે કહે છે.
૧ અથવા સગુમારિકાળજુ જપવતક ડમરૂકના આકારે છે. તે આ પ્રમાણે
અસંખ્યગુણ અસગુણ
laschn. the
અસંખ્યગુણ
સર્વથી અલ્પ
અસખ્યગુણ અસંખ્યગુણ અસંખ્યગુણ અસંખ્યગુણ અસંખ્યગુણ અસંખ્યગુણ
ચતુ સામયિક વિભાગ પંચસામયિકવિભાગ ષટ્સામયિકવિભાગ સપ્તસામયિકવિભાગ
અસામયિકાવિભાગ
સપ્તસામયિકવિભાગપસામયિકવિભાગપચસામયિકવિભાગ ચતુઃસામયિકવિભાગવિસામયિકવિભાગવિસામયિકવિભાગ,
Page #201
--------------------------------------------------------------------------
________________
૮૫.
------- ----
AMAA ~AAAAANNN
ખનનનનનનન . .
-
કર્યપ્રકૃતિ. ----
મૂળ ગાથા ૪૧ મી. सुहुमगणिपवेसणया,अगणिक्कायाय तेसि कायठिई कमसोअसंखगुणियाण (अ)ज्झवसाणाणिचणुभागे
ગાથાથ–સૂફમાજ્ઞિકાયમાં પ્રવેશ કરતા, તથા અગ્નિકાય પણે અવસ્થિત રહેલા (જી) અને અગ્નિકાયની કાયસ્થિતિ એ ત્રણ વસ્તુ અનુક્રમે અસંખ્યગુણ છે, ને તેથી પણ અસંખ્યગુણ અનુભાગ સ્થાને છે.
: ટીકર્ધ-સૂક્ષમ અગ્નિકાયને વિષે જે જીવ ઉત્પન્ન થાર્ચ છે તે સૂક્ષમાનિપ્રવેશક જીવ કહેવાય, તથા અનિકાચપણે જે અવસ્થિત છે પ્રથમથી ઉત્પન્ન થયેલા છે તે અનિકાય કહેવાય. અને તે અગ્નિકાય છની કાયસ્થિતિ એટલે લાગલગાટ ભવપરાવતિ થતાં પણ અસ્તિપણે કાયમ રહેવાને, (અથવા અગ્નિપણે રહેવાને સતત) કાળ, એ અનુક્રમે અસંખ્યગુણ છે. તથા અનુભાગ સંબધી અધ્યવસાયે એટલે કારણે કાર્યોપચાર હોવાથી અધ્યવસાય નિવત્તક જે અનુભાગબન્ધાસ્થાને તે પણ અસંખ્યય ગુણ છે. કહ્યું છે કે
सहुमगणि पविसंता, चित तेसि कायठिइकालो कमसो असंखगुणिओ, तत्तो अणुभागठाणाई ॥ गतार्थी॥
(પચસંગ્રહ) અહિં તાત્પર્ય આ પ્રમાણે છે–એક સમયમાં જે છ સૂક્ષમ અનિમયમાં ઉત્પન્ન થાય છે તે સર્વથી અલ્પ છે તે પણ અસંખ્ય
૧ અહિં અનુભાગબધસ્થાનને કારણરૂપને અધ્યવસાયને કાર્યરૂપ ગણેલું છે અન્યણ અન્ય કારણ કાર્યરૂપ પણ કહી શકાય,
Page #202
--------------------------------------------------------------------------
________________
૧૮૬
બંધનકરણ
કાકાશપ્રદેશ પ્રમાણ છે. તેથી પણ જે અગ્નિકાચપણે અવસ્થિત હોય છે તે અસંખ્યય ગુણા, તેથી પણ અગ્નિકાયસ્થિતિકાળ અસંગેયગુણ, ને તેથી પણ અનુભાગબંધસ્થાને અસંખ્યયગુણ છે.
હવે પુર પ્રરૂપણા કરાવે છે તે આ પ્રમાણે
ત્યાં જ એટલે વિષમ, ને શુજ એટલે સમ સંખ્યા કહેવાય છે. તે એજેસુમ પ્રરૂપણ આ પ્રમાણે છે–અહિ કેઈક વિવિક્ષિત (સંખ્યારૂપ) રાશિ સ્થાપન કરીને તે રાશિને કલિ, દ્વાપર, નેતા, ને કૃતયુગ એ ચાર સંજ્ઞારૂપે ચારના અંકથી ભાગાકાર કરીયે, ને ભાગાકાર કર્યો છતે જે શેષ રહે તે તે સશિ પૂર્વ પુરૂષ પરિભાષાએ (સંજ્ઞા) કાજ કહેવાય. જેમ ૧૩ ની સંખ્યા એ કલ્યાજ કહેવાય, અને બે (૨) શેષ વધે તે દ્વાપરયુગ્મ, યથા ૧૪ ની સંખ્યા દ્વાપર યુગ્મ કહેવાય, અને ૩ શેષ વધે તે 2ૌજ કહેવાય. જેમકે ૧૫. અને જ્યારે કંઈ પણ શેષ ન વધે પરંતુ ભાગ સંપૂર્ણ પહેચે (એટલે શૂન્ય શેષ વધે) તે તે સંખ્યા કૃતયુગ કહેવાય જેમકે૧૬. કહ્યું છે કે--
चउदस दावरजुम्मा, तेरस कलिओज ताकडजुम्मा सोलस तेओजो खल, पन्नरसेवं खु विन्नया ॥१॥
અર્થ –૧૪ એ દ્વાપરયુગ, ૧૩ એ કલ્યાજ, તથા ૧૬ એ કૃતયુમ, અને ૧૫ તે નિશ્ચય ગેલૈજ. એ પ્રમાણે સંજ્ઞારૂપ રાશિ જાણવે. હવે જે રાશિએ અવિભાગાદિ વર્તે છે તે રાશિનું પ્રમાણ
૧
) ૧૦ (૩
) ૪ (૩
૪) ૧૫ (૩ - ૪, ૧૬(૪
૧૬
* કલ્યાજ
દ્વાપરયુગ
ચેતજ
Page #203
--------------------------------------------------------------------------
________________
કે પ્રતિ
12
-
-
-
- -
મૂળ ગાથા ૪૨ મી. कडजुम्मा अविभागा,ठाणाणिय कंडगाणिअणुभागे पज्जवसाणमणतगु-णाओउप्पिं न (अ)णतगुणं ॥४२॥
ગાથાથી–આ અનુભાગ સંબંધી અવિભાગસ્થાન અને કંડકે કૂતયુમ શશિરૂપ જાણવાં. એ પ્રમાણે જોયુમ પ્રરૂપણ કરીને હવે પર્યવસાન દ્વાર (વસ્થાનકની સમાપ્તિમાં જે અનુભાગ સ્થાન તેની) પ્રરૂપણા કહે છે તે આ પ્રમાણે-અનંતગુણવૃદ્ધિરૂપ કંડકથી ઉપર પંચ વૃદ્ધયાત્મક સર્વ સ્થાનેને ઉલ્લઘીને આગળ પુનઃ અનંતગુણ વૃદ્ધિરૂપ સ્થાન પ્રાપ્ત નથી થતું, કારણ કે ષટસ્થાનકની સમાપ્તિ થઈ છે. તેથી તેજ અન્તિમસ્થાન (અનંતરાણ વૃદ્ધિરૂપ) ષસ્થાનકનું પર્યવસાન એટલે અતિમસ્થાન છે.
એ પ્રમાણે પર્યવસાન પ્રરૂપણા કરીને હવે અલ્પબહુત પ્રરૂપ પ્રણા કરાય છે તે આ પ્રમાણે
મૂળ ગાથા ૪૩ મી. अप्पबहुमणंतरओ, असंखगुणियाण पंतगुणमाई. तविवरीय मियरओ, संखेज्जरकेसु संखगुण ॥४३॥
૧ અનુભમના સર્વ અવિભાગોમાંથી સર્વ શન્ય ( અન્તર) વગણ સંખ્યા બાદ કરતાં જે અવિભાગ રહે તે અનંતરૂપ રેશિને ચારથી ભાગાકાર આપીએ જે શેષમાં શૂન્યજ રહે ઈતિ ભાવ, એ પ્રમાણે સર્વ ષ સ્થાનનાં કંકે પણ કૃતયુગ્મ રાશિરૂપ છે.
૨ છ એ પ્રકારના કડકમાં સમુદાયે અથવા પ્રત્યેકમાં પણ કૃતયુગ્મ પણું છે.
ક અહિં તેજ અતિમસ્થાન એટલે અનંતગુણદ્ધિ કંડકમાંનું અંતિમસ્થાન જાણવું, આ વિવક્ષા ૬ મૂલ વૃદ્ધિની અપેક્ષાઓ છે, અન્યથા તે (ઉત્તર વૃદ્ધિની અપેક્ષાએ તે) સવતિમસ્થાન અનન્તભાવાધિક છે
Page #204
--------------------------------------------------------------------------
________________
૧૮૮'
બધનકરણ
-
-
--
-
-
-
-
-
મહતું અને
સાહિ ત =
પ્રકાર છે,
ગાથાર્થ –અનન્તગુણ વૃદ્ધિ સ્થાનેને આદિમાં રાખીને પ્રસ્થાનું પૂર્વીએ અનંતાનંતર વૃદ્ધિમાં અસંખ્યગુણ અ૫હત્વ કહેવું. અને ઈતર પર પરે પનિધામાં અનન્તપનિધાથી વિપરીત ક્રમ જાણ, અને સંખ્યગુણવૃદ્ધિ તથા સખ્યભાગવૃદ્ધિમાં સંખ્યગુણરૂપ અNબહુત કહેવું.
ટકાથ-અહિં અ૫બહુત પ્રરૂપણ બે પ્રકારે છે, જે અનંતરે પનિધા ને ૨ જી પરંપરે પનિધા, ત્યાં એક ષસ્થાનકમાં "અતિમસ્થાનથી આરંભીને પશ્ચાતુપૂર્વીએ અને તોપનિધા પ્રરૂપણા કરાય છે. અનન્તગુણ વૃદ્ધિનાં સ્થાનેને આદિમાં રાખીને શેષ સ્થાને અસંખ્યગુણ અસંખ્યગુણ કહેવાં તે આ પ્રમાણે-અનન્તગુણ વૃદ્ધિ સ્થાને સર્વથી અલ્પ છે. કારણ કે તે માત્ર કંક પ્રમાણુજ છે. તેથી અસંખ્યગુણ વૃદ્ધિ સ્થાને અસખ્યગુણ છે. એમાં ગુણકાર કેટલે? તે કહીએ છીએ કે કંડક પ્રમાણુથી ગુણાકાર કરી એક કંડકને પક્ષેપ કરે તેટલે ગુણક રાશિ છે. (અહિં ગુણક રાશિ તે માત્ર કડક પ્રમાણ જ છે). જે એમ પૂછતા છે કે તે કેવી રીતે જણાય? તે કહીએ છીએ કે અહિં એકેક અનતગુણાધિક સ્થાનથી પૂર્વે પૂર્વે કંડકકંડક પ્રમાણુ અસંખ્યગુણવૃદ્ધિ સ્થાને છે તે કારણથી કંડક રાશિ એટલે ગુણક રાશિ છે. પુના અનન્તગુણવૃદ્ધિ કડકથી ઉપર કડકમાત્ર અસંખ્યગુણવૃદ્ધિસ્થાને છે, પરંતુ અનન્તગુણવૃદ્ધિસ્થાન નથી. તેથી તે ઉપરનું એક કંડક વિશેષાધિક જાણવું, તે અસંખ્યગુણધિકસ્થાનેથી સંખ્યયગુણાધિકસ્થાને અસંખ્યગુણ છે, તેથી પણ સંખ્યયભાગાધિકસ્થાને અસંખ્યગુણ છે, તેથી પણ અસં
ભાગાધિકસ્થાને અસંખ્યગુણ છે, તેથી પણ અનન્તભાગાધિસ્થાને અસંખ્યગુણ છે. ગુણાકાર સર્વત્ર કંડકપ્રમાણુ જાણો, ને ઉપર એક કડક અધિક જાણવું. તે આ પ્રમાણે –
૧ આ સ્થાને મૂળ ૬ વૃદ્ધિની અપેક્ષા હોવાથી અન્તિમસ્થાન એટલે છ અન્તગુણવૃદ્ધિરૂપ સ્થાન જાણવું પરંતુ સર્વતિમ જે અનન્તસાગાધિક સ્થાન છે કે નહિ. ( ૨ “ ગુણક ” એ શબ્દથી અહિં “ ગુણાકાર અર્થ જાણુ. ”
Page #205
--------------------------------------------------------------------------
________________
કર્મપ્રકૃતિ.
૧૮૯ એકેક અસંખ્યગુણાધિક સ્થાનથી પૂર્વે સંખ્યયગુણાધિક સ્થાને કંડક કંડક માત્ર પ્રાપ્ત થાય છે, તે કારણે કંડકથી ગુણાકાર કરે, ને અસંખ્ય ગુણાધિકસ્થાનના કડકથી ઉપર એક કંડક પ્રમાણુ સંખ્યયગુણાધિક સ્થાને પ્રાપ્ત થાય છે, ને તદનતર અસંખેચગુણધિક નહિ પણ અનન્તગુણાધિક સ્થાન પ્રાપ્ત થાય છે ને અહિં જે સંખ્યયગુણાધિક સ્થાને વિચાર ચાલે છે તે પ્રથમ અનન્તગુણાધિકસ્થાનથી પૂર્વે અસગુણાકધિસ્થાનની અપેક્ષાએ છે, પરંતુ તેથી (પ્રથમાનતગુણાધિકસ્થાનથી) આગબનાં (સંગેય ગુણધિક) સ્થાને ના વિચારને પ્રસંગ નથી. તે કારણે (કંડક ગુણકારથી) ઉપર એક કંડકને અધિક પ્રક્ષેપ થાય છે. એ પ્રમાણે સંખ્યયભાગકિસ્થાનના અસંખ્ય ગુણાકારનો વિચાર પણ એ રીતે જ જાણ. એ પ્રમાણે અનન્તપનિધાએ અલ્પાબહત્વની પ્રરૂપણા કરીને હવે પરંપરપનિધાની રીતીએ તે અલ્પમહત્વ પ્રરૂપણા કરતાં કહે છે કે – - રિકવરી મિરર ઈતિ એટલે ઈતર અથૉત્ પર પરેપનિધામાં અનોપનિધત ક્રમથી વિપતિ વિવફા જાણવી. (ને તેથીજ) અહિં અલ્પબહુવને પ્રારંભ આદિમ (એટલે ૬ માંની પહેલી) વૃદ્ધિથી કરો. તે આ પ્રમાણે-અન્તભાગાધિકથાને સર્વથી અલ્પ છે. કારણ કે પ્રથમ અનુભાગસ્થાનથી આરંભીને અનન્તભાગાધિસ્થાને ૧ કડક માત્ર પ્રાપ્ત થાય છે, પરંતુ અધિક નહિ. તેથી અસંખ્યભાગાધિક સ્થાને અસંખ્યગુણ છે, તે કેવી રીતે? એમ ને પૂછતા હે તે કહીએ છીએ કે અનન્તભાગાધિક કડકથી ઉપરનું પ્રથમ અસંખ્યયભાગાધિકસ્થાન જે પાશ્ચાત્ય કડકના પૂર્વ કંડકના) અન્તિમસ્થાનની અપેક્ષાએ અસંખ્યભાગ વહે અધિક છે તે તેથી ઉપરનું પહેલું અનન્તભાગાધિકસ્થાન તેની (પૂર્વ કંડક્કાંતિમસ્થાનની) અપેક્ષાએ અવય અસંગભાંગધિક થાય, ને એ અનન્તભાગવૃદ્ધિસ્થાન (માં અનતભાગાધિકપણું) તે પ્રથમ અર્સપેયભાગાધિકસ્થાનની અપેક્ષાએ છે (પરંતુ) અનન્ત ભાગાધિક
Page #206
--------------------------------------------------------------------------
________________
૧૯૦
અધનકરણ.
ક'ડક સબ"ધિ અન્તિમસ્થાનની અપેક્ષાએ તેા ( તે અનંતભાગાધિકસ્થાન ) અસખ્યભાગાયિકજ છે. તેથી ઉપર ઉપરના ( અનન્તભાગાધિક ) સ્થાન વિશેષ વિશેષથી અસખ્યભાગાધિક ત્યાં સુધી જાણવાં કે જ્યાં સુધી સંÅચભાગાધિક સ્થાનક પ્રાપ્ત ન ન થાય. તેથી એ પ્રમાણે જે પ્રથમ અસ ચેંચભાગાધિકસ્થાનથી પ્રારભીને પ્રથમ સભ્યેય ભાગાધિક સ્થાનથી પૂર્વે અ’તરાલમાં જેઢલાં' સ્થાને, તે સર્વે પૂર્ણ અસખ્યભાગાયિકજ કહેવાય.
તે કારણથીજ અનન્તભ ગાર્ષિક સ્થાનાથી અસ‘ચૈયભાધિક સ્થાના અસબ્યગુણ છે ને તેથી પણ સ ધ્યેયભાગાષિક સ્થાન સંખ્યાતગુણ છે. તે કેવી રીતે સમજાય ! એમ જો કહેતા હા તે કહીએ છીએ કે-પ્રથમ સ ંધ્યેયભાગાધિક સ્થાનમાં જે સભ્યેયભાગાધિકપણુ છે તે પૂર્વના અનન્તર રસ્થાનની અપેક્ષાએ છે, તે જો પ્રથમ સખ્યચભાગાધિક સ્થાનમાંજ સખ્યતભાગ વૃદ્ધિ પ્રાપ્ત થઈ તે તે પ્રથમ સ્થાનથી ઉત્તરવતિ (આગળના ) અનન્તભાગાધિકને અસ ચૈયભાગાધિકસ્થાનાની અવશ્ય અસભ્ય ભાગવૃદ્ધિ થાય, કારણ કે અનન્તભાગવૃદ્ધિ અથવા અસખ્યભાગવૃદ્ધિ પૂર્વ પૂર્વના અનન્તર સ્થાનની અપેક્ષાએ છે, ને પ્રથમ સંખ્યેયભાગવૃધ્ધિથી પૂતુ જે અનન્તરસ્થાન છે તેની અપેક્ષાએ જ સવે પશુ સ્થાના ( એટલે ) અનન્તભાગાલિક અથવા અસભ્યભાગાધિક સ્થાને તે અનુક્રમે વિશેષ વિશેષપણે સખ્યેયભાગાધિકથાય છે, ને એ પ્રમાણે વિશેષ વિશેષતર અસભ્યભાગ વૃદ્ધિ પણ ત્યાંસુધી કહેવી કે જ્યાં સુધી "મૂળરૂપ બીજુ સભ્યેયલાગાધિસ્થાન ન આવે. કારણ કે
૧ અકસ્થાપનાનુસારે ૧૯ અનુભાગસ્થાને ૨ અતન્તભાગ બ્રિકસ્થાનની અપેક્ષાએ છે.
૩ અનન્તભાગાધિક સ્થાન છે તેની અપેક્ષાએ.
૪ અકસ્થાપનાનુસારે ૨૫ અનુભાગસ્થાના ( પહેલા ત્રગડા અને બીજા ત્રગડાની અંતરાળમાંનાં, )
ન્યૂ અકસ્થાપનાનુસારે પ્રથમ સપ્પભાગરૂપ પહેલા ત્રગડાથી પ્રાર ભીને
Page #207
--------------------------------------------------------------------------
________________
કર્યપ્રકૃતિ.
૧૮૧
-
--
--
--
-
-
-
------
--
બીજું મૂળ સંખ્યયભાગાધિકસ્થાન તે સાધિક બે સખે ભાગે કરીને અધિક જાણવું, ત્રીજું સાધિક ત્રણ સંયભાગે કરીને અધિક, ને શું સાધિક ચાર સંખ્યયભાગે કરીને અધિક જાણવું, એ પ્રમાણે ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી અન્તરે રહેલાં મૂળ સંખ્યયભાગ વૃદ્ધિસ્થાને ઉત્કૃષ્ટ સંખ્યાત પ્રમાણ થાય.
એ સર્વ (મૂળ સંખ્યયભાગ સ્થાને) અને એકેક મૂળ સ્થાનના અન્તર અન્તરમાં જેટલાં (અન્ય) સ્થાને છે, તે સર્વેમાં એક સવાંતિમ સ્થાન સિવાયનાં સર્વે પણ સ્થાને સંખ્યયભાગ વૃદ્ધિવાળાં જાણવા, કારણ કે એ ઉત્કૃષ્ટ સં૫ખ્યાત અસંખ્યભાગ વૃદ્ધિસ્થાન સંખ્યયગુણ થાય છે. અર્થાત દ્વિગુણ થાય છે. માટે એ અતિમસ્થાન સ યભાગ વૃદ્ધિની ગણત્રીમાંથી ત્યાગ કરાય છે. તથા અહિં જેટલાં અસંખ્યયસાગાધિસ્થાને પૂર્વે કહ્યા તે સર્વ
હેલા ચેગડાથી પૂર્વનાં ૧૦૦ સ્થાને, તે પહેલાં ત્રગડાની પૂર્વના એકડા રૂપ અનંતભાગાધિક; પરંતુ પ્રસ્તુત પ્રરૂપણામાં અસંખ્યભાગાધિક સ્થાનથી) સંખ્યાતભાગ અધિક છે. ને ૪ ત્રગડારૂપ ૪ સ્થાને મૈલ સંખ્યયભાગાધિક જાણવાં ઇતિભાવઃ
૧ કહેવાને ભાવાર્થ એ છે કે પ્રથમ સખે ભાગાધિકસ્થાનથી પૂર્વના અનંતર જે અનંતભાગાધિકસ્થાન (ષટ્રસ્થાનકવક્તવ્યતાપેક્ષાએ પરંતુ પ્રસ્તુત અધિકારપેક્ષાએ નહિ) તેથી આગળનાં પ્રથમ સંખ્યભાગ વૃદ્ધિસ્થાનથી યાવત અનારાનારવર્તિ એનસર્વોત્કૃષ્ટ સંખ્યાત પ્રમાણ સંખ્યયભાગ હિઓમાં એકેક સખ્યાતમાગ વધતો જતો હોવાથી ઉત્કૃષ્ટ સંખ્યાતમી સંયભાગવૃદ્ધિમાં બીજે સંપૂર્ણ સંખ્યાતરાશિ વધી જતાં દિગુણ વૃદ્ધિ થઈ જાય છે. જેમકે ૧૦૦ એ ઉત્કૃષ્ટ સંખ્યાતરાશિ છે. તે ૧૦૦૦ અનુભાગ સ્થાન છે, તથા ૪ એ સંખ્યાતમે ભાગ છે. તે પ્રથમ -સ્થાન સુધી સખ્યાતભાગવૃદ્ધિ ચાલુ રહે પરંતુ ૧૦૦ મે સ્થાને તે ૨૦૦૦
સ્પર્ધક થતાં દિગુણવૃદ્ધિજ થાય માટે ઉત્કૃષ્ટ સંખ્યામારૂપ સર્વાનિતમસ્થાનને સંખ્યયભાગની ગણત્રીમાંથી ત્યાગ કરાય છે.
Page #208
--------------------------------------------------------------------------
________________
'ધનકરશુ.
અન્તરાન્તરભાવી સજ્યેયયભાગાધિકસ્થાનાના એકેક અન્તરમાં પ્રાપ્ત થાય છે. અને તે અન્તરાન્તરભાવિ મૂળ સચૈયભાગ વૃદ્ધિવાળાં સ્થાના પ્રસ્તુત અધિકારમાં ઉત્કૃષ્ટ સખ્યાત જેટલાં' ગ્રહણ કરાય છે. માત્રતેજ એક સર્વાંતિમ સભ્યેયભાગાયિકસ્થાનનાજ ત્યાગ કરાય છે તેથી કરીને અસપંચભાગાયિકસ્થાનેથી સભ્યેયભાગાધિસ્થાના સંખ્યાતગુણ હોય છે.
૧૯૨
~^^^^^^^
1.
તેથી પણ સ ધ્યેયગુણાધિકસ્થાના સખ્યાતગુણ છે. તે કેવી રીતે? એમ પૂછતા હૈ। તા કહીએ છીએ કે-પ્રથમ સભ્યેયલા- ગાબ્રિકસ્થાનથી પૂર્વીન'તરસ્થાનની અપેક્ષાએ ઉત્તરવતિ આંતરામાં કે રહેલાં ઉત્કૃષ્ટસખ્યાત પ્રમાણ મૂળ સપ્ટેયભાગાયિકસ્થાનાને 'આતમીને ' જે અ`તિમસ્થાન આવે, તે સાધિકદ્વિગુણ પ્રાપ્ત થાય છે. ત્યાંથી પુન: પણ તેટલાં સ્થાના અતિક્રમતાં સાધિક ત્રિગુણસ્થાન આવે. એ પ્રમાણે ચતુર્ગુણસ્થાન પણ આવે ને એ રીતે ત્યાં સુધી કહેવુ કે જ્યાં સુધી ઉત્કૃષ્ટસખ્યાતગુણસ્થાન આવે.
ત્યાંથી ભાગળ પુન: પશુ ઉત્કૃષ્ટ સખ્યાતપ્રમાણુ સ્થાના અતિક્રમીને અન્તે જે એક ગુણાધિકસ્થાન આવે તે જઘન્ય અસ ચૈયગુણુ થય છે. તે કારણથીજ સÅયભાગાધિક સ્થાનથી સપ્ટેચગુણાધિક સ્થાના સભ્યેયગુણજ થાય છે. તેજ વાત ગાથાથી કહે છે કે સંઘે વસ્તુ સઁપાળ ઈતિ સ ધ્યેયનામવાળા એટલે સખ્યેય ભાગવૃદ્ધિ ને સભ્યેયગુણવૃદ્ધિ રૂપ સ્થાનામાં સખ્યાતગુણુપ્રમાણુ સચૈયગુણુતા કહેવી.
તે સભ્યેયગુણવૃદ્ધિસ્થાનાથી પણ અસખ્યેયજીવૃદ્ધિસ્થાના અસંખ્યગુણ છે. તે કેવી રીતે ? એમ જો પૂછતા હો તે કહીએ છીએ કે—અહિં જે પૂર્વોક્ત અનતર જઘન્યાસ ધ્યેયગુણસ્થાનથી આગન ળનાં મન'તભાગાધિક, અસભ્યેયભાગાષિ, સ ́ચૈયભાગાધિક, સભ્યેયગુણાધિક, ને અસભ્યેયગુણાધિકસ્થાના સર્વે પણ અસચ્
Page #209
--------------------------------------------------------------------------
________________
*પ્રકૃતિ..
૧૯૩
• જીણુ છે, તે કારણથી સપ્ટેઝુણાધિક સ્થાનેથી અસ ધ્યેય ગુણા'બ્રિકસ્થાના અસખ્યાં છે.
તેથી પણ મન તગુણવૃદ્ધિસ્થાના અસ યંશુ છે તે કેવી રીતે એમ જો પૂછતા હૈ તા કહીએ છીએ કે અહિ પ્રથમ અનતગુણાબ્રિકસ્થાનથી આર્લીને જ્યાં સુધી ષત્થાનકની પરિસમાપ્તિ થાય ત્યાં સુધીનાં સર્વે પણ સ્થાના અનન્તગુણાધિક છે તે આા પ્રમાણે જો પ્રથમ અનતગુણાયિકસ્થાન પૂના અનતર સ્થાનની અપેક્ષાએ ન'તગુણ થયેલુ' છે, તેા ઉત્તરવતિ અનતભાગાધિકાર્ત્તિ ( ૬ એ સ્થાના ) તેની અપેક્ષાએ અવશ્ય અનતગુણાધિક થાય છે, પુનઃ જેટલાં સ્થાના પ્રથમ અતિક્રસ્યાં છે તેટલાં સ્થાન અન્તરે અન્તરે રહેલાં અન`તગુણાધિક સ્થાનાના પ્રત્યેક અન્તરમાં પ્રાપ્ત થાય છે ને તે અન્તરો કડક પ્રમાણુ છે, તેથી પૂર્વોક્ત અસ'ચેંચગુણાધિક સ્થાનાથી અનન્તગુણાધિકસ્થાના અસખ્યગુણ થાય છે.
એ પ્રમાણે અલ્પમહત્વપ્રરૂપણા કરી, ને તે કરવાથી અનુભાગ અન્યસ્થાના પણ કહ્યાં, અને હવે એ બન્ધસ્થાનામાં જીવ નિષ્પાદપણે જે રીતે વર્તે છે તે પ્રરૂપણા કરવા ચેાગ્ય છે. તેમાં આઠ અનુયાંગદ્વાર છે. તે આ પ્રમાણે—
૧ પ્રતિસ્થાને જીવપ્રમાણપ્રરૂપણા
૫ વૃદ્ધિપણા
૨ અન્તસ્થાનપ્રરૂપણા ૩ નિરન્તરસ્થાનપ્રરૂપણા
૬ યવમધ્યપ્રરૂપણા છ સ્પર્શનાપ્રરૂપણા
૪ નાનાજીવકાલપ્રમાણુપ્રરૂપણા
૮ અપમહુવપ્રરૂપણા
એ આઠે અનુયાગમાં પ્રથમ એકેક સ્થાને નાના જીવ પ્રમાણ પ્રરૂપણા કરાય છે.
મૂળ ગાથા ૪૪ મી.
थावरजीवा ऽणता, एक्केके तसजिया असंखेजा જોળાત્તિમસવુંના, અંતરમદ્દ થાવરેનસ્થિ ॥ ૪૪ ॥
25
Page #210
--------------------------------------------------------------------------
________________
૧૪
બંધનકરણ,
ક
.
SeaNAVAMANAN
ગાથાર્થ–એકેક અધ્યવસાયસ્થાને સ્થાવર જીવે અનંત વર્તે છે ને ત્રસ જીવે અસંખ્ય વાત છે. પુનઃ સજીવપ્રાચ અધ્યવસાયસ્થાનોમાં અસલોકપ્રમાણુ અતર રહે છે, ને સ્થાવરજીમાં અનુભાગાધ્યવસાયનું અતર નથી.
ટીકાર્થ-સ્થાવરજીને બધપ્રાગ્ય અનુભાગસ્થાનમાં પ્રત્યેક સ્થાનમાં અનન્ત સ્થાવરજી બધકપણે વર્તે છે, અને ત્રાસ પ્રાગ્યસ્થાનેમાંના એકેક સ્થાનમાં ત્રસ જીવે જઘન્યથી એક વા બે ને ઉત્કૃષ્ટથી આવલિકાના અસંખ્યાતમા ભાગ જેટલા અસખ્યાત વર્તે છે.
(ઈતિ પ્રતિસ્થાને છવપ્રમાણપ્રરૂપણા) હવે અન્ડરસ્થાનપ્રરૂપણા કહે છે તે આ પ્રમાણેorલિન ઇત્યાદિ એટલે ત્રસજીને અસંખ્ય કાકાશપ્રમાણ અનુભાગસ્થાનાનું અતર છે અર્થાત્ એટલાં અનુભાગ સ્થાને બંધાતાં નથી. એનું તાત્પર્ય આ પ્રમાણે છે–ત્રસમાયોગ્ય જે અનુભાગધસ્થાને ત્ર- *
જીવને બંધ પ્રત્યે પ્રાપ્ત થતાં નથી તે જઘન્યપદે એક વા બે ને ઉત્કૃષ્ટપદે અસંખ્ય કાકાશ પ્રદેશ પ્રમાણે છે. અને સ્થાવર પ્રાયોગ્ય રસ્થાનમાં અન્તર પડતું નથી, કારણ કે સ્થાવર પ્રાયોગ્ય સ સ્થાને સદાકાળ સ્થાવર જી વડે મધ્યમાન પ્રાપ્ત થાય છે. તે કેવી રીતે જણાય? એમ જે પૂછતા હે તે કહીએ છીએ કે અહિં સ્થાવર છ અનત છે, ને સ્થાવરેને બંધ પ્રાગ્ય સ્થાને પુનઃ અસંખ્યાત જ છે તેથી અન્તર પ્રાપ્ત થતું નથી.
(ઈતિ અન્તરસ્થાનપ્રરૂપણ). ૧ નંબરવાર (પક્તિબદ્ધ) સ્થાપન કરેલા અધ્યવસાયમા (પતિમથી ) જે અંતર પડે તે પણ પંકિતબદ્ધ અંતર ગ્રહણ કરવું પરંતુ છૂટક છૂટક બંધ સ્થાનના સમુદાયની અપેક્ષાએ આ અન્તરપ્રરૂપણ ન જાણવી. યથા ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ આ સ્થાપનામા જે પાતળા શૂન્ય છે તે બધશન્યસ્થાનદર્શક એટલે અન્તરૂપ છે.
Page #211
--------------------------------------------------------------------------
________________
કમ પ્રકૃતિ.
૧૫
-
-
-
-
.
.
હવે નિરન્તરસ્થાનરૂપણ કહેવાય છે.'
મૂળ ગાથા ૪૫ મી. आवलिअसंखभागो, तसा निरंतर अहेग ठाणंमि नाणाजीवाएवइ, कालंएगिदियानिच्च ॥ ४५ ॥
ગાથાર્થ –કસ છવડે નિરતર બધ્યમાન સ્થાને આવલિકાના અસંખ્યાતભાગ પ્રમાણ છે, અને નાના વ્યસની અપેક્ષાએ એક સ્થાનમાં બંધકાળ પણ એટલેજ છે, અને સ્થાવર પ્રાયોગ્ય એકેક અનુભાગસ્થાનમાં એકે દ્વિયજીવ નિત્ય એટલે સર્વકાળ બંધકપણે વર્તે છે.
ટીકા–અહિ રણા શબ્દમાં તૃતિયા વિભક્તિના અર્થમાં પ્રથમાવિભકિત આવી છે (માટે અર્થ તૃતિયાને અનુસરતે કરે). માટે (રસપ્રાયોગ્ય સ્થાને) ત્રસ જીવડે બધ્યમાન સ્થાને નિરનર (કેટલાં છે તે કહેવ) તાત્પર્ય એ છે કે-નસ છ વડે નિરન્તર બધ્યમાન અનુભાગસ્થાને જઘન્યથી એક બે વા ત્રણ અને ઉત્કૃષ્ટથી આવલિકાના અસંખ્યાતમાભાગ પ્રમાણ છે. તે કેવી રીતે જણાય? એમ જે પૂછતા હે તે કહીએ છીએ કે–ત્રસ જીવે અલ્પ છે, ને પુનઃ ત્રસ પ્રાગ્ય સ્થાને અસંખ્ય છે, તેથી ત્રસ જી વડે સર્વ સ્થાને અનુક્રમે નિરન્તર બેધ્યમાનયણે પ્રાપ્ત થતાં નથી, પરંતુ ઉત્કૃષ્ટથી પણ આવલિકાના અસંખ્યાતમાભાગ માત્રજ બર્થમાનપણે પ્રાપ્ત થાય છે. (ઇતિ નિરન્તરસ્થાન પ્રરૂપણા ).
૧ આ “નિરંતર એ શબ્દ કાળક નથી, પરંતુ બધ્યમાનસ્થાનનું અનંતરાનતરપણું દર્શાવે છે તે આ પ્રમાણે કોઈ એક સમયમાં આસત કલ્પનાએ આ ૪૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦—૦૦ અધ્યવસાય સ્થાનરૂપ પતિમાથી ઇ બહન્શન્યરૂપ અનંતરાનેતર (નિરંતર)
ષ્યવસાયલા તે હઝથી નિરંતર બથ્વમાન જાણવાં. '
વ
Page #212
--------------------------------------------------------------------------
________________
-
બંધનકરણ,
હવે નાનાજીવકાલ પ્રરૂપણ કહે છે.
વાઈિત્યાદિ–અર્થાત્ અનેક જીવડે મધ્યમાન એકેક અનુભાગ સ્થાન કેટલા કાળ સુધી અવિરહિત પ્રાપ્ત થાય? એ પ્રશ્ન થયે છતે ઉત્તર-અપાય છે કે, અનેક ત્રસ જી ત્રસપ્રાગ્ય એકેક અનુભાગ બન્ધસ્થાનમાં જઘન્યથી ૧ સમય ને ઉત્કૃષ્ટથી page=એટલેજ કાળ અર્થાત્ પૂર્વે કહ્યા પ્રમાણે આવલિકાના અસંખ્યાતમાભાગ જેટલા કાળ સુધી નિરન્તર બધકપણે પ્રાપ્ત હોય છે. તદન તર અવશ્ય તે સ્થાન અંધશૂન્ય થાય છે એ ભાવાર્થ છે. અહિં તાત્પર્ય આ પ્રમાણે છે–એકેક ત્રસ પ્રાગ્યાનુભાગ બન્યસ્થાન બીજા બીજા ત્રસજીવડે નિરંતર અધ્યમાન હોય તે જઘન્યથી એક વા બે સમય સુધી, અને ઉત્કૃષ્ટથી આવલિકાના અસમાતમાભાગ જેટલા કાળ સુધી નિરતર બધ્યમાનપણે હોય છે.
દિશાનિર્ચ ઈતિ=સ્થાવર પ્રોગ્ય એકેક અનુભાગમા સ્થાને નાનાવિધ એકે દ્વિયજી નિત્ય અર્થાત્ બધિકપણે સર્વકાળ અવિરહિત પ્રાપ્ત થાય છે. તે એકેન્દ્રિય પ્રાયોગ્ય સ્થાન કદાચિત કાળે પણ અંધશન્ય થતું નથી અહિં પણ તાત્પર્ય એજ છે કેસ્થાવર પ્રાગ્ય એકેક અનુભાગસ્થાન અન્ય અન્ય સ્થાવર જીવડે નિરન્તરયણે સદાકાળ બંધાતું રહે છે, પરંતુ કંઈ પણ કાળે બંધ શૂન્ય થતું નથી. '
એ પ્રમાણે નાના છની અપેક્ષાએ કાળ પ્રરૂપણ કરીને હવે વૃદ્ધિ પ્રરૂપણને પ્રસંગ હોવાથી તે કહેવાય છે. ત્યાં અનુયોગ છે તે આ પ્રમાણે ૧ -અનંતરે પનિધા રુ પરંપરે પલિધા એ એમાંથી પ્રથમ અનન્તરપનિયા પ્રરૂપણ કહે છે.
' સૂળ ગાથા ૪ મી.. थोवा जहन्नठाणे, जा जवमझं विसेसओअहिया एसो हीणा उको, सगतिजीवा अणुतरओ॥ ४६॥.
Page #213
--------------------------------------------------------------------------
________________
કર્યપ્રકૃતિ..
૧
ગાથાથ-જઘન્યાનુભાગમન્થસ્થાનમાં વર્તતા સર્વ છે તે અલ્પ છે, તેથી બીજા અનુભાગસ્થાનમાં વર્તતા જી વિશેષાધિક છે, તેથી પણ ત્રીજા અનુભાગસ્થાનમાં વર્તતા છ વિશેષાધિક છે, એ પ્રમાણે સર્વમધ્યઅષ્ટ સામયિકાનુભાગ સ્થાન સુધી કહેવું. અહિથી આગળ પુનઃ અનંતર અનંતરપણે (અનુક્રમે) વિશેષહીન વિશેષહીન કહેવાં તે પણ ત્યાં સુધી કે જ્યાં સુધી ઉત્કૃષ્ટ દ્વિસામવિકસ્થાન આવે,
ટકાથ–ગાથાર્થવત (ઈતિ અનતિપનિધા પ્રરૂપણા)
હવે (અતુભાવસ્થામાં વર્તમાન જીની હાનિ વૃદ્ધિ) પર પરે પનિહાવુકે કહે છે.
સૂગાથા સી. गंतूण मसंखेजे, लोगे दुगुणाणि जाव जवमा एचो य दुगुणहीणा, एवं उक्कोसगं जाव ॥ ४७ ॥
ગાથાર્થ—અસંખ્યક પ્રમાણ સ્થાને વારવાર અતિક્રમતાં . અનંતર અનતરિસ્થાનમાં ચાવતું યજમશ્ચ સુધી ગુિણ હિgણ જીવે થાય, અને ત્યાંથી આગળ ઉત્કૃષ્ટ અનુભાગ સ્થાન સુધી યથાસ્થાનાંતિકમે કિશુણહાનિ શિણહાનિ પ્રાપ્ત થાય, " કિર્થ– જઘન્યાનુભાગસ્થાને જેટલા જીવે બન્યપણે
૧ આ હાનિવૃદ્ધિની પરિપાટી પ્રથમ અનુભાગસ્થાનથી પ્રારંભીને કહી છે, પરંતુ બીજી રીતે થવમધ્ય અનુભાગસ્થાનથી પ્રારબ્બીને પણ કહેવાય તે આ પ્રમાણે- મધ્યાનુભાસસ્થાનમાં બધપણે વતતા જીવોથી ઉભય
પા અસંખ્ય પ્રમાણુસ્થાને અતિક્રમીને જે અનંતર સ્થાન આવે : સ્થાનમાં બંધકપણે વૃર્તતા છ દિગુણહીન હોય. એ પ્રમાણે વારંવાર
ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી પૂર્વ પાર્વે જધન્યાનુભારા સ્થાન પ્રાપ્ત થાય, ને ઉત્તર પ સર્વે અનુભાગસ્થાન પ્રાપ્ત થાય.
Page #214
--------------------------------------------------------------------------
________________
બંધનકરણ.
પ્રાપ્ત થાય, તેથી જઘન્યાનુભાવસ્થાનથી આરંભીને યાવત્ અસંખ્ય-. લોક પ્રમાણુસ્થાને અતિકએ જે અનુભાગ સ્થાન આવે તેમાં બધેકપણે વર્તતાજી દ્વિગુણ એટલે બમણું હેય છે. ત્યાંથી આગળ પુનઃ પણ તેટલાં સ્થાને અતિકમતાં અનંતર જે સ્થાન આવે તેમાં બન્યકપણે વર્તતા દ્વિગુણ થાય. એ પ્રમાણે દિગુણ વૃદ્ધિ ત્યાં સુધી કહેવી કે જ્યાં સુધી યવને મધ્યભાગ આવે. ત્યાંથી અસંખ્યલેકપ્રમાણુસ્થાને અતિક્રમતાં જે સ્થાન આવે તેમાં યવમધ્યાનુભાગસ્થાન બંધક જીથી દ્વિગુણહીન જીવે છે. ત્યાંથી આગળ પુનઃ પણ તેટલાં સ્થાને અતિકમતાં જે સ્થાન આવે તેમાં બધૂકપણે વર્તતા છ દ્વિગુણહીન હોય છે, એ પ્રમાણે દ્વિગુણહાનિ ત્યાં સુધી કહેવી કે જ્યાં સુધી શ્વસ્વપ્રાગ્ય સર્વોત્કૃષ્ટ અનુભાગસ્થાન આવે,
(હવે એ દ્વિગુણવૃદ્ધિહાનિરૂપ અનુભાગસ્થાને કેટલા છે? તે કહે છે.)
! ! !
મૂળ ગાથા ૪૮ મી.
नाणंतराणि आवलिय, असंखभागो तसेसु इयरेसुं एगतरा असंखिय-गुणाई ठाणंतराइं तु॥४८॥
ગાથાથ–સકાયછમાં આવલિકાના અસંખ્યાતમા , ભાગ પ્રમાણુ (વૃદ્ધિ હાનિને અપાંતરાલે રહેલાં) અન્તરા પ્રાપ્ય
* ૧ ટીકામા શિવ ઉઠ્ઠા મતિ એ પાકમાં વૃદ્ધા શબ્દ સાધિક વાચક નથી. અર્થાત “દિગુણ અધિક” એ અર્થ કરવાને માટે વૃદ્ધા શબ્દ નથી. પરંતુ પૂર્વસ્થાનાઅપેક્ષાએ “દિગુણ જેટલા અધિક” જી સુચવવાને માટે છે, ૫ ૨ અહિં
કહેવાથી એમ સંભવે છે કે યવમધ્યાન ભાગથી ઉત્તરવર્તિ અષ્ટસામયિકાદિ ૭ વિભાગના અનિતમ અન્તિમ સ્થાની હશે.
Page #215
--------------------------------------------------------------------------
________________
કમ પ્રકૃતિ.
૧૯૯
માણુ છે, ને સ્થાવર જીવામાં એક અન્તરથી (અન્તરવતિ સ્થાનાથી ) અસëગુણ અન્તરી પ્રાપ્યમાણુ છે.
ટીકા-બંતળિ નાનાન્તરાણિ એટલે નાના પ્રકારનાં દ્વિગુણવૃદ્ધિ ને દ્વિગુણુહાનિ એ એના અન્તરારૂપ જે ( અનુભાગ સ્થાનાના સમુદાયેારૂપ) અન્તરી તે ત્રસકાયજીવામાં આવલિકાના અસખ્યાતમાંભાગ પ્રમાણ પ્રાપ્યમાણ હોય છે.? અહિ’ પ્રશ્ન એ છે કે ત્રસજીવાવડે નિરંતર અધ્યમાન સ્થાનાજ માત્ર આવલિકાના અસખ્યાતમાભાગ પ્રમાણ છે એમ પૂર્વે કહ્યું છે, તે ત્રસજીવેામાં આવલિકાના અસખ્યાતમાભાગ પ્રમાણુ અન્તરી પ્રાપ્યમાણ ક્રમ હાય ? પૂર્વોક્ત રીતીએ તા એક પણ અન્તરની પ્રાપ્તિ ત્રસજીવોમાં નહાય. અહિ ઉત્તર એજ છે કે એમાં કોઈ વિશેષ નથી. કારણ કે પૂર્વે જે આવલિકાના અસાતમાભાગ પ્રમાણુ સ્થાનાની પ્રાપ્તિ (વસછવામાં ) કહી તે નિરન્તર અધપણાની અપેક્ષાએ કહી, તે અહિં તા (ત્રસળવાને બધાગ્ય સ્થાનની અપેક્ષા છે તેથી ) ' જો કે આવલિકાના અસખ્યાતમાભાગ પ્રમાણ સ્થાનાથી ખીજા સ્થાના જો કે વમાન સમયમાં અધાતાં નથી, પરંતુ કોઇ ક્રાઇ સમયે તે સ્થાને ત્રસ જીવે.માં બંધાય છે, ને ઉત્કૃષ્ટપદે તેમાં
૩
૧ એ દ્વિગુ વૃદ્ધિ વા એ દ્વિગુણુ હાનિનાં જે જે અન્તરાલ તે અન્તર કહેવાય છે. તે એક અન્તરમાં અસમ્બ્યુલેાકપ્રમાણ અનુભાગસ્થાના છે, તેવાં આવલિના અસંખ્યાતમાભાગ પ્રમાણ અન્તામા જેટલા અનુભાગમ્યાના છે તે સર્વ ત્રસજીવપ્રાયેાગ્ય છે. પ્રતિભાવઃ
૨ પૂર્વે એટલે ૪૫ મી ગાથામાં
૩ અર્થાત્ ૪૫ મી ગાથાને અનુસારે ત્રસવામાં અનુભાગસ્થાનની પ્રાપ્તિ ગણીએ તો એક પણુ અન્તરની પ્રાપ્તિ ન હોય કારણ કે એક અન્તરમાં અનુભાગાના તા અસખ્યણે કપ્રમાણુ છે તે ૪૫, મી ગાથામાં તા ત્રસજીવમાં આલિના અસખ્યાતમાભાગપ્રમાણુજ અનુભાગસ્થાના કહ્યા છે માટે.
Page #216
--------------------------------------------------------------------------
________________
૨૦૦
બધબકરહુ.
-તિમાં છે વિશેષાધિકપણું હોય છે, માટે યકત પ્રમાણ અનુભાગ
સ્થાને (અન્તરે) ની પ્રાપ્તિ ત્રસમાં વિધવાની સંભવતી નથી. ' ' તથે સ્થાવર છમાં ત્રસકાય પ્રાગ્ય એક અન્તરથી અસર
ચેયગુણ નાનારૂપ અન્તરે પ્રાપ્ત થાય છે. તાત્પર્ય એ છે કેત્રસકાયિક જીના બે દ્વિગુણવૃદ્ધિ અથવા બે દ્વિગુણહાનિના એક અત્રમાં જેટલાં અનુભાગ સ્થાને છે તેથી અસંખ્યગુણ અત્તરની 'પ્રાપ્તિ સ્થાવરકાય જેમાં છે.
અહિં વસજીવપ્રાગ્ય દ્વિગુણ વૃદ્ધિ હાનિનાં અન્તરે સર્વથી અલ્પ છે, તેથી એક દ્વિગુણ વૃદ્ધિ વા હાનિના અંતરાલમાં રહેલાં અનુભાગ સ્થાને અસંખ્યગુણ છે, એ વિષક્ષા ત્રસપ્રાગ્ય કહી–સ્થાવર છે સંબંધિ અનુભાગ સ્થાનની વિવફા આ પ્રમાણે-બે દિગુણવૃદ્ધિ વા દ્વિગુણ હાનિના એક અન્તરમાં રહેલાં અનુભાગસ્થાને સર્વથી અલ્પ છે, ને તેથી દ્વિગુણ વૃદ્ધિ વા હાનિનાં અન્તરે પુનઃ અસંખ્યગુણ છે.
(ઈતિ વૃદ્ધિ પ્રરૂપણ)
હવે ચાનાથ પ્રરૂપણ કરાય છે તે આ પ્રમાણેચવશ્ય રૂપ અણસામયિક અનુભાગ સ્થાને શેષ સ્થાનેની અપેક્ષાએ અસંખ્યાતમાભાગ માત્ર છે, તથા ચમધ્યથી પૂર્વનાં સ્થાને અલ્પ છે ને તેથી થવમધ્યથી ઉપરનાં સ્થાને અસગુણ છે. કહ્યું છે કે
जवमञ्झे गणाई, असंखभागो उ सेसठाणाणं हेम्मि होति थोवा, उपगिम्मि असंखगुणियाणि ॥ १ ॥
(પંચસંગ્રહ) ગતાથ. (ઈતિ યવમધ્ય પ્રરૂપણા)
Page #217
--------------------------------------------------------------------------
________________
હવે રાજ્યના પ્રરૂપણા કહે છે.
મૂળગાથા ૪૫૦-૫૧ મી. फासणकालो तीए, थोवो उक्कोसगे जहन्ने उ होइ असंखेजगुणो, उ कंडगे तत्तिओ चेव ॥४९॥ जवमज्झ कंडगोवरि, हेष्ठो जवमज्झओ असंखगुणो कमसो जवमझुवार, कंडगहेष्ठा यतावइओ॥५०॥ जवमझुवरि विसेसो, कंडगहेडायसव्वहिं चेव ॥ जीवप्पाबहु मेवं, अज्झवसाणेसु जाणेज्जा ॥५१
ગાથાથ-અતીતકાળમાં (એક જીવની અપેક્ષાએ) ઉત્કૃષ્ટ (વિસામસામયિક સ્થાનમાં સ્પર્શના કાળ સર્વથી અલ્પ છે, તેથી જઘન્ય (પૂર્વ ચતુ સામયિક) સ્થાનમાં સ્પર્શનાકાળ અસખ્યગુણ છે તેથી કડકમાં (એટલે ઉત્તર ચતુ સામયિક) સ્થાનોમાં સ્પર્શના કાળ નિશ્ચય તુલ્ય છે. ૪૯ .
- તેથી ચવમધ્ય(રૂપ અષ્ટ સામયિક) સ્થાનમાં તથા કંડકથી ઉપરનાં (ઉત્તર ત્રિસામયિક) સ્થાનમાં તથા યવમધ્યથી પૂર્વે (પૂર્વ સસષપંચ સામયિક) સ્થાનમાં અનુક્રમે રપર્શના કાળ અસંખ્યગુણ છે. તેથી કડકપૂર્વે રહેલાં ને યવમધ્યથી ઉત્તરનાં (ઉત્તર સપષટુ પંચસામયિક) સ્થાનોમાં સ્પર્શનાકાળ તુલ્ય છે, છે ૫૦ મા
તેથી ચમોત્તરવર્તિ (સપ્ત સામયિકાદ સર્વ) સ્થાનમાં સ્પર્શનાકાળ વિશેષાધિક તેથી કંડક પૂર્વેનાં નિશ્ચય સર્વ (ઉત્તર વિસામયિકથી પૂર્વ ચેતસામયિક સુધીનાં સ્થાનમાં (એક છવને)
26
Page #218
--------------------------------------------------------------------------
________________
૨૦૨
બંધનકરણ
ક
મર,
સ્પર્શનાકાળ વિશેષાધિક. એ પ્રમાણે અધ્યવસાયસ્થામાં પણ ઈનું અલ્પબહુ જાણવું. ૫૧
ટીકાથ-અતીતકાળમાં એક જીવને ઉત્કૃષ્ટ એટલે દ્ધિ સામયિક અનુભાગસ્થાનમાં સ્પર્શનાકાળ સર્વથી અલ્પ છે. અર્થાત્ અતીતકાળમાં પરિભ્રમણ કરતા એવા એક જ વિસામયિકાતૃભાગ સ્થાને અતિ અલ્પકાળ સુધી સ્પર્યો છે. પુનઃ જઘન્ય એટલે પૂર્વ ચતુસામયિકાનુભાગ સ્થાને અતીતકાળમાં જે એક જી સ્પેશ્ય છે તેને કળ અસંખ્યાતગુણ છે. તેથી કંડકમાં એટલે ઉત્તરવતિ ચતુસામયિકાનુભાગ સ્થાનમાં એક જીવને સ્પર્શનાકાળ તુલ્ય અર્થાત પૂર્વ ચતુસામયિકથાને સ્પર્શનાકાળ જેટલું છે. તેથી ચવમધ્યમાં એટલે અષ્ટસામયિકાનુભાગ સ્થાનમાં સપર્શનાકાળ અસખ્યણુણ છે. તેથી કડકારવર્તિ એટલે ઉત્તર ચતુ સામયિક સ્થાથી ઉપરનાં ત્રિસામયિકામાં સ્પર્શનાકાળ અસગુણ છે. તેથી યવમધ્યપૂર્વે પચસામયિક, પટ્સામયિક, ને સત સામયિક રથામાં સ્પર્શનાકાળ અસંખ્યગુણ છે, ને પરસ્પર, તુલ્ય છે. તેથી અનુક્રમે યવમત્તર કડકથી એટલે ઉત્તરવતિ ચતુ સામયિક સ્થાનેથી પૂર્વનાં પંચ, ષ, સપ્ત સામયિકસ્થાનેને
નાકાળ પણ ચવમધ્યપૂર્વવતિ પચ, ષ, સપ્ત સામયિક રસ્થાન રપર્શનાકાળ જેટલે છે, તેથી યવમત્તરવતિ દ્વિસામયિક પર્ય તનાં સર્વથાનને સ્પર્શનાકાળ વિશેષાધિક છે, તેથી કડક પૂર્વનાં એટલે ઉત્તરવર્તિ ચતુઃસામયિક સ્થાનેથી જઘન્યચતુસામયિક સુધીનાં સર્વે સ્થાને સ્પર્શનાકાળ વિશેષાધિક છે તેથી પણ સર્વ સ્થાને સ્પર્શનાકાળ વિશેષાધિક છે. એ પ્રમાણે સ્પર્શના પ્રરૂપણ કરીને હવે અલ્પબહુવ પ્રરૂપણ કહે છે.
(ઈતિ સ્પર્શનાકાળ પ્રરૂપણ.)
નીવાવ ઈત્યાદિ –જેમ સ્પર્શનાકાળનું અ૫બહુવ કહ્યું
Page #219
--------------------------------------------------------------------------
________________
કમપ્રકૃતિ,
તેવી રીતે અનુભાગમન્થસ્થાનના નિમિત્તભૂત અધ્યવસાયમાં વર્તતા જીવોનું અલ્પબહુત પણ કહેવું. તે આ પ્રમાણે—
હિંસામયિકનુભાગબધસ્થાનના નિમિત્તભૂત એવા ઉત્કૃષ્ટ અધ્યવસાયમાં વર્તતા સર્વથી અલ્પ છે, તેથી જઘન્ય ચતુર સામયિકસ્થાનનિબન્ધનભૂત જઘન્ય અધ્યવસામાં વર્તતા જીવે અસંખ્યગુણ છે, એને ઉત્તરવતિ ચતુસામયિકથા નિબન્ધનરૂપ અધ્યવસાચેમાં વર્તતા છે પણ તેટલાજ છે. તેથી પણ અષ્ટ સામયિક નિબન્ધનભૂત અધ્યવસાયમાં વર્તતા સર્વ જી એસખ્યણ છે. તેથી પણ પૂર્વના પંચ ષટુ સપ્ત સામયિક નિબન્ધનભૂત અધ્યવસાયમાં વર્તતા સર્વ જી અસંખ્યગુણ છે. તથા ઉપરિતન પંચ ષ સમ સામયિક નિબન્ધનભૂત અધ્યવસાયમાં જીવે પણ તેટલાજ છે, તેથી પણ યવમત્તરવતિ સર્વ સ્થાનનિબન્ધન ભૂત અધ્યવસાયમાં વર્તતા સર્વ જીવ વિશેષાધિક તેથી પણ ઉત્તરતિ ચતુસામયિકથી જઘન્યચતુઃસામયિક પર્યત સર્વસ્થાનના નિબન્ધન ભૂત અધ્યવસાયમાં વર્તતા સર્વ જી વિશેષાધિક - છે, ને તેથી પણ સર્વ અનુભાગસ્થાનનિબન્ધનભૂત અધ્યવસાયમાં વર્તતા સર્વ જી વિશેષાધિક છે (ઈતિ છવાલ્પ બહુવ).
એ પ્રમાણે અનુભાગબધસ્થાનમાં અને તેના હેતુભૂત એવા અધ્યવસાચેમાં જે રીતે જ વર્તે છે તે રીતે પ્રરૂપણા કરીને હવે અનેક જીવી અપેક્ષાએ એકેક સ્થિતિસ્થાનાધ્યવસાયમાં કેટલાં કેટલાં અનુભાગબન્યાધ્યવસાયની પ્રાપ્તિ હોય તેનું નિરૂપણ કરવાને અર્થ કહે છે.
મૂળ ગાથા પર મો. एककम्मि कसायोदयसि लोगा असंखिया हॉति ठिइबंधष्ठाणेसु वि, अन्झवसाणाण ठाणाणि ॥५२॥
Page #220
--------------------------------------------------------------------------
________________
જે
બધનકરણ.
AWANAAAAAA
ગાથાર્થ –સ્થિતિસ્થાન નિબન્ધનભૂત એકેક કષાદયમાં અસંખ્યલેકઝમાણ અધ્યવસાયસ્થાને છે, ને સર્વ સ્થિતિ બન્ય સ્થાનોમાં પણ પ્રત્યેકે અસંખ્ય લકપ્રમાણુ અધ્યવસાયસ્થાન છે,
ટીકાથ –નાના છની અપેક્ષાએ સ્થિતિસ્થાનના કારણે ભૂત એકેક કષાદયમાં કૃષ્ણાદિલેશ્યા પરિણામ વિશેષ રૂપ (“કક્ષા
દય સહિત જે કૃણાદિલેશ્યારૂપ પરિણામ વિશેષ તેજ અનુભાગબન્ધમાં હેતુભૂત છે” ઈતિ વચનાત) અનુભાગમાષ્યવસાય સ્થાને અસંખ્ય લેકપ્રમાણ છે. તથા જઘન્ય સ્થિતિથી પ્રારભીને ઉત્કૃષ્ટ સ્થિતિ સુધીના જેટલા સમયે તેટલાં સ્થિતિસ્થાને છે. તે આ પ્રમાણે–સર્વ જઘન્ય સ્થિતિ એ પ્રથમ સ્થિતિસ્થાન, તેથી એક સમય અધિક સ્થિતિ તે બીજું સ્થિતિસ્થાન, તેથી એક સમયાધિક સ્થિતિ તે ત્રીજું સ્થિતિસ્થાન. એ પ્રમાણે એકેક સમયની વૃદ્ધિ ઉત્કૃષ્ટ સ્થિતિ સુધી કહેવી, ને એ રીતે અસંખ્ય સ્થિતિસ્થાને થાય છે, તે અસંખ્ય સ્થિતિબન્ધસ્થાનેમાંના પ્રત્યેક સ્થિતિ બન્ધસ્થાને તીવ્રતીવ્રતર મન્દમન્દતરાદિ કષાદયરૂપ અધ્યવસાય રંથાને અસંખ્યકાકાશપ્રદેશપ્રમાણ છે.
(એ પ્રમાણે પ્રત્યેક સ્થિતિ બન્યસ્થાને અધ્યવસાય સ્થાને કહીને) હવે એ અનુભાગાધ્યવસાયસ્થાનોની વૃદ્ધિમાર્ગનું કહેવાય છે તે બે પ્રકારે-૧ અનન્તરે પનિધાવૃદ્ધિ ને-૨ જી પર પરે પનિયા વૃદ્ધિ ત્યાં પ્રથમ અનન્તપનિધાની રીતીએ વૃદ્વિમાર્ગણા કરતાં આ પ્રમાણે કહે છે.
મૂળ ગાથા ૫૩ મી. थोवाणि कसाउदये,अज्झवसाणाणि सव्वडहरम्मि बिइयाइ विसेसहिया-गिजाव उक्कोसगं ठाणं ॥५३॥ " ગાથાર્થ –=સર્વ જઘન્ય કષાયમાં એટલે
Page #221
--------------------------------------------------------------------------
________________
૨૦૫
અને વિશ બનવાન
બચાવમાં
સ્થિતિઅન્ય હેતુમાં કૃષ્ણદિલેશ્યા પરિણામરૂપ અનુભાગબન્યાશ્ચવસાયસ્થાને આપે છે, તેથી દ્વિતીયાદિ સ્થિતિબન્ધ હેતુભૂત કષાયે દયામાં અનુક્રમે વિશેષાધિક અધ્યવસાયસ્થાને ત્યાં સુધી કહેવાં કે જયાં સુધી ઉત્કૃષ્ટસ્થિતિબન્ધરથાન પ્રાપ્ત થાય. અર્થાત્ દ્વિતીય કષાદયમાં વિશેષાધિક, તેથી તૃતિય કષાદયમાં વિશેષાધિક, તેથી પણ ચતુર્થ કષાદયમાં વિશેષાધિક, એવી રીતે ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી ઉત્કૃષ્ટષાદયરૂપ સ્થિતિબન્ધાદ્યવસાય સ્થાન આવે.
ટીકાર્ય–ગાથાર્થવત ઈતિ અનન્તપનિધા વૃદ્ધિમાગંણા) હવે પરપપનિધાએ વૃદ્ધિમાર્ગણ કહે છે. તે આ પ્રમાણે –
મૂળ ગાથા ૫૪ મી : गंतूणमसंखेजे, लोगे दुगुणाणि जाव उक्कोस आवलिअसंखभागो, नाणागुणवुहिठाणाणि ॥५४॥
ગાથાથ–પ્રથમ કષાયથી આરંભીને અસંખ્ય પ્રમાણુ અતિક્રમતાંજ અનતર કષાદય આવે તેમાં અનુભાગ અધ્યવસાયરથાને દ્વિગુણ હેય, એ પ્રમાણે ઉત્કૃષ્ટકષાદય આવે ત્યાં સુધી કહેવું, ને એ પર પરે પનિધામાં જે નાના ગુણવૃદ્ધિ અને નાના ગુણહાનિ તે આવલિકાના અસખ્યાતમાભાગપ્રમાણ છે.
ટીકાથ–જઘન્યકષાયોદયથી પ્રારંભીને અસંખ્યકાકાશ પ્રદેશપ્રમાણ કષાયદયસ્થાને અતિક્રમીને આગળ જે સ્થિતિ અન્યાધ્યવસાયસ્થાન આવે તેમાં જઘન્ય સ્થિતિ બન્યપ્રાચ અનુભાગાધ્યવસાયથી દ્વિગુણ અનુભાગાધ્યવસાયસ્થાને હોય છે. પુના પણ ત્યાંથી યુક્ત પ્રમાણુ સ્થિતિબન્ધાવસાયસ્થાને ઉલ્લંઘીને આગળના સ્થિતિબાધ્યવસાયસ્થાનમાં દિગુણ અનુભાગાધ્યવસાયે હેય. એ પ્રમાણે વારંવાર ત્યાં સુધી કહેવું કે જ્યાં
Page #222
--------------------------------------------------------------------------
________________
બનકરણ.
કે
-
સુધી ઉટસ્થિતિ બળ્યાધ્યવસાય સ્થાન પ્રાપ્ત થાય. પુનઃ અન્તરે અરે જે નાના પ્રકારનાં દ્વિગુણુ વૃદ્ધિ અને હાનિનાં સથાને છે તે કેટલાં છે એમ જે પૂછતા હો તે કહીએ છીએ કે આવલિકના અસંખ્યાતમાભાગે જેટલા સમય છે તેટલા દ્વિગુણ વૃદ્ધિ હાનિ સ્થાને છે. . (હવે પૂર્વોક્ત વૃદ્ધિનરૂપણનું પ્રકૃતિઓમાં અવતરણ કરે છે.)
મૂળ ગાથા ૫૫ મી.
सवासुभपगइणं सुभपगइणं विवजयं जाणठिइबंधहाणेसु वि आउगवजाण पगडीणं ॥५५॥
ગાથાર્થ-પૂર્વોક્ત વૃદ્ધિ પ્રરૂપણા અશુભ પ્રવૃતિઓની અપે. ક્ષાએ કહીં છે અને શુભ પ્રવૃતિઓની વૃદ્ધિપ્રરૂપણું એથી વિપરીત 'પોતે જાણવી તથા આયુ સિવાયની શુભાશુભ પ્રકૃતિના રિથતિઅશ્વસ્થામાં પણ વૃદ્ધિપ્રરૂપણ કષાયદયવત્ જાણવી. ' ' શ્રીકાથી–૫ જ્ઞાનાવરણ-૫ દર્શનાવરણ૧ અશાતા-૧ મિ‘ધાત્વાકષાય-૯ નેકષાય,-૧ નકયુ-પક્રિય જાતિવિના ૪ જાતિ-૫ અન્તિમ સંસ્થાન પંચક– અન્તિમ સદાયણ પચક૧ કૃષ્ણવર્ણ–૧ નીલવર્ણા દુલિગન્ય-૧ તિકતરસ-૧ કદુરસ૪ કક8, ગુરૂ, રૂક્ષ, શીત, સ્પર્શ-૨ નર્કતિક-૨ નિયધિક-૧
ખગતિ-૧ ઉપઘાત–૧૦ સ્થાવરદશક-૧ નીચત્ર-૫ અન્તરાય એ ૮૭ અશુભ પ્રવૃતિઓમાં અનુભાગબન્ધાદ્યવસાયસ્થાનોની વૃદ્ધિ માગણા પૂર્વોક્ત રીતે જાણવી. " તથા સુજાન ઈત્યાદિ શાતા નારાયુ-તિર્યગાયુ-વાયુદેવગતિ-મનુષ્યગતિ-પચ્ચે દિયજાતિ-૫ શરીર-૫. સંઘાલમ-૧પ બધન-સમચતુરસ્ત્ર-૩ ઉપાંગ-વજીભનારાચ-૧૧ "શુભર્ણદિ
Page #223
--------------------------------------------------------------------------
________________
૨૦૭
કર્મપતિ,
~~~ ~~~ ~~~~ દેવાનુપૂર્વનરાનુપૂર્વી-પરાઘાત-અગુરુલઘુ-ઉશ્વાસ-આતપાઉઘાત સુખગતિ–૧૦ ત્રસદશક-નિમણ-ઇન-ઉચગેત્ર એ ૬૯ પ્રકૃતિક એમાં અનુભાગબધા ધ્યવસાયસ્થાનની વૃદ્ધિ માર્ગણ વિપરીત રીતે જાણવી તે આ પ્રમાણે
સર્વોત્કૃષ્ટકષાદયે અનુભાગમળ્યાધ્યવસાયસ્થાને સર્વથી અલ્પ છે. તેથી ઉપાસ્ય કષાદયમાં વિશેષાધિક અનુભાગબન્યા વસાચે છે, તેથી તૃતિયાંતિમકષાદયમાં અનુભાગાધ્યવસાયે વિશેવાધિક છે. તેથી ચતુરાંતિમ કષાદયમાં અનુભાગાધ્યવસાયે વિશેવાધિક છે. એ પ્રમાણે સર્વજઘન્ય કષાદયસ્થાન સુધી કહેવું. (ઇતિ શુભપ્રકૃત્યનન્તરપનિધાવૃદ્ધિ)
હવે શુભ પ્રકૃતિમાં અનુભાગાધ્યવસાની થપનિધાની રીતીએ વૃદ્ધિ પ્રરૂપણ કહેવાય છે તે આ પ્રમાણે –
ઉત્કૃષ્ટ કષાદયસ્થાનથી પ્રારને અસખ્યપ્રમાણ પૂર્વવર્તિ કષાદયસ્થાને અતિક્રમીને જે અનંતર કષાદય સ્થાન આવે તેમાં અનુભાગબલ્વાધ્યવસાચસ્થાને, ઉત્કૃષ્ટકષાદય સ્થાન સંબધિ અનુવાગબધાધ્યવસાયસ્થાનોથી દિગુણ થાય. ત્યાંથી આગળ પુનઃ પણ તેટલાજ કષાદયસ્થાને અતિકમતાં જે અનંતર કષાદય સ્થાન આવે તેમાં અનુભાગ બળ્યાધ્યવસાય સ્થાને દ્વિગુણ થાય. એ પ્રમાણે વારંવાર ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી જઘન્ય કષાલ્યસ્થાન આવે. પુના અંતરે આંતરે જે નાના પ્રકારનાં ત્રિગુણ વૃદ્ધિ હાનિનાં સ્થાને તે પણ આવલિકાના અસંખ્યાતમાભાગે જેટલા સમય તેટલા પ્રમાણમાં છે. એમાં શુભા તથા અશુભ પ્રકૃતિનાં આલિકાના અસંખ્યાતમાભાગના સમય પ્રમાણે જે અત્તરોત્તરવતિ દ્વિગુણવૃદ્ધિસ્થાને તે અલ્પ છે, ને તેથી એક દ્વિગુણ વૃદ્ધિને અન્તરે રહેલાં કષાદયસ્થાને અસંખ્યગુણ છે.
(ઈતિ સ્થિતિ બન્યાધ્યવસાયમાં અનુભાગમન્માષ્યવસાય
પ્રરૂપણ.)
.
*
Page #224
--------------------------------------------------------------------------
________________
૨૦૮
બંધનકરણું.
-
- -
-
- -
-
-
-
-
* હવે સ્થિતિ બન્યસ્થામાં અનુભાગબંધની પ્રરૂપણ કરાય છે. તે આ પ્રમાણે –
આયુ સિવાયની સર્વ પ્રકૃતિઓના સ્થિતિ બન્યસ્થાનમાં (કષાયેયમાં અનુભાગાધ્યવસાયસ્થાનવત્ ) અનુભાગમન્થસ્થાન કહેવાં તે આ પ્રમાણે–ત્યાં પૂર્વોક્ત આયુ સિવાયની સર્વ અશુભ પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિમાં અનુભાગબસ્થાને અસંખ્ય લોક પ્રમાણ છે તે સર્વથી અલ્પ છે. તેથી દ્વિતીય રિતિબન્ધમાં અનુભાગબન્ધાસ્થાને વિશેષાધિક છે, તેથી તૃતિય સ્થિતિબન્ધમાં અનુભાગ બન્યસ્થાને વિશેષાધિક છે. એ રીતે ઉત્કૃષ્ટ સ્થિતિમા સુધી કહેવું–તથા પૂર્વોક્ત આયુ સિવાયની શુભ પ્રકૃતિએની ઉત્કૃષ્ટ સ્થિતિમાં અનુભાગમસ્થાન અસમ્પલેક પ્રમાણ છે, તેથી ઉપાંત્ય સ્થિતિમાં અનુભાગસ્થાને વિશેષાધિક છે, તેથી દ્ધિ સમાન સ્થિતિ બન્યમાં અનુભાગસ્થાને વિશેષાધિક છે, તેથી પણ ત્રિસમોન સ્થિતિબન્ધમાં અનુભાગ સ્થાને વિશેષાધિક છે, એ પ્રમાણે સર્વ જઘન્યસ્થિતિ સુધી કહેવું.
એ પ્રમાણે અનન્તરપનિષા વૃદ્ધિપ્રરૂપણ કરીને હવે પર પરે પનિયા વૃદ્ધિપ્રરૂપણા કરે છે.
મૂળ ગાથા ૫૬મી. पल्लाऽसखियभागं, गंतुं दुगुणाणि आउगाणं तु थोवाणि पढमबन्धे ठिझ्याइ असंखयुणियाणि॥५६॥ - ગાથાર્થ –પલ્યોપમના અસયાતમાભાગ પ્રમાણ સ્થિતિ બન્યસ્થાને અતિક્રમતાં અનંતર જે જે સ્થિતિબંધિસ્થાન આવે તેમાં દિગુણ દ્વિગુણ અનુભાગાને થાય. તથા આયુષ્યના પ્રથમ સ્થિતિ બન્યમાં અનુભાગસ્થાને અલ્પ હોય ને.તદનતર દ્વિતીયાદિ સ્થિતિસ્થામાં અસંખ્યગુણ અસંખ્યગુણ અનુભાગરથાને હાય,
Page #225
--------------------------------------------------------------------------
________________
ક્રમ પ્રકૃતિ,
૨૦૯
ટીકા :—પૂર્વકત આયુષ્ય સિવાયની અશુભ પ્રકૃતિના જઘન્ય સ્થિતિમન્ધથી પ્રારભીને પલ્યાપમના અસખ્યાતમાલાગ પ્રમાણુ સ્થિતિસ્થાનાને અતિક્રમતાં જે અનતર સ્થિતિસ્થાન આવે તેમાં અનુભાગમન્ધસ્થાના પ્રથમસ્થિતિમન્ધગતાનુભાગસ્થાનાથી દ્વિગુણુ થાય. ત્યાંથી આગળ પુનઃ પણ તેટલાં સ્થાને અતિક્રમીને આગળના સ્થિતિસ્થાનમાં અનુભાગસ્થાને દ્વિગુણુ થાય. એ રીતે વારંવાર ત્યાં સુધી કહેવુ" કે જ્યાં સુધી ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાન આવે.
તથા પૂકિત આયુષ્ય સિવાયની શુભ પ્રકૃતિના ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાનથી પ્રારંભીને પશ્ચાત પલ્યાપમના અસખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનાને ઉલ્લધીને જે અન ંતર સ્થિતિસ્થાન આવે તેમાં અનુભાગસ્થાના ઉત્કૃષ્ટસ્થિતિસ્થાનુભાગ સ્થાનેથી દ્વિગુણુ થાય. પુનઃ ત્યાંથી પણ પશ્ચાત્ પલ્યાપમાસખ્યતમભાગ પ્રમાણુ સ્થિતિસ્થાનાને ઉલ્લધીને અનતર સ્થિતિસ્થાનમાં અનુભાગ સ્થાન દ્વિગુણુ થાય. એ રીતે વારવાર ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી જઘન્ય સ્થિતિસ્થાન આવે. એ શુભ તા અશુભ પ્રકૃતિનાં દ્વિગુણ વૃદ્ધિસ્થાના આવલિકાના અસંખ્યાતમા ભાગના સમયરાશિ પ્રમાણ થાય.
તથા દ્વિગુણુ વૃદ્ધિસ્થાના સર્વાંથી અલ્પ છે, કારણ કે આવલિકાના અસખ્યાતમા ભાગના સમય પ્રમાણે માત્ર છે, તેથી દ્વિગુણુ વૃદ્ધિના એક અન્તરાલમાં સ્થિતિસ્થાના અસખ્યગુણુ છે, કારણ કે પલ્ચાપમના અસખ્યાતમા ભાગના સમયરાશિ પ્રમાણ એક અન્તરાલમાં સ્થિતિસ્થાને છે.
તથા ચારે પણ આયુષ્યની સÖજધન્યસ્થિતિમાં અનુભાગસ્થાના અલ્પ છે, તેથી એકસમયાધિક સ્થિતિખન્ધમાં અનુભાગસ્થાના અસભ્યગુણ છે, તેથી પણ દ્વિસમયાધિક સ્થિતિમત્ત્વમાં અનુભાગમન્ધસ્થાના અસભ્યગુણ છે, એ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિઅન્ય સુધી કહેવું.
27
Page #226
--------------------------------------------------------------------------
________________
૨૧.
અધનકરણ,
'
હવે અનુભાગ અન્ધસ્થાનાની તીવ્રમદતા જાણવાને અર્થે અનુભાગમન્યાધ્યવસાયસ્થાનાની અનુકૃષ્ટિ કહેવાની ઈચ્છાવાળા માચાયે શ્રી આ પ્રમાણે કહે છે.
મૂળ ગાથા પણ-પર મી. घाईण मसुर्भवन्न रस गंध फासे जहन्नठिइबंधे जाणज्झवसाणाई, तदेगदेसो य अन्नाणि ॥ ५७ ॥ पलासंखियभागो, जावं बिइयस्स होइ बिइयम्मि આ સંઘલ્લા વૈં, વધાર્ વા ર્વિ અશુદ્ધિ તા
ગાથાથ—ઘાતિની પ્રકૃતિએ, તથા અનુભવ ગંધ રસ સ્પર્શે એ ૫૪ પ્રકૃતિના જઘન્ય સ્થિતિમન્થમાં જે અનુભાગ અન્ધાવ્યવસાયસ્થાન છે તેના એક દેશ અને અન્ય પણ અનુભાગાવ્યવસાયસ્થાના દ્વિતીય સ્થિતિમશ્વમાં જાણવાં. પછ.
એ પ્રમાણે પ્રથમ સ્થિતિન્યની અનુકૃષ્ટિ પચેાપમા સન્ધ્યલાગ પ્રમાણુ સ્થિતિસ્થાના વ્યતિક્રાન્ત થયે સમાપ્ત થાય, ને દ્વિતીય સ્થિતિબન્ધની અનુકૃષ્ટિ, પ્રથમ સ્થિતિની અનુકૃષ્ટિ જ્યાં સમાપ્ત થઈ છે ત્યાંથી અનંતર બીજા સ્થિતિનન્ય સપૂર્ણ થાય. એ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિખન્મ સુધી કહેવું, તથા ઉપઘાતમાં પણ એ ઘાતિની પ્રકૃતિ પ્રમાણે અનુકૃષ્ટિ કહેવી.
ટીકાથ—અહિ સ્થિતિની વૃદ્ધિમાં જે અનુકૃષિ કહેવાશે તે પ્રાયઃ ગન્ધિ દેશે વર્તતા અસન્ય જીવના જઘન્ય સ્થિતિ અન્યથી પ્રારભીને કહેવી.
શાતાવેદનીય–મનુષ્યદ્દિક-દેવદ્વિક તિય ગઢિક-પન્ચે દ્રિય જા
૧ કંઇક પ્રકૃતિની અનુકૃષ્ટી અભવ્યના જધન્યસ્થિતિબન્ધથી અવૉફ્ ( હીનતર સ્થિનિબન્ધથી ) પ્રાર્ ભાય છે, માટે પ્રાયઃ શબ્દ રાખ્યો છે.
Page #227
--------------------------------------------------------------------------
________________
કમપ્રકૃતિ.
૨૧૧
તિ-નસ-બાદર-પર્યાપ્ત-પ્રત્યેક સમચતુરસ-વર્ષાનારાચ-સુખગતિ-સ્થિ–શુભ--સૌભાગ્ય-સુરવર-આય-ચશ-ઉંચોત્ર-એ પ્રકૃતિઓના પણ અભવ્યપ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબન્ધાદિક અનુસરવા, ત્યાં ૫ જ્ઞાનાવરણું-૯ દર્શનાવરણ-૧ મિથ્યાવ–૧૬ કષાય-૯ નેકપાય-૫ અન્તરાય–એ ૪૫ ઘાતિકમની તથા અશુભવર્ણ-રસઅન્યને સ્પર્શની (ગાથામાં જાણે એ સપ્તમી વિભક્તિના પ્રગમાં છે પુરતુ અર્થમાં ષષ્ઠી ગ્રહણ કરવી એટલે કૃષ્ણ-નીલ-હુરભિગધતિકત-કટુક-ગુરૂ-કર્કશ-રૂક્ષ ને શીત એ ૯ અશુભવદિ મળી ૫૪ પ્રકૃતિએના જઘન્ય સ્થિતિ બન્ધમાં જે અનુભાગ બધાથવસાય સ્થાને છે તેને એક દેશ ભાગ તથા બીજા અનુભાગાધ્યવસાયસ્થાને પણ દ્વિતીય સ્થિતિબન્ધને વિષે પ્રાપ્ત થાય છે. એમાં તાત્પર્ય આ પ્રમાણે છે- એ ૫૪ પ્રકૃતિના) જઘન્ય સ્થિતિ બન્ધના પ્રારંભમાં જે અનુભાગાધ્યવસાય સ્થાને છે, તેમને એક અસખ્યાતમે ભાગ લઈને શેષ સર્વે પણ અનુભાગાધ્યવસાયસ્થાને દ્વિતીય સ્થિતિના પ્રાક્ષમાં પ્રાપ્ત થાય છે, અને તે સિવાય બીજું પણું અનુભાગાધ્યવસાયસ્થાને પ્રાપ્ત થાય છે. તથા દ્વિતીય સ્થિતિબન્ધ પ્રારંભે જે અનુભાગાધ્યવસાય સ્થાને છે તેને અસંખ્યાતમે ભાગવઈને શેષ સર્વે પણ અનુભાગાધ્યવસાયસ્થાને તથા બીજા પણ અનુભાગાધ્યવસાયસ્થાને તૃતિય સ્થિતિ બન્યમાં વર્તે છે.
તૃતિય સ્થિતિબન્ધમાં જે અનુભાગાધ્યવસાયસ્થાને છે તેના એક અસંખ્યાતમાભાગ સિવાયનાં સર્વ અનુભાગાધ્યવસાયસ્થાને ને બીજા પણ અનુભાગાધ્યવસાયસ્થાને ચતુર્થ સ્થિતિમધમાં હેય છે. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી પાપમના અસં.
ખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિએ તિક્રાન્ત થાય. અહિં જઘન્ય રિતિબંધ સંબંધી અનુભાગાધ્યવસાયસ્થાનની અનુકુષ્ટિ સમાપ્ત
૧ પ્રથમ સ્થિતિબન્ધગત સર્વ અનુભાગાધ્યવસાયસ્થાનોમાંનું કોઈ પણ અનુભાગાધ્યવસાયસ્થાન ન હોય, પરંતુ તેથી વ્યતિરિક્ત બીજું અનુભાગાધ્યવસાયસ્થાન હેય.
Page #228
--------------------------------------------------------------------------
________________
રાર
અધનકરશુ.
થાય છે, તેથી અનંતર બીજા સ્થિતિબન્ધમાં દ્વિતીય સ્થિતિ સ’અધિ અનુભાગાધ્યવસાયસ્થાનાની અનુકૃષ્ટિ સમાપ્ત થાય છે. તેથીજ કહે છે કે વિચરણ હો વિચક્રિમ એટલે દ્વિતીય સ્થિતિખન્ય સખ'ધિ અનુભાગાધ્યવસાયેાની અનુકૃષ્ટિ, ત્યાંથી દ્વિતીય સ્થિતિખન્યું એટલે પ્રથમ સ્થિતિ સ`બધી અનુભાગાધ્યવસાયોની અનુકૃષ્ટિ જે સ્થિતિઅન્ય સમાપ્ત થઇ છે તે સ્થિતિમધથી ખીજા અન"તર સ્થિતિમધમાં સમાપ્ત થાય. તથા તૃતિય સ્થિતિબન્ધ સબધિ અનુભાગાધ્યવસાય સ્થાનાની અનુકૃષ્ટિ તેથી અન"તર તૃતિયસ્થિતિબન્ધ સમાપ્ત થાય, એ પ્રમાણે ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી આપ આપણી ઉત્કૃષ્ટ સ્થિતિ આવે. તેજ વાત કહે છે કે મારાસ્તા પણં અર્થાત્ એ પ્રકારે ઉત્કૃષ્ટ સ્થિતિબન્ધ સુધી જાણવુ
તથા ઉપઘાત નામકમ માં પણ તે પ્રમાણેજ અનુકૃષ્ટિ કહેવી કે જે પ્રમાણે જ્ઞાતિપ્રકૃતિની કહી. અનુકૃષ્ટિ એટલે અનુકણુ અથવા અનુવન એ ત્રણે એકાવાચક શબ્દો છે.
૧ અનુકૃષ્ટિ એટલે અનુ=પશ્ચાત્થી સૃષ્ટિ=કર્યું, ખેંચવુ અર્થાત્ પાશ્ચાત્યસ્થિનિબન્ધગત અનુભાગાધ્યવસાયસ્થાનાને આગળ આગળના સ્થિતિઅન્યમાં ખેચવા, પ્રરૂપવા.
પ્રકૃતિઓમાં અનુની સમાસ સ્થાપના આ પ્રમાણે.
.
ર.
"ઇત્યાદિ
સ્થિ॰ સ્થા॰ ૧૦–૧૧–૧૨–૧૩-૧૪-૧૫-૧૬-૧૭–૧૮-૧૯-૨૦-૨૧–૨૨
પલ્યાસ ખ્યતમભાગગ્નમાણુ સ્થિતિએ ૫
૨૩૨૪૨૫.
આ અનુકૃષ્ટિની સ્થાપનાનું વિશેષ સ્વરૂપ મતૃત સ્થાપનાનુસારે સમજવું. આ સ્થાપનામાં ૧૦–સમયાત્મક અલ. પ્રાયેા. જધ. સ્થિતિસ્થાન છે. ૧૧ સમયાત્મક દ્વિતિય સ્થિતિસ્થાન છે. ઇત્યાદિ. તથા ૧૦ સમયાત્મક પ્રથમ સ્થિતિસ્થાનથી ઉઠેલી લીટી રૂપ અનુષ્ટિ ૧૬ સમયાત્મક સ્થિતિસ્થાન સુધી આવીને બિંદુરૂપે સમાપ્ત થઇ ગઈ જાણવી. છાંત સત્ર.
Page #229
--------------------------------------------------------------------------
________________
કમ પ્રકૃતિ.
મૂળ ગાથા પ–૬૦ મી. परघा उज्जो उस्ला - सायव धुवनाम तणु उवंगाणं पडिलोमा सायस्स उ, उक्कोसे जाणि समऊणे ॥५९॥ ताणि य अन्नाणेवं, ठिइबंधो जा जहन्नगमसाए हेठ्ठु जोयसमेत्रं परित्तमाणीण उ सुभाणं ॥ ६०॥
૩
ગાથા:-પરાઘાત, ઉદ્યોત, ઉચ્છવાસ, આતપ, નામની ધ્રુવ પ્રકૃતિ ૧૩, તથા ૫ શરીર, ૩ ઉપાંગ, ૧૫ અન્ધન, ૫ સંઘાતન એ ૪૫ પ્રકૃતિની અનુકૃષ્ટિ પ્રતિમ એટલે પશ્ચાનુપૂર્વી એ કહેવી, તથા શાતાવેદનીયની અનુકૃષ્ટિ ઉત્કૃષ્ટ સ્થિતિથી પાશ્ચાત્ય સ્થિતિઓમાં “તેસ અને અન્ય અનુભાગાધ્ય સ્થાના ” એ પ્રમાણે કહેવી પ
»
એ પ્રમાણે અશાતાના જઘન્ય સ્થિતિખન્ય સુધી “ તે સ અને અન્ય ” ( એ પ્રમાણે શાતાની અનુકૃષ્ટિ ) કહીને તેથી પૂ (પાશ્ચાત્ય) સ્થિતિમાં ઉશ્વેતવત્( શાતાની) અનુકૃષિકહેવી, તથા એ શાતાની અનુકૃષિને અનુરૂપ (તુલ્ય ) સવ પરાવત માન શુભ અનુકૂષ્ટિ કહેવી. ૬૦
ટીકાથ—પરાઘાત, ઉત્થાત, ઉચ્છવાસ, આતપ તથા શુભ વર્ણાદિ ૧૧, અનુલઘુ, ને નિર્માણ, એ ૧૩ નામકમ ની ધ્રુવપ્રકૃતિ, તથા ગાથામાં તનુ માત્ર કહેવાથી પણ શરીર, સઘાતન, ને અન્યન ગ્રહણ કરતાં ય શરીર, ૫ સઘાતન, ૧૫ અન્ધન, ૩ ઉપાંગ એ ૪૫ પ્રકૃતિની અનુકૃષ્ટિ પશ્ચાનુપૂર્વી એ કહેવી. તે આ પ્રમાણે.
એ ૪૫ પ્રકૃતિના ઉત્કૃષ્ટ સ્થિતિમન્યે જે અનુભાગાધ્યવસાય સ્થાના છે તેના એક અસખ્યાતમા ભાગવતે શેષ સવ અને બીજા' પણ અનુભાગાધ્યવસાય સ્થાને એક સમયેાન ઉત્કૃષ્ટ સ્થિતિઅન્યમાં ( ઉપાન્ય સ્થિતિમન્યે ) પ્રાપ્ત થાય છે, ઉપાસ્ત્ય સ્થિતિઅન્ય જે અનુભાગાધ્યવસાય સ્થાન છે તેના એક અસખ્યાલમાં
Page #230
--------------------------------------------------------------------------
________________
૨૧૪
બંધનકરણું,
સ્થાને છે. અહી ભાગ
' યા
ભાગ સિવાયનાં સર્વ અને બીજા પણ અનુભાગાધ્યવસાય સ્થાને તૃતિયાતિમ રિતિબન્ધમાં પ્રાપ્ત થાય છે. એ રીતે ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી પલ્યોપમના અસંvયાતમા ભાગ પ્રમાણ સ્થિતિમાં પેઢાનુપૂર્વીએ વ્યતિક્રાન્ત થાય. અહીં ઉત્કૃષ્ટ રિતિબન્ધ સંબધિ "અનુભાગાધ્યવસાય સ્થાનની અનુકૃષ્ટિ સમાપ્ત થાય છે. તેથી અને તર પશ્ચાત્ સ્થિતિબન્ધ ઉપાસ્ય સ્થિતિ બન્યા સંબધ્ધિ અનુભાગાદયવસાય સ્થાનેની અનુકૃષિ સમાપ્ત થાય, તેથી અનાર પશ્ચાત્ સ્થિતિબન્ધમાં તૃતિયાન્તિમ સ્થિતિબંધસંબંધિ અનુભાગાધ્યવસાયસ્થાતેની અનુકૃષ્ટિ સમાપ્ત થાય. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી એ ક્યા પ્રકૃતિઓની આપ આપણું જઘન્ય સ્થિતિ આવે.
સાવરણ ઈત્યાદિ શાતા વેદનીયના ઉત્કૃષ્ટ સ્થિતિ બધે જે અનુભાગાધ્યવસાયસ્થાને છે. તે એક સમાન ઉત્કૃષ્ટ સ્થિતિ બન્યમાં સર્વ છે ને બીજા પણ છે, તથા સમાન ઉત્કૃષ્ટ સ્થિતિ બધે (ઉપન્ય સ્થિતિમ) જે અનુભાગાશ્ચવલાયસ્થાને છે તે વિસમાન ઉત્કૃષ્ટ સ્થિતિ બન્યમાં સર્વ છે ને બીજા પણ છે. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું કે જયાં સુધી કે એસાતાને જાય સ્થિતિબન્ધ આવે, તાત્પર્ય એ છે કે અશાતાની જેટલી સ્થિતિએ જઘયાનુભાગબન્યપ્રાગ્ય છે ને શાતાની સાથે પરાવતિ કરા
ક
* ૧ પલ્યોપમાસંખ્યતમ ભાગ પ્રમાણુની સ્થિતિઓમાંથી અન્તિમ સ્થિતિબન્ધમાં.'
'"૨ અશાતાનાં અભવ્યસંબંધી જઘન્યાનુભાગ પ્રાયોગ્ય ઉત્કૃષ્ટ સ્થિતિબન્ધથી શાતાની અનુકષ્ટિ કહેવાનો પ્રારંભ કરીને અશાતાના જઘન્યાનુભાગબન્ધ પ્રાયોગ્ય જઘન્યસ્થિતિબધ સુધી કહીને અનુષ્ટિના અનુક્રમ ફેરવો. આની વધુ સમાજ માટે શ્રી. પંચસંગ્રહ કથિત અનુકૃષ્ટિની સ્થાપનાથી જાણવા ગ્ય છે. , ૩ શત પૃથકવ સાગરોપમ પ્રમાણુ
૪ શાતાનાબબ્ધથી ઉતરીને અશાતા બાપે ને અશાતાના બન્ધથી ઉતરી શાતા, બાંધે.
Page #231
--------------------------------------------------------------------------
________________
કર્મપ્રકૃતિ,
ર૧
-
-
-
વતિને બંધાય છે. તેટલા પ્રમાણુનાં શાતા વેદનીયનાં સ્થિતિબંધ સ્થાનમાં “તે સર્વ અને અન્ય (બીજા પણ)” એ અનુક્રમ કહે, અને તેથી પણ પાશ્ચાત્ય સ્થિતિસ્થાનમાં ઉત નામકર્મના અનુષ્ટિ પ્રમાણે કહેવું. તે આ પ્રમાણે–અશાતાના જઘન્ય રિબન્યથી પશ્ચાતના સ્થિતિસ્થાને જે અનુભાગાધ્યવસાયસ્થાન છે તેમાંના કઈક ઉપરના (આગલના-ઉદ્ઘના) સ્થિતિબન્ધ સબ ધિનાં છે ને કઈક બીજા પણ છે. તેથી પણ પાશ્ચાત્ય સ્થિતિબન્ધમાં જે અનુભાગાધ્યવસાયંસ્થાને છે તેમાંનાં કંઈક ઉપરના સ્થિતિમાં સંધિનાં છે ને કંઈક બીજું પણ છે. આ અનુક્રમ પશ્ચાત પશ્ચાત્ સ્થિતિ સ્થાનેમાં ત્યાં સુધી કહે કે જ્યાં સુધી પલ્યોપમાસંખ્યતમ ભાગ પ્રમાણે સ્થિતિસ્થાને વ્યતિકાત થાય. ત્યાં અસાતાના જઘન્ય સ્થિતિ બન્યા તુલ્ય સ્થિતિ સ્થાને સબંધિ અનુંભાગાંધ્યવસાય સ્થાનેની અનુષ્ટિ પૂર્ણ થાય છે. તાત્પર્ય એ છે કે અશાતાના જઘન્ય સ્થિતિ બધે તુલ્ય સ્થિતિબન્ધ સ્થાને સંધિ અનુભાગાધ્યવસાય સ્થાને અસંખ્યાતમે અસંખ્યાતમાં ભાગ પશ્ચાત્ પશ્ચાત્તા એકેક સ્થિતિસ્થાને ન્યૂન ન્યૂન થતો હોવાથી પલ્યોપમા સંચમાગ પ્રમાણુ સ્થિતિઓ વ્યતિકાન્ત થયે છતે સર્વથા સમાપ્ત થઈ જાય છે. તેથી અશાતાના જઘન્ય અશ્વ સુલ્ય' સ્થિતિસ્થાનથી પાશ્ચાત્ય સ્થિતિસ્થાન સંબંધિ અનુભાગાધ્યસાથ સ્થાનાની અનુકૃષ્ટિ પપમાસંખ્યભાગ પ્રમાણુથી નીચેની સ્થિતિમાં સમાપ્ત થાય છે. એ પ્રમાણે શાતાની જઘન્ય સ્થિતિ સુધી કહેવું.
ઘઉં ઉત્તમ ૪ સુભાઈ અર્થાત જેમ શાતાદનીયની અનુકૃષ્ટિ કહી, તેમ મનુષ્યતિક, દેવદ્રિક, પંચેન્દ્રિયજાતિ, સમચતુર,
૧ એસાતાના જઘન્યાનુભાગ પ્રાગ્ય સ્થિતિબધથી પશ્ચાત
૨ આ શાતા અશાતાની અનુકૃષ્ટિમાં પાશ્ચાત્ય શબ્દથી નીચેનું સ્થિતિસ્થાન જાણવું.
૩ જધન્ય સ્થિતિ બન્ધ તુલ્ય એટલે જઘન્યાનુભાગ પ્રાગ્ય જેટલાં સ્થિતિસ્થાને છે તેટલા પ્રમાણ
Page #232
--------------------------------------------------------------------------
________________
બંધનકરણ. ~~~~~~~~~~~~~-~~-~------------~~-~વર્ષભનારાચ, સુખગતિ, સ્થિર, શુભ, સાભાગ્ય સુસ્વર, આદેય, ચશ, ઉચ્ચગેત્ર, એ સર્વ ૧૫ પરાવર્તમાન શુભ પ્રકૃતિએની સવનામ ગ્રહણ પૂર્વક અનુકૃષ્ટિ કહેવી : ' હવે અશાતાદનીયની અનુકૃષ્ટિ કહે છે– : , મૂળ ગાથા ૬૧ મી. नाणि असायजहन्ने-उदहि पुहुत्तंति ताणि अन्नाणि आवरण समुप्पेवं-परित्तमाणोण मसुभाणं ॥६१ ॥
ગાથાર્થ –અશાતાના વય સ્થિતિ બન્યથી શતપૃથકત્વ સાગરેપમ પ્રમાણ સ્થિતિબંધ સ્થાને સુધી “તે સર્વ અને અન્ય એ અનુક્રમથી અનુકૃષ્ટિ જાણવી, અને તેથી ઉપરની સ્થિતિઓમાં જ્ઞાનાવરણવત્ અનુકૃષ્ટિ જાણવી. તથા જેમ અશાતાની અનુકૃષ્ટિ છે તેવીજ રીતે સર્વપરાવર્તમાન અશુભ પ્રવૃતિઓની પણ અનુકૃષ્ટિ જાણવી.
ટીકાથ–અશાતાના જઘન્ય સ્થિતિબન્ધમાં જે અનુભાગવસાયસ્થાને છે, તે સર્વ અનુભાગાધ્યવસાયસ્થાને એક સમય અધિક રિતિબન્ધમાં પણ છે ને તેથી બીજા પણ છે. તથા દ્વિતીય, સ્થિતિબધે જે અનુભાગાધ્યવસાયસ્થાને છે તે સર્વે અને બીજી પણ અનુભાગાધ્યવસાયસ્થાને તૃતિયસ્થિતિબન્ધમાં છે. એ પ્રમાણે શત પૃથકવ (સેંકડે) સાગરેપમ પ્રમાણુ સ્થિતિ સ્થાને સુધી કહેવું. (અથવા શાતા વેદનીયની જેટલી સ્થિતિઓમાં અનુકૃષ્ટિને “તે સર્વ અને અન્ય” એ અનુક્રમ કહ્યો તેટલી અશાતા વેદનીયની
૧ આ સ્થાને “પૃથકત્વ” શબ્દ ૨૦૦ થી ૯૦૦ સુધીનીજ સંસાવાળ હોય એમ સંપૂર્ણ સમજાતું નથી, પરંતુ બહુત વાચક ગણીને “ઘણું સેંકડે સાગરેપમ” એવા અર્થમા સંભવે છે. (સર્વથા નિર્ણય બહુશ્રુતગમ્ય)
Page #233
--------------------------------------------------------------------------
________________
31G
AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAA
સ્થિતિઓમાં પણ જઘન્યસ્થિતિથી પ્રાર‘ભીને “તે સ અને અન્ય” એવા ક્રમે અનુકૃષ્ટિ કહેવી. ને એટલીજ સ્થિતિ શાતાથી પણપતિ પરાવતિ ને અધાય છે, અને પરાવૃત્તિ કરતે જીવ પ્રાયઃ મન્દ પરિણામી હાવાથી એ સ્થિતિયામાં જઘન્યાનુભાગમધના સભવ છે, તે અહિથી આગળના સ્થિતિખન્યમાં તે માત્ર અશાતાવેદનીય એકજ માંધી શકે છે ને તે પણ તીવ્ર પરિણામે આંધે છે માટે જશ્વન્યાનુભાગમધના સભવ આગળની સ્થિતિમાં નથી. તથા આવળ લમુપેન—તેથી ઉપરની સ્થિતિયામાં અનુકૃષ્ટિના ક્રમ જ્ઞાનાવરણાકિ વત્ 'તદે દેશ અને અન્ય. એ પ્રમાણે કહેવા. તે આ પ્રમાણે અશાતાના જાન્યાનુભાગમન્ધપ્રાયેાગ્ય સ્થિતિયામાંની જે અન્યસ્થિતિ તે સ્થિતિમન્યના પ્રારંભમાં જે અનુભાગાધ્યવસાયસ્થાના છે તેના એક દેશભાગ, તથા ખીજા' પણું અનુભાગાધ્યવસાયસ્થાના તેથી ઉપરના સ્થિતિઅન્ય પ્રારભમાં વર્તે છે, તેથી ઉપરના સ્થિતિમત્ત્વમાં પાશ્ચાત્ય સ્થિતિસ્થાન સમધિ અનુભાગાય્યવસાયસ્થાનાના એક દેશ અને ખીજા પણ અનુભાગાધ્યવસાય સ્થાના વતે છે. એ પ્રમાણે પત્યેાપમાસ ચૈતમભાગ પ્રમાણુસ્થિતિએ સુધી કહેવુ'. અહિં. જાત્યાનુભાગમન્ધપ્રાયોગ્ય અન્તિમ સ્થિતિ સબધિ અનુભાગાધ્યવસાયસ્થાનોની અનુકૃષ્ટિ પરિસમાપ્તિ પામે છે. તેથી પણ ઉપરના સ્થિતિમશ્વમાં જધન્યાનુભાગમન્ય પ્રાયેાગ્ય દ્વિતીયસ્થિતિઅન્ય સમધિ અનુભાગાધ્યવસાયસ્થાનાની અનુષ્ટિ પરિસમાપ્ત થાય છે. એ રીતે અશાતાની ઉત્કૃષ્ટસ્થિતિ સુધી કહેવુ. તથા ત્ત્વ પત્તિમાળીળ મધુમાળતરકદ્વિક-જાતિ ચસુષ્ક—અન્તિમ ૫ સ`ધયણ-૫ સ્થાન-કુખગતિને સ્થાવરદશક, એ ૨૭ પરાવર્ત્ત માન અશુભ પ્રકૃતિની અનુકૃષ્ટિ સ્વસ્વનામ ગ્રહ જીપૂર્વક અશાતાવેદનીયવત્ કહેવી.
ક્રમ પ્રકૃતિ
AAAAAAAAAA
AAAAAAAAAAAAAAAAAAAA
-૧ તદેદેશ એટલે તે અનુભાગાધ્યવસાયસ્થાનેમાંથી એક અસ ખ્યાતમા ભાગ વઈને કોષ સર્વ અનુભાગાધ્યવસાયસ્થાને
28
Page #234
--------------------------------------------------------------------------
________________
૧૨
અધનરજી,
હવે તિર્યંતિક અને નીથ ગાત્રની અનુકૃષ્ટિ કહે છે.
મૂળ ગાથા ૬૨-૬૩ મી.
.
से काले सम्मतं, पडिवज्जं तस्स सत्तम खिईएનો દિવો દસ્તો, રૂત્તો આવરળ તુક્કો ચ ॥દ્દા जा अभविय पाउग्गा, उप्पि मसाय समसाउ आजेडा હક્ષા તિથિનતિતુને નીયામોલ અનુઠ્ઠી "દ્દા
ગાથા અનતર સમયે સમ્યકત્વ પ્રાપ્ત કરનાર સક્ષમ નરક પૃથ્વીના જીવને જે જઘન્યસ્થિતિમન્ધ હોય, તે સ્થિતિબન્ધથી પ્રારભીને જ્ઞાનાવરણાદિ તુલ્ય સ્થિતિમષ સુધી અનુકૃષ્ટિ કહેવી. અભવ્યપ્રાચેાગ્ય જાન્યસ્થિતિમન્ય સુધી જ્ઞાનાવરણાદિવત્ અનુકૃષ્ટિ કહેવી, તેથી ઉપર ઉત્કૃષ્ટ સ્થિતિખન્મ સુધીની અનુકૃષ્ટિ અશાતાવેદનીચવત્ કહેવી. આ રીતે તિય ગઢિક તથા નીચ ગેત્રની અનુકૃષ્ટિ જાણવી. ૫ ૬૨ ૫૬૩ u
ટીકાથ—સે જાઢે અનન્તર સમયમાં સમ્યકત્વ પામનાર સાતમી પૃથ્વિના નારક જીવને જે જઘન્યસ્થિતિબન્ધ હોય છે. તે સ્થિતિમધથી ઉઘ્નના અનતરસ્થિતિખન્ય અનુકૃષ્ટિની અપેક્ષાએ આવરણુ તુલ્ય જાણવા, તે પણ ત્યાં સુધી કે જ્યાં સુધી, અભવ્ય પ્રાયાગ્ય જધન્યસ્થિતિબન્ધ આવે. ત્યાં તિય ચગતિની અનુકૃષ્ટિ આ પ્રમાણે છે—
અનંતર સમયમાં સમ્યકત્વ પામનાર સક્ષમ નકપૃથ્વીગિત
૧. અભવ્ય પ્રાયેાગ્ય જધન્યસ્થિતિબન્ધ સુધીના સ સ્થિતિબન્ધ અનુકૃષ્ટિની અપેક્ષાએ આવરણ તુલ્ય છે અથત તેટલાં સ્થિતિસ્થાનાની અનુકૃષ્ટિ આવરણ તુલ્ય છે. તિભાવ,
Page #235
--------------------------------------------------------------------------
________________
કર્મપતિ.
૨૧૯ નારક જીવના જઘન્યસ્થિતિબંધ તુલ્ય તિર્યંચગતિની સ્થિતિ સ્થાનમાં જે અનુભાગબધાધ્યવસાયરથાને છે, તેને એક અસર ખ્યાત ભાગ લઈને શેષ સર્વ અને બીજા પણ અનુભાગાધ્યવસાયરથાને દ્વિતીય સ્થિતિબન્ધ પ્રારંભે વર્તે છે, તથા દ્વિતીય સ્થિતિબધે જે અનુભાગાધ્યવસાયસ્થાને છે તેને એક અસંvયાતમે ભાગ વજીને શેષ સર્વ અને બીજા પણ અનુભાગાધ્યવસ થસ્થાને તૃતિય સ્થિતિ બન્યમાં વર્તે છે. એ રીતે પલ્યોપમા ખતમ ભાગ પ્રમાણ સ્થિતિસ્થાને સુધી કહેવું. અહિં જઘન્યસ્થિતિસ્થાન સંબંધિ અનુભાગાધ્યવસાય સ્થાનેની અનુકૃષ્ટિ પરિસમાપ્ત થાય છે. તેથી ઉપરના સ્થિતિસ્થાનમાં દ્વિતીય સ્થિતિગતાનુભાગાધ્યવસાયસ્થાની અનુકૃષ્ટિ પરિસમાપ્ત થાય છે. તેથી પણ ઉપરના સ્થિતિબન્યમાં તૃતિય સ્થિતિસ્થાનગતાનુભાગાધ્યવસાયસ્થાનેની અતુકૃષ્ટિ પરિસમાપ્ત થાય છે એ રીતે અભવ્ય પ્રાગ્ય જઘન્યસ્થિતિ બન્ધ સુધી કહેવું.
જ અણીય સમય ૩ મારે ફક્ત અભવ્ય પ્રાગ્ય જઘન્યસ્થિતિમથી ઉત્કૃષ્ટ સ્થિતિ સુધીની અનુકૃષ્ટિ અશાતાદનીયત કહેવી તે આ પ્રમાણે –
અભવ્ય પ્રાગ્ય જઘન્ય સ્થિતિબન્ધમાં જે અનુભાગાધ્યવસાયસ્થાને છે તે સર્વ અને બીજા પણ અનુભાગાધ્યવસાયસ્થાને તેથી ઉપરની સ્થિતિમાં હોય છે. આ ઉપરની સ્થિતિમાં જે અનુભાગાધ્યવસાયસ્થાને છે તે સર્વ અને બીજા પણ અનુભાગાધ્યવસાયસ્થાને તેથી ઉપરની (એટલે તૃતિય) સ્થિતિમાં હોય છે. એ પ્રમાણે શતપૃથકત્વ સાગરોપમ (સેંકડે સાગરેપમ) સુધી કહેવું આ સ્થિતિ પ્રાયઃ અભાગ્ય પ્રાગ્ય જઘન્યાનુભાગનન્ય વિષયક છે. ને આ (તિર્યંચગતિ) તે મનુષ્ય ગતિ સાથે પરાવતિ પરાવતિને બધાય છે. ને પરાવૃત્તબન્યમાં પ્રાયઃ મન્દ પરિણામ થાય છે, તેથી એ સ્થિતિ જઘન્યાનુભાગમધ ચુત સંભવે છે..
Page #236
--------------------------------------------------------------------------
________________
બંધનકર.
એ સ્થિતિઓમાંની અન્તિમસ્થિતિમાં જે અનુભાગાધ્યવસાયસ્થાના છે તેને એક અસંખ્યાતમા ભાગ વને શેષ સ અને ખીજા' પણ અનુભાગાધ્યવસાયસ્થાને તેથી ઉપરની સ્થિતિમાં વતે છે, આ ઉપરની સ્થિતિમાં પણ જે અનુભાગાધ્યવસાયસ્થાન છે તેના એક અસ ખ્યાતમા ભાગ વઈને શેષ સવ અને ખીજા પણુ અનુ ભાગાધ્યવસાસ્થાને તેથી ઉપરની સ્થિતિમાં વર્તે છે. એ પ્રમાણે ૫લ્યોપમના અસંખ્યાતમાભાગપ્રમાણુ સ્થિતિસ્થાના સુધી કહેવુ', અહિ' જન્મન્યાનુભાગમન્ય પ્રાયોગ્ય અન્તિમસ્થિતિસ્થાનગત અનુ. ભાગાધ્યવસાયસ્થાનાની અનુકૃષ્ટિ પરિસમાપ્તિને પામે છે, તેથી ઉપ રના સ્થિતિસ્થાનમાં જઘન્યાનુભાગમન્ય પ્રાયોગ્ય સ્થિતિસ્થાનથી દ્વિતીયસ્થિતિસ્થાનગત અનુભાગાધ્યવસાયસ્થાનની અનુકૃષિ પરિસમાપ્તિને પામે છે. એ રીતે ઉત્કૃષ્ટસ્થિતિ પર્યન્ત કહેવું.
૨૦
ઇલા વિચલિતુને નીચાળોપ ચ છુટ્ટી એટલે આ પૂતિ અનુકૃષ્ટિ તિય ચદ્દિક અને નીચાત્ર એ ૩ પ્રકૃતિને અંગે જાણવી. ત્યાં જે રીતે તિય ચગતિની અનુકૃષિ કહી તે રીતેજ તિય ચાનુપૂર્વીની અનુકૃષ્ટિ અને નીચગોત્રની અનુકૃષ્ટિ સ્વતઃ જાણી લેવી.
હવે ત્રસાદિચતુષ્યની અનુકૃષ્ટિ કહે છે,
મૂળ ગાથા ૬૪.સી.
तस बायर पज्जत्तग, पत्ते (य) गाण परघाय तुला उ ના વદાસજોડા–જોડી ફેટા જ સાધુળ ॥ ૬૪ ॥
ગાથાથ—ત્રસ, ખાદર, પાસ, ને પ્રત્યેક, એ ૪પ્રકૃતિયાની અનુકૃષ્ટિ પરાઘાતવત્ ૧૮ કાડાકોડી સાગરોપમ નીચે ખાકી રહે ત્યાં સુધી કહેવી, ને તેથી નીચેની સ્થિતિઓમાં શાતાવત્ અનુકૃષ્ટિ કહેવી. ટીકાથી ત્રસ, મકર, પર્યાપ્ત, ને પ્રત્યેક નામકમ ની અનુ
Page #237
--------------------------------------------------------------------------
________________
કમપ્રકૃતિ.
૨૨૧
AMAAAAAAAANNN
કષ્ટિ પરાઘાતવત્ જાણવી. ને તે ઉપરની સ્થિતિથી પ્રારંભીને નીચે નીચે ઉતરતાં ચાવત ૧૮ કેડાછેડી સાગરોપમના સમય રાશિ પ્રમાણે રિથતિસ્થાને નીચે બાકી રહે ત્યાં સુધી પરાઘાતવત અનુકૃષ્ટિ કહેવી, ને તેથી નીચેની સ્થિતિની અનુકૃષ્ટિ શાતવેદનીયવત કહેવી. ત્યાં બસનામકર્મની અનુકૃષ્ટિ આ પ્રમાણે–
બસનામકર્મના ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાને જે અનુભાગાધ્યવસાયસ્થાને છે તેને એક અસંખ્યાતમે ભાગ લઈને શેષ સર્વ અને બીજા પણ અનુભાગાધ્યવસાયસ્થાને એક સમય ન્યૂન સ્થિતિસ્થાનમાં વર્તે છે, એક સમાન સ્થિતિસ્થાનમાં જે અનુભાગાધ્યવસાયસ્થાને છે તેને એક અસયાતમભાગ વઈને શેષ સર્વ અને બીજા પણ અનુભાગાધ્યવસાયસ્થાને ક્રિસમયજૂનસ્થિતિરથાનમાં વતે છે. એ પ્રમાણે પલ્યોપમના અસખ્યાતમાભાગ પ્રમાણુસ્થિતિસ્થાને સુધી કહેવું. અહિં ઉત્કૃષ્ટ સ્થિતિબન્ધ ગત અનુભાગાધ્યવસાયસ્થાનની અનુકષ્ટિ સમાપ્ત થઈ. તેથી નીચેના સ્થિતિસ્થાનમાં એક સમાન સ્થિતિગત અનુભાગાધ્યવસાયસ્થાનોની અનુકષ્ટિ સમાપ્ત થઈ. તેથી પણ નીચેના સ્થિતિસ્થાનમાં સિમોન સ્થિતિસ્થાનગત અનુભાગાધ્યવસાયસ્થાની અનુકૃષ્ટિ સમાપ્ત થઈ. એ રીતે નીચે ઉતરતાં ઉતરતાં થાવત અઢાર કલાકે સાગરેપમ રહે ત્યાં સુધી કહેવું. તે અઢાર કેડીકેડી સાગરોપમ પ્રમાણુ સ્થિતિસ્થાનેમાંના અતિમ સ્થિતિસ્થાનમાં જે અનુભાગાવ્યવસાય સ્થાને છે તે સર્વે અને બીજા પણ અનુભાગાધ્યવસાયસ્થાને તેથી( અઢાર કડાકા સાગરમાં) નીચેના સ્થિતિસ્થાનમાં વતે છે તથા એ નીચેના સ્થિતિસ્થાનમાં પણ જે અનુભાષ્યવસાય સ્થાને છે તે સર્વ અને બીજા પણ અનુભાગાધ્યવસાયસ્થાને તેથીપણ નીચેના સ્થિતિસ્થાનમાં વતે છે. એ પ્રમાણે અભવ્ય પ્રાયોગ્ય
૧ અર્થાત ૨ સાગરેપમ સુધી પરાઘાતવત ને ૧૮ સાગરેપમ સુધી શતાવત અનુકૃષ્ટિ કહેવી. * ૨ ૧૮ કેકે. ના સમયે નેત્કૃષ્ટ સ્થિ૦ સ્થાનમાં
Page #238
--------------------------------------------------------------------------
________________
૨૨૨
બધનકરણ,
જઘન્યાનુબ વિષયવાળી સ્થાવર નામકર્મની સ્થિતિ જેટલાં સ્થિતિસ્થાને વ્યતિકાન્ત થાય ત્યાં સુધી કહેવું. તેથી અનંતર નીચેના સ્થિતિસ્થાનમાં પૂર્વ સ્થિતિસ્થાનગત અનુભાગાધ્યવસાય૨થાનનો એક અસંખ્યાતમે ભાગ લઈને શેષ સર્વ અને બીજા પણ અનુભાગાધ્યવસાયસ્થાને વર્તે છે. તેથી પણ અનંતર નીચેના સ્થિતિસ્થાનમાં પૂર્વ સ્થિતિસ્થાનગત અનુભાગાધ્યવસાયસ્થાનને એક અસંખ્યાત ભાગ વજીને શેષ સર્વ અને બીજા પણ અનુભાગાધ્યવસાયસ્થાને વતે છે. એ પ્રમાણે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણુસ્થિતિસ્થાને સુધી કહેવું. અહિ (અભવ્ય પ્રાગ્ય) જઘન્યાનુભાગબન્ધ પ્રાગ્ય સ્થાવર નામકર્મની સ્થિતિ પ્રમાણ સ્થાપન કરેલ સ્થિતિસ્થામાંના પ્રથમ સ્થિતિસ્થાનમાં જે અનુભાગાધ્યવસાયસ્થાને છે તેની અનુકૃષ્ટિ સમાપ્ત થઈ. તેથી નીચેના સ્થિતિસ્થાનમાં દ્વિતીય સ્થિતિસ્થાન (સ્થાવર સંબંધિ) ગત અનુભાગાધ્યવસાયસ્થાની અનુકૃષ્ટિ સમાપ્ત થઈ આ રીતીએ જઘન્ય સ્થિતિસ્થાન સુધી કહેવું. એ પ્રમાણે બાજર, પર્યાપ્ત ને પ્રત્યેક નામકર્મની અનુકૃષ્ટિ પણ કહેવી.
(હવે તિર્થંકર નામકર્મની અનુકૃષ્ટિ તથા અનુભાગની તીવ્ર મન્દતા કહેવાય છે.)
મૂળ ગાથા ૬૫ મી. तणुतुल्ला तित्थयरे-अणुकट्ठी तिव्व मंदया एत्तो. सव्वपगईण नेया-जहन्नयाई अणंतगुणा ॥६५॥
ગાથાથી–તિર્થંકર નામકર્મની અનુકૃષ્ટિ શરીરનામ કર્મવત્ જાણવી. અને હવે તીવ્રમન્દતા કહેવાય છે, ત્યાં સર્વ પ્રકૃતિની જઘન્યાદિ સ્થિતિમાં અનન્તગુણ અનુભાગ હોય છે.
ટીકાથ તિર્થંકર નામકર્મમાં અનુકૃષિની વિક્ષા પૂર્વે
-
-
-
Page #239
--------------------------------------------------------------------------
________________
જેમ શરીર નામકર્મમાં કહી તેમ જાણવી. હવે અહિંથી આગળ અનુભાગની તીવ્ર મન્દતા કહેવાય છે. '
ત્યાં સર્વ પ્રકૃતિઓની આપ આપણા જઘન્યાનુભાગબંધથી પ્રારંભીને ઉત્કૃષ્ટ અનુભાગબબ્ધ સુધી પ્રત્યેક રિતિબન્ધ સ્થિતિ બધે અનન્તગુણ તીવ્ર મન્દતા અર્થાત અનુક્રમે અનન્તગુણ અનુભાગ કહે એ ભાવાર્થ છે. ત્યાં પણ અશુભ પ્રકૃતિએના જઘન્યસ્થિતિસ્થાનથી આભને અનુક્રમે ઉર્વ મુખે અનન્તગુણ અનુભાગ કહે. અને શુભ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાનથી પ્રારભીને અધમુખે જઘન્ય સ્થિતિ સુધી અનન્તગુણ અનુભાગ કહે. આ તીવ્ર મન્તત્વ સામાન્યપણે કહીને હવે વિશેષપણે કહે છે.
૪૫ ઘાતિ પ્રકૃતિ, અશુલવર્ણાદિ ને ઉપઘાત એ ૫૫ પ્રકૃતિની જઘન્ય સ્થિતિમાં જઘન્યાનુભાગ સર્વથી અલપ છે, તેથી દ્વિતીય સ્થિતિમાં જઘન્યાનુભાગ અનન્તગુણ છે, તેથી પણ તૃતિય સ્થિતિમાં જઘન્યાનુભાગ અનન્તગુણ છે, એ રીતે ચાવત્ નિવર્તન કંડક સુધી કહેવું. નિવર્તન કડક એટલે જ્યાં જઘન્ય સ્થિતિગત અનુભાગાધ્યવસાયની અનુકૃષ્ટિ સમાપ્ત થાય છે ત્યાં સુધીની મૂળથી આરંભીને સર્વ સ્થિતિએ પાપમના અસંખ્યાતમાભાગ પ્રમાણુની છે. (એ સ્થિતિઓને સમુદાય તે રિવર્તન કંડક કહેવાય.)
મૂળ ગાથા ૬૬ મી. निवत्तणाओ एकिकस्स हेट्रोवरिं तु जेटियरे चरमठिईणुकोसो, परित्तमाणीण उ बिसेसो ॥६६॥
૧ જઘન્ય સ્થિતિ બન્ધથી પ્રારંભીને ઉત્કૃષ્ટ સ્થિતિ બન્ધ સુધી પ્રત્યેક સ્થિતિ બધે સ્થિતિ બધે અનન્તગુણ અનન્તગુણ અનુભાગ કહે. એ ભાવાર્થ છે. છતાં “ જઘન્યાનું ભાગબન્ધથી પ્રારંભીને ઉત્કૃષ્ટ અનુભાગબબ્ધ સુધી” એ પાઠ છે તે સામાન્ય કથન રૂપ ને વિશેષથી તે તીવમંદતાની પ્રરૂપણ પ્રમાણે ભીન્ન પણ છે.
Page #240
--------------------------------------------------------------------------
________________
૪
અધનકરણ.
ગાથા—નિયતન કડકથી એક નીચેની ને એક ઉપરની સ્થિતિમાં અનુક્રમે ઉત્કૃષ્ટ ને જઘન્ય અનુભાગ અન તગુણપણે ઉત્કૃષ્ટ સ્થિતિ સુધી કહેવા, અને અન્તિમ નિવન કંડકની સ્થિ તિચેના ઉત્કૃષ્ટાન્નુભાગ અનન્તગુણુપણે નિરતર ( હેઠે ઉપર નહિ પણ અન‘તરાન તર૫ણે ) કહેવા.
kannnnnnnnnnAMMA
MARWA
ટીકા——તે નિવન ક'ડકની અન્તિમસ્થિતિના જધન્યાનુભાગથી જઘન્ય સ્થિતિને ઉત્કૃષ્ટ અનુભાગ અનન્તગુણુ છે. તેથી નિવર્તન કડકથી અનન્તર સ્થિતિને જઘન્યાનુભાગ અનન્તગુણ છે. તેથી જઘન્યાનન્તર દ્વિતીય સ્થિતિસ્થાનના ઉત્કૃષ્ટાન્નુભાગ અનન્ત ગુણ છે. તેથી ક'ડાત્તરવતિ દ્વિતીય સ્થિતિના જધન્યાનુભાગ અનન્તગુણ છે, તેથી તૃતિય સ્થિતિસ્થાનના ઉત્કૃષ્ટાનુભાગ અનન્ત ગુણ છે, તેથી ક'ડકાત્તરવતિ તૃતિય સ્થિતિના જન્મન્ચાનુભાગ મન'તગુણ છે. એ પ્રમાણે એકેક સ્થિતિસ્થાન નીચેનુ' ને એકેક સ્થિતિસ્થાન ઉપરનું, તેમાં અનુક્રમે ઉત્કૃષ્ટ તે જઘન્ય અનુભાગ અનન્તગુણપણે ત્યાં સુધી કહેવા કે જ્યાં સુધી ઉત્કૃષ્ટ સ્થિતિના જધન્યાનુભાગ અન‘તગુણુ થાય. અહિં અન્તમાં કડક પ્રમાણુ સ્થિતિના ઉત્કૃષ્ટાન્નુભાગ હજી કહ્યા વિના રહ્યો છે. શેષ સર્વ અનુભાગ (સર્વ સ્થિતિઓના અનુભાગ ) કહ્યા છે. ( હવે જેના ઉત્કૃષ્ટ અનુભાગ કહેવાયા નથી તેવી ક'ડક પ્રમાણુ સ્થિતિઓના ઉત્કૃષ્ટ અનુભાગ કહે છે. ) તેથી એટલે સર્વો ત્કૃષ્ટ સ્થિતિના જઘન્યાનુભાગથી કડક પ્રમાણુ સ્થિતિમાંની પ્રથમ સ્થિતિના ઉત્કૃષ્ટાનુભાગ અનન્તજીણુ છે. તેથી અનન્તર થિંતિના ઉત્કૃષ્ટાન્નુભાગ અનન્તગુણ છે. તેથી પણ ઉપરિતનસ્થિતિના ઉત્કૃષ્ટાન્નુભાગ અનન્તગુણુ છે એ પ્રમાણે નિરન્તરપણે ઉત્કૃ ટાનુભાગથી અન‘તનુજીપણું ચાવત્ ઉત્કૃષ્ટ સ્થિતિ સુધી કહેવુ' એજ વાત ગાથાથી કહે છે. ઘરમંદિર્ઘજીૉલો કડક પ્રમાણ એટલે પલ્યાપ્રમાસ ચૈતમ ભાગ પ્રમાણુ અન્તિમ સ્થિતિના ( ઉત્કૃષ્ટાનુભાગ) નિરન્તર અનન્તગુણુપણે કહેવે
Page #241
--------------------------------------------------------------------------
________________
કમપ્રકૃતિ.
૨૨૫ - ~-
~~ ~~~~~~~~ ~ ~~~~~ ~~~ - હવે શુભ પ્રકૃતિના અનુભાગની તીવ્ર મન્દતા કહેવા પ્રસંગ છે. ત્યાં પ્રથમ પરાઘાતનામકર્મની અધિક (અનતગુણ અનતગુણ) રીતે તીવમન્દતા કહેવાય છે. તે આ પ્રમાણે
પશઘાતની ઉત્કૃષ્ટસ્થિતિમાં જઘન્યપદે જઘન્યનુભાગ સર્વથી અલ્પ છે, તેથી સમાન ઉસ્મૃષ્ટિસ્થિતિમાં જઘન્યાનુભાગ અનન્તગુણ છે, તેથી સિમોન ઉત્કૃષ્ટ સ્થિતિમાં જઘન્યાનુભાગ અનન્તગુણ છે. એ રીતે પલ્યોપમાં સંખ્યતમભાગપ્રમાણુ સ્થિતિ વ્યતિક્રાન્ત થાય, અથ નિવત્ત કડક વ્યતિક્રાન્ત થાય ત્યાં સુધી કહેવું. તેથી ઉત્કૃષ્ટ સ્થિતિને ઉત્કૃષ્ટાનુભાગ અનન્તગુણ, તેથી નિવર્તન કંડક નીચેની પ્રથમ સ્થિતિને જઘન્યાનુભાગ અનંતગુણ, તેથી સમયેન ઉત્કૃષ્ટ સ્થિતિને ઉત્કૃષ્ટ નુભાગ અનંતગુણ, તેથી નિવતનકડુંક નીચેની દ્વિતિય સ્થિતિને જઘન્યાનુભાગ અનંતગુણ છે. એ રીતે ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી પરાઘાતની જઘન્યસ્થિતિને જઘન્યાનુભાગ અનન્તગુણ થાય. અહિં અત્તમાં કંડકપ્રમાણુ સ્થિતિને ઉત્થાનુભાગ હજી કહ્યા વિનાને રહ્યો છે. ને શેષ સર્વ કહે છે, તેથી જઘન્યસ્થિતિથી આરંભીને કંડક પ્રમાણુ સ્થિતિને અતિક્રમતાં જે અતિમસ્થિતિ આવે તેને ઉત્કૃષ્ટાનુભાગ અનન્તગુણ કહે, તેથી નીચેની સ્થિતિને ઉત્કૃષ્ટાનુભાગ અનન્તગુણ છે, તેથી પણ નીચેની સ્થિતિને ઉત્કૃષ્ટ અનુભાગ અનન્તગુણ છે. એ રીતે ત્યાં સુધી કહેવું કે ચાવત્ જઘન્યસ્થિતિને ઉત્કૃષ્ટાનુભાગ અનન્તગુણ છે.
આ પરાઘાતની અનુકૃષિવત્ પ શરીર-૫ સંઘાતન–૧૫ - ન્યન–૩ અગોપાંગ-પ્રશસ્તવદિ ૧૧-અગુરુલઘુ-ઉચ્છવાસ-આતપ-ઉત-નિમણુને નનામ એ ૪૫ પ્રકૃતિની અનુકૃષ્ટિ પણ કહેવી.
તથા રિમાળા વિશે પરાવર્તમાન પ્રકૃતિમાં કંઈક વિશેષ છે. તે આ પ્રમાણે છે–જે સ્થિતિમાં “તે સર્વ અને અન્ય ” એ ક્રમે અનુક્રમણિ કહેવાય છે તે સર્વ સ્થિતિને જઘન્ય
29.
Page #242
--------------------------------------------------------------------------
________________
૨૨
ધનકરતુ.
અનુભાગ તેટલા પ્રમાણનાજ જાણવા, અને તેથી માગળની સ્થિતિચેામાં જઘન્યાનુભાગ અનુક્રમે અનન્તગુણુ અનન્તગુણુ ત્યાં સુધી કહેવા કે, જ્યાં સુધી કડકના અસ`ખ્યાતભાગ વ્યતિક્રાન્ત થાય ને એક સખ્યાતમા ભાગ શેષ રહે (ત્યાં સુધી અનન્તગુણુ કહેવા એજ વાત ગાથાથી કહે છે.
મૂળગાથા ૬૭ મી. ताणन्नाणि ति परं असंखभागाहि कंडगेकाण સોનિયા તૈયા—ના સહોર સત્તિ ૫૬૭ II
ગાથાથી..તે સવ અને અન્ય” એ ક્રમવાળી અનુકૃષ્ટિથી ચ્યાગળ એક ક ઢંકના અસખ્યાતભાગ વ્યતિક્રમ ત્યાં સુધી એકેક સ્થિતિના અનુક્રમે ઉત્કૃષ્ટ અને જઘન્ય અનુભાગ ત્યાં સુધી કહેવા કે જ્યાં સુધી ઉપરના જધન્યાનુભાગ કડકની સમાપ્તિ થાય.
.
''
ટીકા- તે સ અને અન્ય ” એ ક્રમવાળી અનુકૂષ્ટિથી આગળ કડકના અસખ્યાતભાગ વ્યતિક્રાન્ત થયા માદ આગળ કંડક પ્રમાણન અને પ્રત્યેક સ્થિતિયાના ઉત્કૃષ્ટ અને જઘન્ય અનુભાગ અનુ ક્રમે અનંતગુણ અનંતગુણ જાણવા. તાત્પર્ય એ છે કે “ તે સવ* અને અન્ય ” એ ક્રમવાળી અનુકૃષ્ટિથી આગળ જન્મ્યાનુભાગ અનતગુણ કહેવા. તે પણ ત્યાં સુધી કે જ્યાં સુધી કડક માત્ર સ્થિતિયાના અસખ્યાતભાગ ત્યંતિકાન્ત થાય ને એક ભાગ શેષ રહે, ત્યાંથી આગળ જે સ્થિતિથી તે સવ અને અન્ય ” અનુકૃષિ પ્રારભાઇ હતી, તે સ્થિતિથી કડક પ્રમાણુ સ્થિતિયા સુધી ઉત્કૃષ્ટ અનુભાગ
k
">
૧ શ્રી પંચસગ્રહમાં “ સખ્યાતભાગ વ્યતિક્રાન્ત થાય ત્યાં સુધી એ અ મૂળ તથા ટીકામાં પણ કહ્યો છે; તે હિક તથા ટીકામા સર્વત્ર અસંખ્યભાગ વ્યતિક્રમ કરવા એક સ્થાનેજ સખ્યભાગના અર્થે આવે છે. એ વિશેષ છે,
”
પ્રકૃતિના મૂળ કહેલું છે, માત્ર
Page #243
--------------------------------------------------------------------------
________________
પ્રકૃતિ
અનુક્રમે અનન્તગુણ કહે. તેથી જે સ્થિતિસ્થાને ઘન્યાનુભાગ કહીને નિત્ય છે, તે સ્થિતિથી ઉપરના સ્થિતિસ્થાનમાં જઘન્યાનુભાગ અનતગુણ કહે. એ પ્રમાણે જઘન્ય અને ઉત્કૃષ્ટ અનુભાગનું એક કંડક ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી “તે સર્વ અને અન્ય એ અનુકૃષિથી આગળનું જઘન્યાનુભાગ સંબંધિ કંડક પરિપૂર્ણ થાય. એમાં ઉત્કૃષ્ટ અનુભાગ શતપૃથકત્વ સાગરોપમ પ્રમાણુ સ્થિતિના કહેવાયા છે. તેથી ઉપર એક જઘન્યાનુભાગ અને પશ્ચાને એક ઉત્કૃમનુભાગ, ત્યાંથી પુનઃ એક ઉત્કૃષ્ટાનુભાગ, એ રીતે ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી જઘન્યાનુભાગ સંબંધિ પણ સ્થિતિ પરિસમાપ્ત થાય. અહિં ઉત્કથાનુભાગ સબધિ કંડક પ્રમાણે સ્થિતિ અદ્યાપિ પર્યન્ત કહા વિના રહી છે. ને શેષ સર્વ સ્થિતિ કહી છે. તેથી તે ઉલ્હાનુભાગ સંબંધિ કડક પ્રમાણ સ્થિતિમાં અનુક્રમે ઉત્કૃષ્ટનુભાગ અનન્તગુણ કહે. તેજ વાત ગાથાથી કહે છે–ાતોરિમાણી =જ્યાં સુધી ઉપરનું જઘન્યાનુભાગ સંબંધી કડક સમાપ્ત થાય. • અહિં તાત્પર્ય એ છે કે અનુક્રમે અનન્તગુણ અનન્તગુણપણે કહેવાયલી જઘન્યાનુભાગ સંબંધિ સ્થિતિના કંકથી ઉપર એકેક ઉછાનુભાગે કરીને અન્તરિત જઘન્યાનુભાગે ત્યાં સુધી કહેવા કે
જ્યાં સુધી તે સર્વ જઘન્યાનુભાળ કહેવાઈ રહે તદતર જે ઉત્કૃષ્ટીભાગ કેવલ કંડક જેટલા કહેવાના રહ્યા છે, તે પણ અનુકમે અનતરુણપણે ત્યાં સુધી કહેવા કે જ્યાં સુધી તે સર્વ ઉત્કૃષ્ટાનુભાગની સમાપ્તિ થાય. એ ગાથાર્થ કો. - હવે આ પરાવર્તમાન પ્રકૃતિની અનુકૃષ્ટિ શાતા અને અશાતાને અધિકારીને કહેવાય છે.
શાતાની ઉત્કૃષ્ટ સ્થિતિમાં જઘન્યાનુભાગ સર્વથી અલ્પ છે. એક સમયે ઉત્કૃષ્ટ સ્થિતિને જઘન્યાનુભાગ પૂવીનુભાગ તુલ્ય છે. ત્યાંથી સિમન ઉત્કૃષ્ટ સ્થિતિને જઘન્ધાનુભાગ પણ પૂર્વનુભાગ
Page #244
--------------------------------------------------------------------------
________________
૨૨૮
બંધનકરણ,
www.
તુલ્ય છે, એ રીતે નીચે નીચે ઉતરતાં શતપૃથકત્વ સાગર પ્રમાણ સ્થિતિ વ્યતિકાન્ત થાય, ત્યાં સુધી પૂર્વ તુલ્ય જઘન્યાનુભાગ કહે. તેથી નીચેની સ્થિતિને જઘન્યાનુભાગ અનન્તગુણ છે. તેથી પણું નીચેની સ્થિતિને જઘન્યાનુભાગ અનન્તગુણ છે. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી કંડકના અસંખ્યાતભાગે વ્યતિકાન્ત થાય ને એક ભાગ શેષ રહે. એક અસંખ્યાતમાભાગહીન કંડક પ્રમાણની આ સ્થિતિ સાકારે પગ નામવાળી છે. કારણ એ સ્થિતિને બંધ સાકારપણે હેચ છે. તેથી ઉત્કૃષ્ટ સ્થિતિને ઉત્કૃષ્ટીનુભાગ અનંતગુણ છે, તેથી પણ ક્રિસમન ઉત્કૃષ્ટ સ્થિતિને ઉત્કૃષ્ણનુભાગ અનન્તગુણ છે. એ રીતે નીચે નીચે ઉતરતાં અનંતગુણ ઉત્કૃષ્ટાનુભાગ ત્યાં સુધી કહે કે જ્યાં સુધી કંડક પ્રમાણુ સ્થિતિ
વ્યતિકાન્ત થાય. તેથી જે સ્થિતિસ્થાને જઘન્યાનુભાગ કહીને 'નિવર્યા હતા તેથી નિચેના સ્થિતિસ્થાનને જઘન્યાનુભાગ અનન્તગુણ છે. તેથી પુનઃ પણ પૂર્વોક્ત ઉત્કૃષ્ટાનુભાગ સંબધિ સ્થિતિયાથી નીચેની કંડક પ્રમાણ સ્થિતિમાં ઉત્કૃષ્ટાનુભાગ અનુક્રમે અનંતગુણ કહે. તેથી જે, સ્થિતિસ્થાને જઘન્યાનુભાગ કહીને નિત્ય છે તે રિથતિસ્થાનથી નીચેની સ્થિતિને જઘન્યાનુભાગ અનન્તગુણ કહેવાય ત્યાંથી આગળ પુનઃ પણ કંડક પ્રમાણુ સ્થિતિને ઉત્કૃષ્ટાનુભાગ અનન્તગુણ અનુક્રમે કહે. એ રીતે એકેક સ્થિતિને જઘન્યાનુભાગ ને કડક કંડક પ્રમાણ સ્થિતિને ઉત્કૃષ્ટાનુભાગ અનન્તગુણપણે ત્યાં સુધી કહે કે, જ્યાં સુધી જઘન્યાનુભાગ સંબધિ એક સ્થિતિ પણ (“તે સર્વ અને અન્ય” એ અનુકષ્ટિથી આગળ) એક કડક પ્રમાણ થાય. ને ઉત્કૃષ્ટાનુભાગ સંબંધી સ્થિતિ શતપૃથકત્વ સાગર પ્રમાણે થાય. ત્યાંથી આગળ એક સ્થિતિને જઘન્યાનુભાગ અનન્ત
૧ ટીકામાં જો કે “ સંખ્યાતમાભાગહીન કંડક પ્રમાણુ” એ પાઠ છે પણ તે પંચ સંગ્રહને અનુસાર સંભવે, અને અહિં કમપ્રકૃતિના ઘણા પાઠને અનુસાર તે અસંખ્યાતમાભાગહીનને અર્થ જોઈએ માટે ભાષાતરમાં અસંખ્યાતભાગહીન કહેલ છે.
૨ જે સ્થિતિસ્થાને જઘન્યાનુભાગ કહીને નિવર્યા છે ત્યાંથી નીચેની,
Page #245
--------------------------------------------------------------------------
________________
કમ્પકતિ.
રરર
-
-
-
-
-
-
-
-
-
ગુણ, તેથી શતપથકત્વ સાગરોપમ નીચેની એક સ્થિતિનો ઉત્કૃષ્ટાનુભાગ અનન્તગુણ છે, તેથી પૂર્વોક્ત સ્થિતિથી નીચેની સ્થિતિને જઘન્યાનુભાગ અનન્તગુણ છે, તેથી શતપથકત્વ સાગરેપમ નીચેની દ્વિતિય સ્થિતિને ઉત્કૃષ્ટાનુભાગ અનન્તગુણ છે. એ રીતે એકને જઘન્યાનુભાગ અને એક સ્થિતિને ઉત્થાનુભાગ કહેતાં થાવત્ જઘન્ય સ્થિતિ સુધી જવું. અહિં અન્તમાં કંડક પ્રમાણુ સ્થિતિને ઉત્કૃષ્ટાનુભાગ કહે બાકી રહ્યો છે. ને શેષ સર્વ સ્થિતિ ચેના બને અનુભાગ કહેવાઈ ગયા છે. તેથી તે અતિમ કંડકમાં પણ નીચે નીચેની સ્થિતિના અનુક્રમે ઉત્કૃષ્ટાનુભાગ અનંતગુણ અનંતગુણ પણે ચાલતું જઘન્ય સ્થિતિ સુધી કહેવા - પૂર્વોક્તશાતાની તીવ્ર મન્દતાને અનુસાર, મનુષ્યકિ–દેવદિકપદ્રિય-સમચતુરસ-વર્ષભનાચ-સુખગતિ–સ્થિરછક–ને ઉ ચગેત્ર એ ૧૫ પ્રકૃતિની અનુભાગની તીવ્રમન્દતા પણ કહેવી. . હવે અશાતાના અનુભાગની તીવમન્દતા કહેવાય છે. તે આ પ્રમાણે - અશાંતાની જઘન્ય સ્થિતિમાં જઘન્યાનુભાગ સર્વથી એલ્પ છે. તેથી દ્વિતીય સ્થિતિને જઘન્યાનુભાગ પૂર્વ સ્થિતિના અનુભાગ તુલ્ય છે, તેથી તૃતિય સ્થિતિને અનુભાગ પણ પૂર્વનુભાગ તુલ્ય છે. એ પ્રમાણે શતપથકત્વ સાગરોપમ પ્રમાણુ સ્થિતિ સુધી કહેવું. તેથી ઉપરની સ્થિતિને જઘન્યાનુભાગ અનન્તગુણ છે, તેથી પણ ઉપરની સ્થિતિને જઘન્યાનુભાગ અનન્તગુણ છે, તેથી પણ ઉપરની સ્થિતિને જઘન્યાનુભાગ અનંતગુણ છે. એ પ્રમાણે એ કંડકના અસંખ્યાતભાગ વ્યતિકાન્ત થાય, ને એક ભાગ બાકી રહે ત્યાં સુધી કહેવું તેથી જઘન્ય સ્થિતિને ઉત્થાનુભાગ અનતગુણ છે. તેથી દ્વિતીય સ્થિતિને ઉત્કૃષ્ણનુભાગ અનતગુણ છે, તેથી તૃતિય સ્થિતિને ઉત્ક્ર
૧ અનંતગુણ જઘન્યાનુભાગયુત પ્રથમ કંડકથી નીચેની દ્વિતિય સ્થિતિનો જધન્યાનભાગ અનાગણ છે, ' ' . .
-
- -
ન
Page #246
--------------------------------------------------------------------------
________________
૨૩.
બંધનકરણ.
-
-
- -
-
-
બ્રનુભાગ અનંતગુણ છે. એ પ્રમાણે કંડક પ્રમાણે સ્થિતિ વ્યતિકાન્ત થાય ત્યાં સુધી કહેવું. તેથી જે સ્થિતિસ્થાને જઘન્યાનુભાગ કહીને નિત્ય છે તેની ઉપરના સ્થિતિસ્થાનને જઘન્યાનુભાગ અનંતગુણ છે. તેથી પુનઃપણ પૂર્વેત કંડક દિકની ઉપર કંડક પ્રમાણે સ્થિતિઓને ઉત્કૃષ્ટાનુભાગ અનુક્રમે અનન્તગુણુ કહે. એ રીતે એકેક સ્થિતિને જઘન્યાનુભાગ અને કંડક કંડક પ્રમાણ સ્થિતિએને ઉત્કૃષ્ટાનુભાગ અનતગુણપણે ત્યાં સુધી કહે કે, જ્યાં સુધી જઘન્યાનુભાગ સંબંધિ એક સ્થિતિનું પણ “તે સર્વ અને અન્ય ” એ અનુકૃષ્ટિથી આગળનું કડક પરિપૂર્ણ થાય. અહિં ઉત્કૃષ્ટાનુભાગ સબધિ સ્થિતિ શતપૃથકત્વ સાગરોપમ પ્રમાણુ કહેવાઈ છે. તેથી ઉપરની એક રિસ્થતિને જઘન્યાનુભાગ અનન્તગુણ કહે, તેથી શતપૃથકત્વ સાગરોપમની ઉપરિતન સ્થિતિને ઉત્કૃષ્ટ નુભાગ અનન્તગુણ છે. તેથી પણ ઉપરની (શતપૃથકત્વ સાગરથી ઉપરની દ્વિતીય સ્થિતિને ઉત્કૃણાનુભાગ અનતગુણ છે. એ રીતે એક જઘન્યાનુભાગ ને એક સ્થિતિને ઉછાનુભાગ એ બને અનન્તગુણ પણે કહેતાં કહેતાં ત્યાં સુધી જવું કે જ્યાં સુધી અશાતા વેદનીયની ઉષ્ટ સ્થિતિ, આવે. અહિં અને કંડક પ્રમાણે સ્થિતિને ઉલ્ફછાનુભાગ કહે બાકી રહ્યો છે. ને શેષ સર્વ સ્થિતિને ઉત્કૃષ્ટાનું ભાગ કહેવાઈ ગયે છે. તેથી અન્ય કંડકની સર્વ સ્થિતિમાં અનુકમે ઉત્કૃષ્ટાનુભાગ અનંતગુણ અનંતગુણપણે થાવત્ ઉત્કૃષ્ટસ્થિતિ સુધી કહે,
આ અશાતાનીયના અનુભાગની તીવ્ર મન્દતાને અનુસારેજ નરકકિક-જાતિચતુષ્ક-અતિમસંઘયણુપંચક-અતિમસંસ્થાન પંચક-કુખગતિ-સ્થાવરદશક એ ર૭ પ્રકૃતિના અનુભાગની તીવ્ર મન્દતા પણ કહેવી, ' હવે તિર્યંચગતિના અનુભાગની તીવ્ર મન્દતા કહે છે.
સાતમી પૃવિગત નારકનાં સર્વ જઘન્ય સ્થિતિસ્થાનને
Page #247
--------------------------------------------------------------------------
________________
કચ પ્રકૃતિ,
wwwww
જઘન્યાનુભાગ સર્વથી અપ છે, તેથી દ્વિતીય સ્થિતિસ્થાનના જન્મન્યાનુભાગ અનંતગુણ છે, તેથી તૃતિય સ્થિતિના જઘન્યાનુભાગ અનન્તજીણુ છે. એ રીતે નિવતન કડક વ્યતિક્રાન્ત થાય ત્યાં સુધી કહેવ*. તેથી જઘન્ય સ્થિતિના ઉત્કૃષ્ટાનુભાગ અનન્તગુણુ, તેથી નિવનત" ક"ડકથી ઉપરની પ્રથમ સ્થિતિને જાન્ચાનુભાગ અનન્તગુણુ, તેથી દ્વિતીયસ્થિતિના ઉત્કૃષ્ટાન્નુભાગ અનત્તગુણુ, તેથી ક‘ડંકેત્તરવતિ દ્વિતીય સ્થિતિના જઘન્યાનુભાગ અન’તગુણ, તેથી તૃતિય સ્થિતિના ઉત્કૃષ્ટાનુભાગ અન તગુણુ, એ પ્રમાણે ત્યાં સુધી કહેવુ કે જ્યાં સુધી અભવ્ય પ્રાચાચ્ય જઘન્યાનુભાગ મધથી નીચે અન્તિમસ્થિતિ આવે. અહિ· અભવ્ય પ્રાચાચ્ય જઘન્યાનુભાગ અન્યની નીચે એક કડક પ્રમાણુ સ્થિતિયાના ઉત્કૃષ્ટાન્નુભાગ હજી સુધી કહેવાયા નથી. શેષ સર્વ સ્થિતિયાના ઉત્કૃષ્ટાનુભાગ કહેવાઇ ગયા છે. તેથી અલભ્ય પ્રાચેાગ્ય જધન્વાનુભાગ સમષ્ઠિ પ્રથમ સ્થિતિના જન્ઘન્યાનુભાગ અનન્તગુણુ, તેથી દ્વિતીય સ્થિતિના જધન્યાનુભાગ પૂર્વની પ્રથમ સ્થિતિગત અનુભાગ તુલ્ય છે, તેથી તૃતિય સ્થિતિના જધન્યાનુભાગ પૂર્વાનુભાગ તુલ્ય છે. એ રીતે શતપૃથકત્નસાગરોપમ પ્રમાણ સ્થિતિયા વ્યતિક્રાન્ત થાય ત્યાં સુધી કહેવું એ સ્થિતિચેાને પૂર્વ પુરૂષાએ “ પાવત માન જધન્યાનુ ધ પ્રાચેાગ્ય ” એ નામે કહેલી છે, એ સ્થિતિયાથી ઉપરની પ્રથમ સ્થિતિને જઘન્યાનુભાગ અનન્તગુણ, તેથી દ્વિતીય સ્થિતિના જઘન્યાનુભાગ અનન્તગુણ, તેથી પણુ તૃતિય સ્થિતિના જઘન્યાનુભાગ અનંતગુણુ, એ રીતે ચાવત્ નિવૃત ન કડકના અસખ્યાતભાગ વ્યતિક્રાન્ત થાય ને એક ભાગ અવશેષ રહે ત્યાં સુધી કહેવુ . તેથી જે સ્થિતિસ્થાને ઉત્કૃષ્ટાનુભાગ કહીને નિવા છે તેથી ઉપરની પ્રથમ સ્થિતિને ઉત્કૃષ્ટાનુભાગ અનંતગુણુ કહેવા, તેથી દ્વિતીય સ્થાને ઉત્કૃષ્ટાનુભાગ અનન્તગુણ, તેથી તૃતિય સ્થિતિ સ્થાને ઉત્કૃષ્ણનુભાગ અન"તગુણ, એ રીતે ત્યાં સુધી કહેવુ* કે જ્યાં સુધી અલભ્ય પ્રાયોગ્ય જાન્યાનુભાગમન્યથી નીચેની અન્ત્યસ્થિતિ આવે, તેથી જે સ્થિતિસ્થાને જઘન્યાનુભાગ કહીને નિવાઁ છે તેની
૨૧
Page #248
--------------------------------------------------------------------------
________________
૨૩૨
ધનકરહ્યું.
ઉપરની સ્થિતિના જઘન્યાનુભાગ અનન્તગુણ છે, તેથી અભવ્યપ્રાચેાગ્ય જઘન્યાનુભાગ સબધિ પ્રથમ સ્થિતિના ઉત્કૃષ્ટાનુભાગ અનન્તજીણુ છે. તેથી પણ દ્વિતીય સ્થિતિના ઉત્કૃષ્ટાન્નુભાગ અતન્તગુણુ છે, તેથી પણ તૃતીય સ્થિતિના ઉત્કૃષ્ટાનુભાગ અનન્તગુણુ છે. એ રીતે ચાવત્ કડક પ્રમાણુ સ્થિતિયા વ્યતિકાન્ત થાય ત્યાં સુધી કહેવું. તેથી જે સ્થિતિ સ્થાને જઘન્યાનુભાગ કહીને નિવાઁ છે, તેની ઉપરની પ્રથમ સ્થિ તિના જઘન્યાનુભાગ અતન્તગુણુ કહેવા, તેથી અભપ્રાચેાગ્ય જન્મન્યાનુભાગમન્ય સબંધી કડકથી ઉપર પુનઃ પણ કડક પ્રમાણુ સ્થિતિયાના ઉત્કૃષ્ટાનુભાગ અનુક્રમે અનન્તગુણુ કહેવા. એ રીતે એક સ્થિતિને જધન્યાનુભાગ અને કડક પ્રમાણુ સ્થિતિાના ઉત્કૃષ્ટાનુ ભાગ કહેતા કહેતા ત્યાં સુધી જવુ` કે કે જ્યાં સુધી અભવ્ય પ્રાચાડ્યૂ જઘન્યાનુભાગ સંબધી અન્યસ્થિતિ આવે. તેથી જે સ્થિતિસ્થાને જઘન્યાનુભાગ કહીને નિવાઁ છે. તેથી ઉપરની સ્થિતિના જઘન્યાનુભાગ અનંતગુણુ કહેવા, તેથી અભવ્યપ્રાચેાન્ય જઘન્યાનુભાગ સબંધિ સ્થિતિચેાથી ઉપરની પ્રથમ સ્થિતિના ઉત્કૃષ્ટ અનુ ભાગ અનન્તગુણુ કહેવા. તેથી ઉપર એટલે પૂર્વોક્ત જધન્યાનુભાગ સમધિ સ્થિતિયાથી ઉપરની દ્વિતીય સ્થિતિના જઘન્યાનુભાગ અનન્તગુણુ છે, તેથી પૂર્વોક્ત ઉત્કૃષ્ટાનુભાગથી ઉપરની સ્થિતિના ઉત્કૃષ્ટાનુભાગ અનન્તગુણ છે. એ રીતે એક સ્થિતિના જઘન્ય ને એક સ્થિ તિના ઉત્કૃષ્ટ અનુભાગને અન તગુણપણે કહેતા કહેતા ત્યાં સુધી જવું કે, જ્યાં સુધી ઉત્કૃષ્ટ સ્થિતિના જન્મ્યાનુભાગ અનન્તગુણ આવે. 'ત્યની કડક પ્રમાણુ સ્થિતિચેાનો ઉત્કૃષ્ટાનુભાગ હજી કહ્યો નથી, શેષ સવ ના કહ્યો છે, તેથી અન્તની 'ડક પ્રમાણ સ્થિતિયામાં અનુક્રમે ઉત્કૃષ્ટાનુભાગ અન તગુણપણે ચાવત્ ઉત્કૃષ્ટ સ્થિતિ સુધી કહેવા. એ પ્રમાણે તિયગાનુપૂર્વી અને નીચું ગોત્રના અનુભાગની તીવ્ર મન્ત્તા પણ જાણવી.
હવે ત્રસનામન અનુભાગની તીવ્ર મન્ત્રતા કહેવાય છે,
Page #249
--------------------------------------------------------------------------
________________
કર્મપતિ. -
૨૩૩
-
-
-
-
ત્રસ નામકર્મની ઉત્કૃષ્ટસ્થિતિમાં જઘન્યાનુભાગ સર્વથી અલ્પ છે, તેથી એકસમાન ઉત્કૃષ્ટસ્થિતિને જઘન્યાનુભાગ અનતગુણ છે. તેથી પણ ક્રિસમન ઉત્કૃષ્ટસ્થિતિને જઘન્યાનુભાગ અનતગુણ છે. એ રીતે નીચે નીચે ઉતરતાં જઘન્યાનુભાગની અનતગુણતા ત્યાં સુધી કહેવી કે જ્યાં સુધી કડક પ્રમાણ સ્થિતિ વ્યતિક્રાન્ત થાય. તેથી ઉત્કૃષ્ટ સ્થિતિને ઉત્કૃષ્ટાનુભાગ અનન્તગુણ છે, તેથી કડક નીચેની પ્રથમ સ્થિતિને જઘન્યાનુભાગ અનતગુણ છે, તેથી સમચેન ઉત્કૃષ્ટ સ્થિતિને ઉત્કૃષ્ટતૃભાગ અનતગુણ છે. તેથી કંડક નીચેની દ્વિતીય સ્થિતિને જઘન્યાનુભાગ અનતગુણ છે, તેથી ક્રિસમ
ન ઉત્કૃષ્ટ સ્થિતિને ઉત્કૃષ્ટાનુભાંગ અનંતગુણ છે. એ પ્રમાણે થાવત્ અટાર કલાકે સાગરે યમની ઉપરની સ્થિતિ આવે ત્યાં સુધી કહેવું.(અથતિ સર્વોત્કૃષ્ટ સ્થિતિસ્થાનથી નીચે બે કટ કે સાગરેપમ સુધી ઉતરીને કહેવું) અહિં અઢાર કેવી સાગરેપમથી ઉપરની કડક પ્રમાણસ્થિતિનો ઉત્કૃષ્ટાનુભાગહજુ સુધી કોનથીતે આગળ કહેવાશે) ને શેષ સર્વને કહેલા છે. તેથી અઢાર કડાકી સંબંધી - ઉત્કૃષ્ટ સ્થિતિને જઘન્યાનુભાગ અનન્તગુણ કહે છે. તેથી સમયે ઉત્કૃષ્ટ સ્થિતિને જઘન્યાનુભાગ પૂર્વ સ્થિત્યનુભાગ તુલ્ય છે. તેથી કિસમાન ઉત્કૃષ્ટ સ્થિતિને પણ જઘન્યાનુભાગ પૂર્વ તુલ્ય છે. એ પ્રમાણે નીચે નીચે ઉતરતાં ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી અભવ્ય પ્રાગ્ય જઘન્ય સ્થિતિબન્ધ આવે, તેથી નીચેની પ્રથમ સ્થિતિને જઘન્યાનું ભાગ અનન્તગુણ, તેથી પણ નીચેની દ્વિતીય સ્થિતિને જઘન્યાનુભાગ અનન્તગુણ એ રીતે કંડકના અસંખ્યાતભાગ વ્યતિક્રાન્ત થાય ને એક ભાગ અવશેષ રહે ત્યાં સુધી કહેવું. તેથી અઢાર કેડીકેડી ઉપર (પૂર્વે એ કે. કે. માંની ઉ૦ અનુ. કહેવાનું બાકી રાખેલ) કડકપ્રમાણે સ્થિતિમાંની અન્ય સ્થિતિને (એટલે કડકમાંની સર્વોપરિતન સ્થિતિને) ઉત્કૃષ્ટાનુભાગ અતિગુણ, તેથી દ્વિતીયાન્તિમ સ્થિ૦ ને ઉ. અનુ અનંતગુણ, તેથી પણ તૃતિયાન્તિમ સ્થિતિને ઉત્કૃષ્ટાનુભાગ અનંતગુણ છે. એ રીતે નીચે નીચે ઉતરતા ત્યાં સુધી
80
Page #250
--------------------------------------------------------------------------
________________
૨૩૪
અધનકÁ.
કહેવ' કે જ્યાં સુધી ક'ડકપ્રમાણુ સ્થિતિયા વ્યતિક્રાન્ત થાય અર્થાત્ અઢાર કાઢાકાડી ઉપર અનન્તર સ્થિતિએ (કડકપ્રમાણુ) વ્યતીત થાય, તેથી જે સ્થિતિસ્થાને જઘન્યાનુભાગ કહીને નિત્યાઁ છે તે સ્થિતિથી નીચેના સ્થિતિસ્થાનના જધન્યાનુભાગ અનતગુણ છે. તેથી પુનઃ પણ અઢાર કાઢાકાડી સાગરોપમ સબધિ અન્ય સ્થિતિથી પ્રારબીને ( અર્થાતરે ઉપરના એ કા॰ ફો૦ સાગરોપમથી) નીચે ક’પ્રમાણ સ્થિતિયાના ઉત્કૃષ્ટાનુભાગ અન’તગુણુ કહેવા. તેથી જે સ્થિતિસ્થાને જઘન્યાનુભાગ કંહીને નિવર્યો છે તેની નીચેના સ્થિતિસ્થાનના જાન્યાનુભાગ અનંતનુ છે. તેથી પુન: પણ પૂર્વક્તિ કડકથી નીચે કડકપ્રમાણુ સ્થિતિયાના અનુક્રમે નીચે ઉતરતાં ઉત્કૃષ્ટ અનુભાગ અનંન્તગુણુ કહેવા. એ રીતે એક સ્થિતિના જઘન્યાનુભાગ ને કડકપ્રમાણુ સ્થિતિયાના ઉત્કૃષ્ટાનુભાગ કહેતાં કહેતાં ત્યાં સુધી જવું' કે જ્યાં સુધી અભવ્ય પ્રાચેાગ્ય જઘન્યાનુભાગ સમાધિ જઘન્ય સ્થિતિ આવે. તેથી જે સ્થાને જઘન્યાનુભાગ કહીને નિવાઁ છે તેની નીચેની સ્થિતિના જઘન્યાનુભાગ અનન્તગુણ, તેથી અભવ્ય પ્રાયેાગ્ય જઘન્યાનુભાગ સબધિ જઘન્ય સ્થિતિથી નીચેની પ્રથમ સ્થિતિના ઉત્કૃષ્ટાનુભાગ અનતગુણુ, તેથી પૂર્વીકત જધન્યાનુભાગ નીચેની સ્થિતિના જઘન્યાનુભાગ અનન્તગુણુ,તેથી ભવ્ય પ્રાગ્ય જઘન્યાનુભાગ સંબંધિ સ્થિતિથી નીચેની દ્વિતીય સ્થિતિના ઉત્કૃષ્ટાનુભાગ અન"તગુણ છે. એ રીતે એક સ્થિતિના જઘન્યાનુભાગ ને એક સ્થિતિના ઉત્કૃષ્ટાન્નુભાગ કહેતા કહેતા નીચે ત્યાં સુધી ઉતરવુ' કે જ્યાં સુધી જઘન્ય સ્થિતિ આવે. અહિ’કડકપ્રમાણ સ્થિતિયાના ઉત્કૃષ્ટાનુભાગ કહેવા હેજી આકી રહ્યા છે. ને શેષ સર્વ કહ્યા છે. તેથી તે કડક પ્રમાણુ સ્થિતિયામાં પણ અનુક્રમે નીચે નીચે ઉત્કૃષ્ટાનુભાગની અન’તગુણુતા ( નિર'તરપણે ) યાવત્ જઘન્ય સ્થિતિ સુધી કહેવી.
એ પ્રમાણે આદર-પર્યાસ ને પ્રત્યેક એ ૩ નામકર્મના અનુ
Page #251
--------------------------------------------------------------------------
________________
ક્રમ પ્રકૃતિ,
પ
ભાગની તીવ્રમન્ત્રતા કહેવી ( વિશેષતઃ અનુકૃદ્ધિ અને તીવ્રમન્ત્રતા‘ અક સ્થાપનાથી જાણવી. )
<.
પ્રરૂપણા
તથા એ શુભાશુભ પ્રકૃતિના અનુભાગામાં આદિ અનાદિ પ્રરૂપણા-સવામિત્વ-દ્ઘાતિઅધાતિપણુ–સ્થાનસ'જ્ઞા-શુભાશુભ (પ્રત્યયપ્રરૂપણા–વિપાકપ્રરૂપણા) જેમ શતકગ્રન્થ કહી છે, તેમ જાણવી. ઇતિ અનુભાગમન્ય પ્રરૂપણા, સૂચના.
અહિથી આગળ અનુકૃષિ અને તીવ્રસન્નતાની સ્થાપનાએ દર્શાવાય છે. તેમાં અનુકૃષ્ટિના અક અને તીવ્રમન્ત્રતાના એક ભીન્ન ભીન્ન આપેલા છે. તથા અનુકૃષ્ટિમાં પણ સર્વ પ્રકૃતિયાના અક સરખા આપ્યા નથી. તેમજ તીવ્રમન્ત્રતતાના અંક પશુ સર્વ પ્રકૃ"તિચેાના સરખા આપ્યા નથી, જેમકે સાતાદિ ૧૬ પ્રકૃતિયાના ૧૦ થી ૪૦, અસાતાદિના ૨૮ ના ૧૦ થી ૫૦, ઉપઘાતાદિ પપ ના ૫ થી ૩૦, અને પરાવાતાદિ ૪૬ પ્રકૃતિના ૫ થી ૩૦, એ પ્રમાણે અનુકૃષ્ટિમાં પણ પરસ્પર ભિન્ન અકા આપેલા છે તેથી સ્થિતિયા એ પ્રમાણે વિષમ છે એમ જાણવા માટે નથી, પરંતુ જેની અનુકૃષ્ટિ થાડા આંકડાઓથી સમજાવી શકાય તેવી અનુકૃષ્ટિના અંક થાડા આપેલા છે, ને જે અનુકૃષ્ટિ ઓછા આંકડાઓથી સમજાવી શકાય નહિ તેવી અનુકૃષ્ટિના આંકડા વધુ આપેલા છે.
તથા કેટલીએક અનુકૃષિ ( તથા તીવ્ર મન્તતા) તેના તેજ આંકડાઓથી ઉલટી રીતે કહી શકાય છે તેવી અનુકૃષ્ટિ તેના તેજ આકડાઓથી ઉલટી રીતે કહેલી છે. જેમ કે ૫૫ ૫૦ અશ્રુ
૧ વાંચકવર્ગને અનુસૃષ્ટિ અને તીવ્રમન્ત્રતાનું વર્ણન ગદ્યને અનુસાર સમજવુ" અતિ ગુચવણ ભરેલું સાઁભવે છે, ને તે અંક સ્થાપનાથી સારી રીતે સમજી શકાય છે તેથી અત્રે સ્થાપના આપવાના પ્રસંગ છે. પરંતુ ગ્રંથપત્રમાં સ્થાપનાની વ્યવસ્થા નિયમિત રીતે દાખલ થઇ શકતી નથી, માટે કલ્પનાપૂ ક થાપના અંકની પરિપાટીએ દર્શાવી છે, તેની સમજ સ્વદ્ધિથી વિચારથી.
Page #252
--------------------------------------------------------------------------
________________
બંધનકરણ.
N
ANNAAINAL
ની અનુકૃષ્ટિ કહેવાને માટે સ્થાપેલા ૫ થી ૩૦ સુધીના આંકડાઓમાંજ ૪૬ અ૫૦ શુભની અનુકૃષિ ઉલટી રીતે એટલે ૩૦ થી પ્રારભીને કહેલ છે ઈત્યાદિ.
તથા અનુકૃષ્ટિથી પણ તીવ્રમજતામાં અકે ઘણા સ્થાપેલા છે, તેનું કારણ પણ એજ છે કે અનુકૃષ્ટિ થાડા આંકડાથી સમજાવી શકાય છે, પરંતુ તીવ્રમન્દતા સમજાવવામાં ઘણું અકેની જરૂર છે, માટે ઘણું અકે સ્થાપ્યા છે, અને એથી અનુકૃષ્ટિ અને તીવ્રમતાનું પરસ્પર સંમેલન કરી શકાશે નહિં, માત્ર તે અકે તીવ્રસન્નતાની પદ્ધતિ જ દર્શાવનાર છે એમ જાણવું. તથા બીજી કેટલીએક સંજ્ઞાઓ અંક સ્થાપનામાં રાખેલી છે તેની સમજ આ પ્રમાણે છે.
1 જે અંક ઉપર એ આકાર હોય તે અંકથી અનુ
કુષ્ટિ કહેવાને પ્રારંભ કર. . ને અનુસ =ની અનુકૃષ્ટિ સમાપ્ત થઈ. માં જે અનુo=એ અંકમાં જે અનુભાગ બધાધ્યવસાયસ્થાને.
(તીત્ર મંદતા સંબધે અનુ=અનુભાગ) પરપરાક્રાન્ત =જે સ્થિતિની સામેની સ્થિતિ સીમા પ્રમાણ
કહેવાને માટે સ્થાપેલી હોય તે બન્ને સ્થિતિ પરસ્પરાકાન્ત માત્ર કહેવાય. જેમ કે સાતાની ૪૦ થી ૨૦ સામેની અશાતાની ૪૦ થી ૨૦ સુધીની સ્થિતિયે સીમા પ્રમાણે દર્શાવવાને સ્થાપેલી છે. (આ
આકાન્ત રીતી પંચસંગ્રહમાં સ્પષ્ટ છે) આક્રાન્ત પ્રરૂપણ સ્થાપેલી વિવક્ષિત સ્થિતિની પરૂપણ કરીને
તુર્તજ તેની સામેની સ્થિતિમાં પ્રરૂપણ કરવી (પરંતુ નિરંતસ્પણે અડધા પ્રરૂપણ કરવાની ન હોય) પુનઃ પૃષ્ઠ સ્થિતિની પ્રરૂપણ કરવી પુનઃ સામેની સ્થિતિની પ્રરૂપણ કરવી એ પ્રમાણે જે સામાસામી પ્રરૂપણ તે આક્રાન્ત પ્રરૂપણ. -
Page #253
--------------------------------------------------------------------------
________________
કર્મપ્રકૃતિ, •
રણ
-
-
-
२
५५ अपरा० अशुभनी
રવિ
હું (આવરણ ૧૪-મેહ૦૨-વિ૦.
પ-અશુભ|દિ૯-ઉપઘાત=૫૫)
ફળફe Rછું
માં જે અનુ બં૦ સ્થાને તેનો
માં તક દેશ અને અન્ય.
* અત્ર ૧૦ની અનુકુળ સમાપ્ત
—
— L.Bઅનુકુઈ અગ્ય
૪. એ ચિત્ર સ્થાને
પલ્યા સંવેoભા = = = = = = = = = = = = = = = = = = =
૧૬
» ' : ૧૭
012 o Free 12 og kle
01100 Hz tre ore
Re : પણ le 8/૨૯
kultat ofico 11t 5.30 (? Jeટ મટા–-kg-c– કે થર-he-૦જિ0–2–1)
239@be Helle obke pelb 38 - અહિં ૫ થી ૩૦ સુધીનાં ૨૬ સ્થિતિસ્થાને છે. તેમાં અંતઃ કેકે રૂ૫ ૫સ્થિ૦ સ્થાનોમાં અનુકૃષ્ટિ નથી, પરંતુ તેથી આગળનાં ૧૦ થી ( એટલે અભ૦ પ્રારા જ સ્થિર બંધરૂપ ૧૦ ના સ્થિ૦ સ્થાનથી ) પ્રારંભીને ૩૦ સુધીનાં ૨૧ સ્થિ૦ સ્થાનમાં અનુકૃષ્ટિ કહેવી.
Page #254
--------------------------------------------------------------------------
________________
सातादि १६ परा० शुभ० नी अनुकृष्टि. ( સા॰ મનુ૦૨-૦૨-૫૨ ૦-સમર્ચ-વર્ષ ૦સુખગ-સ્થિ૦૬-ઉચ્=૧૬ )
સાતાની સ્થિ[]
૪૦માંજે ૩માં તે ને અન્ય
૩૮
૩૬
*###
૩ર
૨૯
૨૦
..
..
"
કોકક
અનુ સ્થા
t
૨૦
ze
૪
K
૪૬
પુ॰ અસ
૩૯
૩૮ 9
૩
३४ ૩૩
ર
પરસ્પરાક્રાંત સાગર શત પૃથકત્વ પ્રમાણુર
eleped. olela oîe ozo
27
*
22
27
<<
27
''
•
Ce
te~ka Et962PE
22
77
t
.
"
4.
"2
•
??
""
***
>>
.
r
..
22
..
..
'
2
૪૫
૪૪
૪૩
૪૨
૪૧
•à oÉæ × ૦&
૨૩૪
અધનેકણું,
Page #255
--------------------------------------------------------------------------
________________
ર૭.
૨૬
ક
અભવ્યને
માં છે અને અન્ય
સ્થા અનુ. માં જે
ક
"માં તરેક દેશને અન્ય
૫ અસં૦ ૦
W
૨૦ની અg૦૩૦ ૧૬
૧૫
અનુકૃષ્ટિ ને અયોગ્ય સ્થાને
કમપ્રકૃતિ,
૧૮
૪
૧૬
૨
ANAMMANAMAM
A
———' આ ચિન્હ અત્રે પરસ્પરાક્રાંત સ્થિતિ સૂચક છે (પરંતુ આક્રાન્ત,
પરૂપણ સૂચક નહિં).
સધ૦ ૧૦–કુખગ ૨૮ ). ( અસાવસ્થા ૧૦–નરક ૨-કુજાતિ ૪-અનાદા સંસ્થા
अलातादि २८ परा० अशुभनी अनुकृष्टि
RIP
Page #256
--------------------------------------------------------------------------
________________
૪૦
અનંતર સમયે સમ્યકત્વ પામનાર સપ્તમ નાર્કના જ॰ સ્થિ૰ અધ.
30@ke lehale haP by they
૫ ની અનુ॰ સ
$
ગુજ
૧૦
૧૧
૧૨
૧૩
૧૪ ૧૫
39
25
"2
22
""
''
33
..
ધનકરશુ.
૫૦ અસ૦ ભા
અતઃ કા કા સા
[] = 9 ~૩ 72
૫ માં જે અનુ॰ સ્થાને માં તદ્દે દેશ ને અન્ય
1.2.
થાય છે. ગત્યાદિ પ્રતિપક્ષ પ્રકૃતિથી પરાવર્તિને સાગર શત પૃથક્ત પ્રમાણુ, કે જે મનુષ્ય અલવ્યને જ. અનુ અધ પ્રાયા॰ સ્થિતિ સ્થાના
BMCCONN
131
"7
The
15
17
"
>>
""
..
33
૧.
૧૯
""
૨૦ (અભ૦ પ્રાયા જ સ્થિ૰),, ૨૧ તે અને અન્ય
13
??
,,
15
.
22
Page #257
--------------------------------------------------------------------------
________________
કર્યપ્રકૃવિ.
૨૪૧
-
- - -
- -
- -
-
-
-
Sા ૫૦અસં.ભા.
તે દેશ ને અન્ય
૪૦ ની અનુસં૪િ૪
છે
૪૩ ૪૪
-
૪૭ ૪૮
- આ
૫૦
છે
असचतुष्कनी अनुकृष्टिः
ક૬િ૦) માં જે અનુભા સ્થાને તેથી પહો માં તકદેશને અન્ય
૫૦ અસંભાળ :
અનુ. સ
(૫૦ અસં. ભા૦ જૂન ) ૨ કો. કોસાગરેપમ
૨ કે. કેસાગરેપમ
J, (નીચેથી ગણતાં ૧૮ કે.
કિો ની અન્ય સ્થિતિ)
Page #258
--------------------------------------------------------------------------
________________
બંધનકરણ.
જ
ર -
૩૯ તે સર્વ અને અન્ય
त्रस चतुष्कनी अनुकृष्टिः
અભવ્યને જ
પ્રમાણ સ્થિતિ સ્થાને. *
અનુ. બંધ પ્રા. સ્થાવર સ્થિતિ
અહિં ૧૦ થી ૪૦ સુધી ૧૮ કોટ કો. સાગરોપમ જાણવા. અને ૪૧ થી ૬૦ સુધી ૨ ક. કો. સાગરોપમ જાણવા.
અલ
પ્રા
જ
છે
૫૦
(૧દેક દેશ ને અન્ય
૨૦ ની અનુe સક
*એ અભવ્યને જઘન્યાનુબંધ પ્રાયોગ્ય સ્થાવર પ્રમાણુ સ્થિતિસ્થાને અંતઃ કેકેસાગરેપમ જેલાં છે કે હીનાધિક છે? તે સંબંધિ સ્પષ્ટ અક્ષર નથી, ”
Page #259
--------------------------------------------------------------------------
________________
ક્રમ પ્રકૃતિ.
: ૨૪૩
५५ अपरा० अशुभ प्रकृतियो ना अनुभागनी तीव्र मंदत्तानी स्थापना ( ૪૫ ધાતિનીઅશુભવર્ણાદિ ઉપધાત=૫૫ )
i
આ રેખા પરસ્પર આક્રાન્ત પ્રરૂપણા દર્શીક છે તે આ પ્રમાણે—૧૪ ના જ૦ અનુભાગથી ૧૦તી ઉ॰ અનુભાગ અનંતગુણુ, ૧૦ના ઉ અનુ૦ થી ૧૫ના જન્મનુ॰ અને ગુણુ, ૧૫ના જ॰ અનુથી ૧૨ના ૩૦ અનુ॰ અને ગુણુ, એ પ્રમાણે પુનઃ ૧૧ થી ૧૬ | ૧૬ થી ૧૨ । ૧૨થી ૧૭ । ૧૭ થી ૧૩ । ને ૧૭ થી ૧૮ ના અનુભાગ અનુક્રમે આક્રાન્ત પ્રરૂપાએ
.
કહેવા.
નિવત્ત ન કડક
સ્થિ॰ સ્થા...[]
૧૦ ના જ॰ ૧૧ ના જ અનુ ૧૨ ના જ૦
અનુ
૧૩
૧૪
૧૫
૧૬
- ૧૭
૧૮
૧૯
૨૦
૨૧
૨૩
૨૪
૫
*૨૭ e
૨૯
-a[3][Pa -Play cle :p,a le > lel of of
બ
......
"}
"3
1.
77
"
.
19
28
....
અનુલાઅનતગુ॰( ૯થી ) તેથી તેથી
"
"
25
:
35
33
33
99
13
..
"?
"
33
13
""
13
"
..
"}
33
31
-૧૦ ના ॰ અનુ૰ અન તગુતેથી
-૧૧
32
-૧૨
"
*~૩
'—૧૪
,, ૫
25
-૧૭
૧૮
૧૯
**
૨૭
૨૮
“
૨૯
૩.
.
.
ม
"
મ
.
"
""
"
23
"
21
9
.
39
33
"
98
h
33
""
..
33
13
10
99
"}
29
33
»
"
"
33
23
"
18
""
"9
..
23
.
12
Page #260
--------------------------------------------------------------------------
________________
૪૪
નિવૃત્ત ન કડક
અવનકરણ.
पराघातादि ४६ अप० शुभ प्रकृतियोना अनु० नी तीव्रमंन्दता स्थापना.
૩૦ તા જ અનુભા૰ અપ તેથી ૨૯ ના જ૦ અનુ॰ અનંતગુણુ
૧૯
૨૭
૨૬
૨૪
૨૩
૧૧
૧
૨૦
૧૯
૧૫
૧૭
૧૯
૧૫
૧૪
૧૩
૧૨
૧
૩૦
.
99
"
""
"9
"
13
"
23
13
"
23
"
"
'
"3
·
-ક
95
39
.
"
35
"
n
33
33
થી ૩૦ ના ૬૦ અનુભા॰ અન॰ તેથી
થી ૨૯
થી ૨૮
થી ૨૭
થી ૨
થી ૨૫
થી ૨૪
થી ૨૩
-થી ૨૨
શ્રી ૨૧
થી ૨૦
થી ૧૯
શ્રી ૧૮
થી ૧૭
થી ૧૪
થી ૧૫
થી ૧૪
૧૩
૧૨
૧૧
૧૦
"
"
39
"
37
33
19
99
'
"
23
19
"
99
23
"
39
"
"2
98
30
10
"
p
ક
"
13
28
"
-
"
39
કકક
ક . .
23
Page #261
--------------------------------------------------------------------------
________________
Ke
**teC
सातादि (१६) शुभ परा० प्रकृतियोना अनुभाग संबंधि
*>h) apah P
*lpidle facell? Take
Teldi+lso__loite foleh ehllele bī pm]] ]]ત્તિ ફે ૨૨ had s
૮૯ ના જધન્ય અનુભાગ અપ
evD.R
'
"
k
65
.
R8 A
મ
8:
9998-99T79°EI*****૪***#
-
.
Page #262
--------------------------------------------------------------------------
________________
TET
સાકારાપગીથિત
ને જ
જ ને ઉઅનુઅનત
અનુ. અનંત
૯ ને ઉર અતુલ જાનત
ભાગ અવશિષ્ટ કડકા સંખ્યય
અનુ. અતિગુણ
બનકરણ
અહિંથી ૧૦–૧૦ સ્થિતિના ખેડને કડક કડક . એ પ્રમાણુ સ્થિતિ જાણવી. . .
નક ડાન્સ મા વારા મરિન પોષાકાતે” એ પાઠને અનુસારે અવશિષ્ટ ભાગ અસંખ્યાત ભાગ સંભવે છે, અને “પતા હિત સંહામાનવ મારા લવારોથોળશાઃ” એ પાઠને અનુસારે સંખ્યાત ભાગ સંભવે છે ( તવં તલસ્પે).
Page #263
--------------------------------------------------------------------------
________________
૨પ૦
બંનકરણ.
૫૮) ૫૯કંડકાવશિષ્ટ વિભાગઃ પત્યે અસં. ભાવ
૧૧ તે ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ
૧૮ને જાણ શનુાગ મનવાણ
Page #264
--------------------------------------------------------------------------
________________
કર્મયકૃતિ
રષદ
-
--
-
૨૧. ને ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ
પટ ને જધન્ય અનુભાગ અનંતગુણ
૩૧ ને ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ
૪જી
શ888
હું ને જન્ય અનુભાગ અનતગુણ કરા ને ઉત્કૃષ્ટ અનુભાગ અને ગુણે
¥98%的地必9
Page #265
--------------------------------------------------------------------------
________________
૭૯ નો ઉ૦ અનંત
૪નો જ અને. - કટ ને ઉ. અને તેથી તેને જ અને
૭૩
છે
૩૫
૩૪ ૦િ૩
જરને જ અને ફુટ ને ઉ૦ અને
અને
Page #266
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
-
-
-
૧૨ ને જ ૧૧ ને જ અનુ. અલ્પ
અને
-
-
-
-
૦૯
૨૫
– ૨૨ , - ૨૧
કી
- -
-
કડક હે જી રે
ના
-
विर्यगद्विक-नीचगोत्रनी तीव्रमन्दता.
કણાતી
સીગરે શત પુત્ર અંભે પ્રાંત અનું બંધ
પેરાવત માનોઃ ૪૧ થી ૬૦.
અવશિષ્ટ - ૨ - -
-
-
- - - - - -
-
- - - - - - ૨
map of colo
પંપ
Page #267
--------------------------------------------------------------------------
________________
બંધનકરણ.
૩૧ ને
ઉ૦ અનં૦ |.૭૦ ને જ અનં.
૧ ને ઉ. અને તેથી ૭૧ને
જ અને
ન૭૫
-૭૭
૧૭૮
- નારકા ૮૦
(અનુકૃષ્ટિ તથા તીવમન્દતા સંબંધિ)
આગળ આગળના જે સ્થિતિ સ્થાનમાં અનુભાગ તુલ્ય વા અનતગુણ કહે છે, તે ઉપરના અનંતર અંકરૂપ સ્થિતિસ્થાનની અપેક્ષાએ જાણ. . - તથા અંકે સમુદાયમાં નાના મોટા વિભાગ જોઈને થોડી વા ઘણું સ્થિતિને નિર્ણય, ન કરે. કારણ કે કેઈક સ્થાને
ઘણું અંકો નહિં વધી જવાના ભયથી ઘણી | સ્થિતિને માટે પણ થોડાજ અંક આપેલા છે.
Page #268
--------------------------------------------------------------------------
________________
કમે પ્રકૃતિ,
૨૫૭
એ પ્રમાણે અનુભાગબબ્ધ કહીને, હવે સ્થિતિમાં કહેવાને પ્રસંગ છે. તે સ્થિતિ બન્યપ્રરૂપણમાં ૪ અનુગ છે. ૧ સ્થિતિસ્થાનપ્રરૂપણ, ૨ નિકપ્રરૂપણ, ૩ અબાધાકંડક પ્રરૂપણ, અને ૪ થી અલ્પાબહત્વપ્રરૂપણ. ત્યાં પ્રથમ સ્થિતિસ્થાહપના દર્શાવાય છે.
મૂળ ગાથા ૬૮-૬૯ મી. ठिइबंधठाणाई, सुहुमअपजत्तगस्स थोवाई वायर सुहुमेयरबिति,चउरिंदियअमणसन्नीण॥६॥ संखेजगुणाणि कमा, असमत्तियरे य बिंदियाइम्मि' नवर मसंखेजगुणाई, संकिलेसाई सवत्थ ॥६९॥
* ગાથાર્થ–સૂફમઅપર્યાપ્તનાં સ્થિતિસ્થાને અ૫, તેથી બાર અપ૦-સૂટ પહેબ૦૫૦-અપ૦-૦િ૫૦–ત્રી અપ૦–ત્રી ૫૦ચતુ. અપ૦-ચતુ. ૫૦–અસં. અ૫૦-અસં૫–સં૦ અ૫૦સં. ૫૦–નાં સ્થિતિસ્થાને અનુક્રમે સંગગુણ કહેવાં, પરંતુ બા૦ અપર થી શ્રીઅપ૦ નાં સ્થિતિસ્થાને અસંખ્યાતગુણ કહેવા, તથા સંકલેશસ્થાને સર્વત્ર અસંખ્યગુણ કહેવાં. - ટીકાથ–અહિં જઘન્યસ્થિતિથી પ્રારંભીને ઉત્કૃષ્ટસ્થિતિ સુધીના જેટલા સમય હોય તેટલાં સ્થિતિસ્થાને કહેવાય છે. તે આ, પ્રમાણે જઘન્ય સ્થિતિ એ પ્રથમસ્થિતિસ્થાન, તેથી એક સમય અધિ-. કરૂપ દ્વિતીય સ્થિતિસ્થાન, તેથી બે સમયાધિક સ્થિતિ તે ત્રીજું સ્થિતિસ્થાન, એ રીતે ઉત્કૃષ્ટસ્થિતિ સુધી કહેવું. તે સ્થિતિસ્થાને સૂક્ષ્મ અપર્યાપ્તજીવને સર્વથી અલ્પ હોય છે. તેથી બાહર અપને સંખ્યાતગુણ, તેથી પણ સૂ૦ અપર્યાપ્તને સંખ્યાતગુણ, તેથી પણ બાદરપયતને સંખ્યાતગુણ સ્થિતિસ્થાન હોય છે તે પણ પાપમના અસંખ્યાતમા ભાગના સમથરાશિ પ્રમાણુ જાવાં.
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૫૮
બંધનકરણ,
-
w
જ
ન
ન
»
ન
તેથી અપર્યાપ્ત હીન્દ્રિયની સ્થિતિસ્થાને અસંખ્ય ગુણ છે. તે કેવી રીતે સમજાય? એમ જે પૂછતા હે તે કહીએ છીએ કે અપચત હીન્દ્રિયની સ્થિતિસ્થાને પલ્યોપમના સંચાતમા ભાગ પ્રમાણે છે. ને પૂર્વોક્ત એકેન્દ્રિય સંબંધિ-સ્થિતિસ્થાને તે પાપમના અસંખ્યાતમાભાગપ્રમાણ ( અલ્પમાત્ર) હેવાથી તે પાશ્ચાત્યસ્થાનથી પણ આ કીન્દ્રિય સંબંધી સ્થિતિસ્થાને અસંખ્યગુણ થાય છે.
તેથી પણ હીન્દ્રિય પર્યાપ્તના સંખ્યાતગુણ, તેથી પણ ત્રીન્દ્રિય અમચીપ્તનાં સંખ્યાતગુણ, તેથી પણ ત્રીન્દ્રિય પર્યાપ્તનાં સંખ્યાત ગુણ, તેથી પણ ચતુરિંદ્રિય અપર્યાનાં સાતગુણ, તેથી પણ ચતું પર્યાવ'નાં સંખ્યાતગુણ, તેથી પણ અસંગ્નિ પંચેન્દ્રિય અપર્યા
તનાં સંખ્યાતગુણ, તેથી પણ અસંગ્નિ પદ્રિય પર્યાપ્તનાં સંખ્યાતગુણ, તેથી પણ સંપિચેંદ્રિય પર્યાપ્તનાં સખ્યાતગુણ એ પ્રમાણે મત્તિથ =બાદરાદિ અપર્યાપ્ત ને પર્યાપ્તનાં સ્થિતિસ્થાને અનુક્રમે સંધ્યાતગુણ કહેવાં. પરંતુ એકેન્દ્રિયનાં રિથતિસ્થાને કહીને અનંતર કીન્દ્રિયના અપર્યાયરૂપ પ્રથમ ભેદમાં સ્થિતિ સ્થાને અસખ્યણુણ કહેવાં, ને તેજ વાત પૂર્વે યુક્તિપૂર્વક કહેલી છે
તથા લેવિસ ચ ન થ સર્વ જીવલેમાં સંકલેશસ્થાને અસખ્યગુણ કહેવાં. હીન્દ્રિયના અપર્યાપ્તરૂપ પ્રથમ ભેદમાંજ સ્થિતિસ્થાને અસંખ્યગુણ કહેવાં તે વાત તે દૂર રહી પરંતુ અહિ તે સર્વેદે સંકલેશસ્થાને અસંખ્યગુણ કહેવાં. એ ગાક્ત પર કારને ભાવાર્થ છે. તે સંકલેશસ્થાનનું અ૫હત્વ આ પ્રમાણે
સૂફમઅપર્યાપ્તનાં સંકલેશસ્થાને સર્વથી અલ્પ છે, તેથી બાદરઅપર્યાપ્તનાં અસંખ્યગુણ, તેથી સૂક્ષમપર્યાપ્તનાં અસંખ્યગુણ, તેથી બાદરપર્યાનાં અસંખ્યગુણ, તેથી કીન્દ્રિય અપર્યાપ્તનાં અસં
ખ્યગુણ, તેથી કીન્દ્રિય પર્યાપ્તનાં અસંખ્ય ગુણ, તેથી અ૫૦ ત્રી, ૫૦ ગ્રી, અપ ચતુ, પ૦ ચતુ, અપર અસં. ૫૦,૫૦
Page #270
--------------------------------------------------------------------------
________________
કર્યપ્રકૃતિ.
રપટ
અસં. ૫૦, અપ૦ સંજ્ઞિ પં, પર્યા. સં. પન્ચ નાં સક્લેશ સ્થાને અનુક્રમે અસંખ્યગુણ કહેવાં.
• સર્વજીવલેદમાં અનુક્રમે અસંખ્યગુણ સંકલેશસ્થાને છે તે કેવી રીતે સમજાય? એમ જે પૂછતા હે તે કહીએ છીએ કે અહિં સ, અપના જઘન્યસ્થિતિબધે જે સંલેશસ્થાને છે, તેથી એક સમયાધિક જઘન્યસ્થિતિબન્ધમાં વિશેષાધિક કલેશસ્થાને છે. તેથી પણ હિસમયાધિક જઘન્યસ્થિતિબન્ધ વિશેષાધિક છે. એ રીતે થાવત્ સૂટ અ૫૦ની ઉત્કૃષ્ટસ્થિતિપર્યંત વિશેષ વિશેષાધિક સફેશસ્થાને છે. ને તે ઉત્કૃષ્ટસ્થિતિબન્ધસંબધિ સકલેશસ્થાને તે જઘન્ય સ્થિતિબન્ધસંબંધિ સંલેશસ્થાનેથી અસંખ્યાતગુણ છે. જે એ પ્રમાણે જ છે તે અપર્યાપ્તબાદરનાં સંકલેશસ્થાને તે સૂટ અ૫૦ નાં સંકલેશસ્થાનેથી અસંખ્યગુણ અવશ્ય થાય, કારણ કે અપ. સંબંધિ સ્થિતિસ્થાનેથી અપ૦ બાનાં સ્થિતિસ્થાને અસંખ્યગુણ છે, ને અધિકઅધિક (પ્રત્યેક) સ્થિતિસ્થાને સંકલેશસ્થાને વિશેષ વિશેષાધિક છે. અથવા જેમ સ્થિતિસ્થાનની વૃદ્ધિ થાય છે તેમ સકલેશસ્થાનની પણ વિશેષ વૃદ્ધિ થતી જાય છે, તેથી જ્યારે સૂર અ૫૦ નાં અતિ અપસ્થિતિસ્થામાં પણ જઘન્ય સ્થિતિગત - સંક્લેશસ્થાનેથી ઉત્કૃષ્ટસ્થિતિગત સંકલેશસ્થાને અસંખ્યગુણ છે, તે બા અપ૦ નાં અતિપ્રભૂત સ્થિતિસ્થાને હોવાથી સૂટ અપ નાં સંકલેશસ્થાનેથી બાર અપ૦ નાં સંકલેશસ્થાને અસંખ્ય ગુણ અવશ્ય થાય જ. એજ રીતે આગળના છવદેશમાં પણ સકલેશસ્થાનેનું અસંખ્યગુણપણું વિચારવું.
૧ સ્થિતિબન્ધના હેતુભૂત જે કાષાયિક અધ્યવસાય સ્થાને તે સં. કલેશસ્થાને કહેવાય છે. સર્વ જીવભેદોમાં જેમ સંકલેશસ્થાને છે તેમ વિશુદ્ધિસ્થાને પણ છે, પરંતુ વિશુધિસ્થાને તે સ્થિતિબન્ધમાં હેતુભૂત નહિ હેવાથી આ સ્થિતિસ્થાન પ્રકરણમાં માત્ર સંકલેશસ્થાનેનીજ વિવક્ષા કરેલી છે.
Page #271
--------------------------------------------------------------------------
________________
બંધનકરણ. •
કમરૂપતાવસ્થાનરૂપસ્થિતિને અને અહિં જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રમાણનું કથન થાય છે એમ જાણવું. અને જે અનુભવ પ્રાશ્ય સ્થિતિ છે તે અબાધાકાળરહિત જાણવી. પુનઃ જે કર્મોની જેટલા કેડીકેડીસાગરેપમ સ્થિતિ હોય છે તેટલા સે વર્ષની અબાધા તે કર્મોની હોય છે. તે આ પ્રમાણે –
મતિજ્ઞાનાવરણની ઉત્કૃષ્ટસ્થિતિ ૩૦ કડાકીસાગરોપમ છે, તેથી તેની અબાધા પણ ૩૦ સે (=૩૦૦૦) વર્ષ પ્રમાણ જાણવી. અર્થાત્ ઉત્કૃષ્ટ સ્થિતિએ બંધાયેલું મતિજ્ઞાનાવરણ કર્મ ૩૦૦૦ વર્ષ સુધી જીવને સ્વઉદયવડે બાધા ઉત્પન્ન કરી શકતું નથી. અબાધાકાળ સંપૂર્ણ (સમાપ્ત) થયે છતે કર્મલિકને નિષેક થાય છે. એ રીતે પૂર્વોક્ત ગ્રુતજ્ઞાનાવરણાદિ કમને પણ અબાધાકાલીન અનુભવકાળ છે.
તથા સ્ત્રીવેદ, મનુષ્યદ્રિક, (મનુ ગતિ-મનુ આનુપૂર્વ) ને શતાવેદનીચ એ ચાર પ્રકૃતિની ઉત્કૃષ્ટસ્થિતિ પૂર્વોક્તસ્થિતિથી અર્ધપ્રમાણ એટલે ૧૫ કેડીકેડી સાગરોપમ પ્રમાણે જાણવી. એ ચારને અબાધાકાળ ૧૫૦૦ વર્ષ, અને અબાધાકાળ ન્યૂન કરે તેટલે અનુભવકાળ છે.
મૂળ ગાથા ૭૧ મી. तिविहे मोहे सत्तरि, चत्तालीसा य वोसई य कमा दस पुरिसे हास रई, देवदुगे खगइचेट्टाए ॥७१॥
ગાથાર્થ –ત્રણ પ્રકારના મેહનીયકર્મમાં અનુક્રમે ૭૦-૪૦ ૨૦ કેડાછેડી સાગરોપમ, તથા પુરૂષદ, હાસ્ય, રતિ, દેવદ્ધિક અને પ્રશસ્તવિ હાગતિ એ ૬ પ્રકૃત્તિમાં ૧૦ કલાકેડી સાગરોપમ સ્થિતિ છે. ઈ' ૧-૨ ઉદય કાળે થતી જે દલિક રચના તે નિષેક, અર્થાત પ્રદશેદયે વા રદયે જે અનુભવકાળ તે નિકાળ વા અનુભવકાળ કહેવાય.
Page #272
--------------------------------------------------------------------------
________________
ક્રમ પ્રકૃતિ.
}૩"
11
ટીકાથ—મિથ્યાત્વરૂપ દર્શનમેહનીય, ૧૬ કષાયરૂપ કષાયૅ" અમેહનીય, ને નપુસક-અતિ-શેક-ભય-ઝુગુપ્સારૂપ ૫ નાકષાયમેહનીય, એ ત્રણે પ્રકારની માહનીયમાં અનુક્રમે ૭૦– ૪૦ ને ૨૦ કાડાકોડી સાગરોપમપ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. અને અનુક્રમે ૭૦૦૦-૪૦૦૦-તે ૨૦૦૦ વર્ષ પ્રમાણુ અખાધાકાળ છે,અને એ અખાધાકાળ આદ કરે તેટલા અનુભવકાળ છે. અહિ' પુરૂષવે, હાસ્ય, રતી એ ત્રણેની ભિન્ન સ્થિતિ કહેવાશે, અને સ્ત્રીવેદની સ્થિતિ પ્રથમ કહેલી છે માટે નાકષાય શત્તુથી અહિ' શેષ નપુ'સકવેદ, અતિ, શાક, ભય ને જીગુપ્સારૂપ ૫ નાકષાયજ ગ્રહણ કરવા.
તથા ફૂલ જુરિલે ઇત્યાદિપુરૂષવેદ્ય, હાસ્ય, રતિ, દેવદ્રિક, અને શુભવિહાયેાગતિ એ ૬ પ્રકૃતિમાં ઉત્કૃષ્ટસ્થિતિ ૧૦ કોડાકોડી સાગરોપમ છે, અને હજાર વર્ષના અમાધાકાળ છે. તથા ૧૦૦૦ વર્ષ હીન ઉત્કૃષ્ટસ્થિતિ જેટલા ક*ઇલિકના અનુભવકાળ છે.
મૂળ ગાથા ૭૨ મી.
थिर सुभपंचग उच्चे, चेवं संठाण संघयणमूले तब्बीयाइ बि वुढी, अट्ठारस सुहुम विगल तिगे ॥७२॥
ગાથા' ...( મા ગાથાના સખત પૂર્વોક્ત ગાથા સાથે'છે, માટે) સ્થિર, શુભપ`ચક, ઉચ્ચગેાત્ર, પ્રથમ સસ્થાન, પ્રથમ સÜયણ એ હ્ર પ્રકૃતિચેાની ઉત્કૃષ્ટસ્થિતિ ૧૦ કોડાકોડીસાગરોપમ છે, તથા દ્વિતિયાર્જિસ્થાન તથા સઘયણમાં દ્વિકવૃદ્ધિ ( એ એ સાગરોપમની વૃદ્ધિ ) કરવી. તથા સૂક્ષ્મનામકસ, અને નિકલત્રિક એ ૪ પ્રકૃતિચાની ઉં૦ સ્થિતિ ૧૮ કાડાકોડી સાગરાપમ છે.
રીકાથ—સ્થિરનામકમ, જીભ, "સાભાગ્ય, સુવર, આદ્રેય,
Page #273
--------------------------------------------------------------------------
________________
બંધનકરણ,
અને ચશરૂપ શુભપંચક, ઉચ્ચત્ર, તથા મૂળ એટલે પ્રથમ સંસ્થાના સમચતુરસ, અને પ્રથમસંઘયણ વજીરૂષભનારા, એ ૯ પ્રકૃતિયોની ઉત્કૃષ્ટ સ્થિતિ પૂર્વ ગાથામાં કહ્યા પ્રમાણે ૧૦ કલાકેડી સાગરેપમ પ્રમાણુ જાણવી. અને ૧૦૦૦ વર્ષની અબાધા, તથા અબાધાકાળહીન કર્મલિકને અનુભવકાળ જાણુ.
તળીબgaggeતે સંસ્થાને અને સંઘયણેમાં દ્વિતીય તૃતિ. ' યાદિ સંસ્થાન તથા સંઘયણમાં અનુક્રમે દ્વિવૃદ્ધિ (દ્વિકવૃદ્ધિ) કરવી તે આ પ્રમાણે–દ્વિતીયસંસ્થાન અને સંઘયણની ૧૨ કેડીકેડી સાગરિપમ ઉત્કૃષ્ટસ્થિતિ, ૧૨૦૦ વર્ષ અબધાકાળ, અને અબાધાકાળહીન કર્મદલિકને અનુભવકાળ છે. તથા તૃતિયસંસ્થાન અને સંઘયણમાં ૧૪ કેડાછેડી સાગરોપમ ઉત્કૃષ્ટસ્થિતિ, ૧૪૦૦ વર્ષ અબાધાકાળ, ને અબાધાકાળ ન્યૂન અનુભવકાળ છે. તથા ચતુર્થસંસ્થાન સંઘયણની ૧૬ કેડીકેડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટરિથતિ, ૧૬૦૦ વર્ષ અગાધાકાળ,ને અબાધાકાળહીન કર્મલિકનુભવકાળ છે. તથા પંચમ સંસ્થાન સંઘયણની ૧૮ કડાકડી સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ, ૧૮૦૦ વર્ષ અબાધાકાળ, ને અબાધાકાળહીન અનુભવકાળ છે. તથા છઠ્ઠા સંસ્થાન સંઘયણની ૨૦ કેડીકેડીસાગરોપમ ઉત્કૃષ્ટસ્થિતિ, ૨૦૦૦ વર્ષ અબાધા ને અબાધાહીન કર્મને અનુભવકાળ છે.
તથા ચારણ હુ વિવાઢ તિજે એટલે સૂક્ષમ, અપર્યાપ્ત, ને સાધારણરૂપ સૂક્ષ્મત્રિકની, તથા હીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિંદ્રિયરૂપ વિકલત્રિકની ૧૮ કેડીકેડીસાગરોપમ ઉત્કૃષ્ટસ્થિતિ, ૧૮૦૦ વર્ષ અબાધા ને અબાધાકાળહીન અનુભવકાળ છે.
મૂળ ગાથા ૭૩ મી. तित्थगरा हारदुगे, अंतो वीसा सनिञ्चनामाणं तेत्तीसुदही सुरना, रयाउ सेलाउ पल्लतिगं ॥७३॥
Page #274
--------------------------------------------------------------------------
________________
ક્રમ પ્રકૃતિઃ
૨૬૫
ગાથા—તીથ કર નામક ની અને આહારકટ્રિકની અન્તઃ કોડાકોડી સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. શેષ નામપ્રકૃતિચેાની ૨૦ કોડાકોડી સાગરોપમ, દેવનારકના આયુષ્યની ૩૩ સાગરોપમ, ને શેષ નરાયુષ્ય, તિય ગાયુષ્યની ઉત્કૃષ્ટસ્થિતિ ૩ પચેપમપ્રમાણ છે,
ટીકાથઃ—તી કરનામકર્મ, તથા આહારક શરીર, અને આહારક ગોપાંગ રૂપ આહારકદ્ધિક, એ ત્રણ કર્મ ની ઉત્કૃષ્ટસ્થિતિ અન્તઃ॰ કાડાકાડીસાગરોપમ છે. તથા અખાધાકાળ અન્તર્મુહૂત પ્રમાણુ, અને આમાધકાળહીન અનુભવકાળ છે.
તથા પીલા નિશ્વનામાળ એટલે નરકટ્રિક —તિય ગ્ દ્વિક-એકદ્રિયજાતિ—ઐદારિક, વૈક્રિય,તૈજસ,કા ણશરીર–આદારિક ઉપાંગ—4ક્રિચ ઉપાંગ—વણુ-ગધ-રસ-૫-અશુરૂ૦-૫૦-પરા૦-ઉચ્છવાસ -માતા-મુખગતિ–ત્રસ-સ્થાવર-ખાદર-પ†ત—પ્રત્યેક અસ્થિર અશુભ–દુ ગ–દુઃસ્વર-અનાદેય-અયશ-નિર્માણ-ને નીચ ગાત્ર એ સર્વ અવશેષ નામ પ્રકૃતિયાની ૨૦ કાડાકાડીસાગરાપમ ઉ॰ સ્થિતિ, ૨૦૦૦ વર્ષ અખાધાકાળ, ને અખાધાકાળહીન અનુભવકાળ છે.
તથા તેત્તીઘરા, સુરનાણ્યા દેવાયુ, ને નરકાયુની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરાપમપ્રમાણ છે. અહિં “ પૂ ફ્રોડ વર્ષના ત્રીજોભાગ અધિકસ્થિતિ ” એ અધ્યાહારથી જાણી લેવું. અર્થાત્ પૂર્ણાંકોડષે - તૃતિયભાગાધિક ૩૩ સાગરોપમપ્રમાણ દેવનારકાચુષ્યની સ્થિતિ છે. તથા પૂર્વ ક્રોડવના ત્રીજાભાગપ્રમાણુ અખાધાકાળ છે. ને અખાધાકાળહીન કના અનુભવકાળ છે.
તથા ઘેલા પદ્ધતિöશેષ આયુષ્ય જે મનુષ્યાયુષ્ય ને તિય ચાયુષ્ય તેની ઉત્કૃષ્ટસ્થિતિ (પૂર્ણાંકોઢવષ ના ત્રીજાભાગમધિક ) ત્રણ ત્રણ પલ્યાપમપ્રમાણ છે. તથા પૂર્વ ક્રોડ ના ત્રીોભાગ અધાકાળ છે, ને અખાધાકાળહીન અનુભવકાળ છે. આ આયુષ્યની ઉત્કૃષ્ટ
૧ અન્ત:કડાંકાડી=ન્દેણુ કાકાડી (એક કાકડીમાં કંઇક ન્યૂન),
34
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૬
અલનકરશુ.
સ્થિતિ ચારેગતિમાં ઉત્પન્ન થનારા, પૂર્વ ક્રોવર્ષાયુવાળા; અને ઉત્ક્રુદ્ધસ્થિતિએ આયુષ્ય બાંધનાર જીવાની અપેક્ષાએ કહી છે. કારણ કે પૂર્વ કોડવ ના ત્રીજાભાગની અખાધા એ જીવાનેજ પ્રાપ્ત હોય છે,
હવે અહિ' પ્રસગે અસ'નિપ'ચેન્દ્રિયાદિ અન્યક જીવાને આશ્રયી આયુષ્યની ઉત્કૃષ્ટસ્થિતિ પ્રતિપાદન કરે છે.
મૂળ ગાથા ૭૪ સી.
आउचउक्कु कोसो, पल्लासंखेज्जभाग ममणेसु सेसाण पुचकोडी, साउतिभागो अबाहा सिं ॥ ७४ ॥
ગાથાથ—અસન્નિપ’ચેન્દ્રિય જીવા ચારે આયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યાપમના અસખ્યાતમાભાગપ્રમાણે ખાંધે છે, અને શેષ હું જીવાને પરણાવાયુના ઉ॰ સ્થિતિમત્ત્વ સ્વસ્વ ભવ સમાધિ ત્રીજાભાગે અધિક પૂવક્રાડવા હોય છે.
ટીકા :—અમનકળવામાં એટલે પર્યાપ્ત અસન્નિપ‘ચે ન્દ્રિય જીવામાં આયુષ્યની ઉત્કૃષ્ટસ્થિતિ માંધનાર પર્યોંમા અસજ્ઞિ પ‘ચેન્દ્રિયવા પરભવસ`બધી ચારે આયુષ્યની ઉત્કૃષ્ટસ્થિતિ પૂર્વ ક્રોડવ ના ત્રીજાભાગઅધિક પલ્યોપમના અસખ્યાતમાભાગપ્રમાણની 'ખાંધે છે. ત્યાં અખાધાકાળ પૂક્રોડવ ના ત્રીજાભાગપ્રમાણ છે, અને અખાધાકાળહીન અનુભવકાળ છે.
તથા શેષ પર્યંત એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને અપર્યોસ અસનિચે દ્રિય અને સન્નિપચે દ્રિય, એ કે ઉત્કૃષ્ટસ્થિતિમધકછવાને પરભવાયુના ઉત્કૃષ્ટસ્થિતિમન્ધ સ્વસ્વભવના ત્રીજાભાગઅધિક પૂર્વી કડવ પ્રમાણ જાણવા. તે એ કે જીવભેદના આયુષ્યના અખાધાકાળ પણુ સ્વવભવના ત્રીજા ભાગપ્રમાણુ છે, ને અમાધાકાળહીન આસુદલિકના અનુભવકાળ છે.
Page #276
--------------------------------------------------------------------------
________________
કર્યપ્રકૃતિ.
હવે આયુષ્યવિના સર્વકર્મના માણાધારકનું પ્રમાણ ગાથાબ્રિાણ પ્રતિપાદન કરે છે,
- મૂળ ગાથા ૭૫ મી. वास सहस्स मबाहा, कोडाकोडि दसगस्स सेसाणं अणुवाओअणुवट्टण-गाउसुछम्मासि गुकोसो॥७॥
ગાથાથ–૧૦ કલાકેડીસાગરેપમની ૧૦૦૦ વર્ષ અબાધા હોય છે. એ અનુસારે શેષ સ્થિતિને અબાધાકાળ જાણ, અને અનપવર્તનીય આયુષ્યવંત જીવોમાં આયુની અબાધા ઉત્કૃષ્ટતા છ માસ જેટલી જાણવી.
ટીકાથ–૧૦ કેડીકેડી સાગરોપમની અખાધા ૧૦૦૦ વર્ષ થાય, ને શેષ ૧૨-૧૪–૧૫-૧૬–૧૮-૨૦-૩૦-૪૦ ને ૭૦ કડાકેડી સાગરેપમપ્રમાણુ સ્થિતિને અબાધાકાળ તે અનુસાર એટલે રાશિક પ્રમાણે અનુસરવે. તે આ પ્રમાણે –
જ્યારે ૧૦ કલાકેડી સાગરોપમની અબાધા ૧૦૦૦ વર્ષ હેય ત્યારે ૧૨ કેડીકેડી સાગરોપમની અબાધા ૧૨૦૦ વર્ષ, અને ૧૪ કેડીકેડી સાગરોપમની ૧૪૦૦ વર્ષ અબાધા હેય. એ પ્રમાણે સર્વત્ર અનુસરવું.
તથા જીવાણુ વિગુણ એટલે અનપવર્તનીય આયુષ્યવાળા દેવ, નારક (ને અસગવષયુવાળા) યુગલિકતિયચને મનુષ્ય જે ઉત્કૃષ્ટ સ્થિતિના અન્ધક હેાય તે પરભવના આયુષ્યની ઉત્કૃષ્ટ અખાધા ૬ માસ પ્રમાણે જાણવી. કારણ કે સવ૧ કડાકડીએ કડકડીએ કેટલી ? અબાધા તે ૧૦ ૧૨
૧૦૦૦ ૧૬૪=એકેક શૂન્યની ઉપર નીચે અપવર્તન કરતાં ૧૨૦૦ વર્ષઅબાધા. આ ઐરાશિકગણિત વર્તમાન પદ્ધતિનું છે. ' .
-
-
-
-
-
-
-
Page #277
--------------------------------------------------------------------------
________________
બંધનકરણ,
ભવાયુના-૬ માસ શેષ રહે ત્યારે જ તે દેવાદિકે પરભવનું આયુષ્ય બાંધે છે. પુનઃ કેઈક આચાર્ય યુગલિકેને પલ્યોપમના અસં.
ખ્યાતમાભાગપ્રમાણુ અબાધા કહે છે. કહ્યું છે કે પટિયાનબ્રિડર્સ કુવાળ વયેત અથૉત્ અન્ય આચાર્યો ચુગલિકેને પલ્યોપમને અસંખ્યાતમો ભાગ અબાધા કહે છે.
એ પ્રમાણે ઉત્કૃષ્ટસ્થિતિ કહીને હવે સર્વ કર્મની -જઘન્યસ્થિતિનું પ્રતિપાદન કરે છે.
મૂળ ગાથા ૭૬ મી. भिन्नमुहुत्तं आवरण, विग्ध दसणचउक्क लोभंते बारस साय मुहुत्ता, अह य जसकित्ति उच्चेसु ॥७६॥
ગાથાર્થી–૫ જ્ઞાનાવરણ ૪ દર્શનાવરણ, ૫ અન્તરાય અને સંજવલન લેભની જઘન્યસ્થિતિ અન્તર્મુહૂર્ત, તથા શાતાની ૧૨ મુહૂર્ત, યશની ૮ મુહૂર્ત, અને ઉચ્ચત્રની ૮ મુહૂર્ત પ્રમાણ જઘનૃસ્થિતિ છે.
ટીકાથ–૫ જ્ઞાનાવરણ, ૫ અન્તરાય, ચક્ષુ, અચ, અવધિ કેવલદર્શનાવરણરૂપદર્શનાવરણુ, અને સંવલનનામે અતિમલભ એ ૧૫ પ્રકૃતિની જઘન્યસ્થિતિ અન્તર્મુહૂર્ત, અબાધાકાળ અન્તમ્હૂર્ત, અને અબાધાકાળહીન અનુભવકાળ છે. શાતા વેદનીયની જઘન્ય સ્થિતિ ૧૨ મુહૂર્ત છે, ત્યાં અન્તમુહૂર્તપ્રમાણુ અબાધાકાળને અખાધાકાળહીન અનુભવકાળ છે. અહિં કષાયજન્યસ્થિતિનું પ્રતિપાદન કરવાને ઇચ્છેલું છે, તેથી (શાતાની જ સ્થિ૦) ૧૨ મુહૂર્ત કહી. અન્યથા સગકેવલિઆદિક ગુણસ્થાને શાતાની જ સ્થિતિ એ
૧. શ્રી ઉત્તરાધ્યયનછમાં શાતા વેદનીયની અન્તર્મુહૂર્ત પ્રમાણ જળન્યસ્થિતિ કહી છે.
૨. ૧૧-૧ર-૧૩ એ ત્રણ ગુણસ્થાને શાતાદનીય પ્રથમસમયે
Page #278
--------------------------------------------------------------------------
________________
કપ્રતિ,
સમય માત્ર છે. તથા ચશ અને ઉચ્ચત્ર, એ બેની જ સ્થિતિ ૮ મુહૂર્ત પ્રમાણ છે. અબાધાકાળ અન્તમૂહુર્ત પ્રમાણ છે, ને અબાધાકાળ હીન અનુભવકાળ છે.
મૂળ ગાથા ૭૭ મી. છે , दोमासा अद्धद्धं, संजलणे पुरिस अहवासाणि । भिन्नमुहुत्त मबाहा, सव्वासि सव्वहिं हस्से ॥७७॥
ગાથાર્થ –ટીકાર્ણવત
રીકાથ–સંજ્વલન કષાયની બે માસ અને અર્ધઅર્ધજાન્યસ્થિતિ છે. અર્થાત સંજવલનોધની રમાસ જઘન્યસ્થિતિ, સંજવલમાનની ૧ માસ, અને સંજ્વલનમાયાની મા માસ જઘન્યસ્થિતિ છે. તથા પુરૂષદની ૮વર્ષ જઘન્યસ્થિતિ છે, ને એ સર્વની અખાધા અન્તર્મુહૂર્ત પ્રમાણે છે. અને અબાધાકાળહીન અનુભવકાળ છે. એ અબાધાકાળનુ પ્રમાણહવે ગાથાથી કહે છે. મિશહુર વિહા રાણ એટલે પૂર્વે કહેલી ને હજી આગળ કહેવાશે તે સર્વ પ્રકૃતિના જઘન્યસ્થિતિષશ્વમાં અબાધાકાળ અન્તર્મુહૂર્ત પ્રમાણુંજ હોય છે. તે જઘન્ય અખાધાયુકત પ્રકૃતિ પ્રથમ પ્રતિપાદન કરી છે, અને હજી આગળ કહેવાશે. હવે આયુષ્યની જઘન્યસ્થિતિનું પ્રતિપાદન કરે છે. '
મૂળ ગાથા ૭૮ મી. खुड्डाग भवो आउसु, उववायाउसुसमा दससहस्सा उकोसा संखेज्जा-गुणहीण आहारतित्थयरे ॥७॥ બધાય બીજે સમયે અનુભવાય, ને ત્રીજે સમયે નિર્જર, ત્યાં બંધ અને અનુભવના બે સમયે સત્તારૂપ ગણાય. (નિર્જરા સમયે કર્મની સત્તા ન કહેવાય. )
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૦૦
અવતકરણ
ગાથા:-મનુષ્યાય, ને તિય"ચાયુની જ॰ સ્થિ॰ ક્ષુલ્લક"' ભવપ્રમાણ છે, દેવ અને નારક આયુની જ॰ સ્થિ॰ ૧૦૦૦૦ વર્ષ પ્રમાણ છે. તથા આહારક અને તીર્થંકરનામકમની જવસ્થિત સ્વા ત્કૃષ્ટસ્થિતિથી સખ્યગુણહીન છે.
-
તે
ટીકાથ—તિય "ચાયુ ને મનુષ્યાયુની જ॰ સ્થિતિ સુજ્ઞકલવ પ્રમાણ છે. તે ક્ષુલ્લકભવનું પ્રમાણ કેટલુ છે ? એમ જો પૂછતા હા તા કહીએ છીએ કે ૨૫૬ આવલિકાપ્રમાણના ક્ષુલકભવ છે. તથા એ ઘડી પ્રમાણના એક સુહૂત્તમાં સુખી ને ચુવાન પ્રાણીના ૩૭૭૩ શ્વાસોચ્છવાસમાં ૧૦ અધિક ક્ષુકભવ થાય છે. અહિ' પણ પૂર્ણાંગા થાત લત્તિ હણે એ વચનને અનુસારે અખાધાકાળ અન્તમુહ પ્રમાણ છે. ને અમાધાકાળહીન અનુભવકાળ છે.
તથા ઉપપાતાયુવાળા દેવ અને નારકના આયુષ્યની જાન્ય સ્થિતિ ૧૦,૦૦૦ ( દશહજાર ) વર્ષ પ્રમાણ છે, અન્તનું હૂંત પ્રમાણુ અખાધાકાળ છે. હવે તીર્થંકર અને આહારક નામકની જરુસ્થિતિ કહે છે.
આહારકશરીર, આહારકમ ગોપાંગ, ને તીર્થંકરનામકમ'ની જે પૂર્વોક્ત અન્તઃ કાડાકાંડીસાગરોપમપ્રમાણ ઉત્કૃષ્ટસ્થિતિ કહી છે, તેથી સખ્યાતગુણહીન ( આહા॰ દ્વિકની ) જઘન્યસ્થિતિ છે, ને તે પણ અન્તઃ કાઢા કાઠીસાગરોપમપ્રમાણુજ છે.
અહિ‘ પ્રશ્ન એ છે કે તીર્થંકર નામકમ તા તીર્થંકર ભષથી ક્ (પૂના ) ત્રીજા ભવે બંધાય છે. કહ્યું છે કે થાકતે હૈં અચવો સવમયે લઘસત્તાળું અર્થાત્ ભગવ'ત તીર્થંકર ભવથી
૧ આયુષ્યના જધન્યસ્થિતિ"ધમાં જ અખાધા અન્તર્મુહૂત, તે ઉત્કૃષ્ટ અબાધા સ્વભવને ત્રીજો ભાગ હાય છે. એમ બન્ને પ્રકારે અબાધા છે તે પણ અત્રે અન્તર્મુહ જ અખાધા કહી તે જ॰ અમાધાને આશ્રયી
સમજાય છે.
Page #280
--------------------------------------------------------------------------
________________
કમ પ્રકૃતિ.
(અવાક્ ) ત્રીજેલવે તીર્થંકર નામકમાં બાંધે તે પછી તીથ"કર નામકમની જાન્યસ્થિતિ અન્તઃકાડાકીડીસાગરોપમ કેમ ઘટે?
૨૦૧
ઉત્તર—અભિપ્રાયને નહિ જાણવાથી એ કહેવુ" ચુક્ત છે. ચાર સં તુ ઇત્યાદિ જે કહ્યુ તે તે નિકાચિત નામક ની અપેક્ષાએ છે. અન્યથા તા ત્રીજા ભવથી પહેલાં પણુજીનનામક્રમ થાય છે, શ્રીવિશેષણવતી ગ્રંથમાં કહ્યુ છે કે
कोडाकोडी अयरोवमाण तित्थयरनाम कम्मठिई
बज्झइ य तं अनंतर - भवम्मि तइयम्मि निद्दिहं ॥ १ ॥
--
અથ: કોડાકોડી ( અન્તઃકાયાકાઠી ) સાગરોપમપ્રમાણ તીથકર નામકમની જે સ્થિતિ તે અનતર (=પાછલા) ત્રીજાભવમાં અશ્વાય છે તેા તે વાત પરસ્પર કેમ મળે ? (આ પ્રશ્નવાચકગાથા છે.)
जं बज्झइ त्ति भणियं, तत्थ निकाइज्जइ त नियमोऽयं तदवंज्ञफलं नियमा, भयणा अनिकाइयावथ्ये ॥ २ ॥
અથ—મન તર તૃતીય ભવે જ્ઞ =માંધે એમ જે કહ્યુ તે અધના મ'માં નહિ પણ તત્ત્વ=તે તૃતિયભવમાં નિરાકાર એટલે નિકાચિત કરે એવા નિયમ છે; એ અથ માં ગ્રહણ કરવું, અને નિકાચિત કર્યાંથી તે નિશ્ચયતઃ અન" ચલરૂપ એટલે અવશ્ય વિપાક આપનાર થાય છે, અને અનિકાચિતાવસ્થામાં જે જીનનામક્રમ છે તેના ફળના નિયમ નથી. (આ વિશેષણુવતીમાં કહેલા ઉત્તર કહ્યા.)
પુનઃ પ્રશ્નો તી કરનામની જઘન્યસ્થિતિ પણ અન્તઃ કાઠાકાંડીસાગરાપ્રમાણ છે તે તેટલી સ્થિતિ તિર્યંચના ભવભ્રમણ સિવાય પૂરી શકાય નહિ, તેથી તિર્યંચગતિમાં પણ તીર્થંકર નામકમૈંની સત્તાવાળા જીવ કંઈક કાળ સુધી પ્રાપ્ત થઈ શકે, ને તે તેમ
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૭૨
બંધનકરણ
હોય તે સિદ્ધાંતથી વિરોધ આવે છે, કારણ કે સિદ્ધાંતે તિર્યંચગતિમાં જીનનાકર્મની સત્તાને નિષેધ કર્યો છે.
ઉત્તર –તિર્યંચગતિમાં તીર્થંકર નામકર્મની સત્તા કહેવામાં કઈ દોષ નથી, અને તિર્યંચગતિમાં જે તીર્થકર નામકર્મની અસત્તા કહી છે. તે નિકાચિત છનનામની અપેક્ષાએ છે. કહ્યું છે કે
जमिह निकाइय तित्थं, तिरियभवे तं निसेहियं संतं इयरम्मि नत्थि दोसो, उबट्टोवट्टणासज्झे ॥१॥
આ ગાથાની અક્ષરગમનિકા (વ્યાખ્યા) આ પ્રમાણે છે– અહિ સિદ્ધાંતમાં જે જીનનામકર્મને નિકાચિત કર્યું, એટલે અવશ્ય લેગ્યપણે વ્યવસ્થાપ્યું છે તે જીનનામકર્મની સત્તા તિર્યંચગતિમાં નિષેધી છે. પરંતુ બીજું જે અનિકાચિત એટલે ઉર્તના અપવર્તના કરણને સાધ્ય જે જીનનામકર્મ છે તેની સત્તા તિર્યંચગતિમાં હોય તે પણ કઈ દેષ દેખાતું નથી. અહિં પણ અખાધા અન્તર્મુહૂર્ત પ્રમાણ છે. તે અબાધાકાળ વ્યતીત થયે દલિક રચનાને સંભવ છેવાથી પ્રદેશદયને અવશ્ય સભાવ છે (રદય તે ૧૩ મે ગુણસ્થાને જ હોય છે).
પૂર્વે જે પ્રકૃતિઓની જ સ્થિતિ કહી તે સિવાયની શેષ પ્રકૃતિએની જઘન્યસ્થિતિ દર્શાવે છે.
૧ અનિકાચિત જનનામની સત્તા તિર્યંચગતિમાં હોય પરંતુ નિકાચિત જીનનામની સત્તા તિર્યંચગતિમાં ન હોય, તથા જીનનામને બંધ : તે માત્ર મનુષ્યગતિમાંજ હેય. ઈતિભાવ
૨ જીનનામના પ્રદેશદયથી ઐશ્વર્યતાદિકની પ્રાપ્તિ થાય. તથા પંચ સંગ્રહમાં છનનામને જઘન્યસ્થતિબંધ ૧૦૦૦૦ વર્ષ પ્રમાણુ કહ્યો છે, તે અપૂર્વકરણના છઠ્ઠાભાગની અપેક્ષાએ કહેલો સંભવે છે.
Page #282
--------------------------------------------------------------------------
________________
ક્રમ પ્રકૃતિ.
મૂળ ગાથા ૭૯ મી.
वग्गुक्कोसठिईणं, मिच्छत्तुकोसगेण जं लद्धं सेसाणं तु जहन्नो, पल्लासंखेजगेणूणो ॥ ७९ ॥
૨૭૭
ગાથા-સ્વવગ ની ઉત્કૃષ્ટ સ્થિતિને મિથ્યાત્વની ઉત્કૃષ્ટસ્થિતિ વડે ભાગ આપતાં જે પ્રાપ્ત થાય તેમાંથી પલ્યાપમના` અન સખ્યાતમાભાગ હીન કરતાં જે સ્થિતિ રહે તેટલા શેષ પ્રકૃતિના જઘન્યસ્થિતિમ"ધ જાણવા.
ટીકા :અહિ જ્ઞાનાવરણ પ્રકૃતિના સમુદાય તે જ્ઞાનાવરશીયવગ, દશનાવરણ પ્રકૃતિના સમુદાય તે દશનાવરણીયવગ, વેદનીય પ્રકૃતિયાના સમુદાય તે વેદનીય, દન મેહનીય પ્રકૃતિએના સમુદાય તે દશ નમેહનીયવગ, ચારિત્ર માહનીય પ્રકૃતિયાના સમુદાય તે ચારિત્રમેહનીયનગ, નાકષાય મેહનીય પ્રકૃતિના સમુદાય તે નાકષાય સાહનીય વર્ગ, નામ પ્રકૃતિયાના સમુદાય તે નામ વગ, ગાત્રપ્રકૃતિના સમુદાય તે ગોત્રવર્ગ, ને અન્તરાય પ્રકૃતિયાના સમુદાય તે અન્તરાય વ કહેવાય છે. એ વર્ગોની આપ આપણી જે ૩૦ કાડાકાડી વિગેરે સ્થિતિ, તેને મિથ્યાત્વની ઉત્કૃષ્ટસ્થિતિ ૭૦ કોડાકાડીસાગરાપમવડે ભાગ આપતાં જે પ્રાપ્ત થાય, તેમાંથી પલ્યાપમના અસખ્યાતમા ભાગ ન્યૂન કરતાં જે સ્થિતિ રહે, તેટલું પૂર્વોક્તપ્રકૃતિથી શૈષપ્રકૃતિયાનું જધન્યસ્થિતિપ્રમાણ જાણવું. તે આ પ્રમાણે
દનાવરણીય ને વેદનીયની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ કાઢાકાડી સાગર છે, તેને મિથ્યાત્વની ૭૦ કાડાકોડી સાગર સ્થિતિ વડે ભાગ આપતાં 'શૂન્યથી શૂન્યનો નાશ થાય એ ભાગાકારના નિયમને અનુ
૧
૧. અપૂર્ણાંક ગણિતની રીતથી શૂન્યાપવત્તનાપૂર્વક ભાગાકાર નીચે
35
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૭૪
અધનકરશુ.
સારે સાતભાગ જેવા ૩ ભાગ અર્થાત્ હૈ સાગરોપમ પ્રાપ્ત થાય. તેમાંથી પલ્યાપમના અસખ્યાતમા ભાગ ન્યૂન કરતાં દેણુ હું સાગરોપમ પ્રમાણ નિદ્રાપ’ચક ને અશાતાવેદનીયની જઘન્યસ્થિતિ જાણવી. એ પ્રમાણે મિથ્યાત્વના સાતીયા સાત ભાગ એટલે ૧ સાગરોપમ (દેણુ ) પ્રમાણુ જ સ્થિતિ છે. સાઁવલન વિના ૧૨ કાચાની દેણુ કે સાગરોપમ પ્રમાણુ જ સ્થિતિ છે. નાકષાય, નામ, અને ગાત્રની આપ આપણી ૨૦ કાડાકોડી સાગર પ્રમાણુ ઉ॰ સ્થિતિને મિથ્યાત્વની ૭૦ કાડાકોડી પ્રમાણુ સ્થિતિ વડે ભાગ આપી પચેયમાસëતમભાગ હીન કરતાં દેણુ હૈ સાગરોપમ પ્રમાણુ સ્થિતિ પુરૂષવેદ વિના ૮ નાકષાય તથા દેવદ્રિક–નરકદ્ધિક વૈક્રિયદ્ધિક—હારકદ્રિક—યશ, ને જીનનામ એ ૧૦ સિવાયની શેષ સત્ર નામક્રમ ની પ્રકૃતિચેાની તથા નીચગોત્રની જધન્યસ્થિતિ છે,
AAAAAAA
·
વૈક્રિય છ”ની એટલે દેવદ્વિક, નરકદ્વિક, ને વૈયિદ્વિક એ ૬ પ્રકૃતિયાની જઘન્યસ્થિતિ હૈ સાગરને ૨૦૦૦ થી ગુણાકાર કરી પલ્યાપમના અસખ્યાતમા ભાગ હીન કરે તેટલી છે, અર્થાત્ ૨૮૫૩ સાગરોપમ છે. કારણકે એ વૈક્રિયછના જઘન્ય સ્થિતિમશ્વક અ સજ્ઞિપચેન્દ્રિય જીવે છે, ને તે જીવા આ વૈક્રિયમની જ સ્થિતિ એટલીજ ખાંધે છે પરંતુ ન્યૂન બાંધે નહિ',
પ્રમાણે છે. ( ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦=ઉપરના ૧૫ શૂન્યા નીચેના ૧૫ ન્યા સહિત નાશ પામતાં ઐત્રણ સપ્તમાંસ એટલે ૧ સાગરાપુમના ૭ ભાગ કરે તેવા ત્રણ ભાગ. ) આ રીતે સત્ર જાણ્યુ.
Page #284
--------------------------------------------------------------------------
________________
કમ પ્રકૃતિ." -
રપ.
|| उत्तर प्रकृतियोना स्थितिबंध, अने अबाधानी स्थापना ||
પ્રકૃતિયાની ઉ સ્થિ સાગરોપમ
જ્ઞાના૦ ૫
દેશનાવ૦ ૯
વિશ્વ પ
વાસના
સુલપુ
સ્નિગ્ધ ઉષ્ણ
સુરભિગવ
શ્વેત-મધુર
સુખગતિ
સ્થિર
શુભાઢિ પ હાસ્ય-રતિ
""
""
અશાતા
સૂક્ષ્માદિ ૪ વિકલેવિ ૩ ૧૮ કા કા
સમગ્ર
૩૦ ૦ ૦ ૩૦૦ વર્ષ
,,
39
"}
""
'
>>
"}
tellahe
દેશણુ ૐ સાગર
૧૮ કા૦ ફ્રા॰ ૧૮૦૦વર્ષ દેશણુ ૪ સાગર
૧૦ કા॰ કામ ૧૦૦૦
39
ઉત્કૃષ્ટ
'
""
""
"3
27
""
""
134
""
19
.
,,
the
"}
27
"
જઘન્ય સ્થિતિ
l
અન્ત દૂત
23
""
35
125
"3
.
""
""
37
"
315
..
જાન્ય અમા
અન્તર્મુ
""
29
""
"
22
"}
.
""
LI
19
""
""
"3
.
23
Page #285
--------------------------------------------------------------------------
________________
ર૭૬
બંધનકરણ,
-
-
-
Ge.
દેવદ્ધિક
દેશ૦ ૨૮૫૩ સાગર) ઉપચગાત્ર યશકીર્તિ નિદ્રાયચક ૩૦ કેકે૩૦૦૦દેશ હૈ સાગર
ન્યા–રૂષભ વર કે કે ૧૨૦૦ દેશણ સાગર સાદિ નારાજ ૧૪ કે કે કુરજ-અનાક છે કે વામન-લિકા ૧૮ છે કે હું-છેવટુ છે કે કે હાદ્ધિ-આસ્ક પર » રકત-કષાય ૧૫ , નરદિક સીદ શાતા
૧૨ મુહૂર્ત પુવેદ ૧૦ કે કે ૧૦૦૦વર્ષ ૮ વર્ષ નીલ-કટ ૧છા છે ૧૭૫૦ ૦૧ સાગર મિથ્યાત્વ છo , ૭૦૦૦ Jદેશણ ૧ સાગર ભય-કુચ્છા ર૦ , ૦૦૦વ દેશણુ હૈ સાગર શક-અરતિ | | ! "
Page #286
--------------------------------------------------------------------------
________________
કપર..
છે કે ૨૦૦ રણ કે
વિગુદ્ધિક
દાટ હિક નીચગાત્ર તૈસ-કાશ્મણ અસ્થિરછક
ત્રણ ચતુષ્ક
સ્થાવર
એકપ્રિય પવિય નપુ. વેદ
અગતિ ઉધાસચતુષ્ક ગુરૂ-કશ | Bક્ષ-શીત દુરભિસ્કૃષ્ણ તિત-અશુ નિર્મા-ઊપળાટ વૈ૦૨ નરકદિક
૨૮૫૩ સાગર ! આહાર અંતઃમન સાણંડીન અને એ
' , ' કે. કે. ૮
Page #287
--------------------------------------------------------------------------
________________
રહિટ
બંધનકરણું.
નનામ
છે
વા ૧૦૦૦૦વર્ષ
છે કે કેમ.૦૦વર્ષ દેશણુ હૈ સાગર
૧૨ કષાય સંજવલન કેધ
૨ માસ
માને
I m | ૧ માસ » માયા
૦૧ માસ
| મ | અન્તર્મુર્ત દેવાયું ૩૩ સાગર પૂ વ- ૧૦,૦૦૦ વર્ષ
ઈને ત્રીજો
| ભાગ નરકયુ
ક લેભા
નાયુ
પલ્યોપમ , 1 અન્તર્મુહૂર્ત
તિયગાયુ
કહ્યું છે કે
विउव्वछक्के तं सहस-ताडियं जं असन्निणो तेसिं पलियासंखंसूणं, ठिइ अबाहूणिय निसेगो ॥१॥
આ ગાથાની વ્યાખ્યા–“ggોટિoi-મિઝરાસિયા એ કરણથી (ગણિતની રીતીથી) જે પ્રાપ્ત થાય, તેને ૧૦૦૦ થી ગુણાકાર કરીને તદનતર પાપમને અસંખ્યાત ભાગ હીન કરતાં જે જવાબ આવે, તેટલું પૂર્વોક્ત સ્વરૂપવાળા વૈકિયછકકમાં જઘન્ય સ્થિતિનું પ્રમાણ જાણવું. હવે એ રીતે સ્થિતિ લાવવાનું પ્રયોજન કહે છે-જે કારણે તે વૈક્રિયાદિ પ્રકૃતિની જઘન્યસ્થિતિના બંધક
Page #288
--------------------------------------------------------------------------
________________
કર્મ પ્રકૃતિ
૫
-
અસંપિચેન્દ્રિય જીવોજ છે, ને તે જઘન્ય સ્થિતિ પૂર્વેત પ્રમાણુની જ બાંધે છે. પરંતુ ન્યૂન બાંધે નહિ. તથા એ ૬ પ્રકૃતિની અબાધા અન્તર્મુહૂર્ત પ્રમાણુ, અને અબાધાકાળહીન કર્મને અનુભવ કાળ છે. હવે ફરિયાલિકાને નથણ સ્થિતિ પણ કહે છે.
ચૂળ ગાથા ૮૦-૮૧ મી. एसे गिदिय डहरो, सव्वासि ऊण संजुओ जेठो पणवीसा पन्नासा, सयं सहस्सं च गुणकारो॥८॥ कमसो विगल असन्नीण, पल्लस्संखेजभागहाइयरो विरए देसजइदुगे, सम्मचउक्के य संखगुणो ॥८॥
!! યુ મમ્ | ગાથા – એટલે આ ૭૯ મી ગાથામાં કહેલા ગણિતવાળે સ્થિતિબધ એકેન્દ્રિય જીને જઘન્યથી જાણ. અને જે સ્થિતિ જૂન કરાય છે તે સ્થિતિને પુનઃ સંયુક્ત કરતાં જે સ્થિતિ પ્રાપ્ત થાય તેટલે ઉત્કૃષ્ટ રિતિબન્ધ જાણવે. તેથી ર૫ ગુણ, ૫૦ ગુણે, ૧૦૦ ગુણે, ને ૧૦૦૦ ગુણે ૮૦ (સબંધ ૮૧ મી ગાથા સાથે).
૧ સર્વ પ્રકૃતિને જઘન્ય સ્થિતિબન્ધ કહેવાના અધિકારમાં એકેડિયાદિકને જ ઉ૦ સ્થિતિબંધ કહેવાથી ચાલુ પ્રકરણમાં વિષપાંતર કેમ થયો ? એ શંકાના ઉત્તરમાં જાણવાનું કે ચાલુ પ્રકરણમાં વિષયાંતર થયે નથી, પરંતુ એક ક્રિયાદિકને જઘન્ય સ્થિબંધ કહેવામાં જ પ્રકૃતિને જ સ્થિતિબંધ અંતર્ગતપણે કહેવા જાય છે, અને પ્રસંગે એકિયાદિ છ સ્થિબધ પણ વિશેષપણે કહેવાતા જાય છે.
૨ પુન સંયુક્ત કરતાં વિગેરેથી અધિક નહિ પણ પૂર્ણ છે વિગેરે,
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૮૦
બંધનકરણ,
" N
~ ~ ~
NNN
અનુક્રમે દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિટ્રિય, ને અસંપિચેન્દ્રિયને ઉ૦ થિ બંધ જાણુ. ને તેથી પાપમને સંખ્યામભાગ હીન જઘન્ય સ્થિતિબંધ જાણ. તથા સંયતને ૧, દેશવિરતિના ૨, ને સમ્યકત્વ સબંધિ ૪ સ્થિતિબંધ તે અનુક્રમે સંખ્યગુણ છે.
ટીકાથી—વૈકિયછર, આહારક, ને ઇનામ વિના શેષ સર્વ પ્રકૃતિને પૂર્વોકત ગુણ ઈત્યાદિ લક્ષણવાળો રિતિબન્ધ એકેન્દ્રિયજીને જ જઘન્યથી જાણ. તે આ પ્રમાણે–
- જ્ઞાનાવરણુ, દર્શનાવરણ, વેદનીય, ને અન્તરાયની ઉપસ્થિતિ ૩૦ કેડીકેડી સાગરોપમ પ્રમાણ છે, તેને મિથ્યાત્વની ૭૦ કેડીકેડી સાગર પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિએ ભાગ આપતાં ૧ સાગરોપમના સાતીયા ત્રણ ભાગ = હૈ સાગરોપમ આવે, તેમાંથી પલ્યોપમને અસખ્યાત ભાગ ન્યૂન કરતાં દેશણ છે સાગરોપમ પ્રમાણુ જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, ને અન્તરાયની જઘન્ય સ્થિતિ એકેન્દ્રિયછ બાંધે છે, પરંતુ એથી ન્યૂન સ્થિતિ બાંધતા નથી. એ પ્રમાણે મિથ્યાત્વની ૧પમાસ ખ્યતમભાગ ન્યૂન ૧ સાગરેપમ, નેકષાયની ૧પમાસગતમભાગ ન્યૂન 8 સાગરોપમ, તથા વૈછિકક, આહારદ્ધિક, ને જીનનામ વિના શેષ નામકર્મની અને નેત્રબ્રિકની પાપમાનંખ્યતમ ભાગ ન્યૂન & સાગરમ પ્રમાણ જઘન્ય સ્થિતિ એકેન્દ્રિય બાંધે છે.
તથા રંગુનો ઈતિ–તેજ જઘન્યસ્થિતિબંધને જૂનાંક રૂપ પલ્યોપમાનંખ્યામભાગયુક્ત કરીએ તે એકેન્દ્રિયને ઉo સ્થિતિબંધ થાય. તે આ પ્રમાણે
જ્ઞાનાવરણ ૫-દર્શનાવરણ ૯-અશાતા-અન્તરાય એ ૨૦ પ્રકૃતિયોને પરિપૂર્ણ છે સાગરોપમ પ્રમાણુ એકેન્દ્રિયને ઉત્કૃષ્ટ સ્થિતિબધ હેય. એ પ્રમાણે એકેન્દ્રિયને જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કહ્યો.
Page #290
--------------------------------------------------------------------------
________________
૨૮૧
હવે વિકલૅક્રિયજીને જઘન્યત્કૃષ્ટ સ્થિતિબન્ધકેટલહાયતે કહે છે. એકે દ્રિયના ઉત્કૃષ્ટરિતિબન્ધને ર૫-૫૦-૧૦૦ અને ૧૦૦ થી ગુણાકાર કરતાં જે સ્થિતિબંધ આવે તે અનુક્રમે હીન્દ્રિય-ત્રીન્દ્રિય, ચતુરિંદ્રિય અને અસન્નિપચંદ્રિયને ઉત્કૃષ્ટસ્થિતિબન્ધ જાણું તે આ પ્રમાણે–એકેન્દ્રિયના ઉત્કૃષ્ટસ્થિતિબન્ધને ૨૫ થી ગુણાકાર કરે તે હીન્દ્રિયને ઉ૦ સ્થિતિબન્ધ થાય. ૫૦ થી ગુણાકાર કરે તે ત્રીન્દ્રિયને, ૧૦૦ થી ગુણતાં ચતુરિન્દ્રિયને, અને ૧૦૦૦ થી ગુણતાં અસપિચેન્દ્રિયને ઉ૦ સ્થિતિબન્ધ થાય છે. તથા પાર્વત્રિમાણ છે એટલે તેજ હીન્દ્રિયાદિકના આપ આપણા ઉપસ્થિતિમને પલ્યોપમાસંખ્યતમભાગહીન કરે તે હીન્દ્રિયાદિકને ઇતર જઘન્યરિતિબન્ધ થાય.
હવે સર્વ જીવલે નોરના ગધવપુરની "
થા૫ના.
સૂક્ષ્મ સપરાયને
થતિબંધ સર્વથી અલ્પ છે. તેથી ભાદર પર્યાપ્ત ક ખ ] અસંખ્યગુણ છે તેથી સૂમ પર્યાપ્ત
વિશેષાધિક છે ! આદર અપર્યાપ્તનો સૂક્ષ્મ અપર્યાપ્તનો
અને ઉત્કૃ સ્થિતિને બાદર અપર્યાપ્ત સૂક્ષ્મ પર્યાપ્ત { બાદર પર્યાપ્ત
36
Page #291
--------------------------------------------------------------------------
________________
ટર
..
હીન્દ્રિય પર્યાપ્તના
અપર્યાપ્તના
""
""
.
.
શ્રીન્દ્રિય
""
22
33
"7
ચતુરિન્દ્રિ
"3
પર્યાપ્તના
17
""
"2
""
અપર્યાપ્તના
પર્યાપ્તના
95
અપર્યાપ્તના
પર્યાપ્તના
B
અસ૦ પંચે,,
" ,,
5. અપર્યાપ્તના
""
૧ સયતા
પર્યાપ્તના
'ધનકરણ.
જ સ્થિ
""
"
ઉત્કૃ॰ સ્થિ
34
જ‰૦ સ્થિ॰
79
Anan ^^^^^^^^^^^^
"3
"
ઉત્કૃ॰ સ્થિ
27
33
જન્મ સ્થિ
35
35
.
22
ઉત્કૃ॰ સ્થિ
"9
""
ઉ॰ સ્થિ
..
ઉ॰ સ્થિ
સંખ્યાતગુણ
વિશેષાધિક
*
,,
""
સંખ્યાતગુણ
વિશેષાધિક
"
જધ સ્થિ॰ | સંખ્યાતગુણ
..
સંખ્યાતગુણુ
વિશેષાધિક
99.
""
વિશેષાધિક
23
22
સ ધ્યેયગુણુ
તેથી
તેથી
તેથી
તેથી
તેથી
તેથી
તેથી
તેથી
તેથી
તેથી
៩ ៩ ៩ ៩ ៩ ៩ ៩ ៩
તેથી
તેથી
તેથી
તેથી
તેથી
તેથી
તેથી
૧ અહિ" સયતના ઉ॰ સ્થિ॰ બંધ કહ્યો છે, તે જ સ્થિવ અધ
તા સૂક્ષ્મ સપરાય જેટલા જાણવા,
1
Page #292
--------------------------------------------------------------------------
________________
કર્યપ્રકૃતિ.
૨૮૭
-
-
-
-
-
-
-
-
-
દેશવિરતિને
સ્થિ૦ | સંખ્યાતગુણ
ઉ સ્થિ૦ પર અવિક સભ્યો ને ! જ સ્થિ૦ અપ અવિસમ્યો , * * * | ઉ સ્થિ૦
પ૦ છે " ૫સ િપયૅટ ને જ સ્થિ૦ અપ૦ બ | ”
છે
ઇ
»
1 ઉ૦ સ્થિ
૧૫૦ +
+
ઈતિ છવભેદે સ્થિતિબંધા~બહુત સ્થાપના છે
હવે સ્થિતિ બન્યનું અલ્પબહુત પૂર્વોક્ત ગાથામાં અપૂર્ણ કહેવાયું છે તે આ ગાથામાં સંપૂર્ણપણે કહે છે.
મૂલ ગાથા ૮૨ મી. सन्नीपज्जत्तियरे, अभिंतरओ अ कोडिकोडीओ ओघुक्कोसो सन्निस्स, होइ पज्जत्तगस्लेव ॥ २॥
૧ સંરિપંચેન્દ્રિય પર્યાપ્તને (તથા અપર્યા. ને) ઉ૦ સ્થિ૦ બંધ અહિ કહ્યો નથી, પરંતુ વયમાણુ ગાથામાં ઘવત્ કહ્યો છે. .
Page #293
--------------------------------------------------------------------------
________________
બધકરણ.
ગાથાર્થ-તથા સંક્ષિપર્યાપ્ત અને અપર્યાપ્તને સ્થિતિબંધ પણ (ઉંમરૂકમણિ ન્યાયથી ગુi પદ અહિં પણ લાગવાથી) સંખ્યાતગુણ છે. અહિં સુધીના સર્વ સ્થિતિબંધ ૧ કેડી સાગરોપમની અંદરના છે, અર્થાત્ અંત કેડીકેડી સાગર છે. તથા સંક્ષિપર્યાપ્ત ઉ૦ સ્થિતિબધ તે પૂર્વે એવથી કહ્યો તે પ્રમાણે જાણ.
ટીકાથ–પર્યાપ્ત અવિરતિ સમ્યગ્દષ્ટિના ઉ સ્થિતિમાં ધથી સંપિચેન્દ્રિય પર્યાપ્તને જ સ્થિતિબંધ સંખ્યાતગુણ, તેથી પણું સંપિચેન્દ્રિય અપર્યાપ્તને જ રિતિબધ સંખ્યાતગુણ, તેથી પણું સંક્ષિપચેન્દ્રિય અપર્યાપ્તને ઉ૦ સ્થિતિબધ સખ્યાતગુણ,
ખેતરો જ જો કોશીશો ઈતિ=સંયતના ઉત્કૃષ્ટસ્થિતિબંધથી પ્રારંભીને અપર્યાપ્ત સંપિચેન્દ્રિયના ઉ૦ સ્થિતિબન્ધ સુધીના સર્વે પણ સ્થિતિબંધ એક કડાકે ડીસાગરોપમની અંદરના જાણવા એકેન્દ્રિયાદિક જીના સર્વજઘન્ય ને સર્વોત્કૃષ્ટ સ્થિતિ બન્ધનું પ્રમાણ પૂર્વે દરેકનું કહ્યું છે, અને સંગ્નિ પંચેન્દ્રિય પર્યાસને પુનઃ ઉત્કૃષ્ટ સ્થિતિ બન્યા તે જે પૂર્વે સામાન્યપણે સ્થિતિ અન્ય કહ્યો તેજ તેને ઉ૦ સ્થિતિબધ ગણવે.
નિ બાબા એ પ્રમાણે સ્થિતિબન્ધની પ્રરૂપણ કરીને હવે નિકમરૂપણને પ્રસંગ હોવાથી તે કહેવાય છે. ત્યાં અનતરે પનિધા, ને પરંપરપનિધા (=અન્તરે પનિધા) એ બે અનુગદ્વાર છે. તેમાં પ્રથમ અનugષા પ્રરૂપણ કહે છે.
૧, કીન્દ્રિયને ૨૫ ગુગ, ત્રીન્દ્રિયને ૫૦ ગુણ ઇત્યાદિ પદ્ધતિએ ઉ૦ સ્થિ૦ બંધ કહ્યો છે, અને જ૦ સ્થિબંધ પલ્યાસ ખ્યતમ ભાગહીન ઉ૦ સ્થિબંધ પ્રમાણુ કહ્યો છે. ' ૨. ૨૦ કડાડી સાગરોપમ ૭ કડાકોડી સાગરોપમ ઇત્યાદિ ધ સ્થિ૦ બધ કહ્યો છે તે પ્રમાણેજ.
Page #294
--------------------------------------------------------------------------
________________
કર્યપ્રકૃતિ.
૨૮૫
•
.
-
-
મૂળ ગાથા ૮૩ મી. 'मोत्तूण सग मवाहे, पढमाए ठिइए बहुतरं दध्वं एत्तो विसेसहीणं-जावुक्कोसं ति सव्वेसि ॥ ८३॥
ગાથાથરવપ્રાય અમાધાકાળવઈને તુર્તજ પ્રથમ સમયે ઘણા પ્રદેશ ઉદયમાં આવે, અને દ્વિતીયાદિ સમયથી ચાવતુ સર્વકમની ઉત્કૃષ્ટ સ્થિતિ સુધી વિશેષહીન હીનતરપ્રદેશે ઉદયમાં આવે,
ટીકાથ–સર્વે પણ કર્યો બન્ધ પ્રાપ્ત થયે છતે આપ-આપણું અબાધાકાળ ગ્યતીત થયા બાદ અનન્તર સમયે તુર્તજ) દલિક પ્રક્ષેપ કરે, ત્યાં પ્રથમ સમયે ઘણું કર્મલિક (ઉદય સમયમાં પ્રક્ષેપ, અને gો વિરાણ=પ્રથમ સિથતિ (પ્રથમ સમય)થી આગળના દ્વિતીયાદિ એક સમય પ્રમાણ સ્થિતિમાં વિશેષહીન હીનતર કર્મ દલિક પ્રક્ષેપે છે. તે આ પ્રમાણે પ્રથમ સમયથી દ્વિતીયસમય વિશેથહીન, તેથી પણ તુતીય સમયમાં વિશેષહીન, એ પ્રમાણે વિશેષહીન વિશેષહીન ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી તે સમયે બંધાયેલા કની ઉત્કૃષ્ટસ્થિતિ આવે (અન્તિમ સમય આવે . તે
એ પ્રમાણે અનોપનિષા પ્રરૂપણા કરીને હાઈપોનિષા પ્રરૂપણ કરાય છે.
સૂળ ગામ. . पल्ला सखियभाग, गंतुं दुगुणूण मेव मुक्कोसा. . नाणंतराणि पल्ल-स्स मूलभागो असंखतमो॥४॥
૧અસત કલ્પનાએ ૨૫ સમય સ્થિ૦મધવાળા કર્મલા ૧૦૫૦ પસ્યાણુઓ-ધાયા છે. તેની પાસમય અબાધાવ્યતીત થતાં તે સમયે
Page #295
--------------------------------------------------------------------------
________________
ધનકરણુક
ગાથાપત્યેાપમના અસખ્યાતમા ભાગ વ્યતિકાન્ત થતાં ચાવત્ ઉત્કૃષ્ટસ્થિતિ સુધી દ્વિગુણુ દ્વિગુણ હાનિ થાય. એમાં દ્વિગુણ હાનિયા અને અન્તરી પણ પલ્યોપમના વર્ગમૂળના અસ"ખ્યાતમા ભાગપ્રમાણુ થાય.
'
૨૮
^^^^^^^n
=
ટીકા: અખાધાકાળથી આગળની પ્રથમ સ્થિતિમાં જે ક દલિક પ્રક્ષેપ્યુ છે, તેની અપેક્ષાએ સમયસસચરૂપ દ્વિતીયાદિ સ્થિતિચેામાં વિશેષહીન હીનતર ક્રેલિક થતુ થતુ પક્ષ્ચાપમના અસ’ખ્યાતમાભાગપ્રમાણુ સ્થિતિયા અતિક્રાન્ત થશે છતે તે દલિક દ્વિગુણુહીન અર્થાત્ અર્ધું થાય છે. ત્યાંથી આગળ પુનઃ પણ પ્રથમ દ્વિગુણુહીનસ્થાનગત દલિકાપેક્ષાએ વિશેષહીન હીનતર લિક થતુ પલ્સેાપમાસ ગૃતમભાગ પ્રમાણુ સ્થિતિયા વ્યતિક્રાન્ત થયે છતે પુનઃ દ્વિગુણુહીન થાય, એ પ્રમાણે ઉત્કૃષ્ટસ્થિતિ સુધી અથવા તે કમ -સ્થિતિના અન્તિમ સમય સુધી પુદ્ગલાની આ હીનતા કહેવી. હવે એ દ્વિગુણુહાનિસ્થાના કેટલાં થાય તે નિરૂપણ કરે છે.
.
નાળતાળનાના પ્રકારનાં જે અન્તરો એટલે અન્તરે અન્તરે રહેલાં જે દ્વિગુણુહાનિસ્થાને છે, તે ઉત્કૃષ્ટસ્થિતિબન્ધમાં (૩૦ સ્થિ॰ મધ સુધીમાં અથવા ૩૦ સ્થિત મધના અન્ય સમય સુશ્રીમાં ) પલ્યાપમના પ્રથમ વગ મૂળના અસ`ખ્યાતમાભાગના સમય જેટલાં છે. કહ્યુ છે કે—
पलिओवमस्स मूला - असंखभागम्मि जत्तिया समया તાવઢ્યા હાળીમો, વિદ્ધપુરોસર્ નૈયા ! ? ॥
૧૦૦, ૭ મે સમયે ૯૫, ૮ મે સમયે ૯૦, એ પ્રમાણે યાવત્ ૨૫ મે સમયે ! પરમાણુએ ઉદયમાં આવી તે કમ નિઃસત્તાક થાય. પ્રતિભાવા
૧ ૨૦ કાડાકાડી સાગરોપમ, અથવા ૭૦ કાડાકેાડી સાગરોપમ, ઇત્યાદિ જે કર્મના જે ઉત્કૃષ્ટસ્થિતિબન્ધ છે, તે ઉ॰ સ્થિતિબન્ધમાં પૂર્વોક્તપ્રમાણવાળી હાનિયેા હોય છે, પરન્તુ જધન્ય સ્થતિબન્ધમાં અથવા કેટલાએક મધ્યમસ્થિાતબન્ધમાં પણ પૂતિ પ્રમાણવાળી હાનિયા ન સલવે,
Page #296
--------------------------------------------------------------------------
________________
કમપ્રકૃતિ.
૨૪૭
ગાથાર્થ – પલ્યોપમના વર્ગમૂળના અસંખ્યાતમે ભાગેજેટલા સમય છે, તેટલા સમય પ્રમાણ દ્વિગુણહાનિયે ઉત્કૃષ્ટસ્થિતિબધમાં (ઉસ્થિ. બંધના અંત્ય સમય સુધીમાં ) જાણવી.
પ્રશ્ન–અહિં પ્રશ્ન એ છે કે મિથ્યાત્વાહનીયની ૭૦ કેડાકેડી સાગરેપમપ્રમાણુ ઉત્કૃષ્ટસ્થિતિ હોવાથી પૂર્વોક્ત પ્રમાણ હાનિયે સંભવે છે, પરંતુ આયુષ્યની ૩૩ સાગરોપમ માત્ર ઉત્કૃષ્ટસ્થિતિ હોવાથી એટલી હનિ કેમ સંભવે ?
ઉત્તર–અસંખ્યાતના અસંય ભેદ હોવાથી અહિં પણ (પ્રસ્તુતાધિકાર) અસંખ્યાતમે ભાગ અસંખ્યદવાળે ગ્રહણ કરે. જેથી આયુષ્યના સંબંધમાં પલ્યોપમના પ્રથમ વર્ગમૂળને અસંખ્યાતમો ભાગ ઘણે નાને ગ્રહણ કરવાથી કઈ પણ વિરોધ સંભવે નહિ. તથા સર્વે દ્વિગુણહાનિસ્થાને અલ્ય છે, અને દ્વિગુણહાનિના અન્તરમાં રહેલાં નિષેકસ્થાના (અથવા સ્થિતિસ્થાને) અસંખ્યગુણ છે.
એ પ્રમાણે નિકપ્રમણ કરીને હવે રાણાવાવ પ્રાપt
કરાય છે . .
.. સળ ગાથા ૮૫ મી. . . : - મોજૂળ આડસ સંદેશવાહાળીg: . : पल्लाऽसंखियभागं-कंडकुणं अप्पबहु मेसिं॥८५॥ . ગાથાર્થ –આયુષ્ય વિના સાત કર્મમાં અબાધા એકેક "સમય: હીન થતાં (મૂળ સ્થિતિ) ઉત્કૃષ્ટસ્થિતિથી પશેપમના અસંયોતમાં સાગરૂપ કડકડક પ્રમાણ હીન થાયઃ એમાં અભ્યબહુ આ પ્રસાણે છે– : '. . ટીકાથ–ચાર આયુષ્ય વજીને શેષ સર્વે પણ કને એકૈક સમય અખાધાકાળ હીન થયે છતે ઉત્કૃષ્ટસ્થિતિમાંથી પલ્ય
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૮.
ધનકરણ.
યમના અસખ્યાતમાભાગરૂપ કંડકને હીન હીન કરે છે. તે આ પ્રમાણે – - ઉત્કૃષ્ટઅબાધામાં વર્તતે જીવ પરિપૂર્ણ ઉત્કૃષ્ટસ્થિતિ વી એક સમયહીન કિસમયહીન યાવત પપમાનંખ્યતમભાગહીન ઉત્કૃષ્ટસ્થિતિને બાંધે છે. અને જો ઉત્કૃષ્ટઅબાધા એક સમચવટે હીન થાય તે નિશ્ચયથી (૫૫માસંગતમભાગરૂપ) કંડકહીન ઉત્કૃષ્ટસ્થિતિ બાંધે છે. તે પણ એક સમયહીન વા દ્વિસમયહીન થાવત(૫૫માસંખ્યતમભાગરૂપ) કડકહીન (સત્કથી બે કડકહીન) સ્થિતિ બાંધે છે. વળી જે ઉત્કૃષ્ટ અબાધા એ સમયહીન થાય તે નિશ્ચયથી બે કડકહીને ઉત્કૃષ્ટસ્થિતિ બાંધે છેતે પણ એક સમયહીન,દ્ધિસમયહીન યાવતુ એક કડકહીન (
સ થી કહીન), બાંધે છે. એ પ્રમાણે જેટલા જેટલા સમયહીન અબાધા હોય છે તેટલા તેટલા (અથવા એકાધિક) કડક હીન ઉત્કૃષ્ટસ્થિતિબંધ થાય છે. ચાવતું એક બાજુ સર્વ જઘન્યઅબાધા અને બીજી - બાજુએ સર્વ જઘન્ય સ્થિતિ આવે ત્યાં સુધી એ વિવક્ષા જાણવી.
એ પ્રમાણે અબાધાગત સમય સમયની હાનિએ સ્થિતિમાં શ્વમાં કડક કડકની હાનિ થાય છે. તે કહીને હવે અલ્પમહત્વ પ્રરૂપણાને માટે મૂળગાથામાં કહે છે કે વ્યવહુ સિ=એ વયમાણ ભેદ અલ્પબાહુ કહેવાય છે
૧ અસપનાએ જેમ. ૧૦ સમયસ્થિતિક કર્મશ્રી ૧૧ સમય અબાધા છે, તે ૧૦૦-૯૯૯૮-૯૭-
૯૮૫-૮૪૯૩–૯૨ ને ૯૧ શર્મયના સ્થિતિ બન્ધમાં અવશ્ય ૧૮ સમયની અબાધા હોય. તદનેતર હિટ યાવત,૮૧ સુધીની ૧૦ સ્થિતિ બંધાય ત્યાં સુધીમાં તે સમય અબાધ હોય. એ પ્રમાણે યાવત, ૧૦ થી ૧ સમય સુધીની સ્થિતિએ ૧ સમય રૂપ જધન્ય અબાધા હેય. ઈતિભાવ. તથા ટીંકાઈમાં કહેલા અબાધા કંડક સંબંધિ વર્ણન ઉપરથી વાંચક વર્ગ અબાધાને આધીન સ્થિતિ બધ છે એમ ન સમજવું, પરંતુ વાસ્તવિક રીતે વિચાર કરતા બધને આધીન જ અબાધા છે, એમ સમજવું.
Page #298
--------------------------------------------------------------------------
________________
કર્મપ્રકૃતિ.
૨૮૯
WAAAAAAAMAANAA
.
મૂળ ગાથા ૮૬ મી. बंधा बाहाणुकसि, इयर कंडक अबाह बंधाणं ठाणाणि एक नाणं-तराणि अत्थेण कंडं च ॥८६॥
ગાથાથ–ઉત્કૃષ્ટસ્થિતિબંધ-જન્યરિતિબંધ-ઉત્કૃષ્ટઅબાધા-જઘન્યઅબાધા-કંડકસ્થાન-અબાધાસ્થાન-સ્થિતિબંધસ્થાન-દ્વિગુણહાનિસ્થાને–અર્થકડક, ને નિષેકરથાને એ ૧૦ સ્થાનનું અ૫બહુત કહેવાય છે.
ટીકાઈ–વંત વાણgmતિ ઇતિ–ઉત્કૃષ્ટસ્થિતિબંધ, જઘન્યસ્થિતિબંધ, ઉત્કૃષ્ટઅબાધા, જઘન્ય અખાધા, તથા કરી બાદ વંધ્યા કાળાબ=કડક સ્થાને, અમાધાસ્થાને સ્થિતિધસ્થાને, તથા નાતort=બે દ્વિગુણહાનિવચ્ચેનું એક અન્તર, તથા નાનારૂપ અન્તરે એટલે દ્વિગુણહાનિસ્થાને, તથા થશે જ જઘન્યઅબાધાહીન એવી ઉત્કૃષ્ટઅબાધાવડે, જઘન્યસ્થિતિહીન રૂપે ઉત્કૃષ્ટસ્થિતિથી ભાગ આપતાં જે ભાગ પ્રાપ્ત થાય તેટલા ભાગને અર્થકંડક કહેવું એમ સંપ્રદાયગતપુરૂષ કહે છે. અત્રે ૨ કાર સમુચ્ચયવાચક છે. તથા પચસંગ્રહમાં તે અર્થકકને સ્થાને “અબાધાકડકસ્થાને” એ પ્રમાણે કહ્યું છે. ત્યાં મૂળ ટીકાકારે આ પ્રમાણે વ્યાપયા કરી છે કે–અબાધા અને કંડકે તે અબાધા કડકે (એ દ્વાદ્ધ સમાસ છે, તેનાં સ્થાન તે અખાધાકડકસ્થાને, તે બનેની પણ (અબાધાની અને કંડકની) સ્થાનસંખ્યા તે અબાધા-કંકસ્થાને. હવે એ ૧૦ સ્થાનેનું અલ્પાબહેવ કહેવાય છે. •
૧ અર્થાત અબાધાસ્થાને વડે સ્થિતિસ્થાનને ભાગ આપતાં જે એક અબાધાકડકવર્તિ સર્વસ્થિતિ પ્રમાણ ભાગ આવે તે, (અથવા અર્થકંડક એટલે એક અબાધાકંડક.)
૨ આ પ્રમાણે પંચગ્રહને મતે ૧ અબાધાસ્થાન, અને એક કડકસ્થાન એ બે મલીને એક અર્થ કડક થાય છે, માટે પ્રથમ અર્થની અપે
Page #299
--------------------------------------------------------------------------
________________
બંધનકરણ, ~~ ~~ ~~~~~ ~~~~~~~~~~ -~-~~~~ ~-~
॥ उत्कृष्ठस्थितिबंधादि १० स्थानोनुं अल्पवहुत्व ।।
પર્યાપ્ત વા અપર્યાપ્ત સંપિચેન્દ્રિય જ બન્યક હેતે છતે આયુ વિના સાતકર્મની જઘન્ય અબાધા તે સર્વથી અલ્પ છે, અને તે અન્તર્મુહૂર્ત પ્રમાણ છે. તેથી અબાધાસ્થાન અને કડક સ્થાને અસંખ્યગુણ છે. ને પરસ્પર તુલ્ય છે. તે આ પ્રમાણે—જઘન્ય અબાધાથી ઉત્કૃષ્ટઅબાધાના અન્તિમ સમય સુધીમાં જેટલા સમયે (પ્રાપ્ત થાય છે, તેટલાં અબાધાસ્થાને છે. જેમ જઘન્યઅબાધા તે પ્રથમ અબાધાસ્થાન, તેથી સમયાધિક દ્વિતીય અમાધાસ્થાન, તેથી કિસમયાધિક તૃતીય અબાધાસ્થાન, એ પ્રમાણે ઉત્કૃષ્ટઅખાધાના અત્યસમય સુધી કહેવું. પુનઃ અબાધાકડ પણ એટલાજ છે. કારણ કે જઘન્ય અબાધાથી પ્રારંભીને એક સમય સમય પ્રત્યે એકેક કડકની પ્રાપ્તિ હોય છે. તે પ્રથમ (૮૫ મી ગાથામાં) કહી ગયા છે. તેથી ઉત્કૃષ્ટઅબાધા વિશેષાધિક છે. કારણ કે ઉત્કૃષ્ટઅબાધામાં જઘન્ય અખાધા પણ અતર્ગત છે, તેથી દલિકનિકવિધિમાં દિગુણહાનિસ્થાને અસગુણ છે, કારણ કે પલ્યોપમના પ્રથમ વિંર્ગમૂલના અસખ્યાતમાભાગના સમયરાશિ પ્રમાણ છે. તેથી બે દ્વિગુણહાનિના એક અન્તરમાં રહેલાં નિષેકસ્થાને અસંખ્યાતગુણ છે. કારણ કે તે અસંખ્યાતપલ્યોપમના વર્ગમૂહપ્રમાણ છે. તેથી પણ અર્થકડક અસંખ્યગુણ છે. તેથી જઘન્ય સ્થિતિબન્ધ અસંખ્ય ગુણ છે. કારણ કે તે અન્તકેડીકલ સાગરોપમપ્રમાણ છે. શ્રેણિપર આરૂઢ નહિ થયેલા એવા સંપિચેન્દ્રિયપર્યાપ્ત જીવે જઘન્યથી પણ અન્તર્કેડાછેડી સાગરોપમપ્રમાણુ સ્થિતિબન્ધ કરે છે. તેથી પણ સ્થિતિસ્થાને અસંખ્યગુણ છે. ત્યાં જ્ઞાનાવરણુદર્શનાવક્ષાએ પંચસંગ્રહના અર્થમાં બમણાં સ્થાન આવે છે. પરંતુ કડક સ્થાન અથવા અબાધાસ્થાનથી આ અર્થવાળું અર્થકંડક અસંખ્યગણું કેવી રીતે થાય? તે શ્રી બહુશ્રુતથી જાણવા યોગ્ય છે.
૧ અસંખ્ય પોપમનું પ્રથમ વર્ગમૂલ કાટતાં જેટલા સમય ઘાય તેટલા અસંખ્યસમયની રાશિપ્રમાણુ, ઈતિભાવ.
Page #300
--------------------------------------------------------------------------
________________
કર્મપતિ.
૨૯૧
ટસ્થિતિ પ્રત્યેક
સગા
રણ, વેદનીય, ને અન્તરાયનાં સ્થિતિસ્થાને ૨૯ ગુણ અધિક છે. મિથ્યાત્વનાં ૬૯ ગુણ, ને નામગોત્રનાં સ્થિતિસ્થાને ૧૯ ગુણ અધિક છે. તેથી પણ ઉત્કૃષ્ટસ્થિતિ વિશેષાધિક છે. કારણ કે જઘન્યસ્થિતિ અને અખાધાકાળ એ બન્ને ઉત્કૃષ્ટસ્થિતિમાં અન્તર્ગત છે, તથા સશિ અથવા અસંપિચેન્દ્રિયપર્યાપ્તામાં પ્રત્યેકના આયુષ્યની જઘન્ય અબાધા સર્વથી અલ્પ છે. તેથી જઘન્યસ્થિતિબન્ધ સંખ્યાતગુણ છે. જે તે ક્ષુલ્લકભવરૂપ છે. તેથી અબાધાસ્થાને અસંખ્યગુણ છે, કારણ કે જઘન્ય અબાધારહિત પૂર્વોડ વર્ષના ત્રીજાભાગપ્રમાણુ અબાધાસ્થાને છે. તેથી પણું ઉત્કૃષ્ટઅબાધા વિશેષાધિક છે, કારણ કે તેમાં જઘન્યઅબાધા પણ અન્તર્ગત છે. તેથી દ્વિગુણહાનિસ્થાને અસંખ્યગુણ છે ને તે પાપમના પ્રથમ વર્ગમૂલના અસંખ્યાતમા ભાગ પ્રમાણે છે. તેથી પણ બે દ્વિગુણહાનિના એક અન્તરમાં નિષેક સ્થાને અસંખ્યગુણ છે, તેની યુક્તિ પ્રથમ દર્શાવી છે. તેથી સ્થિતિ બન્ધસ્થાને અસંખ્યગુણ છે. તેથી ઉત્કૃષ્ટસ્થિતિબંધ વિશેષાધિક છે, કારણ કે તેમાં જઘન્ય અખાધા પણ અન્તર્ગત છે. - તથા અપર્યાપ્તસંગ્નિ, અસંગ્નિપનિય. વિકલેઢિય, સૂર બા, એકેદ્રિયપ્રયત, ને અપર્યાપ્ત એ ૧૨ જીવભેદના આયુષ્યના સંબધે પ્રત્યેકમાં જઘન્ય અબાધા સર્વથી અલ્પ છે. તેથી જ સ્થિતિ બધ સંખ્યાતગુણ છે. તેથી પણ ઉ૦ અબાધા વિશેષાધિક છે. તેથી પણ સ્થિતિબન્ધસ્થાને સંખ્યાતગુણ છે, કારણ કે જઘન્ય સ્થિતિ રહિત પૂર્વડવર્ણપ્રમાણુ સ્થિતિબંધસ્થાને છે. તેથી ઉત્કૃષ્ટ રિતિબધ વિશેષાધિક છે. કારણ કે જઘન્યસ્થિતિ અને અબાધા એ અને તેમાં અન્તર્ગત છે.
તથા અસંપિચેદ્રિય વિકલેલિય, આસૂ એકે પ્રિયપર્યાપ્ત, ને અપર્યાપ્ત એ ૧૨ જીવલેદના સંબધે આયુવિના સાત કર્મમાં (પ્રત્યેક જીવભેદને અગે) અબાધાસ્થાને અને કડકે અલ્પ છે,
૧ ટીકામાં ફૂલોનિમારહિત એ લિખિત દોષ સંભવે છે, ૨ અસંખ્યપલ્યોપમવર્ગમૂલપ્રમાણ છે.
Page #301
--------------------------------------------------------------------------
________________
૧૯ર......
બંધનકરવું.
ને પરસ્પર તુલ્ય છે. કારણ કે તે આવલિકાના અસંખ્યાતમાભાગ પ્રમાણુજ છે. તેથી જઘન્ય અબાધા અસખ્યગુણ છે, કારણ કે તે અન્તર્મુહૂર્ત પ્રમાણ છે. તેથી પણ ઉત્કૃષ્ટઅબાધા વિશેષાધિક છે, કારણ કે જઘન્ય અબાધા તેમાં અંતર્ગત છે. તેથી ત્રિગુણહાનિ સ્થાને અસંખ્ય ગુણ છે. તેથી બે દ્વિગુણહાનિસ્થાનેની વચ્ચે એક અન્તરમાં નિષેકસ્થાને અસંખ્યગુણ છે. તેથી અર્થકંડક અસંખ્ય ગુણ છે. તેથી પણ સ્થિતિબન્ધસ્થાને અસંખ્યગુણ છે, કારણ કે તે પાપમના અસંખ્યાતમાભાગપ્રમાણ છે. તેથી પણ જઘન્ય સ્થિતિમાં અસંખ્યગુણ છે. તેથી પણું ઉત્કૃષ્ટસ્થિતિબન્ધ વિશેપાધિક છે, કારણ કે તે પલ્યોપમને અસંખ્યાતમભાગ અધિક છે. . એ પ્રમાણે સ્થિતિષાલિકા ૨૦ વોરનું રણવકુવ કહ્યું તે રિસ્થાપનાનુસાર દર્શાવાય છે.
સં. ૫પર્યા. ને અ૫૦ ના
૭ કર્મમાં
સજ્ઞિ, અસંહ પર્યાપ્તના
આયુષ્યમાં,
જય અબાધા અલ્પ (અન્તર્મ) જa૦ અબાધા અલ્પ અબધાસ્થાન
જઘટ સ્થિતિ સંખ્યo ગુરુ
અસંખ્યચુર્ણ અબધાસ્થાન કડકશાન ઈ
અસં. ગુરુ ઉદ અબાવાર વિશેષા
ઉ૦ અબાધા વિશેષા દ્વિગુ હાનિસ્થાન અસં.
હાનિસ્થાન અસંગું નિષેકસ્થાન છે
નિષસ્થાન અર્થક
સ્થિતિસ્થાન
૧, ૨, ૩, ૪, એ જ સ્થાને સમયની ગણત્રી કરવી. અને શા ૪ સ્થાને સમુદાયાકપણે ગણત્રી કરવી.
Page #302
--------------------------------------------------------------------------
________________
કમપ્રકૃતિ,
ઉર સ્થિત બધિ વિશેષા
જથ૦ સ્થિતિ સ્થિતિસ્થાને ઉ૦ સ્થિતિ
,
, વિશેષા
આસંક્ષિદ્ધિક તથા વિકલછા, ને અસં સં અપ, વિકલાંછ એકકિયચતુષ્ક એ ૧૨ જીવ ! ને એકતિયચતુષ્ક એ ૧૨
ભેદના ૭ કર્મમાં. | જીવ ભેના આયુર્મા
અખાધાસ્થાન, .
| જઘ૦ અબાધા અલ્પ૦ : કરકસ્થાન, અ૫ |
જઘ૦ સ્થિ૦ મધ સંખ્યા ગુરુ જઘ૦ અબાધા અસંગુરુ અમાધાસ્થાન સંખ્યાબુક ઉ૦ અબાધા વિશે | ઉ૦ સ્થિતિબન્ધ વિશેષા હાનિસ્થાને અસંગુર નિષેકસ્થાને અસં ,
અસં. સ્થિતિસ્થાને અસં , જઘા સ્થિતિ અસં , ઉ૦ સ્થિતિ અર્સ ,
૧, ૨ એ બે સ્થાને સયની ગણત્રી કરવી,
Page #303
--------------------------------------------------------------------------
________________
દૂધનકરણ.
એ પ્રમાણે ૧૦ મેલનુ અપમ' કહીને હવે સ્થિતિયમ્યા વલાયÜાત્ર પ્રજા કરાય છે. ત્યાં ૧ સ્થિતિસમુદાહાર ર પ્રકૃતિસમુદાહાર ને ૩ જીવસમુદ્દાહાર એ ત્રણ સમુદાહારરૂપ અનુચેગ કહેવાશે. તેમાં પણ પ્રથમ સ્થિતિસમુદ્દાહાર ત્રણ અનુયાગ દ્વાર કહેવાશે. તે આ પ્રમાણે-૧ ૪પ્રગણુના, "અનુકૃષ્ટિ, ને તીન મન્ત્રતા એ ત્રણ અનુગમાં પણ પ્રથમ પ્રળના મહવળા કહે વાય છે.
૨૪
મૂળ ગાથા ૨૦ મી.
ठिइबंधे ठिइबंधे, अज्झवसाणाण संख्या लोगा हस्सा विसेसवुट्टो, आऊण मसंखगुण बुद्धि ॥८७॥
ગાથા—પ્રત્યેક સ્થિતિસ્થાને અસ'યલેક પ્રમાણ છ, મધ્યવસાયસ્થાન છે. તેમાં અનતાપનિધાએ પ્રથમ સ્થિતિસ્થાને
૧ સ્થિતિસ્થાના પ્રત્યે સ્થિતિ અન્વાસ્થ્યવસાયસ્થાના સબધિ વ્યાખ્યા કરવી તે સ્થિતિસમુદ્દાહાર.
૨ કર્મપ્રકૃતિયાને અંગે સ્થિતિબન્યાધ્યવસાયની વ્યાખ્યા કરવી તે પ્રકૃતિસમુદાહાર.
૩ જીવને અંગે સ્થિતિન્યાવ્યવસાયાની વ્યાખ્યા કરવી તે જીવ સમુદાહાર.
૪ પ્રત્યેક સ્થિતિસ્થાને સ્થિતિમધાવ્યવસાયેાની ગણત્રી કરવી તે પ્રગણના.
૫ કર્યું સ્થિતિસ્થાને કયા સ્થિતિસ્થાન સધિ કેટલાં સ્થિતિમધા વ્યવસાયસ્થાના કેટલાં સ્થિતિસ્થાનમાં ( કયાં સુધી )વહેંચાય છે તે અનુકૃષ્ટિ.
૬ કયા સ્થિતિસ્થાનાને અંગે સ્થિતિ"ન્યાધ્યવસાયાની પરસ્પર તીત્રમન્ત્રતા કેટલા ગુણી કહેવી તે તીવ્રમન્દતા.
૭ આ પ્રકરણમાં અવ્યવસાયાન માત્ર શબ્દ આવે તે પણ
Page #304
--------------------------------------------------------------------------
________________
કમત
કમપ્રકૃતિ.
૨૯૫
NM Nઝ 5
–
રામાં વિશેષ
અધ્યવસાયસ્થાને અ૫, તેથી દ્વિતીયાદિ સ્થિતિસ્થાનોમાં વિશેષ વિશેષાધિકપણે વૃદ્ધિ થાય અને આયુષ્યમાં અસંચગુણ વૃદ્ધિ અનુક્રમે થાય.
ટીકાથ—અહિં સર્વે પણ કમીની જઘન્ય સ્થિતિથી પ્રારભીને ઉત્કૃષ્ટ સ્થિતિના અતિમ સમય સુધીમાં જેટલા સમયે તેટલાં પ્રત્યેક (જઘન્યસ્થિતિ સહિત) સ્થિતિસ્થાને કહેવાય છે. એકેક સ્થિતિસ્થાન બધાને છતે તે બંધના હેતુભૂત કાષાયિક અધ્યવસાય નાના છાની અપેક્ષાએ અસંખ્યકાકાશના પ્રદેશ પ્રમાણે જાણવા. અહિં અનન્તપનિધા ને પરંપરે પનિયા એ બે પ્રકારની પ્રરૂપણ છે, ત્યાં પ્રથમ અનોપનિષા પ્રપળા (ની પદ્ધતિએ અધ્યવસાયસ્થાને) કહેવાય છે.
ફુar જિલક્ષી આયુ સિવાય સાત કર્મના જઘન્ય સ્થિતિ બન્યથી આગળ દ્વિતીયાદિ સ્થિતિસ્થામાં વિશેષવૃદ્ધિ એટલે વિશેષાધિકરૂપ વૃદ્ધિ જાણવી તે આ પ્રમાણે–જ્ઞાનાવરણીય કર્મના જઘન્ય સ્થિ તે બધે તબ હેતુભૂત અધ્યવસાયે નાના એની અપેક્ષાએ અસંખ્યક પ્રમાણ છે. તે બીજાં સ્થિતિસ્થાનગતાશ્ચવસાયની અપેક્ષાએ અલ્પ છે. તેથી દ્વિતીય સ્થિતિમાં વિશેષાધિક, તેથી પણ તૃતીય સ્થિતિસ્થાનમાં વિશેષાધિક અધ્યવસાય છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ રિસ્થતિ સુધી કહેવું. ને એ પ્રમાણે સર્વ કર્મોમાં પણ કહેવું.
તથા આવા સપનુ આયુષ્યના જઘન્ય સ્થિતિસ્થાન થી આરંભીને ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાન સુધીમાં પ્રત્યેક સ્થિતિસ્થાને અસંખ્યગુણવૃદ્ધિ કહેવી તે આ પ્રમાણે –-આયુષ્યના જઘન્યસ્થિતિ, સ્થાને તબંધહેતુભૂત અધ્યવસાયે અસંખ્યક પ્રમાણ છે, તે અર્થથી સ્થિતિ બન્યાધ્યવસાયસ્થાન જાણવો. ( પરતુ અનુભાગ બન્ધાવસાયસ્થાન નહિ. )
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૯
મધનકરણ,
સથી અલ્પ છે. તેથી દ્વિતીયસ્થાનમાં સખ્યગુણ, ને તેથી પણ તૃતીયસ્થિતિસ્થાનમાં અસખ્યગુણુ અધ્યવસાયે છે, એ પ્રમાણે ( આયુષ્યની ) ઉત્કૃષ્ટ સ્થિતિ સુધી કહેવુ
એ પ્રમાણે અનન્તરોપનિયાએ સ્થિતિસ્થાન પ્રત્યે અધ્યવસાચા કહીને હવે પોપનિયાળ અથવલાયસ્થાનો કહે છે,
મૂળ ગાથા ૮૮ મી. पल्लाऽसंखियभागं, गंतुं दुगुणाणि जाव उक्कोसा नाणंतराणि अंगुल - मूलच्छेयण मसंखतमो ॥८८॥
ગાથા—જાન્યથી ઉત્કૃષ્ટસ્થિતિ સુધીમાં પત્યેાપમના અસખ્યાતમાભાગપ્રમાણ સ્થિતિસ્થાના વારવાર વ્યતિક્રાન્ત થતાં દ્વિગુણવૃદ્ધિસ્થાના આવે, તે દ્વિગુણવૃદ્ધિસ્થાને અશુલવગ ભૂલ છેદ
નર્કના અસખ્યાતમા લાગ પ્રમાણ થાય,
ટીકા:આયુ વિના સાતક'ની જઘન્યસ્થિતિમાં જે અધ્યવસાયસ્થાને છે તેથી પચેાપમાન ચૈતમભાગપ્રમાણ પંથતિસ્થાના વ્યતિક્રાન્ત થતાં આગળના અનન્તર સ્થિતિસ્થાનમાં દ્વિગુણુ અધ્યવસાયસ્થાના છે. ત્યાંથી પણ આગળ પચેાપમાસ ગૃતમભાગ સ્થિતિસ્થાના વ્યતિક્રાન્ત થતાં ગળના અનન્તર સ્થિતિસ્થાનમાં દ્વિગુણુ અધ્યવસાય સ્થાના છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટસ્થિતિ સુધી દ્વિ ગુણવૃદ્ધિ કહેવી. . દ્વિગુણવૃદ્ધિના એક અન્તરમાં અસ’ગૃપત્ચાપમના યંગ મૂલ જેટલાં સ્થિતિસ્થાના છે. અને નાના પ્રકારનાં દ્વિગુણુ વૃદ્ધિસ્થાને અશુલ વર્ગ મૂલ છેદનકના અસંખ્યાતમાભાગ પ્રમાણ છે. તાપય એ છે કે—એક અ’ગુલમાત્ર ક્ષેત્રમાં જેટલા આકાશ પ્રદેશા છે, તેના પ્રથમ વર્ગ મૂળને મનુષ્યસ"ખ્યા ગણવામાં હેતુરૂપ ૧૯૬ ના રાશિથી (આંકથી) ભાગવિધિથી ( ભાગાકાર કરવાની રીતથી ) ત્યાં સુધી ભાગ પ્રાપ્ત
૧ મનુષ્યની સંખ્યા લાવવાને માટે ૨ ના આંકને ૯૬ વાર ગુણા
'
Page #306
--------------------------------------------------------------------------
________________
ક્રમ પ્રકૃતિ.
૨૯૭
ન થાય. તે ભાગાના અસંખ્યાતને ભાગે જેટલા ભાગ થાય ને તેટલા ભાગામાં જેટલા આકાશપ્રદેશરાશિ થાય તેટલા પ્રમાણમાં દ્વિગુણવૃદ્ધિસ્થાના થાય છે. ૧
એ પ્રમાણે પ્રગણુના કહીને હવે અનુદિ વિચારાય છે. ત્યાં સ્થિતિમ“ધ હેતુભૂત અધ્યવસાયસ્થાનની અનુકૃષ્ટિના અભાવ છે. કારણ કે જ્ઞાનાવરણના જઘન્યસ્થિતિમષે જે અધ્યવસાચા છે, તેથી બીજે સ્થિતિમન્યે અન્ય અધ્યવસાયેા છે ને તેથી ત્રીજે સ્થિતિમન્ય પણ અન્ય અધ્યવસાયા છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટસ્થિતિ સુધીના સવ સ્થિતિસ્થાનામાં પ્રત્યેક અન્યઅન્ય અધ્યવસાયા છે. એ રીતે શેષ દશનાવરણીયાતિ કર્મોમાં પણ જાણવુ,
હવે તીવ્રમન્ત્રતા કહેવાના પ્રસગ છે પરંતુ તે આગળ કહેવાશે. માટે અહિ' તે તીવ્રમન્ત્રતાની વિષક્ષા કરવી બાકી રહી છે એમ જાણવું. એ પ્રમાણે ત્રણ અનુચાએ કરીને સ્થિતિ સમુટ્ટાહાર કહ્યો.
હવે વિષમુનાદાર કહેવાય છે—ત્યાં પ્રમાણાનુગમ ને અપમહત્વ એ એ અનુચેાગ છે. તેમાં પ્રથમ પ્રમાણાનુગમઢાર કહેથાય છે તે આ પ્રમાણે—જ્ઞાનાવરણની સર્વ સ્થિતિયામાં અધ્યા સાચેા કેટલા ? ઉત્તર-અસ'ખ્યલેાકાશપ્રદેશપ્રમાણુ. એ રીતે સ કર્મોમાં પ્રમાણાનુગમ કહેવા.
હવે અપબહુ કહેવાય છે.
કોર કરવાથી મનુષ્યની સખ્યા પ્રાપ્ત થાય છે. જેમ ૨×ર×××ર×ર એ પ્રમાણે ૯૬ બગડા માંડીને ગુણાકાર કરતાં ૨૯ અંક રૂપ મનુષ્ય સ ંખ્યાના જવામ આવે છે. માટે અહિં ૯૬ આંકને મનુષ્ય સખ્યાના હેતુ કહ્યો છે.
૧ સત્કલ્પનાએ ૨૧′૦૦૦૦૦૦૦૦૦૦ નું વર્ગીમૂળ ૯૬૦૦૦૦૦ ને ૯૬ થી ભાગ આપતાં ૧૦૦૦૦૦ તેના અસખ્યાત રૂપ ૧૦૦ થી ભાગ આપતાં ૧૦૦૦ દ્વિગુણુવ્રુદ્ધિસ્થાના થાય. આ સબંધમાં કાઈ ખીછ રીતે યુક્તિપુરઃસર કહે તા તે પ્રમાણુ કરવા ચેાગ્ય છે.
38
Page #307
--------------------------------------------------------------------------
________________
AAAMAA AAYAAN .
. . .
.
AAWAN .
.
બંધનકરણ. -~- ~~- ~~~ - ~: - .
ચૂળ ગાથા ૮૯ મી. ठिइ दीहयाए कमसो, असंखगुणियाण णतगुणणाए, पढमजहन्नुकोस, वितिय जहन्नाइया चरमा ॥८९॥ . ગાથાર્થ અધિક અધિક સ્થિતિયુક્ત માં અનુક્રમે અસંખ્યગુણ અસખ્યણ અધ્યવસાયે કહેવા અને પ્રથમ સ્થિતિસ્થાનના જઘન્ય અધ્યવસાયથી ઉત્કૃષ્ટઅધ્યવસાય અનતગુણ છે. એ પ્રમાણે જઘન્યસ્થિતિથી પ્રારંભીને દ્વિતીય તૃતીયાદિ ચાવતુ અન્તિમ સ્થિતિસ્થાન સુધીના પ્રત્યેક સ્થાનેમાં જઘન્યથી ઉત્કૃષ્ટ અધ્યવસાય અનતગુણ કહે. તથા પ્રથમ સ્થિતિના ઉત્કૃષ્ટાધ્યવસાયથી દ્વિતીયંસ્થિતિનો જઘન્યોધ્યવસાયમાં પણ અનતગુણપણું કહેવું તે પણ ચાવત્ ઉત્કૃષ્ટ સ્થિતિ સુધી. '
ટીકાથ-સ્થિતિની દીર્ધતાએ અનુક્રમે અધ્યવસાય સ્થાને અસંખ્યણું કહેવાં અર્થાત્ જે કર્મથી જેની સ્થિતિ અનુક્રમે અધિક ન હોય તે કર્મથી તેનાં (અનુક્રમે) અધ્યવસાયસ્થાને અસંધરાણ કહેવત્તે આ પ્રમાણે –
આયુષ્યનાં રિતિબન્યાધ્યવસાયસ્થાને સર્વથી અલ્પ છે. તેથી નામ અને ત્રિકર્મના સ્થિતિબધાધ્યવસાયંસ્થાને અસંખ્યગુણ છે. અહિં પ્રશ્ન એ છે કે–
પ્રશઆયુષ્યનાં સ્થિતિસ્થાનોમાં અનુક્રમે અસંખ્યJણું. વૃદ્ધિ (અધ્યવસાય સ્થાનમાં) છે. અને નામ તથા ગોત્રકમમાં તે ' પ્રત્યેક સ્થિતિસ્થાને વિશેષાધિકરૂપ વૃદ્ધિ છે. તે આયુષ્યની અપેક્ષાએ નામત્રના સ્થિતિ બન્શાવ્યવસાયે અસંખ્ય ગુણ કેમ થાય?
ઉત્તર–આયુષ્યના જ સ્થિતિસ્થાનમાં જે સ્થિતિ બન્યાધ્યવસાયે છે તેથી નામ ગેત્રની જ સ્થિતિમાં અતિ પ્રભૂત
Page #308
--------------------------------------------------------------------------
________________
૨૯૯ ~~~~~~~ ~ ~~ ~~ ~~ ~~ (ઘણુંજ) અધ્યવસાય સ્થાને છે. પુના આયુષ્યનાં સ્થિતિસ્થાને અલ્પછે, ને નામશેત્રનાં સ્થિતિસ્થાનો અતિ ઘણું છે, માટે કે વિધિ સભ નહિ. તેથી (નામ ગે સંધિ સ્થિતિમાધ્યવસા ચેથી ફાધર, દર્શનાવરણું, વેદનીય, અસરાય એ ચરંક નાં પ્રત્યેકનાં સ્થિતિબધ્ધાંધ્યવયંસ્થાના અસગુણ છે. તે કેવી રીતે? એમ જે પૂછતાં તે કહીએ છીએ કે અહિ પલ્યોપમાં ના અસંખ્યાતમા ભાગ માત્ર સ્થિતિ વ્યતિકાત થતાં દ્વિગુણવૃદ્ધિ પ્રાપ્ત થાય છે, તેમ હેતે છતે એકેક પલ્યોપમને અને પણ અસંખ્યગુણ સ્થિત્ય વ્યવસાયે પ્રાપ્ત થાય છે. તે પુનઃ ૧૭ કડાકેડીસાગોપને અને થિયેધ્યવસાયની અસંમૃગુણતા થાય તેમાં શું આશ્ચર્ય ? તેથી પણ કષાયમહનીયનાં સ્થિતિ બન્યાધ્યવસાયસ્થાને અસંખ્ય ગુણ છે અને તેથી પણ દર્શનમોહનીયનાં સ્થિતિ બન્યાધ્યવસાયસ્થાને અસંખ્ય ગુણ છે. એ પ્રમાણે પ્રકૃતિસમુદાહાર કો. - હવે સ્થિતિસમુદાહરદ્વારમાં પ્રથમ જે તીવ્રમદત કહી નહતી તે હવે કહેવાય છે.
પ્રથમસ્થિતિમાં જે જઘન્ય સ્થિતિબધાયવસાયસ્થાન છે તેથી એજ પ્રથમસ્થિતિગત ઉત્કૃષ્ટ અધ્યવસાયસ્થાન, તેથી દ્વિતિય સ્થિતિનું જઘન્યા બેસાસ્થાન, તેથી તે દ્વિતીયસ્થિતિગત ઉ ઝોધ્યવસાયથાને, ઈત્યાદિ ઉત્કૃષ્ટ સ્થિતિ સબધિ ઉત્કૃષ્ટાગ્યવસાયે સ્થા સુધીના સ્થાનો (જથી-ઉ4) અનું અનતગુણ અને તેણે કહેવા પ્રમાણે જ્ઞાનાવરણીયની જધન્યસ્થિતિનું જઈ સ્થિતિ બન્યાધ્યવસોયસ્થાન સર્વથી અલ્પ સંકલેશત છે તેથી તે જઘન્યસ્થિતિનું ઉત્કૃષ્ટ સ્થિતિબન્યાર્થસાર્થસ્થાન અને ગુણ સકલેશદ્યુત . .૧ નામગોત્રની છે કે કે, તે જ્ઞાનાવરણાદિ ૪ થી ૩૦ કે. કે સાગરોપમ સ્થિતિ છે, માટે નામગોત્રથી જ્ઞાનાવરણાકિની જે ૧૦ કોઇ કે - અધિક સ્થિતિ છે તે અધિક સ્થિતિને લઈને અધ્યવસાયનું અસંખ્યગુણેપણું કહ્યું છે
Page #309
--------------------------------------------------------------------------
________________
બંધનકરણું.
છે. તેથી પણ દ્વિતીય સ્થિતિનુ જઘન્યરિતિબન્ધાવસાચસ્થાન અનતગુણ સંકલેશ યુક્ત છે. તેથી પણ તેજ દ્વિતીયસ્થિતિનું ઉત્કૃષ્ટ સ્થિતિબન્ધાદ્યવસાયસ્થાન અનતગુણ સકલેશયુકત છે, એ પ્રમાણે પ્રત્યેક સ્થિતિએ જઘન્ય ને ઉત્કૃષ્ટ સ્થિતિબાધ્યવસાથસ્થાન અનંતગુણપણે ત્યાં સુધી કહેવું કે ચાવત્ ઉત્કૃષ્ટ રિથતિનું ઉત્કૃષ્ટ સ્થિતિબન્ધાશ્ચવસાય સ્થાન અનન્તગુણ આવે, એ પ્રમાણે સ્થિતિસમુદાહાર સંપૂર્ણ પણે કહ્યો. હવે જીવલસુવાર કહે છે.
મૂળ ગાથા ૭ મી. बंधती धुव पगडी,परित्तमाणिग सुभाण तिविहरसं चउ तिग बिट्ठाणगयं, विवरीय तिगंचअसुभाण॥९॥
ગાથાથ–પ્રવMધિ પ્રકૃતિએ ૪૭, અને પરાવર્તમાન શુભાદિ પ્રકૃતિ ૩૪ એ ૮૧ પ્રકૃતિને ચતુસ્થાનિક, ત્રિસ્થાનિક, ને ક્રિસ્થાનિક એ ૩ પ્રકારને રસ બંધાય. તે અવસરે અશુભ પ્રકૃતિને ૩ પ્રકારને રસ તેથી વિપરીત પણે ક્રિસ્થાનિક, ત્રિસ્થાનિક, ને ચતુ સ્થાનિક એ પ્રમાણે બધાય.
ટીકાથ-જ્ઞાનાવરણીય પ, દર્શનાવરણીય , મિથ્યાત્વ, કષાય ૧૬, ભય, કુચ્છા, તૈિજસ, કાર્મણ, વર્ણાદિક, અગુરુલઘુ, ઉપઘાત, નિર્માણ, ને અન્તરાય ૫,એ ૪૭ યુવબલ્પિ પ્રકૃતિ ચતુ ત્રિ દ્ધિ સ્થાનિક રસને બાંધતે જીવ શાતા, દેવદ્ધિક ૨, મનુષ્યદ્રિક ૨પન્દ્રિય, દેહત્રિક ૩, ઉપાંગત્રિક ૩, સમચતુરસ, વાર્ષભનારા, પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉોત, સુખગતિ, ત્રસાદિ ૧૦, જીતનામ, શુભાયુષ્યત્રિક ૩, ઉચ્ચગેત્ર એ ૩૪ પરાવર્તમાન શુભપ્રકૃતિના ચતુઃસ્થાનિક, ત્રિસ્થાનિક, ને અતિમાનુભાગરૂપ કિસ્થાનિક, એ ૩ પ્રકારના રસને બાંધે છે.
અહિં શુભપ્રકૃતિને રસ દુધાદિ રસ સરખે (મિષ્ટ) છે,
Page #310
--------------------------------------------------------------------------
________________
કર્મપ્રકૃતિ.
૩૦૧
પર
ન
ને અશુભ પ્રકૃતિને રસ શેષાતકી (કટુ ચીજ વિશેષ)ને લિમ્બડા દિ સરખા (કટક) છે. કહ્યું છે કે–રોપાનિયુવમો, સમાજ સુરજ ણીશંકુવો (ગતાર્થવ પર હજુવો શર્કરાસદશ ઈતિવિશેષ). ક્ષીરદિન (દુધાદિકને) જે સ્વાભાવિક રસ તે એક
સ્થાનિક, બે શેર ક્ષીરને ઉકાળીને એક ર રાખતાં જે રસ થાય તે ક્રિસ્થાનિક ને ત્રણ શેર દુધાદિને ઉકાળીને એક શેર રાખતાં જે રસ થાય તે વિસ્થાનિક રસ, અને કાર શેરને ઉકાળીને એક શેર રાખતાં જે રસ થાય તે ચતુ સ્થાનિક રસ કહેવાય. પુનઃ એક
સ્થાનિક રસમાં પણ એક બિંદુ, એક ચૂલુક, એક પસલી એક ખે એક કરક, એક કુંભને એક દ્રણાદિ પ્રમાણે જલ મેળવતાં તે એક સ્થાનિક રસ પણ મદ, મતરાદિ અસખ્ય ભેદપણને પામે. એ રીતે ધિરથાનિક આદિ પણ અસંખ્ય ભેદપણુને પામે. એ કથનાનુસારે કર્મોના અનુભાગમાં (રસમાં) એક સ્થાનિક વાદિ સ્વબુદ્વિએ વિચારવું. કર્મોના એક સ્થાનિક રસથી વિસ્થાનિકાદિ રસ અને ક્રમે અનન્તગુણ છે. કહ્યું છે સતગુણિયા ળિયો
તથા કેવલજ્ઞાનાવરણ વિના જ જ્ઞાનાવરણને, કેવલ દર્શાવરણવિના ૩ દર્શનાવરણને, પુરૂષદ, સંજવલન ચતુષ્ક, અને અન્તરાય પંચક એ ૧૭ પ્રકૃતિને બળની અપેક્ષાએ ચારે પ્રકારને રસ સંભવે છે (અર્થાત્ ચાર પ્રકારને રસ બધાય છે. તે આ પ્રમાણે એકસ્થાનિક, વિસ્થાનિક, ત્રિસ્થાનિક, ને ચતુસ્થાનિક તથા શેષ શુભાશુભ પ્રકૃતિને ક્રિસ્થાનિક, ત્રિસ્થાનિક, ને ચતુસ્થાનિકરસ
૧ આ સ્થાને કેટલાએક જીજ્ઞાસુઓ ૧ શેર રસને ઉકાળીને છ શેર ના શેર ને શેર રાખે તે અનુક્રમે ત્રિસ્થાનિક, દિસ્થાનિક ને ચતુરથાનિક રસ થાય એમ ગણે છે, પરંતુ એ રીતે ગણવામાં ત્રિસ્થાનિક રસમાં ભૂલ આવે છે, કારણ કે સિદ્ધાંતની રીતે એ ૧ શેરના ત્રીજા ભાગે ૦ શેર ને ૬ પિસાભાર રસ આવે છે માટે એ ગણત્રી ભૂલવાળી છે.
૨ આ અનંતગુણપણું રસના સમુદાયની અપેક્ષાએ છે, પરંતુ અનન્તપનિધાની પરિપાટીએ નહિ,
Page #311
--------------------------------------------------------------------------
________________
બનકરણ.
- ૫૫
-
બન્યાય છે. પરંતુ એકથાનિક રસ કેઇપણ કાળે અપાતો નથી એ સ્વાભાવિક નિયમ છે. એ પ્રમાણે શુભ પ્રકૃતિના અનુક્રમે ચતુસ્થાનિકાદિ ત્રણ પ્રકારના રસનું નિરૂપણ કરીને હવે અશુભ પ્રકૃતિના ત્રણ પ્રકારના રસબન્ધનું નિરૂપણું કરે છે. • •
વિવાતિ જ એવુમાdt=પૂર્વોક્ત પ્રવબ િપ્રકૃતિને બાંતે જીવ જ્યારે પરાવર્તમાન અશુભ પ્રકૃતિને બંધ કરે ત્યારે તે અશુપરા પ્રકૃતિને અનુભાગત્રિક એટલે ત્રણે પ્રકારને રસ વિપરીત પણે બધે. તે આ પ્રમાણે–ક્રિસ્થાનિક ત્રિસ્થાનિક, ને ચતુ સ્થાનિક
અહિં બ્રુવ પ્રકૃતિની જઘન્યસ્થિતિને બાંધતો જીવ બન્યપ્રાપ્ત થયેલી (બાતી) એવી શુભ પ્રકૃતિને ચતુઃસ્થાનિક રસ બાંધે, અને અશુભપ્રકૃતિને ક્રિસ્થાનિક રસ બાંધે. તથા
પ્રકૃતિની અજઘન્ય (મધ્યમ) સ્થિતિને બાંધતે એ જીવ (ડતત્સમયે-બધાંતી શુભ વાં અશુભ પ્રકૃતિને યથાગપણે ત્રિસ્થાનિક રસ ખાંધે. તથા ધ્રુવપ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિને બાંધતે જીવ તે અવસરે બંધાતી શુભપ્રકૃતિને વિસ્થાનિક રસ, અને અશુભ પ્રકૃતિને ચતુઃસ્થાનિક રસ બાંધે . Il gવધિના સ્થિતિમાં માશુમ રસવંય સ્થાપના |
રતિમાની જ અલ નાહયાની
- | શુભ
સબંધ અશુભને રસબંધ,
*. બધામાં
દિસ્થાનિક
જ સ્થિત બધે ભ૦ સ્થિ૦ બજેવ ઉસ્થિત બધેટ
ચતુઃસ્થાનિક ત્રિસ્થાનિક કિરથાનિક
ત્રિસ્થાનિક ચતુઃસ્થાનિક
૧ આ પ્રકરણમા “ પૂર્વ પ્રકૃતિ ” એ શબ્દથી “ કૂવધિની પ્રકૃતિ ” જાણવી.
Page #312
--------------------------------------------------------------------------
________________
કર્મપ્રકૃતિ.
નક કસ
હવે કયા છે શુભપ્રકૃતિના ચતુ સ્થાનિક, ત્રિસ્થાનિક, અને ક્રિસ્થાનિક રસ બાંધે છે ? તે કહે છે.
મૂળ ગાથા ૯૧-૯૨ મી. सबविसुद्धा बंधति, मज्झिमा संकिलिहतरगा य . धुवपगडि जहन्नठिई, सहविसुद्धा उबंधंति ॥११॥ तिठाणे अजहन्न, बिहाणे ज़ेहगं सुभाण कमा સાથે ૩જાન્ન, શાહબ્લોસ ચિરાપ્તિ મારા
ગાથાથ–ટીકાWવત્
ટીકાથ–જે અતિવિશુદ્ધ અધ્યવસાયવાળા છે તે પરવર્તમાન શુભ પ્રકૃતિને ચતુઃસ્થાનિક રસ બાંધે છે, પુનઃ જે મધ્યમ પરિણામવાળા છે તે શુ પરા. ને ત્રિસ્થાનિક રસ બાંધે છે, અને જે અતિ સકિલષ્ટ અધ્યવસાયવાળા જે તે શુ પરાને હિસ્થાનિક રસ બાંધે છે. પુનઃ જે તગ્ય ભૂમિકાનુસારે અતિ વિશુદ્ધ અધ્યવસાયવાળા જ જો પશવર્તમાન અશુભ પ્રકૃતિ બાંધે તે તેને ક્રિસ્થાનિક રસ નિપજાવે છે, તથા મધ્યમ પરિણામવાળા છ વિસ્થાનિક રસને અને અતિ સકિલષ્ટ પરિણામવાળા જ ચતુઃસ્થાનિક રસને નિપજાવે છે.
તથા જે અતિ વિશુદ્ધિવાળા જ શુભપ્રકૃતિને ચતુઃસ્થાનિક રૂ બાંધે છે, તે પુત્ર પ્રકૃતિની જધન્યસ્થિતિ બાંધે છે. (અહિં ગાથામાં નિકા એ સસમી વિભક્તિના પ્રયોગમાં છે, પરંતુ અર્થથી ષષ્ઠી વિભકિત ગ્રહણ કરવી.) તથા જે જીવે શુ પરાકને વિસ્થાનિક રસ બાંધે છે, તે જ ધ્રુવ પ્રકૃતિની મધ્યમ સ્થિતિ બાંધે છે. તથા જે જીવે શુ પરાગ ને દ્વિસ્થાનિક રસ બાંધે છે તે છે ધ્રુવ પ્રકૃતિની ઉત્કૃષ્ટસ્થિતિ બાંધે છે.
Page #313
--------------------------------------------------------------------------
________________
હ૦૬
બંધનકરણ.
તથા જે જીવે અશુ પરા ને ક્રિસ્થાનિક રસ બાંધે છે, તે છો સ્વસ્થાને એટલે વિશુદ્ધિ ભૂમિકાને અનુસાર ધ્રુવપ્રકૃતિની અનતિ (સાધિક) જઘન્યસ્થિતિ બાંધે છે. અર્થાત્ અશુ પરા પ્રકૃતિનાવિસ્થાનિક રસબન્ડને ચગ્ય જે વિશુદ્ધિ છે, તે વિશુદ્ધિ વડે ધ્રુવ પ્રકૃતિની અનતિ જઘન્ય સ્થિતિ બાંધે, પરંતુ અતિ જઘન્યસ્થિતિ ન બધે. કારણ કે ધ્રુવપ્રકૃતિને અતિજઘન્ય સ્થિતિબન્ધ એકાન્ત વિશુદ્ધિમાંજ સંભવે છે, ને તે અવસરે અશુ પરા પ્રકૃતિને બન્ધ પણ તે નથી, તથા જે જીવે અશુ પરા ને ત્રિસ્થાનિક રસ બાંધે છે તે છે ધ્રુવપ્રકૃતિની અજઘન્ય (મધ્યમ) સ્થિતિ બાંધે છે. તથા અશુપરાગ ને ચતુસ્થાનિકરસ જે જીવે બાંધે છે તે જ પ્રવપ્રકૃતિની ઉત્કૃષ્ટસ્થિતિમાંધે છે.
જીવપરિણામાનુસારે રસબધ અને સ્થિતિબન્ધની સ્થાપના.
આ શe પરા ને અશુપરાગ નો ધુપ્રકૃતિને જન | રસબન્ડ | રસબંધ | સ્થિતિબં
અતિવિશુદ્ધિએ ચતુઃ સ્થાનિક દિસ્થાનિક મધ્યમવિશુદ્ધિ ત્રિસ્થાનિક | ત્રિસ્થાનિક અતિસંકલેશે ! ધિસ્થાનિક | ચતુઃ સ્થાનિક
જ સ્થિતિબં | મ સ્થિ૦ બં ઉ. સ્થિબં
આ સ્થપનામાં પ્રથમ. પહેલાથી બીજા કેઠાની, પહેલાથી અથવા બીજાથી ત્રીજા કેઠાની, અને પહેલા બીજા અથવા ત્રીજાથી ચતુર્થ કોઠાની પ્રરૂપણા કરવી, એ પ્રમાણે ૬ ભાંગે પ્રરૂપણ કરવી.
૧૨ જે જીવને જેવા પ્રકારની સ્વષ્ય ઉત્કૃષ્ટ વિશુદ્ધિ હોઈ શકે તે ઉત્કૃષ્ટ વિશુદ્ધિને અનુસાર,
Page #314
--------------------------------------------------------------------------
________________
કમ પ્રકૃતિ,
- અહિં અનન્તપનિધા, અને પરમ્પરે પનિધા એ બે પ્રકની પ્રરૂપણ છે. તેમાં પ્રથમ અનારપરિણા પ્રરૂપણા કહે છે.
મૂળ ગાથા ૯૩ મી. थोवा जहन्नियाए, होति विसेसाहिओ दहि सयाई जीवा विसेसहीणा, उदहि सयपुहुत्तमोजाव ॥१३॥
ગાથાથી–ટીકાવત
ટીકાથ–પરાવર્તમાન શુભપ્રકૃતિને ચતુ સ્થાનિક રસબન્યકપણે વર્તતાં છતાં જ્ઞાનાવરણાદિ યુવન્તિ પ્રકૃતિની જઘન્ય સ્થિતિમાં બંધકપણે વર્તતા સર્વથી અલ્પ છે, તેથી દ્વિતીય સ્થિતિમાં બધેકાણે વર્તતા છે. વિશેષાધિક છે. તેથી તૃતીય સ્થિતિમાં વિશેષાધિક, એ પ્રમાણે ઘણા સેંકડો સાગરેપમ, સુધી વિશેષાધિકાણું કહેવું. ત્યારબાદ ઘણા સેંકડ સાગરોપમ સુધી વિશેષહાનિપણું કહેવું. અહિં ગાથામાં જો ચરણપૂર્તિને અર્થે છે. અને પુપુર=પૃથકત શબ્દ બહુવવાચક છે. કર્મપ્રકૃતિ સૂણિમાં કહ્યું છે કે કુતુર ઘાણવાથી ઇતિ,
મૂળ ગાથા ૪ મી. एवं तिहाणकरा, बिष्ठाणकरा य आ सुभुक्कोसा' અણુમાં વિટાણે, રિવરફાળે જશો ?
ગાથાએ પ્રમાણે ત્રિસ્થાનિક, અને ક્રિસ્થાનિક રસ બમ્પકમાં પ્રત્યેક સ્થિતિએ વિશેષાધિક ને વિશેષહીન થાવત્ ઉત્કૃષ્ટ સ્થિતિ સુધી કહેવું, અને અશુપરા ના રસબશ્વકપણે વર્તતા છનું પ્રત્યેક સ્થિતિએ વિશેષાધિક તથા વિશેષ હીનપણું પૂકી પદ્ધતિએ યાવત ઉત્કૃષ્ટ સ્થિતિ સુધી કહેવું.
0
Page #315
--------------------------------------------------------------------------
________________
અધનકરણ.
ટીકાથ——પરાવર્ત્ત માન શુભપ્રકૃતિના ત્રિસ્થાનિક રસને ખાંધતાં ધ્રુવપ્રકૃતિની સ્વપ્રાયેાગ્ય જઘન્યસ્થિતિમાં અન્ધક પણે વતતા જીવા અલ્પ છે. તેથી દ્વિતીય સ્થિતિમાં વિશેષાધિક છે. તેથી તૃતીય સ્થિતિમાં વિશેષાધિક છે. એ પ્રમાણે ઘણા સેકી સાગરોપમ વ્યતિક્રાન્ત થાય ત્યાં સુધી કહેવુ. ત્યાંથી આગળ વિશેગૃહીન વિશેષહીનપણુ' પણ ઘણા સે'ક સાગરોપમ સુધી કહેવું.
૩૦
..
wwwwww
તથા પરાવર્ત્તમાન શુભપ્રકૃતિના દ્વિસ્થાનિક રસને બાંધતાં ધ્રુવ પ્રકૃતિની સ્વપ્રાયેાગ્ય જધન્યસ્થિતિમાં અન્યકપણે વતા જીવા અપ છે. તેથી દ્વિતીય સ્થિતિમાં વિશેષાધિક છે, તેથી તૃતીય સ્થિતિમાં વિશેષાધિક છે. એ પ્રમાણે ઘણુા સેકડો સાગરોપમ શ્રૃતિકાન્ત થાય ત્યાં સુધી કહેવુ. ત્યાંથી આગળ વિશેષહીનતા પણુ ઘણા સેકડો સાગરોપમ શ્રૃતિકાન્ત થાય ત્યાં સુધી કહેવી. પુનઃ અહિં શુ॰ પરા॰ પ્રકૃતિના દ્વિસ્થાનિક રસમન્વક જીવે. આ પદ્ધ તિએ ત્યાં સુધી કહેવા કે જ્યાં સુધી તે પરાવત્ત'માન શુભ પ્રકૃતિચાની ઉત્કૃષ્ટ સ્થિતિ આવે, અર્થાત્ ઉત્કૃષ્ટસ્થિતિગત દ્વિસ્થાનિક મન્ધક જીવે પ્રાપ્ત થાય ત્યાં સુધી આ પરિપાટી કહેવી.
તથા અશુભપરાવર્ત્તમાન પ્રકૃતિયાના પૂર્વૌકત અનુક્રમે પ્રથમથી દ્વિસ્થાનિકરસબન્ધક કહીને ત્યારબાદ ત્રિસ્થાનિકરસંબધક કહેવા, ને ત્યારબાદ ચતુઃસ્થાનિકરસબન્ધક કહેવા,તે પણ યાવત્ ઉત્કૃઋસ્થિતિ સુધી કહેવા. અહિ. તાપય આ પ્રમાણે છે-અશુભ પાશ્ર્વત માન પ્રકૃતિના વૈદ્વિસ્થાનિકરસને બાંધતા છતા ધ્રુવપ્રકૃતિની
૧ અહિં સ્વપ્રાયાગ્યપણું છવાની અપેક્ષાએ જાણવું, પરંતુ પ્રકૃતિની અપેક્ષાએ નહિ.
૨ ા ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રકૃતિપ્રાયેાઞ નહિ, પરંતુ સ્થિાનિક રસ અન્યપ્રાયોગ્ય ઉ॰ સ્થિતિ જાણવી.
હ
“ દ્વિસ્થાનિકરસને બાંધતા છતા ધ્રુવપ્રકૃતિની ” એ અ
Page #316
--------------------------------------------------------------------------
________________
*
*
જઘન્યસ્થિતિમાં બધૂકપણે વર્તતા છો અલ્પ છે. તેથી દ્વિતીયસ્થિતિમાં વિશેષાધિક છે, તેથી તૃતીય સ્થિતિમાં વિશેષાધિક છે. એ પ્રમાણે ઘણા સેકડે સાગરેપમ વ્યતિકાને થાય ત્યાં સુધી કહેવું. ને ત્યાંથી આગળ વિશેષહીનતા પણ ઘણા સેંકડે સાગરોપમ સુધી કહેવી.
તથા અશુભપરાવર્તમાન પ્રકૃતિને ત્રિસ્થાનિકરસ બાંધતાં છતાં ધ્રુવપ્રકૃતિની સ્વપ્રાગ્ય જઘન્યસ્થિતિમાં બમ્પકપણે વર્તતા - જીવે અલ્પ છે. તેથી દ્વિતીય સ્થિતિમાં બમ્પકપણે વર્તતા જીવે વિશેષાધિક છે, ને તેથી તૃતીય સ્થિતિમાં બન્યપણે વર્તતા છે વિશેષાધિક છે. એ પ્રમાણે ઘણા સેંકડો સાગરોપમ વ્યતિક્રાન્ત થાય ત્યાં સુધી કહેવું. અને ત્યાંથી આગળ વિશેષતાની પણ ઘણું સેંકડે સાગરેપમ સુધી કહેવી.
તથા અશુભપરાવર્તમાન પ્રકૃતિના ચતુઃસ્થાનિકરસને બાયતાં છતાં કુવપ્રકૃતિની સ્વપ્રાગ્ય જઘન્ય સ્થિતિમાં અન્યકપણે વર્તતાજી અલ્પ છે. તેથી દ્વિતીય સ્થિતિમાં વિશેષાધિક છે, ને તેથી તૃતીય સ્થિતિમાં વિશેષાધિક છે. એ પ્રમાણે ઘણા સેકડે સાગરેપમ વ્યતિકાન્ત થાય ત્યાં સુધી વિશેષાધિકપણું કહીને ત્યાંથી આગળ એજ પરિપાટીએ વિશેષહાનિ પણ ઘણુ સાગરેપમ સુધી કહેવી. એ પ્રમાણે ચતુ સ્થાનિકરસબધેક જીવોની વિશેષહાનિ ત્યાં સુધી કહેવી કે જ્યાં સુધી તે અશુ પરા પ્રકૃતિની ઉત્કૃષ્ટ રિથતિ આવે, અર્થાત 'ઉત્કૃષ્ટસ્થિતિગત ચતુસ્થાનિકરસના બમ્પક છ પ્રાપ્ત થાય.
એ પ્રમાણે અનોપનિધા પ્રરૂપણા કરીને હવે જિલ્લા પ્રરૂપણ કહે છે. ટીકામાં કહયે નથી, તેનું કારણ સભ્ય રીતે સમજી શકાતું નથી, પરંતુ ચાલુ અધિકારમાં એ અર્થની આવશ્યકતા હેવાથી લખ્યા છે.
૧ “ચતુઃસ્થાનકાગ્ય ઉત્કૃષ્ટ સ્થિતિ ” એ અર્થ જણ,
Page #317
--------------------------------------------------------------------------
________________
૦૮
બંધનકરણ.
મૂળ ગાથા ૫ મી. पल्लाऽसंखि य मूलानि, गंतुं दुगुणा य दुगुणहीणा य नाणंतराणि पल्लस्स, मूलभागो असंखतमो ॥१५॥
ગાથાર્થ–પાપમાના અસંખ્યાત વર્ગમૂળપ્રમાણ સ્થિતિના વ્યતિક્રમે જીવેની હિગુણધિકતા અને દ્વિગુણહીનતા થાય, તથા તેમાં નાના પ્રકારનાં અન્તરે પપમના પ્રથમ વર્ગમૂલના અસંખ્યાતમાભાગપ્રમાણ છે.
ટીકાથ–પરાવર્તમાન શુભપ્રકૃતિના ચતુસ્થાનિકરને બાંધતા છતા ધ્રુવપ્રકૃતિની જઘન્ય સ્થિતિમાં બમ્પકપણે વર્તતા છે ની અપેક્ષાએ જઘન્યસ્થિતિથી આગળ પાપમના પ્રથમ અસંખ્ય વર્ગમૂળના સમયરાશિ પ્રમાણુ સ્થિતિ વ્યતિકાત થતાં અનાતર રિથતિસ્થાનમાં વર્તતા દ્વિગુણ હોય છે. ત્યાંથી આગળ યુના પણ પલ્યોપમના અસંખ્યાત વર્ગમૂળ પ્રમાણુસ્થિતિ વ્યતિકાન્ત” થતાં અનંતર સ્થિતિસ્થાને વર્તતા છે તેથી પણ દ્વિગુણ હેય છે. એ રીતે ઘણા સેંકડે સાગરેપમ સુધી દ્વિગુણવૃદ્ધિ કહેવી. ત્યાંથી આગળ પાપમાં સવર્ગમૂલપ્રમાણ સ્થિતિ વ્યતિકાન્ત થતા અનતર સ્થિતિસ્થાને વિશેષ વૃદ્ધિની અતિમસ્થિતિમાં બધેક પણે વર્તતા છની અપેક્ષાએ) દ્વિગુણહીન (અર્ધ) થાય છે. ત્યાથી આગળ પુનઃ પણ પાપમાસગવર્ગમૂળપ્રમાણુ રિસ્થતિ વ્યતિક્રપે અનંતર સ્થિતિસ્થાનમાં તેથી દ્વિગુણહીન જ થાય છે. એ પ્રમાણે દ્વિગુણહાનિ પણ ઘણું સેકડે સાગરેપમ વ્યતિકાન્ત થાય ત્યાં સુધી કહેવી.
એ પ્રમાણે શુક પર પ્રકૃતિના વિસ્થાનિક અને ખ્રિસ્થાનિક રસબન્ધક છની દ્વિગુણાધિકતા ને દ્વિગુણહાનિ પણ કહેવી. તથા અશુભ પરાવર્તમાન પ્રકૃતિના દ્રિસ્થાનિક, ત્રિસ્થાનિક, ચતુસ્થાનિક રસના બન્ધક છ એ પદ્ધતિએજ કહેવા,
સ્થિતિ જયરાશિ જાનથી આગળ અને પાણી નિકાસને
Page #318
--------------------------------------------------------------------------
________________
કર્યપ્રકૃતિ,
.
૩૦૭
www
.
-
..
-
એક દ્વિગુણવૃદ્ધિ વા દ્વિગુણહાનિના અન્તરમાં પોપમના અસંખ્યાત વર્ગ મૂલપ્રમાણ અર્થાત્ પલ્યોપમના અસખ્યાત વર્ગમૂળ કરતાં જેટલા સમય આવે તેટલા સમય પ્રમાણે રિથતિસ્થાને છે. તથા પ.પમના પ્રથમ વર્ગમૂળના અસંખ્યાતમે ભાગે જેટલા સમય તેટલા સમય પ્રમાણુ નાના પ્રકારનાં અન્તરે એટલે દ્વિગુણવૃદ્ધિ હાનિનાં સ્થાને છે. અહિં નાના પ્રકારનાં દ્વિગુણવૃદ્ધિ અને દ્વિગુણહાનિનાં સ્થાન અલ્પ છે, અને એક દ્વિગુણવૃદ્ધિ વા દ્વિગુણહાનિના અન્તરમાં રહેલાં સ્થિતિસ્થાને અસંખ્યગુણ છે.
મૂળગાથા ૬, ૭, ૮, ૯, ૧૦૦૦ अणगारप्पाउग्गा, विठाणगया उ दुविह पगडीणं सागारा सवत्थ वि, हिहा थोवाणि जवमज्झा॥९॥ ટાળામાં શાળા, સંધિવા ગુણાનિરિર્વ તિ तिहाणे बिहाणे, सुभाणि एर्गत मोसाणि ॥९७॥ उवरिं मिस्साणिजह-नगोसुभाणं तओ विसेसहिओ
ગુમાનજો, ગુખનિ ઢાળિn૧૮ विष्टाणे जवमज्झा, हेहा एगंत मीसगा गुवरिं एवं ति चउहाणे, जवमझाओ य डायठिई ॥१९॥ अंतोकोडाकोडी, सुभ बिष्ठाण जवमझओ उवार एगतगा विसिहा, सुभजिट्ठाडायठिइ जिहा॥१०॥
અહિ સર્વ અન્તરમાં રહેલાં સર્વ સ્થિતિસ્થાનની અપેક્ષાએ જ અસંખ્યગુણપણું સંભવે છે, પરંતુ એક અન્તરનાં સર્વ સ્થિતિસ્થાનની અપેક્ષાએ અસંખ્યગુણપણું સંભવે નહિ
Page #319
--------------------------------------------------------------------------
________________
બંધનકરે.
છે . ગાથાર્થ ટીકાWવત ' '
પરીકથા -શુભ પરાવર્તમાન અને અશુભપરાવર્તમાન પ્રકૃતિને અનાકાર પ્રાગ્ય એટલે બંધને આશ્ચયિને અનાકારચોગ ચોગ્ય અથવા તથાવિધ મન્દપરિણામ ચોગ્ય જે રસ તે નિશ્ચથતઃ વિસ્થાનિકજ હોય છે, પરંતુ વિસ્થાનિકાદિ નહિ. (ગાથામાં ઉ=શબ્દ નિશ્ચયવાચક છે તુ ચાવવાને અર્થાત્ તુ શબ્દ ભેદ અને નિશ્ચયના અર્થમાં છે) કારણ કે બન્ધને અધિકારીને સાકારે પગપ્રાગ્ય રસ તે તીવ્ર પરિણામ પ્રાગ્ય હોય છે. પુનઃ સાકરેપચેગ પ્રાચ જે રસ તે દિસ્થાનાદિ સર્વ રસમાં પ્રાપ્ત થાય છે. અર્થાત્ દ્રિસ્થાનિક ત્રિસ્થાનિક ને ચત સ્થાનિક રસતે બંધને આશ્રયિ સાકારે પગપ્રાગ્ય છે. હવે રિતિરથાનું સાદુર કહેવાય છે.
પરાવર્તમાન શુભપ્રકૃતિના ચતુઃસ્થાનિકરસવમધ્યથી નીચેનાં સ્થિતિસ્થાને અલ્પ છે ાા તેથી ચતુઃસ્થાનકરંસના યવમયથી ઉપરની સ્થિતિસ્થાને સંvયાતગુણ છે. તેથીપણુ પરીવર્તમાન શુભ પ્રકૃતિના ત્રિસ્થાનક રસવમધ્યથી નીચેનાં સ્થિતિસ્થાને સંખ્યાતગુણ છે. તેથી પણ ત્રિસ્થાનક રસવમધ્યથી ઉપરની સ્થિતિસ્થાનો
જીવાતગુણ છે. જે તિને એ પ્રમાણે ત્રિસ્થાનક રેસમાં પણ નીચ ઉપરનાં સ્થિતિસ્થાને સંખ્યગુણપણે કહેવાં. તેથી પણ પરા શુંપ્રકૃતિના દ્રિસ્થાનિક રસવમધ્યથી નીચેનાં એકાન્તસારપગ પ્રાયોગ્ય સ્થિતિસ્થાને સંખ્યાલગુણ છે. તેથી પણ બિસ્થાત્રિક સચવમધ્યથી નીચેનાં ને પાશ્ચાત્ય સ્થાનેથી ઉપરનાં મિશ્ર એટલે
૧ ચતુસ્થાના પ્રથમ સ્થિતિથી ઘણું સેંકડો સાગરેપમ સુધી પ્રત્યેક સ્થિતિસ્થાને ચતુઃસ્થાનકરસબન્ધક છેવો વિશેષાધિક વિશેષાધિકપણે કહ્યા છે, ને ત્યાંથી આગળ ઘણા સેંકડ સાગરોપમ સુધી વિશેષહીન હીનતર કહ્યા છે. તેથી સ્થિતિસ્થાનને અંગે વતસ્થાનકરસબન્ધક છવાની વૃદ્ધિ હાનિ થવાના આકારે થાય છે. માટે તેજ યવ અત્રે ગ્રહણ કરે છતિ સર્વત્ર,
Page #320
--------------------------------------------------------------------------
________________
પ્રકૃતિ.
૩૧
સાકારાનાકારા પગપ્રાચગ્ય સ્થિતિસ્થાને સખ્યાત ગુણુ છે ॥ ૭॥ તેથી પણ દ્વિસ્થાનક રસચવમધ્યથી ઉપરનાં મિશ્ર સ્થિતિસ્થાના સંખ્યાતગુણ છે. તેથી પણ શુ॰ પા૦ પ્રકૃતિના જઘન્યસ્થિતિબન્ધ સખ્યાત ગુણ છે. તેથી પણુ અણુ પરા॰ પ્રકૃતિના જઘન્યસ્થિતિ અન્ય વિશેષાધિક છે- તેથી પણુ અણુ પરા પ્રકૃતિના દ્વિસ્થાનક રસ ચવમધ્યથી નીચેનાં એકાન્ત સાકારાપયેળ ચાગ્ય સ્થિતિસ્થાના સખ્યાતગુણુ છે, તેથી તેજ પરા૰ અશુ॰ પ્રકૃતિયાના દ્વિસ્થાનકરસ ચવમધ્યથી નીચેનાં ને પાશ્ચાત્ય સ્થાનાથી ઉપરનાં મિશ્ર સ્થિતિસ્થાના સખ્યાતગુણ છે, તેથી પણ તેજ અણુ પરા પ્રકૃતિયાના દ્વિસ્થાનકરસચવમધ્યથી ઉપરના મિશ્રસ્થિતિસ્થાના સ`ખ્યાતગુણુ છે. તેથી પણ ઉપરનાં એકાન્ત સાકારાપાત્ર પ્રાચેાગ્ય સ્થિતિસ્થાના સખ્યાતગુણ છે. તેથી પણ તેજ પરા॰ અશ્રુ પ્રકૃતિયાના ત્રિસ્થા નિક રસચવમધ્યથી નીચેનાં સ્થિતિસ્થાન સખ્યાતગુણ છે, તેથી ત્રિસ્થાનક રસયનમધ્યથી ઉપરનાં સ્થિતિસ્થાના સખ્યાતગુણ છે, તેથી પણુ અણુ પરા પ્રકૃતિના ચતુઃસ્થાનિક સચવમધ્યથી નીચે નાં સ્થિતિસ્થાના સખ્યાતગુણ છે. તેથી પણ ચવમધ્યથી ઉપરની ડાયસ્થિનિ સખ્યાતગુ ગ્ , જે સ્થિતિસ્થાનથી અપવતના કરણુવર્ડ
*WWW
૧. આ વાકયના ભાવથ એ છે કે ઉત્કૃષ્ટસ્થિતિને અપવત્તના કરણ વડે અપવત્તીને જે ઉત્કૃષ્ટસ્થિતિ રચે તે અપવત ના વડે ઉત્કૃષ્ટસ્થિતિ કરેલી કહેવાય. જેમકે ૧૦૦ સમયાત્મક ઉત્કૃષ્ટસ્થિતિને અપવર્ષાંતે ૧૧ થી ૭૦ સમય સુધીની ( ૮૦ અપત્તિસ્થિતિસ્થાન રૂપ ) કરી શકે, તેમાં ૧૦૦ સમયની સ્થિતિને અપવર્તીને ૧૧ સમયાત્મક કરી દેવી તે અ૫૦ કરણ વડે જધન્યસ્થિતિ કરી કહેવાય, તે ૧૨ થી માંડીને ૮૯ સમય સુધીમાંની ક્રાઇ પણ સ્થિતિ રચવી તે અપવત્તના કરણવડે મધ્યમસ્થિતિ રચી કહેવાય, અને એજ ૧૦૦ સમયની સ્થિતિને ૯૦ સમયાત્મક કરવી તે “ અપવ ના કરણવÝ ઉત્કૃષ્ટસ્થિતિ રચી ” એમ કહેવાય. ને તે વ્યાધાતાપવત્તેનાથી ઉ સ્થિતિ ચી શકાય છે. તેમાં પણ અત્રે તા વિવક્ષિત વમધ્યથી ઉપરનાં સ્થિતિસ્થાનામાં જે જધન્યાયપવત્તનાએ ઉ સ્થિતિ રચે તે ગ્રહણ કરવી, પરંતુ સમુચ્ચયે ગ્રહણુ ન કરવી. કારણુ
Page #321
--------------------------------------------------------------------------
________________
૧૨
બંધનકરશુ.
ઉત્કૃષ્ટ સ્થિતિએ જાય છે તેટલી સ્થિતિ ડાયરિથતિ કહેવાય છે: ૯૮ | ૯૯
તેથી પણ અંત કેડાછેડી સાગરોપમ સંખ્યાતગુણ છે. તેથી પણ પરાગ શુઇ પ્રકૃતિના વિસ્થાનિકરરાયવમધ્યથી ઉપરનાં જે મિશ્ર સ્થિતિસ્થાને છે, ને તેથી પણ ઉપરનાં જે એકાન્તસાકારે પગ પ્રાગ્ય સ્થિતિસ્થાને છે તે સંખ્યાતગુણ છે. તેથી પણ ધરાવે છે પ્રકૃતિને ઉ૦ સ્થિતિજન્ય વિશેષાધિક છે. તેથી પણ અશુભપરા પ્રકૃતિની બંધાયેલી ડાયસ્થિતિ વિશેષાધિક છે. જે સ્થિતિસ્થાન થી માંડૂકહુતિ ન્યાયથી ડાચ એટલે ફળ દઇને જે સ્થિતિ બંધાય છે, ત્યાંથી પ્રારંભી ત્યાંસુધીની સ્થિતિ અહિં ઘણા શિક્તિ કહેવાય છે, ને તે ઉત્કૃષ્ટથી અન્ત કડકડી સાગર જૈન સર્વ કર્મ સ્થિતિ પ્રમાણુ જાણવી. તે આ પ્રમાણે–પર્યાપ્ત સંપત્તિ પચેન્દ્રિય જીવ અન્તકેડીકેડી સાગરોપમ પ્રમાણુ સ્થિતિબધ કરીને જ ઉદૃષ્ટસ્થિતિ બાંધે છે, અન્યથા નહિ. (માટે બધડાયસ્થિતિ અન્તકેડીકેડી જૂન સર્વ સ્થિતિ પ્રમાણ છે.) તેથીપણ અશુa પરા પ્રકૃતિને ઉ૦ સ્થિતિબન્ધ વિશેષાધિક છે. ૧૦૦ છે .
કે સમુચ્ચયથી તે કિચિન કર્મ સ્થિતિ પ્રમાણુ અંતર પડી અંતર કડાકડી સાગર જેટલી થાય છે. માટે અંતર મોટું થઈ જાય છે અને તે નાનું અંતર ગ્રહણ કરવાનું છે. જેમકે ૧૦૦ સમયાત્મક સ્થિતિને ૯૦ સમયાત્મક ઉ૦ સ્થિતિ (અપવર્તના વડે) કરી, તેમાં ૯૧ થી ૧૦- સુધીની ૧૦ સ્થિતિ તે અપવર્તના વડે કરેલી ઉત્કૃષ્ટ સ્થિતિની ડાયસ્થિતિ કરી કહેવાય. આ સંબંધમાં કઈ યુક્તિપુરઃ સર બીજી રીતે કહે તેપણમાન્ય છે.
૧ ડાયસ્થિતિ ત્રણપ્રકારે છે–અપવર્તનાત-ઉદ્વર્તનાત-ને બદ્ધ. એ ત્રણમાં આ સ્થાને અપવર્તનની ડાયસ્થિતિ કહીને આગળ બદ્ધ ડાયસ્થિતિ કહેશે.
Page #322
--------------------------------------------------------------------------
________________
-
-
- -
-
-
-
॥ प्रकृतियोना रसयवमध्यथी स्थितिस्थानादिकना॥
છે શરવાઘની સ્થાપના
eye
રસવમ
ધ્યથી
વા નીચેન ઉપરનાં
સ્થિતિસ્થાનાદિક
| અલ્પાબહત્ય (નું)
| અલ્પ સંખ્યગુણ
શુ પંરાટ ચતુઃસ્થાનિક નીચેની સ્થિતિસ્થાને
| | | ઉપરનાં ત્રિસ્થાનિક નીચેના
ઉપરનાં દિસ્થાનિક નીચેનાં સાકાર ,
LI , 1 મિશ્ર ,
- 1 જ
સ્થિતિ
અશ૦ ૫રાનું
વિશેષાધિક ક્રિસ્થાનિક 1 નીચેનાં સાકાર સ્થિતિસ્થામાં સંખ્યાતગુણ
ઉપરનાં
છે
! |
છે | ખ | સાકાર - વિસ્થાનિક ! નીચેની સ્થિતિસ્થાને
Page #323
--------------------------------------------------------------------------
________________
-
I
I
૩૪
બંધનકરણ ~ ~~~~ ~ ~ ~~ ~~~ ~~ | ચતુઃસ્થાનિનીચેના
| ડાયસ્થિતિ (અપ)
અન્તઃ કાડાકેડી સાગરના સમયે
----
-
-
-
-
શુe પરા |દિસ્થાનિક ઉપકુંપરિ સાકાર સ્થિતિસ્થામાં
ઉ૦ સ્થિતિ અશપરા – | બધા ડાયસ્થિતિ | વિશેષાધિક
ઉ સ્થિતિ
॥ रसबंधमां जीवाल्पवहुत्वनी स्थापना ॥
શુલપરાવર્તમાનના
અશુભપરાવર્તમાનના
ચતુસ્થાનબંધકાજીઅલ્પ | કઈ દ્વિરથા બધક સંખ્યાતગુણ રોજિસ્થાનબંધકછ સંખ્યગુણ ૫ ચતુસ્થા બન્ધક | ક્રિસ્થાનબધજીવે તે વિસ્થાનબન્ધક વિશેષાધિક
હવે પૂર્વેત રસબામાં છાનું અલ્પબહુત કહે છે.
મૂળ ગાથા ૧૦૧ મી. संखेजगुणा जीवा, कमसो एएसु दुविहपगईणं असुभाणं तिष्ठाणे,सव्वुवरि विसेसओ अहिया॥१०॥
ગાથાર્થ –ટીકાર્ણવત.
Page #324
--------------------------------------------------------------------------
________________
ક્રમ પ્રકૃતિ.
ટીકાઃ—પરા જી॰ પ્રકૃતિયાના ચતુઃસ્થાનક રસઅન્ધક જીવા અલ્પ છે. તેથી ત્રિસ્થાનક રસમન્વક જીવા સખ્યાતગુણુ છે, તેથી પણ દ્વિસ્થાનક રસમન્વક જીવા સખ્યાતગુણુ છે, તેથી પણુ પા॰ અશ્રુ॰ પ્રકૃતિયાના દ્વિસ્થાનિક રસમન્વક જીવા સંખ્યાતગુણ છે, તેથી પણ ચતુઃ સ્થાનિક રસમન્વક જીવે સખ્યાતગુણુ છે, ને તેથી પણ ત્રિસ્થાનિક રસમન્વક જીવે વિશેષાધિક છે. તેજ વાત ગાથાથી કહે છે. અનુમાળ ઇત્યાદિ અશુભ પ્રકૃતિયાના ત્રિસ્થાનિક રસમન્ધક જીવા સવથી પણ ઉપર વિશેષાધિક કહેવા. હવે આ અન્ધનકરણના ઉપસ’હાર કરે છે.
ww
૩૧૫
મૂળ ગાથા ૧૦૨ મી. एवं बंधणकरणे, परुविए सह हि बंधसयगेणं વૈવિાળાહિતમો, સુમમિળતું હું હોર્ ?૦૨ ॥
ગાથાયટીકાથ વત
ટીકાથ——એ પ્રમાણે આ અન્ધનકરણની અન્ધશતક નામના ગ્રન્થ ( સહિત ) પ્રરૂપણા કર્યે છતે પૂર્વગત અન્યનિધિને સુખપૂર્વક જાણુવાની ઈચ્છાવાળા જીવને શિઘ્ર એધરૂપ થાય છે. ॥ इति श्रीमलयगिरिविरचित प्रकृटीयां जैार्य श्रीमद् बुद्धिसागरसूरिप्रसादेन पं. चंदुलालकृत वन्धनकरणस्य गुर्जरभाषान्तरम् समाप्तम् ॥
• un pelmet open da
૧
અન્ધનકરણની રચના સ્વકૃત શતગ્રન્થને અનુસરતી છે, માટે આ બધનકરણ કહેતાં સાથે સાથે શતગ્રન્થ પણ કહેવાયે છે. પ્રતિભાવઃ ૨ ચાપૂ॰માંક પ્રાભૂત નામના આ ધકારમાં જે અન્યવિધિ દર્શાવી છે, તે અન્યવિધિનું જ્ઞાન આ અન્વતકરણથી શિઘ્ર થાય છે. ઈતિભાવઃ
Page #325
--------------------------------------------------------------------------
Page #326
--------------------------------------------------------------------------
________________
છે અથ સંમેવા
પૂત પ્રકારે અન્ધનકરણ કહીને હવે ઉશના અનુકમથી સમકરણ કહેવાને પ્રસંગે પ્રાપ્ત થયાથી તે કહેવાય છે. ત્યાં પ્રકૃતિ સકમ, સ્થિતિસંક્રમ, રસકેમ, તે પ્રદેશ સમિ. એ પ્રમાણે સકમના ચાર ભેદ તે પ્રકૃત્યાદિ વિષયને અને થયેલા છે, તેમાં પ્રથમ ગામનાં સામાન્ય રક્ષા કહે છે.
મૂળગાથા ૧ લી. सो संकमो ति बुच्चइ, जं बंधणपरिणओ पओगेण पगयंतरत्थ दलिय, परिणमयइ तयणुभावे जं ॥१॥
ગાથાર્થ –વીય વિશેષે જે પ્રકૃતિના અન્યક ચરિલે જીવ અન્ય પ્રકૃતિગત ઇલિકને જે તદનુરૂપ પરિણુમાવે તે “સકમ કહેવાય છે.
ટીકાઈ =અહિં જીવ વસૂશ્વતરિત એટલે જે પ્રકૃતિના બફપણે પરિણમ્યો હોય, આ વાક્યથી તાત્પર્ય એ જણાય છે કે યાર જીવ તથાવિધ બન્ચનપરિણામવડે પરિણમેલ હોય છે, ત્યારે કર્મણાના યુદ પણ તત કર્મપણે પરિણમે છે, અન્યથા
जीवपरिणामहेज, कम्मत्ता पुग्गला परिणमंति । पोग्गलकम्मनिमित्तं, जीवो वि तहेव परिणमइ ॥ १ ॥
વ્યાખ્યા–જીવ સબધિ પરિણામરૂપ હેતુથી એટલે આવું પરિણામ એજ હેતુને લઈને જીવના સ્વપ્રદેશાવાહિત ઉમરગણું
Page #327
--------------------------------------------------------------------------
________________
સક્રમકરણ,
ગત પુદ્ગલા જ્ઞાનાવરણાતિ, કમ રૂપપણે પરિણમે, છે. પુનઃ જીવના પણ તથાવિધ પરિણામ શાથી થાય છે? એમ જો પૂછતા હો ત કહીએ છીએ કે—પૂર્વે ખાંધેલા પુદ્ગલરૂપ કર્મના વિપાકાયરૂપ નિમિત્તથી, અર્થાત્ પૂ બહુકમના ઉદયસામર્થ્ય થી જીવ પણ તેજ પ્રકારે એટલે સ્વપ્રદેશાવગાહિત કામ જીવગ ણાગતપાલે પ્રત્યે ક્રમ વપ્રાપ્તિના હેતુપણે પરિણમે છે. ॥ અથ પ્રકૃત ગાથાથ.. બોળા પ્રયાગવ૪ અર્થાત્ સ કલેશ ના વિધિસજ્ઞિત "વીય વર્ડ, પ્રકૃત્ય'તર એટલે નિશ્ચિતપ્રકૃતિથી અન્યપ્રકૃતિ, અર્થાત નિશ્ચિંત મધ્યમાનપ્રકૃતિથી જે વ્યતિરિક્ત=અન્યપ્રકૃતિ, તેમાં રહેલુ ક્રેલિક રામાબેન મધ્યમાનપ્રકૃતિના સ્વભાવપણે જે પરિણમાવે છે, અથવા પરિણામને પમાડે છે તે સંામ કહેવાય છે. તાત્પર્યાં આ પ્રમાણે છે—
+
અધ્યમાનપ્રકૃતિમાં અમધ્યમાનપ્રકૃતિના પરમાણુઓને ક્ષેપીને તે પરમાણુઓને અધ્યમાનપ્રકૃતિરૂપપણે પરિણામવવુ તે સંગમ કહેવાય. પુન: જે (ઘણી) મધ્યમાનપ્રકૃતિયાના પરમાણુઓનુ અન્યેાન્યરૂપપણે પરિણમવુ તે સવ પણ (અને) સંમ કહેવાય છે. ત્યાં મધ્યમાનપ્રકૃતિયામાં મધ્યમાનપ્રકૃતિયાના સક્રમ આ પ્રમાણે અધ્યમાન શાતાવેદનીયમાં અમધ્યમાન અશાતાના, અથવા મધ્યમાન ઉચ્ચમાત્રમાં અમધ્યમાન નીચગેાત્રના, એ મધ્યમાનમાં અમધ્યમાનના સક્રમ કહેવાય. તથા મધ્યમાન મતિજ્ઞાનાવરણમાંજ અધ્યમાન શ્રુતજ્ઞાનાવરણુ સક્રમે, અથવા મધ્યમાન શ્રુતજ્ઞાનાવરણમાં અધ્યમાન મતિજ્ઞાનાવરણુ સંક્રમે તે મધ્યમાનમાં મધ્યમાનના સમ કહેવાય. અહિ' આત્મા જે પ્રકૃતિના અન્યકપણે પરિણમ્યા હોય છે તે પ્રકૃતિરૂપ પણે અન્ય પ્રકૃતિગત પરમાણુઓને જે પરિણમાવે તે સક્રમ કહ્યો છે (તેમાં વિશેષતા અગ્રગાથાએ દર્શાવે છે. )
સ'ક્રમનુ' જે લક્ષણ પૂર્વે કહ્યુ તે દČનત્રિક સિવાયની અન્ય પ્રકૃતિયાને માટે જાણવુ, અને દનત્રિકમાં તે અન્યવિના પણ સક્રમ થાય છે. તે ગાથાથી કહેવાય છે.
Page #328
--------------------------------------------------------------------------
________________
કર્મપ્રકૃતિ,
ન
૫
,
,
* . - મૂળ ગાથા ૨છે दुसु वेगे दिडिदुर्ग, बंधेणविणा वि सुद्धदिहिस्स परिणामइ जीले तं, पगइऍ पडिग्गहो एसा ॥
ગાથાથ–વિશુદ્ધ સમ્યગ્દષ્ટિ જીવ એ દર્શનમોહનીયને બેમાં અથવા એકમાં બન્ધવિના પણ સંક્રમાવે છે. તથા જે પ્રકતિમાં તે પ્રકૃત્યન્તર દલિક સંક્રમે છે તે આ આધારભૂત પ્રકૃતિનું પતદાહ” એવું વિશેષનામ છે.
ટીકાથી–વિશુદ્ધ સમ્યગૃષ્ટિની આધારભૂત એવી સમ્યકત્વ ને મિશ્ર એ બે પ્રકૃતિમાં મિથ્યાત્વને, અને એક સમ્યકત્વમાં મિશ્રને બન્ધ વિના પણ સંકમાવે છે. અહિં ભાવાર્થ એ છે કે અન્ય મિથ્યાત્વને જ હોય છે, પરંતુ મિશ્ર કે સમ્યકત્વને બંધ હેય નહિ. કારણ કે મદનકાદવરથાનીય મિથ્યાત્વપુદ્દમોજ ઔષધિ સરખા ઉપશમસક લગ- શુદ્ધિ વડે શુદ્ધ, અર્ધ વિશુદ્ધ ને અશુદ્ધ એ પ્રમાણે ત્રણ પ્રકાર 1 . ય છે. તેમાં વિશુદ્ધ પુદુગલે તે સમ્યકત્વ, અર્ધવિશુદ્ધ પુદગલે તે મિશ્ર, ને અવિશુદ્ધ પગલે તે મિથ્યાત્વ કહેવાય છે. ત્યાં વિશુદ્ધ સમ્યગુષ્ટિ જીવ સમ્યકતવમાં ને મિશ્નમાં બન્ધવિના પણ મિથ્યાત્વને સંક્રમાવે છે, અને મિશ્રને સમ્યકત્વમાં સંકમાવે છે. એ પ્રમાણે સંક્રમનું સામાન્ય લક્ષણ કર્યું. - હવે જે પ્રકૃતિમાં અન્ય પ્રકૃતિના પરમાણુઓ સમ છે તે પ્રકૃતિનાં વિશેષનામ કહે છે જે આધારભૂત પ્રકૃતિમાં અન્ય પ્રકૃતિના પરમાણુઓ સક્રમે છે, અર્થાત્ આધારભૂત પ્રકૃતિપણે પરિણમે છે તે આધરભૂત પ્રકૃતિ કહેવાય છે. પતરહ એટલે પાત્રના જેવી તે પતરહ પ્રકૃતિ, અથત સંકમ્પમાણ પ્રકૃતિને આધાર તે પતગ્રહ પ્રકૃતિ.
-
8
8
*
Page #329
--------------------------------------------------------------------------
________________
ક૨૦
સંક્રમકરણ.
--
-
પૂર્વે કહેલું સંક્રમનું લક્ષણ અતિપ્રસક્ત (સર્વત્રવ્યાપ્ત) છે, માટે તેમાં જે અપવાદ છે તે કહે છે.
મૂળ ગાથા ૩જી. मोहदुगाउगमूल, पगडीण न परोप्परंनि संकमणं संकमबंधुदउव्व, कृणालिगाईण करणाई ॥३॥
ગાથાર્થ –ાહનીયદિકને, આયુષ્યચતુષ્કને, ને મૂળ પ્રકૃતિને પ્રત્યેકને પરસ્પર સંક્રમ ન હોય. તથા સંકમાવલિ, બન્દાવલિ, ઉદયાવલિ ને ઉદ્વર્તનાવલિકાદિગત પરમાણુઓને કઈ પણ કરશું ન લાગે (એ ચારે આવલિકાએ કરણ સાધ્ય ન હોય.)
ટીકીથ – મેહકિક એટલે દર્શનમોહનીય અને ચારિત્ર શાહનીચ એ બેને પરરચર સકમ ન થાય. અથૉત્ દર્શનમાહનીય ચારિત્રહનીચમાં ન સમે, અને ચારિત્રમોહનીય દશમેહનીયમાં ન સંક્રમે. તેમજ ચાર આયુષ્ય પણ પરસ્પર સકમતાં નથી, તથા આઠ મૂળ પ્રકૃતિ પણ પરસ્પર સંક્રમતી નથી. તે આ પ્રમાણે જ્ઞાનાવરણીયમાં દર્શનાવરણ ન સ કમે, તથા દર્શનાવરણમાં જ્ઞાનાવરણું ન સંમે એ રીતે સર્વ મૂળ પ્રકૃતિને આશ્રય જાણવું વળી પણ છે કે જે દર્શન એહનીયમાં જે જીવ વતે છે, તે જીવ દર્શન મોહનીયને અન્ય દર્શન મેહનીયમાં સમાવે નહિ જેમ મિથ્યાષ્ટિ જીવ મિથ્યાત્વને, મિશ્રદષ્ટિ છવ મિશ્રને, અને સમ્યગુષ્ટિ જીવ સમ્યકત્વમોહનીચને કયાંય પણ સંગાવલો નથી. તથા સાસ્વાદન અને મિશ્ર સમ્યકત્વવાળા છ અવિશુદ્ધ અભ્યથી હોવાથી દર્શનમોહનીયને કયાંય પણ સમાવતા નથી. અને બધાને અભાવ હોતે છતે પણ દર્શનમોહનીયને સકમ વિશુદ્ધ સમ્યગદષ્ટિનેજ હોય છે, પરંતુ અવિશુદ્ધ સમ્યગૃષ્ટિને નહિ પુનઃબીજી વાત એ છે કે પરપ્રકૃતિમાં સંક્રમ પામેલું દલિક
૧ જે વસ્તુનું જે લક્ષણ બાંધ્યું હોય તે લક્ષણ તે વસ્તુમાં સર્વત્ર ન ધટે તે તે લક્ષણ અતિપ્રસક્ત, અવ્યાસ કહેવાય છે,
Page #330
--------------------------------------------------------------------------
________________
કર્મપ્રકૃતિ..
૩૨૧
એક આવલિકા માત્ર કાળ સુધી ઉદ્વર્તાનાદિ સર્વકરણને અગ્ય (અસાધ્ય) જાણવું. કેવલ કાન્તરલિકજ એક આલિકા સુધી સર્વકરણને અસાધ્ય હાય એમ નહિ, પરંતુ બન્માદિકભાવને પામેલું ક્રેલિક પણ એક આવલિકામાત્ર સકલકરણને અસાધ્ય હોય છે. એજ વાત ગાથાથી કહે છે કે લાગવગ ાિળ વાજપાઈ અર્થાત સમાવલિકાસ, બન્યાવલિકાકા ને આદિ શબ્દથી દર્શન ત્રિકરહિત ઉપશાંત મોહનીય એ સર્વદલિક સર્વકરણને અસાધ્ય. જાણવાં પુના દર્શનવિક તે ઉપશાંત થયું હોય તે પણ સંક્રમે છે.
પૂજ્ય પ્રકારે સંક્રમનું લક્ષણ અને અપવાદ એ છે કહા. અને હવે અવિશેષપણે અનુક્રમે અથવા અનનુક્રમે સંકેમપ્રાપ્ત થવામાં જે નિયમ છે તે દર્શાવે છે.
મૂળ ગાથા ૪ થી. अंतरकरणमि कए, चरित्तमोहे ऽणुपुव्विसंकमणं अन्नत्य सेसिगाणं, च सबहिं सबहा बंधे ॥४॥
* ગાથાથ—અખ્તરકરણકયે છતે પુવેદ, અને સંજવલનચતુષ્ક એ પાંચ ચારિત્રમોહનીયને પૂર્વનુપૂર્વીએ સંક્રમ હોય છે, અને અન્તરકરણ સિવાયના કાળમાં એ પ ને તથા શેષ સર્વને સર્વ અવસ્થામાં સર્વ પ્રકારે (કમે, ઉદ્ધમે) બધકાળે સંક્રમ હોય.
ટીકાથ-અન્તરકરણને જે વિધિ તે આગળ ઉપશમના કરણને પ્રસંગે કહેવાશે. ત્યાં ઉપશમશ્રેણિમાં ચારિત્રમોહનીયને ઉપશમાવવાને છે અને ક્ષપકશ્રેણિમાં પુનઃ ૮ કષાયને ક્ષય કર્યો બાદ ૧૩ પ્રકૃતિને ક્ષય કરવા માટે અન્તરકરણ કર્યું છતે પુરૂષ
૧ અર્થાત કાર્મણ વર્ગના પરાઓ કર્મપણે બન્યાયા પછી બન્ધ સમયથી એક આવલિકા સુધીમાં એવી અવસ્થાવાળા હોય છે કે તે પરમાણુઓને સંક્રમ, ઉદીરણા, ઉઠના અપવર્નના ઉદય ઇત્યાદિ. કઈ પણ થાય નહિ, એ રીતે સંક્રમાવલિકાદિકનું પણ જાણવું.
Page #331
--------------------------------------------------------------------------
________________
૩૨૨
*
સંક્રમકરણ
વેદ અને સંજ્વલનચતુષ્કરૂપ ચારિત્રમેહનીયની ૫ પ્રકૃતિનું
ત્યાં (અન્ડરકરણમાં) આનુપૂવીની પરિપાટીએ (પૂવીનુપૂર્વીએ) સંક્રમણ થાય છે, પરંતુ અનાનુપૂર્વીએ સંક્રમણ થતું નથી. અહિં ચારિત્રમોહનીય કહેવાથી એજ ૫ પ્રકૃતિનું ગ્રહણ થાય છે, પરંતુ અન્ય પ્રકૃતિનું અબબ્ધભાવ હોવાથી ગ્રહણ થતું નથી. તે આનુપૂર્વીની પરિપાટીએ સંક્રમ આ પ્રમાણે થાય છે–પુરૂષદને સંક્રમ સંજવલન કેધ, માન, માયા, ને લેભ એ ચારમાં થાય છે પણ બીજે નહિ. તથા સંજવલન કૈધને સંક્રમ સંજવલન માન, માયા, ને લોભમાં જ થાય પરતુ પુરૂષદમાં નહિ. તથા સંવ, માનને સંક્રમ સંજવ, માયા, ને લેભમાં થાય છે પરંતુ પુરૂષદ ને સંજીવ ક્રેધમાં નહિ. તથા સંજવલન માયાને સંક્રમ સંવ લેભમાંજ થાય, પરંતુ પાશ્ચાત્ય ત્રણ પ્રકૃતિમાં નહિ,
તથા અન્ડરકરણથી અન્યત્ર ( બીજે સ્થાને) પુરૂષ વેદાદિ પાંચ પ્રકૃતિને અને શેષ પ્રકૃતિને પણ અન્ડરકરણ સિવાય સર્વે અવસ્થાઓમાં સર્વ પ્રકારે એટલે અનુક્રમે અને અનુક્રમે પણ સંક્રમ થાય એમ જાણવું. પુનઃ તે સંક્રમ શું સર્વદા થાય કે અમુક કાળે થાય? એના ઉત્તરમાં જાણવાનું કે જે રીતે પ્રથમ કહી ગયા છે તે રીતે બન્ધકાળેજ સંક્રમ થાય, પરંતુ બીજે કાળે સંક્રમ ન હોય.
એ પ્રમાણે સંક્રમનું સામાન્ય લક્ષણ, વિધિ, અપવાદ અને નિયમ કહો. અને હવે પ્રથમ જે કહ્યું કે “જે પ્રકૃતિને અન્ય પ્રવર્તે
તે પ્રકૃતિ અન્ય પ્રકૃતિના સંક્રમણ પ્રત્યે પતગ્રહ થાય છે તેમાં અપવાદ કહે છે.
૧ અહિં સંક્વલન લેભ સંક્રમ કોઈ પણ પરપ્રકૃતિમાં નથી. તે આગળ ઉપશમનાકરણમાં કહેવાશે.
૨ શેષ ૨૦ સહિત ૨૫ પ્રકૃતિ ચારિત્ર મોહનીયની.
૩ પૂર્વનુપૂર્વીએ પશ્ચાનુપૂર્વીએ અને અનનુપૂર્વીએ પણ. ( આ ત્રણે પ્રકારને સંક્રમ એક સમયે યુગપતકાળે હોય છે. )
Page #332
--------------------------------------------------------------------------
________________
કર્મપ્રકૃતિ.
ના
ન
મુળ ગાથા પ મી. तिसु आवलियासु सम-ऊणियासु अपडिग्गहा उ
संजलणा दुसु आवलियासु पढम, ठिइए सेसासु विय वेदो॥५॥
ગાથાર્થ–અન્ડરકરણ કર્યું છતે સમયે ત્રણ આવલિકા પ્રથમ સ્થિતિની શેષ રહે, ત્યારે સંજવલન ચતુષ્ક પતગ્રહ ન થાય, અને પ્રથમ સ્થિતિની સમાન બે આવલિકા શેષ રહે ત્યારે પુરૂષદ પતદુગ્રહ ન થાય.
ટીકાથ – અન્તરકરણ કર્યું છતે પ્રથમ સ્થિતિની સમાન ત્રણ આવલિકા શેષ રહે, ત્યારે ચારે સંજવલન કષાય અપતાહ પણને પામે છે, અર્થાત્ પતગ્રહ થતા નથી. અહિં તાત્પર્ય એ છે કે–સમયે ત્રણ આવલિકા જેટલી અન્તરકરણ સંબધિ પ્રથમ સ્થિતિ શેષ રહે ત્યારે ચારે સંજવલન પ્રકૃતિને બધે પ્રવર્તતે છતે પણ તેમાં અન્ય પ્રકૃતિનું દલિક સંમિતું નથી, તે કારણથી તે વખતે તે સંજ્વલનની ચારે પ્રકૃતિ અપગ્રહ થાય છે.
તથા અન્તરકરણ કર્યું છતે પ્રથમ સ્થિતિ સંબધિ સમાન બે આવલિકા શેષ રહેતાં પુરૂષદ પતગ્રહ ન થાય, અર્થાત્ તે અવસરે પુરૂષદમાં કેઈ પણ અન્ય પ્રકૃતિનું દલિક સકમ પામતું નથી. વેદ કહેવાથી અહિં પુરૂષ જ જાણ, પરંતુ સ્ત્રીવેદ, નપુસક વેદ નહિ, કારણ કે તે અવસરે તે બે વેદના બન્ધને અભાવ હોવાથી જ અપગ્રહપણાની સિદ્ધિ (પ્રાપ્તિ) છે. પુનઃ જે કે મિથ્યાત્વને ક્ષય થતાં મિશ્રને, અને મિથ્યાત્વ તથા મિશ્રને ક્ષય થતાં સમ્યકત્વને, અને સમ્યકત્વ તથા મિશ્રની ઉકલના થતાં મિથ્યાત્વને અપતગ્રહપણું કહ્યું નથી, તે પણ ત્રણેનું અપગ્રહપણ ઉપલક્ષણથી જાણી લેવું. કારણ કે એ ત્રણમાં પણ કઈ કલિક તે અવસરે સંક્રમ પમાતું નથી,
Page #333
--------------------------------------------------------------------------
________________
કર૪
સક્રમકરણ,
wwwwwww
હવે સંગમ સંધિ સાહિ સરાતિ પણ કહે છે.
મૂળ ગાથા ૬ ઠી. साइ अणाई धुव अधुवा, य सव्वधुवसंतकम्माणं साइ अधुवा य सेसा, मिच्छा वेयणि य नीए हिं ॥६॥
ગાથાર્થ –મિથ્યાત્વ, વેદનીય રને નીચત્ર એ ચાર પ્રકૃતિ સિવાય શેષ સર્વ (૧૨૬) ધ્રુવસત્તાક પ્રકૃતિમાં સાદિ, અનાદિ, ધ્રુવ, ને અદ્ભવ એ ચારે કાળભાંગા હોય છે, ને શેષ પ્રકૃતિયેમાં સાદિ અધુર એ બે ભાગે સકેમ હોય છે.
ટીકાર્ય-સમ્યકત્વ, મિશ્ર, નરકશ્ચિક, મનુષ્યદ્રિક, દેવદ્રિક, વૈચિસપ્તક, છનનામ, ઉચ્ચત્ર, એ ચોવીશ, તથા ચાર આયુષ્ય મલીને ૨૮ પ્રકૃતિ અધુવસત્તાક છે, અને શેષ ૧૩૦ ઉત્તર પ્રકૃતિ ધ્રુવસત્તાક છે. એ ધ્રુવસત્તાકમાંથી બે વેદનીય, નીચત્ર, અને મિથ્યાત્વરૂપ ચાર પ્રકૃતિ બાદ કરતાં શેષ ૧૨૬ પૃવસત્તાક પ્રકૃતિને સાદિ, અનાદિ, ધ્રુવ, ને અધવ એ ચારે પ્રકારને સક્રમ થાય છે. તે આ પ્રમાણે–આ ૧૨૬ ધ્રુવસત્તાક પ્રકૃતિમાં જે પ્રકૃતિનું જે પતગ્રહ છે તે પતગ્રહને બધવિચ્છેદ થતાંતે પ્રકૃતિને પણ સંક્રમ ન થાય, અને પુનઃ તે પતગ્રહ પ્રકૃતિને બધે સ્વબ
હેતુ પ્રાપ્ત થતાં પ્રવર્તે છે, તેથી મધ્યમાન પતગ્રહપ્રકૃતિમાં પુનઃ તે પ્રવાસત્તાક પ્રકૃતિને સકમ પ્રારંભાય છે તે કારણથી રારિ, અને તે તે પતગ્રહપ્રકૃતિના અબધપ્રાગ્ય સ્થાનને અદ્યાપિ પર્યન્ત પ્રાપ્ત નહીં થયેલા છને આશ્રય તે થવસતાક પ્રકૃતિ ને સંક્રમ અનારિ છે. તથા પતગ્રહને કદાપિ પણ વિચ્છેદ નહિ થવાથી અભવ્ય જીવને આશ્રયિ તે પ્રવાસત્તાકને સંક્રમ પુર છે, અને ભવ્ય જીવને કાળાન્તરે પણ પદગ્રહને અન્ય વ્યવચ્છેદ થવાથી ધ્રુવસત્તાકને સંરકમ ર છે.
Page #334
--------------------------------------------------------------------------
________________
કમ્ પ્રકૃતિ,
કરપુ
શેષ ૨૪. ધ્રુવસત્તાક, તથા મિથ્થાત્મ, ૨ વેદનીય, અને નીચાત્ર સહિત ૨૮ પ્રકૃતિયાના સક્રમ સાંતિ, તથા ધ્રુવભાંગે જાણવા. કારણકે અધ્રુવસત્તાક પ્રકૃતિયાના'તા સત્તાની ધ્રુવતાથીજ સક્રમ પણ સાદિ ધ્રુવ છે, ને શાતા, અશાતા, અને નીચગેત્રને તા પરાવર્ત્ત માનપણુ' હાવાથીજ સાદિ અધવ સ’ક્રમ છે. તથા મિથ્યાત્યના સક્રમ તા વિશુદ્ધ સમ્યગદ્રષ્ટિનેજ થાય છે, ને વિશુદ્ધ સમ્યગ દ્રષ્ટિ પશુ તા કદાચિત પ્રાપ્તિ વાળું છે, તેથી તે મિથ્યાત્વના સ‘ક્રમ પણ સાદિ ધ્રુવજ છે.
એ પ્રમાણે સ'ક્રન્ચમાણુ પ્રકૃતિયાના સંક્રમનુ સાદિ અવાદિ પશુ' દર્શાવીને હવે પતદ્મહે પ્રકૃતિનુ સાદ્યાÇિપણું દર્શાવે છે.
મૂળ ગાથા ૭ મી.
मिच्छत्तजढा य परि-गहंमि सव्व धुवंबधपगईओ नेया चउ विगप्पा, साई अधुवा य सेसाओ ॥७॥
ગાથાથ:-પત ગ્રહપણાને આયિ (કાળની ચતુલગી વિચારતાં ) મિથ્યાત્વ સિવાયની સર્વે કુણખન્તિની પ્રકૃતિયાની પતગ્રહેતા સાવાદિ ચાર પ્રકાર છે, ને શેષ સર્વ પ્રકૃતિચેાની પતદ્મહતા સાદિ ધ્રુવ છે.
ઢીકાર્ય—મિથ્થાવાના=મિથ્યાત્મરહિત સર્વે પણ ધ્રુવન્ધિ ની પ્રકૃતિયા ૫ જ્ઞાનાવરણ, ૯ દનાવરણુ, ૧૬ કષાય, ભય, કુચ્છા, તૈજસસક્ષક, વર્ણાદિ ૨૦, અનુલઘુ, ઉપઘાત, નિર્માંણુ, અને ૫ અન્તરાય એ ૬૭ ધ્રુવબન્ધિની પ્રકૃતિયાની પતદ્મહેતા સાહિ, અનાદિ, ધ્રુવ તે ધ્રુવ એ ચારે પ્રકારની જાણવી, કારણ કે એ ૬૭ ધ્રુવમશ્વિની પ્રકૃતિયા આપ આપણા અન્ધન્યવચ્છેદ સમયે પતગ્રહરૂપ ન થાય, અર્થાત્ તે અવસરે એ ૬૭ પ્રકૃતિચેામાં કોઇ પણ પ્રકૃતિનુ કલિક
Page #335
--------------------------------------------------------------------------
________________
કર૬
સંક્રમકરણ.
સંકમતું નથી, ને પુનઃ સ્વ સ્વ બહેતુના સદુભાવે એ ૬૭ને અન્યપ્રારંભ થયે છતે પતદુગ્રહતા પ્રાપ્ત થાય માટે શારિ, તથા તે પ્રશ્નતિના બન્ધવ્યવચ્છેદસ્થાનને નહિ પ્રાપ્ત થયેલા છની અપેક્ષાએ અનાવિ, અભવ્યાપેક્ષાએ દુષ, ને ભવ્યાપેક્ષાએ અgs. " તથા શેષ ૮૮ અધુવબન્ધિની પ્રકૃતિને તે બન્થની અધુરતા હોવાથીજ તે સર્વની પતગ્રહતા સાદિ અધ્રુવ છે. અને મિથ્યાવા યુવબધિની હોતે પણ જે જીવને સમ્યકત્વ અને મિશ્રની સત્તા છે, તેજ જીવ સમ્યકત્વ તથા મિશ્રને મિથ્યાત્વમાં સંકમાવે છે, પરંતુ બીજે કેઈ.જીવ સંક્રમાવતે નથી, એ હેતુથી મિથ્યાત્વની પતહતા પણ સાદિ અધુર ભાગે છે. , -
એ પ્રમાણે પ્રત્યેક પ્રકૃતિના સંક્રમ અને પતગ્રહપણાની સાદાદિકરૂપણ કરીને હવે પ્રકૃતિસ્થામાં તે સાદ્યાદિપ્રરૂપણા કરાય છે.. . ... ' કે , ' મૂળ ગાથા ૮ મી. पगईठाणे वितहा, पडिग्गहो संकमो य बोधको पढमंतिम पगईणं, पंचसु पंचण्ह दोवि भवे ॥८॥ * ગાથાર્થ –એકેક પ્રકૃતિને અગે સંક્રમ અને પતગ્રહતા પ્રથમ જે રીતે કહી છે તે રીતે અહિં પ્રકૃતિસ્થામાં પણ જાણવી. તેમાં પણ પ્રથમ જ્ઞાનાવરણય ને અતિમ અન્તરાય સંબંધિ પાંચ પ્રકૃતિમાં સંક્રમ ને પતગ્રહ એ બે ભાવ છે.
ટીકાર્થ–પૂર્વે જેમ એકેક પ્રકૃતિને અંગે સંક્રમ અને પતાહ પારું સાદ્યાદિ ભાવે કહ્યું, તેમ પ્રકૃતિ સ્થાનેમાં પણ જાણવું. અહિં બે ત્રણ આદિક પ્રકૃતિને સમુદાય તે સ્થાન કહેવાય છે. ત્યાં પ્રથમ જ્ઞાનાવરણીયને અને જ્ઞાનાવરણતુલ્ય વિરક્ષાવાળા અન્તરાયને પણ સંક્રમ પતગ્રહતા હોવાથી પ્રથમ સ્થાન પ્રતિપાદના
Page #336
--------------------------------------------------------------------------
________________
કર્મપ્રકૃતિ.
--
-
-------
કરે છે તે આ પ્રમાણે પ્રથમ જ્ઞાનાવરણીય, અને અન્તિમ અન્તરાય સંબધિ પ્રત્યેકની પચે પ્રકૃતિમાં સંક્રમ અને પતશૈહતા. એ બને ભારે થાય છે. અર્થાત જ્ઞાનાવરણીય અને અત્તરાયનું પાંચ પાંચ પ્રકૃત્યાત્મક એકેક સ્થાન સંક્રમ અને પતગ્રહ એ અને ભાવ યુક્ત છે. ને તે સંક્રમ પતાગ્રહ ભાવ સાદાદિ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે–ઉપશાંત ગુણસ્થાને એ બે સ્થાનના સંક્રમભાવને અને પતગ્રહ ભાવને અભાવ છે, ને ત્યાંથી પડતાં પુનઃ સંક્રમ પતઃગ્રહ ભાવ પ્રારંભાય છે માટે સાતિસ્થાના પ્રાપ્ત જીવની અપેક્ષાએ અનાવિ, અને અભવ્ય ભવ્યની અપેક્ષાએ પ્રથા છે.
હવે દર્શનાવરણીયનાં સંક્રમ પતગ્રહ સ્થાનેનું નિરૂપણ કરાય છે.
મૂળગાથા ૯ મી. नवगच्छक्क चउक्के, नवगं छक्कं च चउसु बिइयम्मि अन्नयरस्सिं अन्नयरा, विय वेयणीय गोएसु ॥९॥
ગાથાર્થ –દ્વિતીય દર્શનાવરણમાં ૮-૬ અને ૪ માં ૯ સક, તથા ૬ પ્રકૃતિ ૪ માં સંક્રમ માટે સક્રમરથાન છે છે, ને ત્રણ પતગ્રહ સ્થાન છે. વેદનીય અને ગેત્રમાં બધ્યમાન કઈ પણ પ્રકૃતિમાં અખધ્યમાન કોઈ પણ પ્રકૃતિ સંક્રમે માટે સંક્રમ વા પતગ્રહ સ્થાન એકેકેજ છે.
ટીકાર્થ–દ્વિતીય દર્શનાવરણીય કર્મમાં ૯-૬-૪ એ ત્રણ સ્થાનમાં ૯ નું એક સ્થાન સંક્રમે, ૪ ના એક સ્થાનમાં ૬ નું એક સ્થાન સંકમે, તે કારણથી અહિં ૯ અને ૬ એ બે સંક્રમસ્થાન છે. તથા ૯-– એ ત્રણ પતહ સ્થાન છે. ૯ ના પતગ્રહસ્થાનમાં મિથ્યાત્વ અને સાસ્વાદન ગુણસ્થાનવાળા તથા નવવિધ દર્શનાવરણના બન્ધક જી ૯ ના સ્થાનને પણ સંક્રમાવે છે. આ ૯ નું
Page #337
--------------------------------------------------------------------------
________________
ર૪
સંક્રમકરણ, ~-~ ~ પતગ્રહ સ્થાન સાદાદિ ચાર પ્રકારે છે, અર્થાત્ સાદિ, અનાદિ, ધ્રુવ, ને અgવ એ ચાર પ્રકારે છે, તે આ પ્રમાણે–મિશ્રાદિ ગુણસ્થાનમાં ૯ ના પતગ્રહપણાને અભાવ છે, ત્યાંથી પડતાં પુનઃ પતગ્રહતા પ્રાપ્ત થાય છે, માટે એ ૯ નું પતગ્રહ સ્થાન પારિ, તસ્થાનાપ્રાપ્ત ને અનાદિ, અને અભવ્યભવ્યા ક્ષિાએ અવાર છે. તથા મિશ્રગુણસ્થાનથી અપૂર્વકરણના અસંખ્યાતમા ભાગ સુધી નવવિધ દર્શનાવરણયની સત્તાવાળા અને છ દર્શનાવરણયના અન્ધક છે ૬ ના એકસ્થાનમાં ૯ નું એક સ્થાન સંક્રમાવે છે. આ ૬ પ્રકૃતિરૂપ સ્થાનને પતગ્રહ કદાચિત્ હોવાથી સાવિ મકર વ છે. તથા અપૂર્વકરણના સંખ્યાતમે ભાગે નિદ્રામચલાને બધવિ
છેદ થયે છતે, ત્યાંથી આગળ સૂક્ષમસંપરાય ગુણસ્થાનના અન્તિમ સમય સુધી ઉપશમશ્રેણીમાં નવવિધ દર્શનાવરણીયના બન્યક છે ૪માં ૯ને સંક્રમાવે છે. આ ચતુષ્કરૂપપતગ્રહ પણ કદાચિત છેવાથી રાત્રિ દુર છે.તથા નવ (૯) ના સ્થાનને સંક્રમ ચાર પ્રકારને છે તે આ પ્રમાણે–સૂફમસંપરાથી ઉપરાંત ઉપશાંતમૂહમાં ૯ના સંક્રમને અભાવ છે, ને ત્યાંથી પડતાં પુનઃ ૯ ને સંક્રમ પ્રારંભાય છે માટે શાક, પુનઃ તસ્થાના પ્રાપ્ત જીવની અપેક્ષાએ અનાદિ, અને અભવ્ય ભવ્યની અપેક્ષાએ તા િસકુર છે.
પુનઃ ક્ષપકશ્રેણિમાં અનિવૃત્તિકરણકાળના સંખ્યાતભાગ વ્યતીત થતાં એક સંખ્યામભાગ શેષ રહે ત્યારે ત્યાનદ્ધિ ત્રિકના ક્ષયથી આગળ સૂફમસં૫રાયના અતિમસમય સુધી છ દર્શનાવરણયની સત્તાવાળા અને ચક્ષુદર્શનાવરણાદિ ચાર દર્શનાવરણીયના બન્ધક છે તે ૪ દર્શનાવરણમાં ૬ નું સ્થાન સંકમાવે છે. આ ૬ ને સંક્રમ અને ૪ ને પતગ્રહ પણ કદાચિત્ હોવાથી સાવિ છે. અહિંથી આગળ દર્શનાવરણીય સંક્રમ કે પતદ્મહે કાંઈ પણ થાય નહિ.
હવે વેદનીય તથા ગોત્રમાં સંકેમ પતગ્રહનાં સ્થાન દર્શાવાય
Page #338
--------------------------------------------------------------------------
________________
કરી
કમપ્રકૃતિ. ~ ~~~~ ~~~~~ ~~-~-~છે અજયરણ ઈત્યાદિ વેદનીય અને શેત્રની કેઈપણું બધ્યમાન પ્રકૃતિમાં કઈ પણ અધ્યમાન પ્રકૃતિ સંક્રમે છે, તે કારણથી જે પ્રકૃતિ જ્યાં સંક્રમે તે તેનું પતગ્રહસ્થાન, અને બીજું વ્યતિરિક્ત પ્રકૃતિ તે સંક્રમસ્થાન કહેવાય. ત્યાં મિથ્યાદ્રષ્ટિથી પ્રારંભીને યાવત્ સૂફમસંપરય પર્યન્તના શાતા વેદનીયના બમ્પકને અને શાતા અશાતાની સત્તાવાળા ને શાતાદનીય એ પતગ્રહસ્થાન, અને અશાતાદનીયએ સંકર્મસ્થાન છે. તથા મિથ્યાદ્રષ્ટિથી યાવત્ પ્રમત્તગુણસ્થાન પર્ચનતના અશાતા વેદનીયના બન્ધક અને શાતા અશાતાની સત્તા વાળાઓને અશાતા એ પતગ્રહસ્થાન છે. અને શાના એ સંક્રમસ્થાન છે. આ શાતા અને અશાતારૂપ સંક્રમ અને પતગ્રહ વારંવાર પરાવર્તમાનપણે બન્ધાતા હોવાથી આરિ પુર ભાગે છે.
તથા મિથ્યાષ્ટિથી સૂમસપરાય સુધીના ઉચ્ચ ગોત્રના બન્ધક અને ઉચ્ચ નીચ શેત્રની સત્તાવાળા જીવને ઉચ્ચગોત્ર એ પતગ્રહસ્થાન છે. અને નીચગેત્ર એ સંક્રમસ્થાન છે. તથા પ્રથમ અને દ્વિતીય ગુણસ્થાનવતિ નીચગાનના બન્ધક અને ઉચ્ચ નીચની સત્તાવાળા જીને નીચગાત્ર એ પતગ્રહસ્થાન છે અને ઉચ્ચત્ર એ સંક્રમસ્થાન છે. આ ઉચ્ચ નીચ ગોત્રરૂપ બે પતગ્રહસ્થાને અને બે સફમસ્થાને તે પરાવતમાન હોવાથી છે.
હવે મેહનીયનાં સંક્રમ પતગ્રહસ્થાન કહેવાને અવસર છે. ત્યાં પ્રથમ સંકમાસ કમસ્થાન કયાં છે તે અનુક્રમે દર્શાવે છે. -
મૂળ ગાથા ૧૦ મી. अचउरहियवीस, सत्तरसं सोलसं च पन्नरसं वज्जिय संकमठाणाई, होति लेवीसई मोहे ॥१०॥
૧ મેહનીયનાં સંક્રમસ્થાન એકથી અઠ્ઠાવીસ પર્યન્ત સર્વ (સંક્રમસ્થાન) છે ? કે ૨૮ સુધીમાં કેટલાએક સંમને અપાગ્ય પશુ છે? તે દર્શાવે છે,
Page #339
--------------------------------------------------------------------------
________________
૩૩૦
સંક્રમકરણ.
ગાથાર્થી–૨૮–૨૪–૧૭–૧૦–૧૫ એ પાંચ સ્થાને લઈને શિષ ર૭–૨૬-૨૫–૨૩–૨૨-૧૧-૨૦–૧–૧૮-૧૪ વિગેરે ૧ પર્યત ૨૩ સત્તાસ્થાને મેહનીયના સંક્રમમાં હાય.
ટીકાથ–આ અધિક વીશ અને ચારઅધિક વીશ એટલે અઠ્ઠાવીશ ને ચોવીશ તથા સત્તર, સેળ ને પંદર એ પાંચ સ્થાને વજીને શેષ ૧-૨-૩-૪-૫-૬-૭-૮-૯-૧૦–૧૧–૧૨-૧૩–૧૪ ૧૮–૧–૨૦-૨૧-૨૨-૨૩૨૫-૨૬–૨૭ એ વીશ સંક્રમસ્થાને મોહનીયકર્મમાં છે. " એ મહનીયનાં ૨૩ સમસ્થાને આ પ્રમાણે છે
૨૮ ની સત્તાવાળા મિથ્યાષ્ટિ જીવને મિથ્યાત્વ તે સમ્યકત્વ અને મિશ્રનું પતધ્રહ છે. એ હેતુથી મિથ્યાત્વ સિવાયની શેષ ૨૭ પ્રકૃતિ સંકમે છે, ત્યાં ચારિત્રમેહનીયની ૨૫ પ્રકૃતિ પર પર સંમે છે, અને સમ્યકત્વ તથા મિશ્ર મિથ્યાત્વમાં સંક્રમે છે. તથા સમ્યકતવની ઉ&લના થયે છતે ૨૭ ની સત્તાવાળા મિથ્યાષ્ટિ જીવને મિથ્યાત્વ તે મિશ્રનું પતગ્રહ છે, માટે મિથ્યાત્વ સિવાયની શેષ ૨૬ પ્રકૃતિ સંક્રમપણે વર્તે છે. મિશ્રની પણ ઉદ્દલના થયે છતે ૨૬ ની સત્તાવાળું મિથ્યાષ્ટિજીવ ૨૫ પ્રકૃતિ સંકમાવે છે. અથવા અનાદિ મિથ્યાષ્ટિજીવ જે ૨૬ ની સત્તાવાળે છે તે પણ ૨૫ પ્રકૃતિને સંક્રમાવે છે, કારણ કે મિથ્યાત્વના સંક્રમને અભાવ છે ને મિથ્યાત્વમોહનીય તે ચારિત્રમોહનીયમાં સંક્રમે નહિ, કારણ કે દર્શનેહનીય ને ચારિત્ર મેહનીય એ બેને પરસ્પર સંક્રમ હોય નહિ,
અથવા ૨૮ ની સત્તાવાળા ઉપશમસમ્યગ્દષ્ટિ જીવને સમ્યકવ પ્રાપ્તિથી એક આવલિકા ઉપર વર્તતાં (વ્યતીત થતાં) સમ્યકેવમાં મિથ્યાત્વ અને મિશ્રને સંક્રમ થાય છે. તે કારણથીતે સમ્યકત્વ પતગ્રહ છે માટે તેને બાદ કરતાં શેષ ૨૭ પ્રકૃતિ સંક્રમ પ્રાપ્ત છે.
, તથા તેજ ૨૮ ની સત્તાવાળા ઉપશમસમ્યગ્દષ્ટિજીવને પ્રથમ
Page #340
--------------------------------------------------------------------------
________________
કર્મપ્રકૃતિ.
૩૩૧ ~~~~ ~~ ~~~~ ~~~ ~~~~~ ~~~~~~ આવલિકામાં વર્તતા મિશ્રમેહનીય સમ્યકત્વમાં સક્રિમે નહિ, કારણ કે સમ્યકત્વાનુગત વિશુદ્ધિના પ્રભાવથી મિથ્યાત્વનાં પગલે જ મિશ્ર રૂપ પરિણામાંતરને પ્રાપ્ત થયેલાં છે, અને અન્ય પ્રકૃતિરૂપપણે પરિ@ામ પમાડવું એજ સકમ છે, પુનઃ સંક્રમાવલિકાગત પુર્લો સર્વ કરણને અસાધ્ય હોવાથી સમ્યકત્વલાભની પ્રથમ આવલિકામાં વર્તતાં મિશ્રમેહનીય તે સમ્યકત્વમાં ન સંક્રમે, પરંતુ માત્ર એક મિથ્યાત્વજ સક્રમે છે. માટે મિશ્રમેહનીય બાદ કરતાં શેષ ૨૬ પ્રકૃતિને સકેમ થાય છે.
તથા મેહનીયના સંક્રમમાં ૨૪ ના સ્થાનને અભાવ છે. કારણ કે ૨૪ ની સત્તાવાળે સમ્યગ્દષ્ટિ જીવ મિથ્યાત્વને પ્રાપ્ત થતાં જે કે પુનઃ અનંતાનુબધિ બાંધે છે, તે પણ તે બાંધેલા અનંતાનુબધિની સત્તા હેતે છતે પણ અનંતાનુબધિને સંક્રમાવતું નથી. કારણું કે બન્દાવલિકાગત પલે સર્વકરણને અસાધ્ય છે, અને મિથ્યાત્વ તે મિશ્રનું અને સમ્યકત્વનું પતગ્રહ છે, માટે મિથ્યાત્વ ને અનતાનુમધિ૪ એ ૫ પ્રકૃતિ બાદ કરતાં શેષ ૨૩ નેજ સકમાવે છે. - તથા એ જીવને જે મિથ્યાત્વ ક્ષય થયેલું હોય તે ૨૨ પ્રકતિને સંક્રમાવે છે. અથવા ઉપશમશ્રેણિમાં વર્તતા ઉપશમસમ્યદૃષ્ટિજીવને ચારિત્રમોહનીયનું અત્તરકરણ કર્યું છતે સંજ્વલન લેભાને પણ સંક્રમ થતું નથી. કારણ કે “અન્ડરકરણ કર્યું છતે પુરૂષદ, અને સંજવલનચતુષ્કને આનુપૂર્વીએજ સંકેમ થાય છે એ વચન છે, અને અનતાનુબન્ધિ ચતુષ્ક તે વિસાજીત વા ઉપશમિત લેવાથી સંક્રમ પ્રાપ્ત થાય નહિ, અને સમ્યકત્વ તે મિથ્યાત્વ મિશનું પતગ્રહ છે માટે સંજવલનભ, અનંતાનુબંધિચતુષ્ક, અને સમ્યકત્વ એ ૬ પ્રકૃતિને ૨૮ માંથી બાદ કરતાં શેષ ૨૨ પ્રકૃતિને સકેમ થાય.
૧ અહિ “એ જીવને ” કહેવાથી મિથ્યાત્વીને ગ્રહણ ન કરે, પરંતુ ૨૪ ની સત્તાવાળા સમ્યગ્દષ્ટિ જીવ જાણુ. . * *
Page #341
--------------------------------------------------------------------------
________________
હરે
સામકરણું.
- તથા ઉપશમશ્રેણિમાં વર્તતા એજ ઉપશમસમ્યગ્દષ્ટિ જીવને નપુસકેદ ઉકેશાન્ત થતાં ૨૧ ને સંક્રમ થાય છે-અથવા ૨૨ ની સત્તાવાળાને સમ્યકત્વને સંક્રમ કેઈ પણ પ્રકૃતિમાં નહિ હેવાથી ૨૧ પ્રકૃતિનેજ સક્રિય થાય છે અથવા ક્ષપકશ્રેણિમાં વર્તતા ક્ષપકજીવને જ્યાં સુધી આ કષા ક્ષય થયા નથી ત્યાં સુધી ૨૧ પ્રકૃતિને જ કેમ થાય છે. • તથા ઉપશમસમ્યગ્દષ્ટિ સંબધિ પૂર્વે કહેલી સકમ પ્રાપ્ત ૨૧ પ્રકૃતિમાંથી સ્ત્રીવેદ ઉપશાન્ત થતાં ૨૦ પ્રકૃતિને સક્રિમ થાય અથવા ઉપશમશ્રેણિગત ક્ષારિક સમ્યગ્દષ્ટિ જીવને ચારિત્રમોહનીયનું અન્ડરકરણ કર્યું છતે પૂર્વોક્ત રીતીએ સંજવલન લેભને પણ સંક્રમ ન થાય, માટે તે બાદ કરતાં પણ શેષ ૨૦ પ્રકૃતિએનેજ સકમ થાય. - તથા એ ૨૦ પ્રકૃતિમાંથી નપુસક વેદ ઉપશાન્ત થયે છતે ૧૯ પ્રકૃતિને સંક્રમ થાય
તથા એ ૧૯ પ્રકૃતિમાંથી સ્ત્રીવેદ ઉપશાન્ત થતાં ૧૮ પ્રકૃતિને સંક્રમ થાય.
તથા એ ૨૦ પ્રકૃતિમાંથી ઉપશમશ્રેણિગત ઉપશમ સમ્યગુષ્ટિ જીવને દુનિકષાયને ઉપશમ થતાં શેષ ૧૪ પ્રકૃતિએને સંકેમ થાય.
તથા એ ૧૪ પ્રકૃતિમાંથી પુરૂષદ ઉપશાન્ત થતાં ૧૩ પ્રકૃતિને સંક્રમ થાય,
તથા તેજ ક્ષેપકને ચારિત્રમેહનીયનું અન્ડરકરણ થયે છતે પૂર્વોક્ત રીતિએ સંજ્વલન લેભને સંક્રમ ન હય, તેથી એ ૧૩ પ્રકૃતિમાંથી સંજવલન લોભ બાદ કરતાં શેષ ૧૨ પ્રકૃતિને .સંક્રમ થાય. અથવા ઉપશમણિમાં વર્તતા ક્ષાયિક સમ્યગ્દષ્ટિ
જીવને પૂર્વોક્ત ૧૮ પ્રકૃતિમાંથી ૬ કિષાય ઉપશાન્ત થતાં શેષ ૧૨ પ્રકૃતિને સંક્રમ થાય.
Page #342
--------------------------------------------------------------------------
________________
• તથાએ ૧૨ માંથી પુરૂષવેદ ઉપશાન્ત થતાં ૧૧ પ્રકૃતિને સક્રમ થાય. અથવા ક્ષેપકને પૂકત ૧૨ માંથી નપુંસક વે ક્ષીણું થયે છતે શષ ૧૧ ને સંક્રમ થાય, અથવા ઉપશમ શ્રેણિમાં વતતા ઉપશમ સમ્યગ્દષ્ટિ જીવને પૂર્વોક્ત ૧૩ માંથી અપ્રત્યાકોઈને પ્રત્યા, ક્રોધ એ બે ઉપશાન્ત થતાં પણ શેષ ૧૧ પ્રકૃતિને સંક્રમ પ્રાપ્ત થાય.
તથા ક્ષકશ્રેણુવત જીવ પૂર્વોકત ૧૧ માંથી સીદક્ષીણ થતાં ૧૦ પ્રકૃતિને સંક્રમાવે છે, અથવા ઉપશમશ્રેણીમાં વર્તતા ઉપશમસમ્યગ્દષ્ટિ જીવને પૂર્વોક્ત ૧૧ માંથી સંજ્વલન લેભને ઉપશમ થાય ત્યારે શેષ ૧૦ પ્રકૃતિને સંકેમ હોય છે. *
તથા ઉપશમશ્રેણિમાં વર્તતે ક્ષાયિકસમ્યગ્દષ્ટિ જીવ પૂર્વક ૧૧ માંથી અપ્રત્યા કે ધ ને પ્રત્યાગ કે ઉપશાન્ત થતાં શેષલ પ્રકૃતિને સંક્રમાવે છે. • - તથા એજ જીવને સંજવલન કેધ ઉપશાન્ત થતાં ૮ પ્રકૃતિને સક્રમ હોય છે. અથવા ઉપશમ શ્રેણમાં વર્તતા ઉપશમસમ્યગ્દષ્ટિ જીવને પૂર્વોક્ત ૧૦ પ્રકૃતિમાંથી અપ્રત્યા માન, ને પ્રત્યા માને ઉપશમ થતાં શેષ ૮ પ્રકૃતિને સક્રિમ હોય છે.
તથા એજ જીવને સજ્વલનમાન ઉપશાન્ત થતાં ૭ પ્રકૃતિને સંકેમ થાય છે.
તથા ઉપશમશ્રેણિમાં વર્તતા ભાયિક સમ્યગ્દણિ જીવને પૂર્વકત ૮ પ્રકૃતિમાંથી અપ્રત્યા માન, પ્રત્યારુ માન ઉપશાન્ત થતાં શેષ ૬ પ્રકૃતિને સંક્રમ હોય છે.
* તથા એજ જીવને સંજ્વલનમાન ઉપશાન્ત થતાં ૫ પ્રકતિને સંક્રમ થાય છે. અથવા ઉપશમશેર્ણિમાં વર્તતા ઉપશમ સમ્યગ્દષ્ટિ જીવને પૂર્વોકત ૭ પ્રકૃતિમાંથી અપ્રત્યા માયા અને પ્રત્યા માયા ઉપશાન થતા શેષ ૫ પ્રકૃતિને સમ હોય છે. '
Page #343
--------------------------------------------------------------------------
________________
સક્રમકરણ.
' તથા એજ જીવને સંજવલન માયા ઉપશાન્ત થતાં ૪ પ્રકૃતિએને સંક્રમ થાય છે. અથવા ક્ષાયિક સમ્યગ્દષ્ટિ ક્ષપક જીવને પૂર્વોકત ૧૦ પ્રકૃતિમાંથી ૬ નેકષાયને ક્ષય થતાં શેષ ૪ પ્રકૃતિને સકમ થાય છે.
તથા એજ જીવને પુરૂષદને ક્ષય થતાં ૩ પ્રકૃતિને સંક્રમ થાય છે. અથવા ઉપશમશ્રેણિમાં વર્તતા ક્ષાયિક સમ્યગ્દષ્ટિ જીવને પૂકત ૫ પ્રકૃતિમાંથી અપ્રત્યા, માયા, પ્રત્યા માયાને ઉપશમ થતાં શેષ ૩ પ્રકૃતિને સંક્રમ થાય છે. ' તથા એજ જીવને સંજવલન માયા ઉપશાન્ત થતાં ૨ પ્રકૃતિચાને સકેમ થાય છે. અથવા ઉપશમ શ્રેણિમાં વર્તતા ઉપશમ સમ્યગ્દષ્ટિ જીવને પૂર્વોકત ૪ પ્રકૃતિમાંથી અપ્રત્યાલે, પ્રત્યાગ લભ એ બે ઉપશાન્ત થતાં શેષ ૨ પ્રકૃતિને સંક્રમ થાય છે. અથવા ક્ષાચિક સમ્યગ્દષ્ટિ ક્ષપક જીવને પૂર્વોક્ત ૩ પ્રકૃતિમાંથી સંજવલન કે ક્ષય થતાં ૨ પ્રકૃતિને સંક્રમ થાય છે. - તથા એજ જીવને સંજ્વલનમાનને ક્ષય થતાં શેષ ૧ પ્રકૃતિને સકેમ થાય છે.
આ પ્રમાણે સંક્રમસ્થાનની પ્રાપ્તિ વિચારતાં ૨૮-૨૪-૧૭ ૧૬–૧૫ એ પ-સંક્રમસ્થાન પ્રાપ્ત થતાં નથી. તે માટે એ ૫ સ્થાનેને નિષેધ કરાય છે. ને એ ૫ ને નિષેધ થતાં શેષ ૨૩ સંકમ. સ્થાને જ છે તે પૂર્વેત પ્રકારે જાણવા
એ સંકેમસ્થાનમાં ૨૫ પ્રકૃત્યાત્મક તૃતીય સંક્રમસ્થાન સાદિ, અનાદિ, ધ્રુવ ને અધવ એ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે–૨૮ મોહનીયની સત્તાવાળા જીવને સમ્યકત્વ ને મિશ્ર એ બેની ઉકલના થતાં સાહિ, અનાદિમિથ્યાદષ્ટિજીવની અપેક્ષાએ અનારિ, અભવ્યની અપેક્ષાએ યુવ, અને ભવ્યની અપેક્ષાએ થર છે
૧ સમ્યકત્વ અને મિશ્રની ઉદ્દલના થવાથી ત્રણે દર્શનમેહનીયને સંક્રમ બંધ પડે છે તે સમયે ૨૫ નું સ્થાન સાદિ ભાવે હોય છે.
Page #344
--------------------------------------------------------------------------
________________
કમપ્રકૃતિ. '
૩૩૫
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
- -
- -
- -
- -
- -
--
-
- -
- - -
-
- -- -
-
-
-
-
-
- -
--
-
-
તથા શેષ વીશાદિક ૨૨ સંક્રમ સ્થાને કદાચિત્ પ્રાપ્તિવાળાં હવાથી લા િશ છે.
એ પ્રમાણે મેહનીયમાં સંકમસ્થાન અને અસમસ્થાનની પ્રરૂપણા કરીને પતગ્રહ અને અપગ્રહસ્થાની પ્રરૂપણ કરે છે.
મૂળ ગાથા ૧૧ મી. सोलस बारसगठग, वीसग तेवीलगाइगे छच्च ! वजिय मोहस्स पडि-ग्गहा उ अवारस हर्वति॥११॥
ગાથાથ–૧૬, ૧૨, ૮, ૨૦ અને ૨૩, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮ એ છ મલીને ૧૦ સ્થાને રહિત શેષ ૧૮ પતઘ્રહસ્થાને મેહનીય કર્મનાં છે.
ટીકાથ–૧૬, ૧૨, ૮, ૨૦ અને વેવીશાદિક છ તે ૨૩, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮ એ દશ સ્થાને સિવાયના શેષ ૧-૨-૩-૪૫-૬-૭-૯–૧૦-૧-૧૩–૧૪-૧૫-૧૭–૧૮-૧૯-૨૧-૨૨ એ અઢાર પતગ્રહસ્થાને છે. ત્યા કયા પતગ્રહસ્થાનમાં કઈ કઈ પ્રકૃતિ સંકિમે છે તે કહેવાય છે.
૨૮ ની સત્તાવાળા મિથ્યાષ્ટિજીવને મિથ્યાત્વ તે સમ્યકત્વને મિશ્રનું પતન્ગ્રહ છે, માટે મિથ્યાત્વ સિવાયની શેષ ર૭ પ્રકૃતિ મિથ્યાત્વ, ૧૬ કષાય, ૧ વેદ, ભય, કુચ્છા, ને કઈ પણ એક ચુગલ,
એ ૨૨ પ્રકૃતિમાં સંક્રમે છે–તથા સમ્યક્તવની ઉ&લના થતાં ૨૭ ની સત્તાવાળા એજ મિથ્યાદષ્ટિજીવને મિથ્યાત્વ તે મિશ્રનું પતદુગ્રહ છે. માટે તે મિથ્યાત્વ બાદ કરતાં શેષ ૨૬ પ્રકૃતિ પૂર્વોકત ૨૨ પ્રકૃતિમાં સંકમે છે.
૧. ૨૮-૨૪–૧૭-૧૬-૬એ પાંચ સ્થાને તે અસંક્રમ સ્થાને પૂર્વેકહ્યાં છે. ૨, તે સમયે ૨૨ પ્રકૃત્યાત્મક પ્રથમ પતગ્રહસ્થાન પ્રાપ્ત થાય છે,
Page #345
--------------------------------------------------------------------------
________________
૩૬ .
સંક્રમકરણ.
તથા મિશ્રની ઉ&લના કર્યું છતે ૨૬ ની સત્તાવાળા મિથ્યાદષ્ટિજીવને મિથ્યાત્વમાં કેઈ પણ પ્રકૃતિ સંક્રમતી નથી, તેથી તે કેઈનું પતગ્રહ નથી, માટે પૂર્વોકત ૨૨ ના પતથ્રહમાંથી મિથ્યાત્વ બાદ કરતાં શેષ ૨૧ પ્રકૃત્યાત્મક પતગ્રહસ્થાનમાં ૨૫ પ્રકૃતિ સંકમે છે–અથવા અનાદિ મિથ્યાષ્ટિ જે ૨૬ ની સત્તાવાળા અનાદિ મિથ્યાષ્ટિ જીવને મિથ્યાત્વને કયાંય પણું સંક્રમ થતું નથી, તેમજ તેમાં બીજી કે પ્રકૃતિ પણ સંક્રમતી નથી, માટે આધારાધેય ભાવરહિત મિથ્યાત્વને બાદ કરતાં શેષ ૨૫ પ્રકૃતિ પૂર્વોક્ત ૨૧ પ્રકતિમાં સક્રિમે છે.
; તથા ૨૪ની સત્તાવાળા જીવ મિથ્યાત્વને પ્રાપ્ત થયા છતે જો કે મિથ્યાવરૂપ હેતુથી પુનઃ અનંતાનુબધિને બાંધે છે, તે પણ બન્યાવલિકા સર્વ કરણને અસાધ્ય હોવાથી તે સત્તા પ્રાપ્ત થયેલા એવા પણ અનંતાનુબધિને અન્યત્ર સંકમાવે નહિ. અને મિથ્યાત્વ તે સમ્યકત્વ અને મિશ્રનું પતગ્રહ છે, માટે અનંતાનુબંધિ ચતુષ્ક ને મિથ્યા એ પાંચ પ્રકૃતિ રહિત શેષ ૨૩ પ્રકૃતિ પૂર્વેત ૨૨ પ્રકૃત્યાત્મક પતંગ્રહ સ્થાનમાં સકમે.
એ પ્રમાણે મિથ્યાષ્ટિ જીવના ૨૨ પ્રકૃત્યાત્મક પદગ્રહ સ્થાનમાં ૨૦-૨૬-૨૩ એ ત્રણ સંક્રમસ્થાને છે. અને ૨૧ ના પતગ્રહ સ્થાનમાં ૨૫ પ્રકૃત્યાત્મક એક સમસ્થાન છે. શેષ સંક્રમ વા પતંગ્રહસ્થાન મિથ્યાષ્ટિને સંભવે નહિ.
તથા સાસ્વાદનસમ્યકત્વવત જીવને વિશુદ્ધ દષ્ટિપણાના અભાવ હોવાથી ત્રણે દર્શનમેહનીયના સંકેમનો અભાવ છે. તેથી સાસ્વાદનીને સર્વદા ૨૧ પ્રકૃત્યાત્મક પતગ્રહસ્થાનમાં ૨૫ પ્રકૃતિજેને સંકેમ થાય છે.
તથા મિશ્રસમ્યકષ્ટિ જીવને પણ વિશુદ્ધ સમ્યગ્દષ્ટિપણને
Page #346
--------------------------------------------------------------------------
________________
કર્મપ્રકૃતિ.
૩૩૭
-
-
-
-
-
- -
-
-
-
-
-
-
-
અભાવ હેવાથી ત્રણદર્શનમોહનીયને સંક્રમ થાય નહિ. તેથી ૨૮ વા ૨૭ ની સત્તાવાળા મિશ્રદષ્ટિજીવને ૨૧ ના પતગ્રહમાં ૨૫ પ્રકૃતિયે સકમે છે.
તથા ૨૪ની સત્તાવાળા મિશ્રસમ્યગ્દષ્ટિને તે ત્રણ દર્શનેહનીય સિવાયની જે ૨૧ પ્રકૃતિ, તે ૧૨ કષાય, પુરૂષદ, ભય, કુ, અને કેઇ એક યુગલ એ ૧૭ પ્રકૃત્યાત્મક પતબ્રહસ્થાનમાં સંક્રમે છે.
એ પ્રમાણે સારવાદન તથા મિશ્રદષ્ટિજીવને ૨૧ તથા ૧૭ રૂપ પતગ્રહસ્થાને કહીને હવે અવિરતિ, દેશવિરતિ, પ્રમત્ત અને અપ્રમત્ત એ ચાર ગુણસ્થાનવાળા અને સંક્રમ સ્થાનેની તુલ્યતા હવાથી એ ચારેનાં પતથ્રહસ્થાને એક સાથે (ચારનાં ભેળાં) કહેવાય છે.
તે અવિરત ઉપશમસમ્યગ્દષ્ટિ જીવોને સમ્યકત્વ પ્રાપ્તિના પ્રથમ સમયથી એક આવલિકા સુધી સમ્યકત્વ અને મિશ્રને પહતાજ હોય છે, પરંતુ સંક્રમ હેત નથી. તેથી શેષ ૨૯ પ્રકૃતિ અવિરત ઉપશમસમ્યગ્દષ્ટિને ૧૨ કષાય, પુરૂષદ, ભય, કુછા, કેઈ એક યુગલ, સમ્યકત્વ ને મિથ્યાત્વ એ ૧૯ પ્રકૃત્યાત્મક પતગ્રહરથાનમાં સંક્રમે છે.
તથા દેશવિરતેશમસમ્યક્રષ્ટિજીવને એ ૨૬ પ્રકૃતિ પ્રત્યા ૪, સંજય૦૪, પૃવેદ, ભય, કુચ્છા, કોઈએક યુગલ, સમ્યક કવ, ને મિશ્ર એ ૧૫ પ્રકૃત્યાત્મક પતગ્રહસ્થાનમાં ક્રમે છે.
* તથા પ્રમત્તાપ્રમત્તાપશમસમ્યગ્દષ્ટિ અને પૂર્વોક્ત ૨૬ પ્રકૃતિ સંજવલન ૪, પુવેદ, ભય, કુછા, એક યુગલ, સમ્યકત્વ, ને મિશ્ર એ ૧૧ પ્રકૃત્યાત્મક પતગ્રહસ્થાનમાં સંક્રમે છે.
તથા એજ અવિરતપશમસમ્યષ્ટયાદિ ને સમ્યકત્વ- * પ્રાપ્તિની પ્રથમ આવલિકા વ્યતીત થતાં હિતાયાદિ આવલિમાં
Page #347
--------------------------------------------------------------------------
________________
૩૩૮
સંક્રમકરણ
-
-
=
=
-
-
-
-
-
-
મિશ્રમેહનીય સંક્રમરૂપ ને પતહરૂપ પણું થાય છે. તેથી ૨૭ પ્રકૃતિ પૂર્વોક્ત ૧૯-૧૫ ને ૧૧ રૂપ પતથ્રહસ્થાનમાં સંક્રમે છે.
તથા એજ અવિરતાદિ જીવોને અનન્તાનુબન્ધિની ઉકલના સંપૂર્ણ થયે છતે ૨૪ ની સત્તાવાળા ક્ષપશમસમ્યગ્દષ્ટિ જીને સમ્યકતવ એ પતંગ્રહ છે, તેથી શેષ ૨૩ પ્રકૃતિ પૂર્વોક્ત ત્રણે પતંગ્રહમાં સંક્રમે છે.
તદનંતર મિથ્યાત્વને ક્ષય થતાં મિશ્રને પતગ્રહપણું, અને સિયાવને સંકેમપણું પ્રાપ્ત થતું નથી. માટે શેષ ૨૨ પ્રકૃતિ
અવિરત, દેશવિરત, અને સંયતને અનુકમે ૧૮-૧૪-ને ૧૦ રૂપ પગ્રહસ્થાનમાં સંક્રમે છે.
તદનતર મિશ્રાહનીય ક્ષય થતાં સમ્યકત્વને સમપણું અને પતહપણું નથી, તેથી ૨૧ પ્રકૃતિ અવિરત, દેશવિરત ને સયતને, અનુક્રમે ૧૭–૧૩-ને ૯ રૂપ ત્રણ પતગ્રહસ્થાનમાં સમે છે.
હવે ઉપશમણિમાં વર્તતા ઉપશમસમ્યગ્દષ્ટિ જીવને સંક્રમને આશ્રયિ પતગ્રહવિધિ કહેવાય છે.
ચાવીશની સત્તાવાળા જીવને જે સમ્યકત્વ તે મિથ્યાત્વ ને મિશ્રનું પતગ્રહ છે. તેથી તે સમ્યકત્વ બાદ કરતાં શેષ ૨૩ પ્રકૃતિ, તે પુવેદ, સંજવલન ચતુષ્ક, સમ્યકત્વ, ને મિશ્ર એ ૭ પ્રયાત્મક પતગ્રહસ્થાનમાં સમે છે તથા ઉપશમણિમાં વર્તતા એજ
૧ આ સ્થાને કર્યપ્રકૃર્તિ ટીકામાં રચાિવર ના સંગામો ના પિતા એવો પાઠ છે તે સમીચીન નથી, તે કઈ લિખિત દેવેથી લખા હશે, માટે એ સ્થાને રાખવા પાઠ હેય તેજ ચાલુ આધકારમાં ઉપયોગી થાય અન્યથા નહિ. માટે મેં પણ ભાષાતરમાં સીજય પાઠને અનુસારે અર્થ કર્યો છે. પંચસંગ્રહમાં પણ હવશ્વય પાઠ દેખવામાં આવ્યા છે.
Page #348
--------------------------------------------------------------------------
________________
કમપ્રકૃતિ.
૭૩૯
MANANANMAAAAANAA
-
જીવને અન્ડરકરણ કર્યું છતે સજ્વલન લેભને સકમ થતું નથી, તેથી તે સંજવલન લેભને બાદ કરતાં શેષ ૨૨ પ્રકૃતિ પૂર્વોક્ત 9 પદગ્રહસ્થાનમાં સંક્રમે છે તથા એજ જીવને નપુસકવેદ ઉપશાન્ત થતાં ૨૧ પ્રકૃતિ, (૭ ના પતગ્રહમાં)-તનતર સ્ત્રીવેદ ઉપશાન્ત થતાં ૨૦ પ્રકૃતિ ૭ ના પતગ્રહમાં સંકેમે છે.
તદનતર પુરૂષદની પ્રથમ સ્થિતિ સમાન બે આવલિકા શેષ રહે છતે “ફુલુ સ્ટિચાલુહમ, gિ હેરાલુ વર્ષે (અર્થાત્ પ્રથમ સ્થિતિની બે આવલિકા બાકી રહયે છતે વેદ પણ પતથ્રહ ન થાય). એ સૂત્રને અનુસારે પુરૂષવેદ પતગ્રહ થાય નહિ, તેથી પૂર્વોક્ત ૭ પ્રકૃતિમાંથી પુરૂષદ બાદ કરતાં શેષ ૬ પ્રકૃતિરૂપ પતગ્રહસ્થાનમાં પૂર્વોક્ત ૨૦ પ્રકૃતિ સંક્રમે છે–તદનતર ૬ નેકષાચ ઉપશાન્ત થતાં શેષ.૧૪ પ્રકૃતિ પૂર્વોક્ત ૬ ના પત૬ગ્રહસ્થાનમાં સમાન છે આવલિકા સુધી સામે છે તદનતર પુરૂબઢ ઉપશાન્ત થતાં શેષ ૧૩ પ્રકૃતિ ૬ ના પતગ્રહમાં અન્ત મુહૂત સુધી સક્રમે છે.
તદનેતર સંજવલન ધની પ્રથમ સ્થિતિ સમાન ત્રણ આવલિકા બાકી રહેતાં સંજવલન કેલ પણ gિ ક્રિયાપુ પર ફળિg હિમrgr સંકળr (ત્રણ આવલિકા શેષ રહેતાં સં. જવલન કષાય અપગ્રહ થાય છે) એ સૂત્રને અનુસાર પદગ્રહ થતું નથી. તેથી પૂર્વોક્ત ૬ ના પતગ્રહમાંથી સંકોધ બાદ કરતાં શેષ-૫ પ્રકૃત્યાત્મક પતગ્રહમાં પૂર્વોક્ત ૧૩ પ્રકૃતિ સમે છેતદનતર અપ્રત્યાધ ને પ્રત્યાકેધ ઉપશાન્ત થતાં શેષ ૧૧ પ્રકૃતિ પ ના પતગ્રહસ્થાનમાં સમાન બે આવલિકા સુધી સામે છે–તથા સંજવલન કૈધ ઉપશાન્ત થતાં શેષ ૧૦ પ્રકૃતિ તેજ ૫ ના પતરહસ્થાનમાં અન્તર્મુહૂર્ત સુધી સંક્રમે છે.
તદનાર સંજવ, માનની પ્રથમ સ્થિતિ સમયનત્રણ આવલિકા
Page #349
--------------------------------------------------------------------------
________________
કર
સમકરણ. ~~ ~ ~
~ ~~~ ~~ ~~~ ~~ શેષ રહેતાં સં૦ માન પણ પતગ્રહ થાય નહિ તેથી પૂર્વોકત ૫ માંથી સં૦માન બાદ કરતાં શેષ૪ પ્રકૃત્યાત્મક પતગ્રહસ્થાનમાં એજ ૧૦ પ્રકૃતિ સમયેન આવલિકા સુધી સંક્રમે છે–તદનતર અપ્રત્યા માન, પ્રત્યા માન, ઉપશાન્ત થયે શેષ ૮ પ્રકૃતિ તેજ ૪ના પત૬ગ્રહમાં સંક્રમે છે–તદનેતર સં૦માન ઉપશાંત થતાં શેષ ૭. પ્રકૃતિ ૪ ના પતગ્રહમાં અન્તર્મુહુર્ત સુધી સકે છે.
તદનેતર સંજ્વલનમાયાની પ્રથમ સ્થિતિ સમાન ૩ આવલિકા શેષ રહેતાં સં૦ માયા પણ પતગ્રહ ન થાય. તેથી પૂર્વોક્ત ૪ માંથી સં૦ માયા બાદ કરતાં શેષ ૩ પ્રકૃત્યાત્મક પતઘ્રહસ્થાનમાં પૂર્વોક્ત ૭ પ્રકૃતિ સમાન છે આવલિકા સુધી સંક્રમે છે. તદનંતર અપ્રત્યા માયા ને પ્રત્યા માયા ઉપશાન્ત થતાં શેષ ૫ પ્રકૃતિ ૭ પ્રકૃતિરૂપ પતઘ્રહમાં સમાન બે આવલિકા સુધી સંકેમે છે. તદનેતર સં૦ માયા ઉપશાન્ત થયે છતે શેષ ૪ પ્રકૃતિય૩ પ્રકૃતિરૂપ પતગ્રહમાં અન્તર્મુહૂર્ત સુધી સંક્રમે છે, તદનંતર અનિવૃત્તિ ગુણસ્થાનકના અત્યસમયે અપ્રત્યા લેભ ને પ્રત્યા, લોભ ઉપશાન્ત થતાં શેષ મિથ્યાત્વ ને મિશ્ર એ ૨ પ્રકૃતિ દર્શનમોહનીય ને ચારિત્ર મોહનીયના પરસ્પર સંક્રમાભાવથી સંજ્વલન લેભમાં સંકેમે નહિ. તેથી તે લોભને પણ પતગ્રહ નહિ હોવાથી બે પ્રકૃતિમાંજ સંક્રમે છે. ત્યાં મિથ્યાત્વ તે મિશ્રમાં ને સમ્યકત્વમાં સક્રમે છે. અને મિશ્ર તે સમ્યકત્વમાં સક્રમે છે.
-. અનંતાનુબંધિ-ચતુષ્ક અને દર્શન મેહનીયત્રિકરૂપ ૭ પ્રકૃતિએ ક્ષય થયે છતે ૨૧ ની સત્તાવાળે ક્ષાયિકસમ્યગ્દષ્ટિ જીવ ઉપશમણિને અંગીકાર કરે છે, તેને અન્તર્મુહુર્ત પર્યન્ત પુરૂષદ ને સંજવલન ચતુષ્કરૂપ ૫ પ્રકૃત્યાત્મક પતગ્રહસ્થાનમાં તે ૨૧ પ્રકૃતિ સંક્રમે છે. તદનાતર અન્ડરકરણ કર્યું છતે સંજવલન લેભને સંક્રમ થતું નથી, તેથી તે ૨૧ માંથી સંજવલન લેભ બાદ કરતાં શેષ ૨૦ પ્રકૃતિ પૂર્વોક્ત ૫ પ્રકૃતિરૂપ પતøહમાં સંક્રમે
Page #350
--------------------------------------------------------------------------
________________
છે, તે પણ અન્તર્મુહુર્ત કાળ પર્યન્ત સંક્રમે છે તદનતર નપુંસક વેદ ઉપશાન્ત થતાં અન્તર્મુહર્ત પર્યન્ત ૧૯ પ્રકૃતિ, અને કી વેદ ઉપશાન્ત થતાં શેષ ૧૮ પ્રકૃતિ પૂર્વોક્ત ૫ પ્રકૃતિરૂપ પત૬ગ્રહમાં અન્તર્યુંહત સુધી સંક્રમે છે.
તદનાર પુરૂષદની પ્રથમસ્થિતિ સમાન બે આવલિકા શેષ રહેતાં પુરૂષ પતગ્રહ થતું નથી, તેથી પૂર્વોક્ત પ ના પત૬ગ્રહમાંથી પુરૂષદ બાદ કરતાં શેષ ૪ પ્રકૃતિરૂપ પતગ્રહમાં તેજ ૧૮ પ્રકૃતિ સક્રિમે છે. તજનતર ૬ નેકષાય ઉપશાન્ત થતાં શેષ ૧૨ પ્રકૃતિ તેજ ૪ પ્રકૃતિરૂપ પતગ્રહમાં સમાન બે આવલિકા સુધી સંક્રમે છે. તદનતર પુરૂષદ ઉપશાન થતાં શેષ ૧ પ્રકૃતિએ તેજ પતગ્રહમાં અન્તર્મુહર્ત પર્યન્ત સંક્રમે છે.
તઇતર સંજવલન ક્રોધની પ્રથમ સ્થિતિ સમાન ૩ આવલિકા શેષ રહે છતે સં ધ બાદ કરતાં શેષ ૩ પ્રકૃતિરૂપ પત૬ગ્રહમાં એજ ૧૧ પ્રકૃતિ સમાન બે આવલિકા સુધી સમે છે. તદનતર અપ્રત્યા કોય ને પ્રત્યા કૈધ ઉપશાન્ત થતાં શેષ પ્રકૃતિ એજ ૩ પ્રતિરૂપ પતગ્રહમાં સમોન બે આવલિકા સુધી સકે છે. તદનાર સ ક્રેબ ઉપશાન્ત થતાં શેષ ૮ પ્રકૃતિ એજ પતગ્રહમાં અન્તર્મુહુર્ત સુધી સંક્રમે છે.
sધી સમ છે.
|
-
તદનેતર સંજવલનમાનની પ્રથમ સિથતિ સમાન ૩ આવલિકા શેષ રહેતાં સં૦માન પણ પતગ્રહ થાય નહિ, તેથી પૂત ૩ પ્રકૃતિરૂપ પતગ્રહમાંથી સંમાન બાદ કરતાં શેષ ૨ પ્રકૃતિપ પતંગ્રહમાં એજ ૮ પ્રકૃતિ સમાન આવલિકા પર્યન્ત સકામે છે. તનતર અપ્રત્યા૦માન ને પ્રત્યા માન ઉપશાન્ત થતાં શેષ પ્રકૃતિ સમયે બે આવલિકા સુધી પૂકત ૨ પ્રકૃતિરૂમ પત ગ્રહમાં સંક્રમે છે. તદનેતર સં માન ઉપશાન્ત થતાં ૫ પ્રકૃતિ એજ ૨ પ્રકૃતિના પતંગ્રહમાં અતિમુહર્ત પર્યતા સંક્રમે છે.. • -
Page #351
--------------------------------------------------------------------------
________________
સંક્રમકરણ.
, તદનતર સંલન માયાની પ્રથમ સ્થિતિ સમયે ૩ આવલિકા શેષ રહેતાં સંs માયા પણ પતગ્રહ ન થાય તેથી પૂર્વેકત ૨ પ્રકૃતિરૂપ પતગ્રહમાંથી સં. માયા બાદ કરતાં શેષ (સં.
ભરૂપ) ૧ પ્રકૃતિરૂપ પતગહમાં એજ ૫ પ્રકૃતિ સમયે બે આવલિકા પર્યત સંક્રમે છે, તદનંતર અપ્રત્યાગમાયા અને પ્રત્યા માયા એ બે ઉપશાન્ત થતાં શેષ ૩ પ્રકૃતિ તેજ ૧ પ્રકૃતિરૂપતિહમાં ( સંજવલન લોભમાં) સમયન બે આવલિકા પર્યન્ત સંક્રમે છે–તદનતર સંજવલન માયા ઉપશાન્ત થતાં શેષ બે પ્રકૃતિ (મધ્યમ ૨ લેભ) એજ ૧ પ્રકૃતિરૂપ પતગ્રહમાં અન્તર્મુહૂર્તકાળ પર્યન્ત સંમે છે–તદતર અનિવૃત્તિ ગુણસ્થાનને અન્ય સમયે તે બે પ્રકૃતિ પણ ઉપશાન્ત થતાં કઈ પણ પ્રકૃતિ કેઈ પ્રકૃતિમાં સંકે નહિં.
એ પ્રમાણે ઉપશમ શ્રેણિમાં વર્તતા ક્ષારિકસમ્યગ્દષ્ટિજીવને આશ્રથિ આ સંક્રમ પતઘ્રહ વિધિ કો. ને હવે ક્ષપક શ્રેણિમાં વર્તતા ક્ષોયિકસમ્યગ્દષ્ટિ જીવને આશ્રય સંક્રમ પતગ્રહ વિધિ કહેવાય છે.
૨૬ ની સત્તાવાળા શાધિકસમ્યકથી જીવ ક્ષેપક શ્રેણિને અંગીકાર કરું છે, તેને અનિવૃત્તિ ગુણસ્થાને પુરૂષ મે સંવર્ધન ૪ રૂપ ૫ પ્રકૃત્યાત્મક પતગ્રહમાં તે ૨૧ પ્રકૃતિ સંક્રમે છે– તદનતર મધ્યના ૮ કષાયને ક્ષય થતાં ૧૩ પ્રકૃતિ અન્તર્મુહૂર્તકાળપર્યન્ત એજપના પતગ્રહમાં સંક્રમે છે–તદનંતર અન્ડરકરણ કર્યો છતે સંજ્વલન લેભને સંક્રમ થાય નહિ તેથી શેષ ૧૨ પ્રકૃતિએ પણ એજ પના પતગ્રહમાં અન્તર્મુહૂર્ત પર્યન્ત અંકમે છેતનતર નપુંસકવેદ ક્ષય થતાં ૧૧ પ્રકૃતિ, અને સ્ત્રીવેદ ક્ષય થતાં ૧૦ પ્રકૃતિ એજ ૫ ના પતથ્રહમાં અન્તર્મુહૂર્તપર્યન્ત સંક્રમે છે.
તદનંતર પુરૂષદની પ્રથમ સ્થિતિ સમયે બે આવલિકા માત્ર શેષ રહેતાં પુરૂષ પતગ્રહ ન થાય, તેથી ૫ ના પતગ્રહ
Page #352
--------------------------------------------------------------------------
________________
..
.
...
....
કર્મપ્રકતિ.
૩૪૪ -- - ~~ - - - - - -- -- -- --~-- -- -~--- ~~-~~~~~-~માથી પુરૂષ બાદ કરતાં શેષ ૪ પ્રકૃતિરૂપ પતગ્રહમાં એજ ૧ પ્રકૃતિ સમાન છે આવલિકા સુધી સંક્રમે છે–તદ્દનેતર ધ નેકષાય ઉપશાન્ત થતાં શેષ ૪ પ્રકૃતિ ૪ ના પતગ્રહમાં સમ છે.
તદનતર પુરૂષદને ક્ષય થતાં સંજવલન કેલને પણ પતદુગ્રહતા ન હોય, તેથી ૪ પ્રકૃતિરૂપ પતગ્રહમાંથી સં. ધ બાદ કરતાં શેષ ૩ પ્રકૃતિરૂપ પદ્મમાં ૩ પ્રકૃતિ અન્તર્મુહૂર્તકાળપર્યન્ત સમે છે.
તદનેતર સમાન બે આવલિકા સંપૂર્ણ થતાં સં કે પણ ક્ષય થાય ને માનની પતતાને અભાવ થાય છે, તેથી શેષ ૨ પ્રકૃતિમાં બે પ્રકૃતિએજ અન્તર્મુહુર્તકાળ પર્યન્ત સકમ છે.
તદનતર સમયે બે આવલિકાએ સંકે માનને પણ ક્ષય થાય, ને તે જ સમયે સંવમાયાની પતગ્રહતાને પણ અભાવ થાય, તેથી સંવ, લેભરૂપ એક જ પ્રકૃતિમાં સંવ, મોથારૂપ એકજ પ્રકૃતિ અન્તર્મુહુર્ત કાળ પર્યત સંક્રમે છે. તદનતર બે આવલિકાએ સં. માયા પણ ક્ષય થાય છે ત્યાંથી આગળ કે પ્રકૃતિ કઈમાં પણ સંક્રમે નહિ.
હવે પૂર્વોક્ત પતગ્રહસ્થાનેમાં સંક્રમસ્થાનને સંકલનાપૂર્વક દશાવે છે.
મૂળ ગાથા ૧૨ મી. छव्वीस सत्त वीसाण, संकमो होइ चउसु ठाणेसु बावीस पन्नर सगे, एकारस इगुणवीसाए ॥१२॥
૧ પૂર્વોક્ત ૪ પ્રકૃતિમાંથી પુરૂષદને સંક્રમ બાદ કરતાં શપ ૩ પ્રકૃતિ (સં૦ ૦-માન-માયા ) સંક્રમે છે.
Page #353
--------------------------------------------------------------------------
________________
સંક્રમકરણ ~~~ ~~~ ~~~~~ ~ ~ ~~ ---~-~~~-~~~~~ ~~~ ~~ - ગાથાર્થી–૨૩-૧૫-૧૧-૧૯ એ ચાર પતગ્રહસ્થાનમાં ૨૬-૧૭ એ મેં સંક્રમસ્થાને (પ્રત્યેકમાં) હોય છે. ત્યાં મિથ્યા દષ્ટિને ૨૨ માં, દેશવિરતને ૧૫ માં, પ્રમતાપમત્તને ૧૧ માં, અને અવિરતસમ્યગ્દષ્ટિને ૧૯ ના પતગ્રહસ્થાનમાં ૨૬–૧૭ નો સક્રમ હોય છે.
ટીકાર્ય ગાથાર્થવત
મૂળ ગાથા ૧૩ મી. सत्तरस एकवीसासु, संकमो होइ पन्नवीसाए नियमा चउसु गईसु, नियमा दिहीकए तिविहे॥१३॥
ગાથાર્થ –ટીકાર્યાનુસારે.
ટીકાથ-૧–૨૧ ના પતગ્રહમાં ૨૫ ને સંક્રમ છે. ત્યાં ૧૭ માં મિશ્રષ્ટિ અને ૨૧ માં મિથ્યાષ્ટિને તથા સાસ્વાદનીને સંક્રમ હેય છે. આ ૧૭–૨૧ માં ૨૫ ને સંક્રમ નિશ્ચયથી ચારે ગતિના જીમાં હેય છે. પુનઃ સાસ્વાદનીને જે ૧૭–૨૧ માં ૨૫ ને સંક્રમ તે નિશ્ચયતઃ ત્રણ દર્શન મોહનીય (ત્રિપુંજ) કર્યો છતે જ જાણુ. અને મિથ્યાદિષ્ટ ગુણસ્થાને તે ૨૧ માં ૨૫ ને સંક્રમ અનાદિ મિથ્યાષ્ટિને પણ હોય છે.
૧ અહિં “ કયે છતે” એ શબ્દને ભાવાર્થ પૂર્વ પ્રતિપન સત્તારૂપે જાણુ. પરંતુ પ્રત્યુત્પન્ન સત્તાભાવે નહિ. અર્થાત કર્યો છત=સત્તા હેતે જ ઇતિ ભાવ:
૨ અહિં છે પણ ” કહેવાથી સમ્યકત્વ, મિશ્રની ઉદલના કરેલા એ ૨૩ ની સત્તાવાળા મિથ્યાષ્ટિને પણ ૨૧ માં ૨૫ ને સંક્રમ હે છે,
Page #354
--------------------------------------------------------------------------
________________
કર્મપ્રકૃતિ.
જ
ન
નનનન
-
-
-
-
-
-
-
મૂળગાથા ૧૪ મી. बावीस पन्नरसगे, सत्तग एक्कारसि गुणवीसासु तेवीसाए नियमा, पंचवि पंचिंदिएसु भवे ॥१४॥
ગાથાર્થ –કાવત્.
ટીકાર્થ –રર-૧૫-૭-૧૧-૧૯ એ પાંચ પતગ્રહમાં ૨૩ ને સકેમ થાય છે. ત્યાં ર૨ માં મિથ્યાષ્ટિને, ૧૫ માં દેશવિરતિને, ૭માં 'ઉપશમેચશમકને, ૧૧ માં પ્રમત્તાપ્રમત્તને, અને ૧૯ માં અવિરતસમ્યકવીને (૨૩ ને સંક્રમ) થાય છે. આ પાંચ પતગ્રહસ્થાને પદ્રિમાં જ હોય છે.
મૂળાગાથા ૧૫ મી. चोदसग दसग सत्तग-अट्ठारसगे य होइ बावीसा नियमा मणुयगईए, नियमा दिट्ठीकए दुविहे ॥१५॥
ગાથાર્થ –ટીકાWવત,
ટીકાથ-૧૪–૧૦–૭-૧૮ એ ચાર પતગ્રહસ્થાનમાં રર : પ્રકૃતિ સંક્રમ ચગ્ય હોય છે. ત્યાં ૧૪માં દેશવિરતિને, ૧૦ માં પ્રમત્તાપ્રમત્તને, ૭ માં ઉપશપશમકને અને ૧૮ માં અવિરત
કવીને ૨૨ પ્રકૃતિ સંકમપ્રાગ્ય છે. આ રર પ્રકૃતિને સંકેમ મનુષ્યગતિમાં જ હોય છે, ને તે પણ સમ્યકત્વ તથા મિશ્ર એ બે દર્શનમોહનીયની સત્તાવાળા જીવને જ,
મૂળગાથા ૧૬ મી. तेरसग नवग:सत्तग-सत्तरस पणग एकवीसासु एक्कावीसा संकमइ, सुद्धसासाण मीसेसु ॥१६॥
૧ ઉપશમે પશમફ=ઉપશમણિમાં વર્તત ઉપશમસમ્યગુષ્ટિ જીવ,
44
Page #355
--------------------------------------------------------------------------
________________
ઉ૪૬
સંક્રમકરણું,
અનામ
w wwww
ગાથાર્થ –અવિરતસમ્મદષ્ટયાદિ છે, સાસ્વાદની, તથા મિશસભ્યષ્ટિ જી ૧૩-૯-૭-૧–૫-૨૧ એ ૬ પતગ્રહસ્થાનોમાં ૨૧ પ્રકૃતિને સમાવે છે.
ટીકાથ–૧૩–૯–૩–૧૭-૫-૨૧ એ ૬ પતગ્રહસ્થાનમાં ૨૧ પ્રકૃતિ સંક્રમે છે. કયા છમાં સંક્રમે છે? તે કહે છે.
શુક્ર સારા રિપુ ક્યાં છુ એટલે અવિરતસમ્યગદષ્ટયાદિ વિદ્રષ્ટિવાળા તથા રાસાન એટલે સાસ્વાદની અને બિજુ મિશ્રદષ્ટિ છમાં ૨૧ ને સકેમ પ્રાપ્ત થાય. ત્યાં દેશ વિરતિને ૧૩ ના પતગ્રહમાં, પ્રમત્તાપ્રમત્તને ૯ના પતગ્રહમાં, ઉપશમાપશમકને ૭ માં, અવિરતસમ્યકત્વને અને મિશ્રદષ્ટિને ૧૭ માં, ક્ષાયિકે પશમકને વા ક્ષયકણિવાળાને ૫ માં, અને સારવાદનીને ૨૧ ના પતગ્રહમાં ૨૧ ને સંક્રમ હોય છે. અહિં જે આચાર્યો ઉપશમશ્રેણિથી પડતાં મિથ્યાત્વાભિમુખ થયેલા ૨૪ની સત્તાવાળા અને મિથ્યાવાભિમુખતા એજ સાસ્વાદન એમ માને છે. તેઓને મતે સાસ્વાદન સબંધિ ૨૧ ના પડ્યહમાં ૨૧ પ્રકૃતિચેને સંક્રમ કહ્યો છે. અન્યથા પુનઃ અનંતાનુબન્ધિના ઉદય સહિત સાસ્વાદની જીવને તે ૨૧ ના પતગ્રહમાં ૨૫ પ્રકૃતિ જ સંક્રમે છે. તે પૂર્વે કહ્યું છે (૧૧ મી ગાથામાં કહ્યું છે).
મૂળ ગાથા ૧૭ મી.
एत्तो अविसेसा सं-कर्मति उवसामगे व खवगे वा उवसामगेसु वीसा, ये सत्तगे छक्क पणगेय ॥१७॥
૧ મૂળ ગાથામાં કહેલા છવભેદ અનુક્રમે નથી પરંતુ અનનુક્રમે છે, એમાં વધુ ઈત્યાદિત સૂત્રરચનાની વિચિત્રતા સિવાય અન્ય કોઈ હેતુ સંભવે નહિ. સૂત્રરચના તે પૂર્વાનુપૂર્વીએ, પશ્ચાનુપૂર્વીએ અને અનાનુપૂર્વીએ પણું થઈ શકે છે.
Page #356
--------------------------------------------------------------------------
________________
કર્યપ્રકૃતિ
-
-
-
-
--
-
-
-
, ગાથાર્થ –ટીકાર્ણવત
ટીકાર્ય –અહિંથી આગળના અવિશેષ સત્તર સંસ્થાને ઉપશમક વા ક્ષેપકમાં પ્રાપ્ત થાય છે. ત્યાં ૭-૬– એ ત્રણ પતáહમાં સંકમાગ્ય ૨૦ પ્રકૃતિ ઉપશમક જીવ સંક્રમાવે છે. તે આ પ્રમાણે–ઉપશમાપશમક જીવને – એ બે પતગ્રહમાં, અને ક્ષપકેપશમક જીવને પ્રકૃતિરૂપ પતગ્રહમાં ૨૦ પ્રકૃતિ સંક્રમે છે.
મુળગાથા ૧૮મી पंचसु एगुणवोसा, अट्ठारस पंचमे चउक्के य चउदस छसु पगईसु, तेरसगं छक्क पणगंमि ॥१८॥
ગાથાર્થ –પ માં ૧૯, ૫-૪ માં ૧૮, ૬ માં ૧૪, ૫ માં ૧૩ પ્રકૃતિ સંક્રમે છે.
ટીકાથ–સાયિકેશમક જીવ પ ના પદગ્રહમાં ૧૯ તથા એજ જીવ ૫-જ એ બે પતગ્રહમાં ૧૮, તથા ઉપશમેપશમક જીવ ૬ ના પતગ્રહમાં ૧૪, તથા એજ જીવ ૬ ના પતગ્રહમાં ૧૩, તથા શપકણિવંત છવ ૫ ના પતગ્રહમાં ૧૩ પ્રકૃતિ સંકમાવે છે.
મૂળગાથા ૧૯મી. पंचचउक्के बारस, एकारस पंचगे तिग चउके दसगं चउक्क पणगे, लवगं च तिगंमि बोधवं ॥१९॥
ગાથાર્થ–પ-૪માં ૧૨, ૫-૩-૪ માં ૧૧, ૪-૫ માં ને ૩ ના પતગ્રહમાં ૯ પ્રકૃતિ સકમે છે એમ જાણવું.
ટીકાથ–પ-૪માં ૧૨ સંક્રમે છે. ત્યાં પિકણિમાં એની
Page #357
--------------------------------------------------------------------------
________________
સંક્રમકરણ.
પતગ્રહમાં ૧૨, અને ક્ષેપકેપશમક જીવને ૪ ના પતાહમાં ૧૨ પ્રતિયા સમે, તથા ૫-૩-૪ માં ૧૧ સમે, ત્યાં ઉપશમાપશમકને તથા ક્ષાયિક ક્ષેપકને ૫ માં, અને ક્ષાયિકેપશમકને ૩-૪ માં ૧૧ ને સંક્રમ હેય, તથા ઉપશમોપશમકને ક્ષપકશ્વેણિવંત એ એ જીવને ૪-૫ માં ૧૦ પ્રકૃતિ સંકેમે, તથા ક્ષાયિકે પશમકને ૩ માં ૯ ને સંક્રમ હોય છે.
મૂળગાથા ૨૦ મી. अह दुग तिग चउके, सत्त चउक्के तिगे य बोधवा छक्कं दुगं ति नियमा, पंच तिगे एकग दुगे य ॥२०॥
ગાથાથ–૨-૩-૪ માં ૮, ૩-૪ માં , ૨ માં , અને ૩-૧ર પતગ્રહમાં ૫ પ્રકૃતિ સંક્રમે છે. ને ૩-૧-ર માં પ સંમે છે.
1 ટીકાથ–૨-૩-૪ રૂ૫ ૩ પતગ્રહસ્થાનેમાં ૮ પ્રકૃતિચા સંકેમે છે. ત્યાં ક્ષાયિકે પશમક જીવને ૨-૩ માં, અને ઉપશાપશમકને ૪માં ૮ને સંક્રમ હોય છે. તથા ૩-૪ માં ૭ ને સંકેમ હોય છે ત્યાં ઉપશમેપશમક જીવને જ ૩-૪ માં ૭ ને સંક્રમ હેય છે. તથા ભાયિકાશમક જીવને ૨ માં ૬ ને સંક્રમ હિય છે. તથા ૩-૧-૨ માં ૫ ને સંક્રમ હોય ત્યાં ઉપશમેપશમક જીવને ૩ માં અને ક્ષાયિકે પશમક જીવને ૨-૧ માં પ ને સંક્રમ હેય છે.
મૂળગાથા ૨૧ મી. चत्तारि तिग चउके, तिन्नि तिगे एक्कगे य बोधवा दो दुसु एकाए विय, एका एकाए वोधवा ॥२१॥
ગાથાર્થ –૩-૪ માં, ૩–૧ માં ૩, ૨-૧ માં ૨, ને ૧ માં ૧ને સંક્રમ જાણ.
Page #358
--------------------------------------------------------------------------
________________
ક્રમ પ્રકૃતિ.
ટીકા :-૩-૪ માં ૪ ના સંક્રમ હોય છે ત્યાં ઉપશમાપશમકને ૩ માં અને ક્ષપકક્ષેણિવ'તને ૪ માં ૪ ના સક્રમ હોય છે, તથા ૩–૧ માં ૩ ના સ'કેમ હોય છે ત્યાં ક્ષેપક શ્રેણિવતને ૩ માં, અને ક્ષાયિકાશમકને ૧ માં ૩ ના સક્રમ હોય છે. તથા ૨-૧ માં ૨ ના સક્રમ હોય છે, ત્યાં એના પતઙ્ગતુમાં ૧ ના સક્રમ ક્ષેપકશ્રેણિવતને અને ઉપશમેાપશમક જીવને પણ હેાય છે, અને ક્ષાયિકાપશ મકજીવને ૧ માં ૨ ના સક્રમ હોય છે. તથા ૧ માં ૧ ના સમ તા ક્ષપશ્રેણિવ'તનેજ હોય છે. આ પતઙ્ગહામાં સ"ક્રમસ્થાનોની સકલના પૂર્વે કહી છે, અને વિસ્તારથી જાણવાને માટે પટ્ટકાર્ત્તિમાં ( યંત્રસ્થાપનામાં ) વિસ્તારીને જાણુવુ".
ab
Page #359
--------------------------------------------------------------------------
________________
मोहनीयना संक्रमपतद्ग्रहनी स्थापना.
પ્રકૃતિમાં
સંસ્થાનની
પ્રકૃતિ સંમે
સ્વામિ સ્થાન અને કાળ.
$ "તહAહસ્થાનની
-
સમકરણું.
૧૬ષા-વેદ-ભ-ક-ગુરુ-મિથ્યા ર૭ ૬ કન્ટક -સમિશ્ર ૨૮ સત્તામિથ્યાષ્ટિ
છે | ૨૬ + મ = 1 ૨૭ સત્તાક છે.
ક° » સ અનતાની પ્રથમ બંધાવલિકાએ
થમ બંધાવલિકાએ
*
f
સ
*
જ
છે ક
– ૨૫ ૧૬ ૩૦
%
-
| ૨૬ સત્તાકમિથ્યા(ઉદલિતદર્શની વા
અનાદિમિદષ્ટિ )
૧૭ ૧૨ કલાક
, , ,
–
એ ૨૫
૨૪ સત્તાક મિત્રસમ્યકવીને
*
Page #360
--------------------------------------------------------------------------
________________
૧૯ ૧૨ કા૦ પું, ૧ છે
૧૫ ૮ કા
॥ સ૦૪
૧ ૧૨ ૩૦
૧૫૮ ૩૦
૧ સ૦ ૪
૧૯૦ ૧૨ ૩૦
૧૫૮ ૦
૧૧/સ૦ ૪
૧૮૯ ૧૨ ૩૦
૧૪ ૪ ૮ ૩૦
. $... "3 ">
.....
19 29 33 "
... " "
99 29 23 33
"" ""
35
ક .
*,
.
33 33
39 23
33 23
*
....
2
'
2
સ—મિશ્ર
15
35
13
.
33
.
'
$3
35
.... "
29
''
'
.. 33
""
.
$9
૨૬ ૨૫ કાય
અવિરત પશમદનીને પ્રથમાવલિકાએ
ર
દેશવરત પશમનીને પ્રથમાવલિકામાં
૨૬
પ્રમત્તોપશમનીને પ્રથમાવલિકામાં
૨૫ ૨૫ કપાય મિથ્યા-મિશ્ર અવિ॰ દેશ॰ પ્રમત્તાપ્રમત્તોપશમની તે પ્રથમાવલિકાન તર
..
33
૨૨
33
"
33
૨૭
૨૭
૨૭૩ અન્ય૧૨કષા૦-૯નીક,,
"3
39
23
..
35
33
મિથ્યા
"
33
"
"g
"3 35
""
">
..
37
13
"
"3
""
અવિ
દે પ્રમત્તાપ્રમત્તોપશમની ને અનંતા ની ઉદ્ભના પૂર્ણ થયે
35
ક્ષપિતમિથ્યાત્વાવિરત, દેશ સર્જે તે
>>
ક્રમ પ્રકૃતિ.
રૂપ
Page #361
--------------------------------------------------------------------------
________________
પર
૧ળ સ૦ ૪ ૧ ૧૨ કર છે ૧૩ ૮ ક.
ક્ષપિતમિશ્રાવિરત, દેશ, સર્વ ને
૪ સં૦ છે –
इति अश्रेणिगतजीवोनां संक्रमपतद्ग्रहस्थानो..
સંક્રમકરણ,
૭ ૪ સં૦ – – – સહ-મિશ્ર 1 ૨ = • મિથ્યા –મિશ્ર | ૨૪ સત્તાક ઉપશમેપશમક
રર સ૦ લે વિના એ જ છે
૧૧ કo
૨૧
- નવિના જ છે.
૮ ના
| ઇ નપુંસ્ત્રીવિના જ છે !
Page #362
--------------------------------------------------------------------------
________________
| ૬ | સં૦ ૪-સહ-મિલ,
----------
-
-૨૦ અને ૪-સં-નવુંસ્ત્રી, સમ્યા યુવેદની પ્રથ૦ સ્થિ૦ સમયેનાવલિકા
વિના દ્રિક શેષે. અનં-સં.લ.પં-મિથ્યા- કષાયછકકાપશાન્ત સમાનાવલિકાદિવિના ૧૧ કષા મિશ્ર કાર્યક્ત 1 પં. વિના પૂર્વવત પુદેપશાતે અન્તર્યુ પર્યન્ત
-
છે
--
----
----
ર
--
-
-
-
--
-
કર્મપ્રકૃતિ.
ઠ
--
--
-
---------
ટ
૫) સંમા-માલ-સહ-મિશ્ર,
| સં કે ની પ્રથ૦ સ્થિ૦ સમયના
વલિકાત્રિકશેષે » » આ છે ! ૧૧ અને ૦૪-મધ્યાધ ૨) મધ્યમધઠિકાપશાતે સમયનાવલિકા
સલે–વિના, ૯ મિ.-મિ. દિકપર્યત
કષાય ૧૦ | અમાનાદિ ૩ ) | સં૦ પશાન્ત, અન્તર્યુ પર્યન્ત
મિ. મિ. ઈમા. મા. 1 1 .
P = 12 છે ! સંમાનની. પંથક સ્થિ. સમયનાવ
! લિકાત્રિકશેષે, સમાનાવલિકાર્દિક પર્યન્ત - + + + | ૮ | અપ્રમાયાદિ ૨ ) મધ્યમાનપશાને અન્તર્મ પયત
પ્રમાયાદિ ૨ મિ. મિત્ર સં૦.મામા);
--
«
જ
૩૫૩
Page #363
--------------------------------------------------------------------------
________________
આ
છે
»
R :
જ
| ૭ | સં. માન વિના એ જ છે | સંવમાનપશાતે અન્તર્યુ પર્યત || 1 પૂર્વવત છે
| સમનાવટ કિક પર્યન્ત
સંમાયાની પર સ્થિતિ સમના વિકશે ૫ પ્રિલે. ઇ
1 મધ્યમાયાદિ કાપશાન્ત-સમયનાદિક I પર્યન્ત ] સંમાયા ઉપશાન્ત થયે-અન્તમુ પર્યત
ા ા
2
છ
છ
” , ”
| RT
--
ક છે ! ૯ માં ગુણસ્થાનના અત્યસમયે (મધ્ય
| ભધિકાપશાસ્તે).
જ
સંક્રમકરણ.
" "|| - - " ( इति उपशमोपशमकजीवसत्कसंक्रमपतद्ग्रहविधि.) अथ क्षायिकोपशमकजीवसत्कसंक्रमपतद्ग्रहविधि.
|ષક-હને પણ એણિમાં અન્ડરકરણ પહેલાં ||
૫) પુવેદ-સ, ૪
| | અન્તર્યુ. પર્યન્ત કટ અન્ડરકરણે -અન્તર્યુ પર્યન્ત
મધ્યક -૩૦૦
Page #364
--------------------------------------------------------------------------
________________
૦
૮નેક નપુંસકેપશાને (નપુંવિના).
છે
"
૦
૦
" (નપુંસ્ત્રીવિની
| પુ. વેદની સ્થિ૦ સમયેનાવલિકા
દ્રિક શર્ષે પુવેદનોક૦ ૬ ઉપશાન્ત-સમનાવલિકાદિ
કપર્યન્ત 1 પુરૂષદપશાન્ત-અન્તર્મુહૂર્તપર્યન્ત
૦
'કર્મપ્રકૃતિ.
૦
૦
સંમાન-માયા-લાભ
છ
| સંવની પ્રસ્થિ સમયના ત્રિકોષે
સમાનાવદિક પર્યન્ત. ૯ અસમાનાદિ સંધાદિ ૩ મધ્યમક્રેપિશાતે-સમયનાદિક પ્રમાનાદિ ૩ -
પર્યન્ત - સંમાન-માયા સંબોધપશાતે અન્તર્માવત
છ
hhe
Page #365
--------------------------------------------------------------------------
________________
,
E
૩૫૬
| | અપ્રમાનાદિ ૨ો, |- | પ્રમાનાદિ ૨ .
] સંમાનની પ્રસ્થિ૦ સુમનાવલિકા-II= ત્રિકશેષે સમયેનાવલિકઠિકપર્યન્ત મધ્યમાનદ્ધિક પશાન--સમનાવલિકાદિકપર્વત સંમાનેપશાન્ત-અન્તમુ પર્યન્ત
સમાયાની પ્રસ્થિ૦ સમયેનાવત્રિક શે–સમયેનાવહિંપર્યત મધ્યમાયાર્દિકેપશાન્ત–સમયોનાવદ્વિક છો પર્યન્ત
અપ્ર. લે.રે.
પ્ર.
લે.
-
હું
-સિં-માયા ઉપશાતે-અન્તમુહ૫ર્યક્ત
मोहनीयकर्मनी क्षपकश्रेणिवंतने संक्रमपतद्ग्रहविधि.
1 પીપુવેદ-સંવ૦ ૪
| ૨૧] ૧૨કષા૯નેક
૧૩ [ સં૦૪
स्थापना. અનિવૃત્તિ ગુણસ્થાને
અત્તમુદ્દત પર્યન્ત
૫]
ઇ
.
Page #366
--------------------------------------------------------------------------
________________
| સંક્રોધાદિ ૩, અન્ડરકરણમાં • ૮ નેક (નપુંવિના) | નપુંક્ષયે ૭૦(નપુંસ્ત્રી વિના)| શ્રી ક્ષયે
પુત્રી પ્રદિસ્થ સમાવલિકાદિકશેષે– સમાનાવલિકાકપર્યન્ત નેક૦ ૬ ના ક્ષયે
પુરષદ ક્ષયે અન્તમું પર્યન્ત સં૦.માન-માયા સંક્રોધ ક્ષય ૧I સં૦ માયા
સં માન ક્ષયે
સ, આન-માયા-લોભ
--
કમપ્રકૃતિ
-
=
=
B૫૭
=
Page #367
--------------------------------------------------------------------------
________________
કષ્ટ
પત૦ માં
હૈયુ છુ કરે #
૧૭
9 2 2 2 2
૧
૯
૧૪
૧૦
સક્રમકરણ.
अथ मोहनीयनापतद्गुरुमां संक्रमस्थानोनी संकलना.
૧૮
૧૩
સમ સ્વામિ.
૨૬-૨૭ મિથ્યા
૨૬-૨૭ દેશવિ
૨૬૨૭
૨૬-૨૭
૨૫
99
૨૩
33
""
"3
""
ર
19
99
"
1
મ
પ્રમત્તાપ્ર
અવિ ! સ
મિથ્યા
ર
મિથ્યા સાસ્વા
મિથ્યા
દેશવિ
૨૧ દેશવિ
ઉપશમેાપામક
પ્રમત્તાપ્રવ
અવિ॰ સ
દેશવિ
પ્રમત્તાપ્ર
ઉપશમાપશમક
અવિ॰ સ
3
:Palak Pledle
પંચેન્દ્રિયમાંજ
Role]leeqP
Page #368
--------------------------------------------------------------------------
________________
A
36.
૧૭
v
૨૧
| પત૦ માં
の
.
"3
૫
પ
૫
.
"
...
39
સાસ્વાદની
અહિં સુધીનાં ૨૭ થી ૨૧ સુધીનાં ૬ સમસ્યાના મિત્ર (શ્રેણિ
ગત અક્ષણિગતને પણ ) છે.
સક્રમ
૨૦
39
33
૧૫
34
.
ક્રમ પ્રકૃતિ.
૧૩
પ્રમત્તાપ્ર
ઉપક્ષમાપ॰
"
અવિસમ્યમિશ્ર
'
ક્ષાયિકાપ૦-પ૪.૦
अथ श्रेणिप्रायोग्य.
tig
ઉપશમાય
99
ક્ષાયિકાપ
33
,,
૧૪ ઉપશમે૫૦
2
23
ક્ષપશ્રેણિમાં
સ્વામિ
૩૫
k
F
Page #369
--------------------------------------------------------------------------
________________
સંક્રમકરણ,
૦ |
૧૨
•
-
૦
ક
૦
સાયિકેપ૦ ઉપશમેપ૦ ક્ષાયિકેપ૦
૦
૦
ઉપશમાપ, ક્ષપક છે
ક્ષાપિ૦
૯૦
ઉપશમેપ
%
૦
૦
૦
ક્ષાયિકેપ૦ ઉપશમપ૦
૦
ક્ષાયિકાપ
ઉપશમેપ ક્ષપક -
૮
Page #370
--------------------------------------------------------------------------
________________
કમપ્રકૃતિ.
સાયિકેપ૦
ઉપશોપ ક્ષપક શ્રે
સાયિકાપ૦
છે ! ૧ ક્ષેપક છે.
આ ૨૦ થી ૧ સુધીનાં ( ૧૭-૧૬-૧૫ વિનામાં ) ૧૭મ’ | સ્થાને માત્ર શ્રેણિગત જીવાનેજ હોય છે.
હવે પતગ્રહસ્થાનમાં સંક્રમસ્થાનની સકલના જાણવાને ઉપાય દર્શાવે છે.
મૂળગાથા રર મી. अणुपुवि अणाणुपुचि, झीण मझीणेण दिहि मोहम्मि उवसामगे य खवगे, य संकमे मग्गणोवाया ॥२२॥
ગાથાર્થ –ટીકાWવત.
ટીકાથ–પતગ્રહસ્થાનમાં સંક્રમસ્થાનનો વિચાર જાણવા ના આ ઉપાયે છે તે દર્શાવાય છે–શું આ સંક્રયસ્થાન સંક્રમમાં આનુપૂર્વીએ ઉપજે છે? કે અનાનુપૂર્વીએ ઉપજે છે? કે બન્ને પ્રકારે ઉપજે છે? તથા ક્ષીણુદર્શનમોહનીચમાં? કે અણીશુદર્શનમાહીત ચમાં? કે બન્ને પ્રકારમાં ઉપજે છે? તથા ઉપશમકમાં ? કે ક્ષયકમાં? કે બનેમાં ઉપજે છે?
૧ આ પતંગ્રહમાં સંક્રમસ્થાનને પ્રથમ એ રીતે કહેવાં કે ૧ થી થાવત ૨૭ સુધીનાં ૨૩ સ્થાને અનુક્રમે સ્થાપીને એકાદિ સંક્રમસ્થાને કયા કયા પતામહમાં હોય છે? અથવા ૨૭ થી ૧ સુધીનાં ૨૩ -સમ
48.
Page #371
--------------------------------------------------------------------------
________________
સક્રમકરણુ.
www wwwant
એ પ્રમાણે મેાહનીય કર્મોના સ’ક્રમ, પતગૃહ વિધિ સવિસ્તર કહીને હવે નામક ના સક્રમ પ્રપત શ્રૃહ નિષિ કહેવાય છે. ત્યાં પ્રથમ નામનાં સક્રમસ્થાના કહે છે.
કર
મૂળ ગાથા ૨૩ મી.
तिदुगेगसयं छप्पण, चउतिगनउई य इगुणनउइया અવર્તુગેસો, સંમા વારસ ય કે ॥ ૨રૂ ॥
સ્થાના કયા કયા પતદ્મહમાં હાય છે ? તેની પૂર્વાનુપૂર્વીએ વા પશ્ચાતુપૂર્વીએ જે પ્રરૂપણા કરવી તે આનુપૂર્વી મહા. અને એવા અનુક્રમ રહિત સંક્રમસ્થાનાની અમુક અમુક પતગ્રહમાં પ્રાપ્તિ કહેવી તે અનાસુપૂર્વામહૃપળા. અને અન્ને પ્રકારે પ્રરૂપણા કરવી તે સમયમપળા, તથા ક્ષાયિકસમ્યકત્ત્વીને કયાં કયાં સક્રમસ્થાન કયા કયા પતદ્મહમાં સક્રમે ? તેની જે પ્રરૂપણા તે ક્ષીણુનમાહસત્યપ્રરૂપણા, એથી વિપરીત અક્ષીણુદર્શનમેાહસદ્ધપ્રરૂપણા અને ઉભય પ્રરૂપણા, એ પ્રમાણે ઉપશમશ્રેણુિવ્રત જીવનાં કયાં સંક્રમસ્થાના કયા પતઙ્ગહમાં સક્રમે ? તે ઉપશમકપ્રપણ, ક્ષપકને આયિ ક્ષપકસત્કપ્રરૂપણા, અને ઉભયને આયિ ઉભયપ્રરૂપણા. આ સિવાય પતદ્મહસ્થાનેાની સંકલના જાણુવી હાય તો પશુ સક્રમસ્થાનવત્ ૯ પ્રકારે સ`કલના થાય છે.
! “ અથવા એ નવે પ્રકારના મેળ મેળવીને બનતા પ્રયત્ને અનુક્રમ કાર્ને, તે પણુ' સૌંકલના જાણવાના ઉપાય છે.
: "શ્રી" ગ્રંથકાર મહારાજે એ ૯ સકલનામાંથી ૧૧ મી ગાથામાં અનાનુપૂવીએ સમસ્થાના તથા પતગ્રહસ્થાનાની પરસ્પર પ્રાપ્તિ કહીને સ્વામિત્વનાં સત્યસ્થાને કઇંક આનુપૂર્વીએ કહ્યાં છે, અને શેષ ઉપસંહારની ૧૨ થી ૨૧ મી ગાથા સુધીની ૧૦ ગાથાઓમાં સમસ્યાને આનુપૂર્વીએ કહ્યાં છે. એમાં પતવ્રહ અને સ્વામિત્વ અનાનુપૂર્વીએ કહેવાયા છે ( એક વસ્તુમાં અનુક્રમ કહેતાં ખીજામાં અનનુક્રમજ કહેવાય. કારણ કે સ અનુક્રમ સાથે સચવાય નહિ ) અને શેષ સકલનાએ સ્વબુદ્ધિથી પટ્ટકપર સ્થાપના રૂપે વિસ્તારવાને ભલામણ આપી છે.
Page #372
--------------------------------------------------------------------------
________________
કર્મપ્રકૃતિ,
-
-
-
-
-
-
-
ગાથાર્થ–૧૦૩–૧૦૨-૧૦૧–૯૬-૯૫-૯૪–૩–૯૧૮-૪-૦૨-૮૧-એ પ્રમાણે છઠ્ઠા નામકર્મમાં ૧૨ -સંક્રમ સ્થાન છે.
ટીકાથ–છઠ્ઠા નર્મના સંમરથાનો છે તે આ પ્રમાણે-૧૦૩–૧૦૨-૧૦૧–૦૯-૫-૯૪-૯૩–૯૧-૮૮૮૪•૮૨-૮૧. ત્યાં નામકર્મની ૧૦૩ પ્રકૃતિ છે તે આ પ્રમાણે-૪ ગતિ–૫ જાતિ–૫ શરીર-૫ સઘાતન–૧૫ બ ધન-૬ સંસ્થાન–૬ સંઘયણ–૩ અગોપાંગ-૫ વર્ણ-૨ ગન્ધ–૫ રસ-૮ સ્પર્શ-૪ આનુપૂર્વ-અગુરુલઘુ-પરાઘાત-ઉપઘાત-ઉશ્વાસ-આતપઉદ્યોત-૨ વિ હાગતિનિમણ–તીર્થકર-૧૦ ત્રસાદિ-૧૦ સ્થાવરાદિ એ ૧૦૩’ પ્રકૃતિ, તથા જીન નામ સિવાયની ૧૦૨, અથવા યશ નામ સિવાથની ૧૦૨, જીનનામ ને યશ રહિત ૧૦૧, આહારકસપ્તક રહીત
, ને એજ જીનનામ સિવાયની લ્પ,અથવા યશ રહિત , તથા એજ ૬ માંથી જીન નામ, ને યશ વિના ૯૪ અથવા જીન નામ વિના જે ત્ય છે તેમાંથી દેવદ્વિકની ઉઠ્ઠલના થયે છતે ૯૩ અથવા નરકહિક રહિત ૯૩ તથા ૧૦૩ માંથી નરકદ્ધિક, તિર્યક્રિક, જાતિ ચતુષ્ક, સ્થા, સૂક્ષમ, સાધારણ, આતપ, ઉદ્યોત એ ૧૩ પ્રકૃતિને ક્ષય થતાં યશ રહિત ૮૯ એજ જીનનામ રહિત ૮૮ તથા ૩ માંથી વૈકિયસપ્તક ને નરકદ્ધિક ઉલિત થતાં શેષ ૮૪, તથા એજ મનુષ્યદ્ધિક રહિત ૮૨, અથવા પૂર્વોક્ત ૬ પ્રકૃતિમાંથી ૧૩ પ્રકૃતિને ક્ષય થતાં યશ રહિત ૮૨, તથા એજ તીર્થકર રહિત ૮૧, એ પ્રમાણે નામકર્મમાં ૧૨ સમસ્યાને કહ્યાં.
હવે નામનાં પત્તપ્રથાનો કહે છે.
મૂળ ગાથા ૨૪ થી. तेवीस पंचवीसा, छबीसा अट्टवीस गुणतीसा तोसेगतीसएक्का, पडिग्गहा अट्ट नामस्स ॥ २४ ॥
Page #373
--------------------------------------------------------------------------
________________
સકમકરણ.
ગાથાથ-૩–૨૫-૨૬-૨૮-૨૯-૩૦-૩૧-૧ એ નામમામમાં આઠ પતઘ્રહસ્થાને છે. ' ટીકાથ–ગાથાવત્ હવે કઈ પ્રકૃતિ ક્યાં કરે છે તે કહે છે.
મૂળગાથા ૨૫મી एकंगद्गसय पणचउ, नउई ता तेरसूणिया वावि परभावियबंधवोच्छेय, उपरि सेढोए एकस्स ॥२५॥
ગથાર્થ –શ્રેણિગત જીવને પરભવ સંબંધિ ૩૦ પ્રકૃતિને બંધવિછેર થયા બાદ એક યશનામમાં ૧૦૧-૧૦૨--૦૪૮૮-૮૯–૮૨-૮૧ એ આઠ પ્રકૃતિસ્થાને સંક્રમે.
ટીકાથ–પરભવમાં વેદના ચેશ્ય દેવગતિપ્રાગ્ય ૩૧ વિશેને બંધવિચ્છેદ થયા બાદ ઉપશમ અને ક્ષેપક એ બન્ને શ્રેણિમાં મધ્યમાનવશકતિ રૂપ એકજ પ્રકૃતિમાં ૮ સકૅમસ્થાને - સકમે છે. તે આ પ્રમાણે-૧૦૧-૧૦૨–૯૫–૯૪ એજ અનતરોકત ચાર સંમસ્થાને ૧૩ પ્રકૃતિ ન્યૂન કરતાં અનુક્રમે ૮૮-૮૭-૮ એ ચાર સહિત આઠ સંક્રમસ્થાને છે. ' . '
ત્યાં ૧૪ ની સત્તાવાળા જીવને બદ્યમાન ચશ એ પતંગ્રહ છે તે (યશ) બાદ કરતાં શેષ ૧૦૨ પ્રકૃતિએ યશપતહમાં સકેમે.
એ પ્રમાણે ૧૦૨ પ્રકૃતિની સત્તાવાળા જીવને ૧૦૧ પ્રકૃતિ થશમાં સકસે છે,
તથા ૯ મી સત્તાવાળા જીવને ઘણું યશએ પતગ્રહ છે તેથી તેને બાદ કરતાં શેષ ૫ પ્રકૃતિ, ચશમાં સંક્રમે છે.
Page #374
--------------------------------------------------------------------------
________________
પ્રકૃતિ ...... ... ............~-~A' એ પ્રમાણે કલ્પના સત્તાવાળ જીવને ૪ પ્રકૃતિએ ચશ પતગ્રહમાં સામે છે. * તથા ૧૦૩ ની સત્તાવાળા જીવને પૂર્વોક્ત નામકર્મની ૧૩ પ્રકૃતિને ક્ષય થતાં યશ એ પતગ્રહ છે, માટે તેને બાદ કરતાં શેષ ૮૯ પ્રકૃતિએ ચશપતગ્રહમાં સક્રમે.
તથા ૧૦૨ ની સત્તાવાળા જીવને પૂર્વોક્ત નામકર્મની ૧૩ પ્રકૃતિ ક્ષય થતાં અને યશપતથ્રહ બાદ કરતાં શેષ ૮ પ્રકૃ તિએ યશપતગ્રહમાં સંક્રમે છે.
તથા ૯૬ ની સત્તાવાળા જીવને નામની ૧૩ પ્રકૃતિએ ક્ષય જતાં ૮૨ પ્રકૃતિએ યશમાં સંક્રમે છે.. ' તથા હપ ની સત્તાવાળા જીવને ૧૩ પ્રકૃતિને ક્ષય થતાં અને યશપતગ્રહ બાદ કરતાં શેષ ૮૧ પ્રકૃતિએ ચશમાં સમે છે. ! હવે ૩૧ પ્રકૃત્યાત્મક પતગ્રહમાં ચાર સંક્રમ સ્થાને છે તે કહે
, મૂળ ગાથા ૨૬ મી. तिगदुगसयं छ पंचग-नउई य जइस्ल एगतीसाए एगंतसेढिजोगे, वजिय तीसि गुणतीसासु ॥२६॥
ગાથાથે–અપ્રમત્ત અને અપૂર્વકરણ ગુણસ્થાનવાળા યતિને ૩ પ્રકૃતિરૂપ પતગ્રહમાં ૧૦૩–૧૦૨-૯૬-૯૫ એ ચાર સ્થાને સક્રમે છે. તથા ૧૦૧–૯૪-૮-૮૮-૮૧ એ પાંચ એકાન્ત શ્રેણિ ચોગ્ય સંક્રમસ્થાને સિવાયના શેષ સાત સંકેસસ્થાને ૩૦-૧૯ એ બે પતગ્રહમાં સંક્રમે છે.
રીકાથ–અપ્રમત્ત અને અપૂર્વકરણે વર્તતા યતિને દેવ કિ–પંચેન્દ્રિય-સમચતુરસ-ત્રસાદિ૧૦-પરાઘાત-ઉશ્વાસ–સુખગતિ તૈજસ-કાશ્મણ-વણદિ–-અગુરુલઘુ-ઉપઘાત-નિમણુ–જીનનામ
Page #375
--------------------------------------------------------------------------
________________
૩૬૬
સંક્રમકરણ.
આહારકટ્રિક એ ૩૧ પ્રકૃતિ બાંધતાં એ ૩૧ પ્રકૃત્યાત્મકપતગહમાં ૧૦૩–૧૦૨-૯૬-૯૫ એ ચાર સંમિસ્થાને સકે છે.
, તથા જીનનામની બંધાવલિકા વ્યતીત થતાં (વર્તતાં) ૩૧ માં ૧૦૨ પ્રકૃતિ સંક્રમે છે.
તથા આહારક સપ્તકની બંધાવલિકા વ્યતિત નથતાં (=વર્તતા) ૩૧ માં ૬ પ્રકૃતિ સંકેમે છે.
તથા જીનનામ અને આહારકસપ્તકની બંધાવલિકા વ્યતીત ન થતાં (વર્તતાં) ૩૧ માં ૯૫ પ્રકૃતિ સકમે છે.
૧ અહિં “ જનનામની બંધાવલિકા વર્તતાં ” એમ કહેવાનું કારણ એ છે કે ૧૦૨ પ્રકૃતિને સંક્રમ તે જીનનામ રહિત છે. અર્થાત જે સમયથી છનનામના બંધને પ્રારંભ થયો તે સમયથી ૧૦૩ ની સત્તા તે થઈ, પરંતુ બન્ધાવલિકા સર્વકરણાસાધ્ય હેવાથી છનનામ એક આવલિકા સુધી સંક્રમે નહિ, માટે પ્રથમ આવલિકાઓ છનનામ રહિત ૧૦૨ ને સંક્રમ કહ્યા. પરંતુ આ વખતે આહારદિકને બધું છતનામ બન્ધથી પણ કમીમાંકની એક આવલિકા પૂર્વે પ્રારંભાયલે હોવો જોઈએ. અન્યથા આ સંક્રમસ્થાન લભ્યમાન ન થાય.
૨ અહિં સર્વત્ર બંધની વિવક્ષામાં નામકર્મની ૬૭ પ્રકૃતિ ગણાય છે. માટે બંધરૂપ પતગ્રહ વિવક્ષામાં આહારદિક ગણવામાં આવશે. અને સત્તાની વિરક્ષામાં નામકર્મની ૧૦૩ પ્રકૃતિ ગણાતી હોવાથી સત્તારૂપ સંક્રમની વિવક્ષામાં આહારકસપ્તક ગણવામાં આવશે. પુનઃ બધાવલિકા વસ્તુતઃ આહારક સબંધિ સાતે પ્રકૃતિની હોવાથી “આહારક સપ્તકની બંધાવલિકા ” એ શબ્દ વ્યપદેશ સંક્રમસ્થાનને અધિકારીને કરવાની જરૂર છે અન્યથા સંક્રમસ્થાનની પ્રકૃતિની સંખ્યા અવ્યવસ્થિત થઈ જાય છે.
પુનઃ આ સંક્રમસ્થાનની પ્રાપ્તિ પૂર્વે એક આવલિકા અગાઉ જીન નામને બધા પ્રારંભાયેલો હોવો જોઈએ. અન્યથા એ સંક્રમસ્થાનની પ્રાપ્તિ ન થાય.
૩ જે સમયે જીનનામ અને આહારદિક ત્રણેને બંધ સમકાળે પ્રારંભાય તે સમયથી પ્રારંભીને એક આવલિકા સુધી આ સંક્રમસ્થાન પ્રાપ્ત થાય. અન્યથા એ સંક્રમસ્થાનની પ્રાપ્તિ ન હેય.
Page #376
--------------------------------------------------------------------------
________________
ક્રમ પ્રકૃતિ.
ગત ચેતિજ્ઞોને ઇત્યાદ્વિ–એકાન્તે જે શ્રેણિયેાગ્ય સંક્રમસ્થાનોતે ૧૦૧-૪-૮૯-૮૮ ૧૮૧ એ પાંચ છે. આ પાંચ સ્થાને શ્રેણિ સાંજ વતા જીવને એક યશકીતિ માંધતાંજ સ।મે છે પર’તુ શ્રેણિ સિવાય અન્યત્ર એ પાંચ સ્થાનોના સક્રમ હાય નહિ, તેથી એ પ સ્થાનાને વઈને શેષ ૧૦૩-૧૦૨-૯૬-૯૨-૯૩-૮૪-૮૨એ છ સ્થાના ૩૦ અને ૨૯ એ એ પતંગ્રહમાં સંક્રમે છે. તે પ્રમાણે
૩૬૭
૧૦૩ ની સત્તાવાળા સમ્યગદૃષ્ટિ દેવને ધાતી તેજસકાણુનોંદિ ૪-અશુરૂલઘુ-ઉપઘાત–નિર્માણુ-પ‘ચેન્દ્રિય જાતિ ઐદાદ્વિક સમચતુરાજ ભનારાચ–મનુષ્યદ્ધિક, ત્રસચનુષ્ય સ્થિર ના અસ્થિર-શુભ વા અનુભ–સુભગાદિ ૪ પાશ્ચાત—શ્વાસ સુગતિ એ મનુષ્યગતિપ્રાચેાગ્ય ૨૯ તે જીનનામ સહિત કરતાં ૩૦ પ્રકૃતિરૂપ પતગૃહમાં ૧૦૩ પ્રકૃતિયા સક્રમે છે.
૧૦૨ ની સત્તાવાળા અપ્રમત્ત ના અપૂર્ણાંકરણયતિને અધાતી દેવદ્વિકપ ચેન્દ્રિય વૈક્રિયદ્ઘિકસમગ્ર૦-પરા૦-ઉચાકુખ~ત્રસદશક તૈજસ-કામ ણુવર્ણાદિ ૪ અશુ॰~Ü૫૦-નિમાઁ-આહા૰કિ એ દેવગતિપ્રાયેાગ્ય ૩૦ પ્રકૃતિરૂપ પતહમાં ૧૦૨ પ્રકૃતિ
સકસે છે.
"
અથવા ૧૦૨ ની સત્તાવાળા એક ક્રિયાક્રિક જીવાને ઉદ્દાત સહિત દ્વીન્દ્રિયપ્રાચેાગ્ય đ૦-૪૦-અશુ૦—ઉપનિર્માણ-વર્ણાદિ ૪નિયર દ્વીન્દ્રિયાદિ ૧ જાતિ–ત્રસાદિ ૪-સ્થિ॰ ના અસ્થિ-શુભ વા અશુભ-કુભ -દુઃ૧૦-અનાદે-યશ વા અયશ-આદ્યા૦૨ સસ્થા –સધ૦ ૧-૩૫૦-પરા-ઉદ્યો-ઉધા એ ( ઉદ્યોત સહિત ) ૩૦ પ્રકૃતિયા અધાતાં ૧૦૨ પ્રકૃતિયે એજ ૩૦ પ્રકૃત્યાત્મક પત ્
ગ્રહમાં સમે છે.
તથા ૯૬ ની સત્તાવાળા દેવનારકને મનુષ્યગતિપ્રાચેાગ્ય જીન નામ સહિત પૂર્ણાંકત ૩૦ પ્રકૃતિ ધાતાં એજ ૩૦ માં ૯૬ પ્રકૃતિયા સક્રમે છે.
Page #377
--------------------------------------------------------------------------
________________
૩
સક્રમકરણ,
તથા ૯૫ ની સત્તાવાળા અપ્રમત્તાપૂર્વીકરણુવતિ મુનિને આારકક્રિક સહિત પૂર્વોક્ત દેવપ્રાચેાગ્ય ૩૦ મ’ધાય અને આહારક સસ કેની બધાવલિકા વ્યતીત થાય ત્યારે તે ૩૦ પ્રકૃતિરૂપ પતહમાં ૯૫ પ્રકૃતિયા સક્રમે છે.
અથવા ૫ પ્રકૃતિચેાની સત્તાવાળા એકેન્દ્રિયાદિ જીવાને ઉદ્યોત સહિત દ્વીન્દ્રિયપ્રાચેાગ્ય પૂર્વક્તિ ૩૦ પ્રકૃતિયા ધાય ત્યારે ૩૦ ના પતગૃહમાં ૫ પ્રકૃતિચે સાક્રમે છે..
તથા ૯૩-૮૪–૮૨ ની સત્તાવાળા એકેન્દ્રિયાદિ જીવાને વિક લેન્દ્રિય અને પચેન્દ્રિયતિય ચપ્રાચેાગ્ય પૂર્વોક્ત ઉદ્યોતસહિત '૩ અધાય ત્યારે અનુક્રમે ૩૦ ના પતહિમાં ૯૩-૯૪–૮૨ એ ત્રણ સ્થાના સક્રમે છે.
તથા ૨૯ ના પતછ્યોમાં પણ એજ સાત સ્થાના સક્રમે છે.
ત્યાં ૧૦૩ ની સત્તાવાળા અવિરત, દેશવિરત, અને પ્રમત્ત ચતિને દેવગતિ પ્રાચેાગ્ય જીનનામ સહિત પૂર્વોક્ત ૨૯ પ્રકૃતિયા અંધાય ( વિશેષ એજ કે અહિં સ્થિર વા અસ્થિર–શુભ વા અનુભ યશવા અયશ એ પાઠ કહેવા. ) ત્યારે ર૯ ના પતદ્ધહમાં ૧૦૩ પ્રકૃતિયા સક્રમે છે.
તથા એજ અવિતાહિ ત્રણે જીવાને પૂર્વાંત ૨૯ પ્રકૃતિએ અધ્યાય અને જીન નામની ધાવલિકા બ્યુતીત ન થાય (=વતાં ) ત્યાં સુધી એજ ૨૯ ના પતગૃહમાં ૧૦૨ પ્રકૃતિયાના સક્રમ થાયછે.,
અથવા ૧૦૨ ની સત્તાવાળા એકેન્દ્રિયાદિવાને દ્વીન્દ્રિયાક્રિ ૧ આ સ્થાને કમ પ્રકૃતિટીકામાં ગુચ્છવાસસહિતામ્ એવા પાઠ છે તે લિખિત દોષ સ ંભવે છે. કારણ કે ચાલુ પ્રકરણને અંગે દ્યોતલહિતાં એ પાડની જરૂર છે. પંચસંગ્રહમાં પણ ઘોતસરિતાં પાડે છે તેજ ઉચિત સાઁભવે છે. તેથી ભાષા પણ ઉદ્યોતદિતાં પાને અનુસરીને કર્યાં છે.
Page #378
--------------------------------------------------------------------------
________________
કર્યપ્રકૃતિ,
NumWMANRAANVARANAN
નન
નનન
પ્રાગ્ય પૂર્વોકત ૩૦ માંથી ઉતવિનાની ૨૯ પ્રકૃતિ બંધાય તે, અવસરે ૨૯ના પતગ્રહમાં ૧૦૨ પ્રકૃતિને સંક્રમ થાય છે..
તથા ૯૬ ની સત્તાવાળા અવિરત સમ્યગ્દષ્ટિ, દેશવિરત, ને પ્રમત્તયતિ એ ત્રણને પૂર્વોકત દેવગતિપ્રાગ્ય ૩૦ માંથી આહારક-- કિક બાદ કરીને જીતનામ સહિત ૨૯ પ્રકૃતિ બધાય તે અવસરે ૨૯ ના પતગ્રહમાં ૯ પ્રકૃતિ સંક્રમે છે. '
અથવા તીર્થંકર નામકર્મની સત્તાવાળા અપર્યાપ્ત મિથ્યાષ્ટિ નારકને મનુષ્યગતિપ્રાગ્ય મનુષ્યદ્રિક-પચે–ત્રસાદિ ૪-સ્થિર વા અસ્થિર-શુભ વા અશુભ-સુભગ વા દુર્ભાગ–અદેયે વા અનાયવશ વા અયશ-સંસ્થાન ૧-સંઘયણ ૧–વણીદિ ૪અગુo-ઉપ૦–તૈ૦-કામ-નિમ –ઔદાર ર–સુસ્વર વા – પરા-ઉશ્વા–પ્રગતિ –એ ૨૯ પ્રકૃતિ બંધાય તે અવસરે એ ૨૯ પ્રકૃતિરૂપ પતગ્રહમાં સત્તાગત ૯૬ પ્રકૃતિ સક્રમે છે.
- તથા એજ ૯૯ની સત્તાવાળા અવિરત, દેશવિરત, ને પ્રમતને જીનનામ સહિત દેવપ્રાગ્ય ૨૯ પ્રકૃતિ બંધાતાં જીનનામ કર્મની પ્રથમ બંધાવલિકા પર્યત ૨૯ ના પતગ્રહમાં ૯૫ પ્રકતિએ સંકે છે.
અથવા ૫ ની સત્તાવાળા એકેન્દ્રિયાદિ ને પૂકતે દ્વિીન્દ્રિયપ્રાગ્ય ૩૦ પ્રકૃતિમાંથી ઉદ્યોત રહિત ૨૯ પ્રકૃતિ બંધાતાં એ ૨૯ ના પતગ્રહમાં ૫ પ્રકૃતિ સંક્રમે છે.
તથા ૩૦ ના પતગ્રહમાં ૭-૮૪–૮૨ ને સકમં જે રીતે પ્રથમ કહે તે રીતે જાણુ.
મુળ ગાથા ર૭ મી. अठ्ठावीसाए वि, ते बासीइ तिसय वजिया पंच ते च्चिय बासीइ जुया, सेसेसुं छन्नुइ य वजा ॥२७॥
47
Page #379
--------------------------------------------------------------------------
________________
છુ
સક્રમકરણ.
ગાથાય—૨૮ના પતદ્માં પણ તે પૂતિ ૮ર અને ૧૦૩ એ એ સંક્રમસ્થાન સિાયમાં ૧૦૨-૯૬–૯૫-૯૩-૮૪ એ પાંચ સક્રમસ્થાના સક્રમે છે.—અને શેષ ૨૬-૨૫-૨૩ એ ત્રણ પતંગૃહમાં ૮૨ સહિત ને ૯૬ રહિત શેષ ૧૦૨-૯૫-૯૩-૮૪૮૨ મેં પાંચ સ્થાના સક્રમે છે,
ટીકા-૨૮ ના પતગૃહમાં પણ તેજ પૂર્વોક્ત ૮૨ ને ૧૦૩ રહિત શેષ ૧૦૨-૯-૯૫-૯૩-૮૪ એ પાંચ સ્થાન સક્રમ છે.
O
=
ત્યાં ૧૦૨ ની સત્તાવાળા મિથ્યાષ્ટિજીવને નરપ્રાયોગ્ય નકબિક-પચે વૈક્રિયલિક હુ’૩૦-પરા-ઉજા—અ—ત્રસા—િ સ્થિરતા અસ્થિર શુભ વા અશુભ-૬ -દુઃસ્વર-અનાદે-મચશ પૂર્ણા ૪ અશુ૦-૫૦đ૦૪૦ નિમાઁ એ ૨૮ પકૃતિયા ખધાતાં, અથવા મિથ્યા ષ્ટિ કે સમ્યગ્દષ્ટિને દેવપ્રાપ્ચ ૨૮ - ધાતાં એજ ૨૮ પ્રકૃતિરૂપ પતહમાં ૧૦૨ પ્રકૃતિયાના સક્રમ થાય છે. તથા બુદ્ધનરકાસુ અને નરકાભિમુખ થયેલા અને મિથ્યાત્યને પ્રાપ્ત થયેલા એવા અનનાસ સહિત ૬ ની સત્તાવાળા મનુ ષ્યને પૂકિત નરકગતિપ્રાચેોગ્ય ૨૮ પ્રકૃતિયા ધાતાં એજ ૨૮ પ્રકૃતિરૂપ તથહમાં ૯૬ પ્રકૃતિયો સ’ક્રમે છે.
તથા જે રીતે ૧૦૨ ના સંક્રમ કહેંચે છે તે રીતે - ૫ ન પણ સક્રમ કહેવા માત્ર ૧૦૨ ને સ્થાને ૫ પ્રકૃતિ કહેવી. ( એ સમ ૨૮ ના પતગૃહમાં કહયા છે. )
-
૧ ૯૫ ની સત્તાવાળા મિથ્યાદષ્ટિજીવને નરકમાયાગ્ય ૨૮ પ્રકૃ તિષે શ્રધાતાં ૨૮ માં ૯૫ ના સંક્રમ થાય છે.
અથવા ૮૫ ની સત્તાવાળા મિથ્યાદૃષ્ટિ કે સમ્યગ્દષ્ટિજીવને દેવ પ્રાયેાષ્ટ્ર રૃટ પ્રકૃતિયા બધાતા એજ ૨૮ ના પતર્દ્વાહમાં ૯૫ ના સક્રમ થાય છે. એ પ્રમાણે કહેવું.
Page #380
--------------------------------------------------------------------------
________________
1 +{
ક્રમ પ્રકૃતિ.
તથા હૅક ની સત્તાવાળા મિથ્યાઢષ્ટિજીવને પૂતિ દેવગતિપ્રાયોગ્ય ૨૮ પ્રકૃતિયા બંધાતાં વૈક્રિયસપ્તક ને દૈતિકની બધાજંલિ કા વ્યતીત થતાં એજ ૨૮ ના પતવ્રુદ્ધમાં ૯૩ ના સક્રમ થાય છે.
અથવા ૫ ની સત્તાવાળા મિથ્યાર્દષ્ટિજીવને પૂર્વોક્ત ધ્રુવગતિપ્રાચેાગ્ય ૨૮ પ્રકૃતિયા મંધાતાં દેવગ્નિકની બંધાવલિકા વત ઈંતે ૨૮ ના પતદ્મહેમાં ૯૩ ના સ’ક્રમ થાય છે.
તથા ૯૩ ની સત્તાવાળા મિથ્યાર્દષ્ટિજીવને પૂતિ નરકગતિ પ્રાચેાગ્ય ૨૮ પ્રકૃતિયા ખધાતાં વૈક્રિયસપ્તક ને નરકદ્વિકની અધાવૃલિકા વ્યતીત થયે એજ ૨૮ માં ૯૩ ના સક્રમ થાય છે.
અથવા હપ ની સત્તાવાળા મિથ્યાર્દષ્ટિ જીવને પૂર્વોક્ત નરકગતિપ્રાચેાન્ય ૨૮ પ્રકૃતિયા ધાતાં નરકદ્ધિકની પ્રથમ ઇંધાવલિકા વતે છતે ૨૮ ના પતદ્ધહમાં ૯૩ ના સક્રમ થાય છે.
તથા ૯૩ ની સત્તાવાળા મિથ્યાઢષ્ટિને પૂર્વોક્ત દેવપ્રાચેાગ્ય ૨૮ પ્રકૃતિયા મ’ધાતાં દેવદ્ધિકને વૈક્રિય સપ્તકની પ્રથમ અધાવલિયા વતે છતે એજ ૨૮ માં ૮૪ ના સક્રમ થાય છે.
અથવા ૯૩ ની સત્તાવાળા મિથ્યાદ્રષ્ઠિર્જીને નરેગતિ પ્રાચેાગ્ય ૨૮ પ્રકૃતિયો અંધાતાં નરકકિ ને વૈક્રિયસપ્તકની પ્રથમ અધાવલિકામાં એજ ૨૮ માં ૮૪ ના સક્રમ થાય છે,
॥ હવે ૨૬ વિગેરે પતલુન્દ્રોમાં સંમસ્થાનો કહે છે. સેન્દ્રિય ચાલીાજીયા શેષ ૨૬-૨૫-૨૩ એ ત્રણ પતહોમાં તેજ પૂર્વાંકત ( ૯૬ રહિત ને ૮૨ સહિત ) ૧૦૨-૯૫-૯૩-૮૪૮૨ એ પાંચ સ્થાના સક્રમે છે.
ત્યાં ૧૦૨ અને ૫ ની સત્તાવાળા નારક સિવાયના એક ટ્રિ ચાકિ જીવાને તૈ—ક—અશુ૦ ઉપ૦-નિર્માંક-વૉતિ –એક ૦ હું -ઐદ ન—તિય ગ્... રે-સ્થા-આા૦-પાવ-પ્રત્યે સ્થિર વા
0
Page #381
--------------------------------------------------------------------------
________________
-
સંક્રમકરણ.
અસ્થિર-શુભ વા અશુભ-દુભ-અના-અયશ-પરા-ઉશ્વા-આતપ વા ઉત-એ એકેન્દ્રિય પ્રાયોગ્ય ર૬ પ્રકૃતિ બંધાતાં એ ૨૬ નાં પતગ્રહમાં ૧૦૨ ને ૫ ને સંક્રમ થાય છે.
. તથા ૪ ની સત્તાવાળા દેવ સિવાયના એકેન્દ્રિયાદિક જેને - અને ૮૪ ની સત્તાવાળા દેવનારક સિવાચના એકેન્દ્રિયાદિક જીને તેજ પૂર્વોકત ૨૬ પ્રકૃતિ બંધાતાં એ ૨૬ ના પડ્યૂહમાં ૯૩ અને ૮૪ ને સંક્રમ થાય છે.
તથા દેવનારકને મનુષ્ય સિવાયના ૮૨ ની સત્તાવાળા એકેક્રિયાદિક અને તેજ પૂર્વોક્ત ૨૬ પ્રકૃતિ બંધાતાં ૨૬ ના પતદુગ્રહમાં ૮૨ ને સંક્રમ થાય છે. . . તથા ૨૫ ના પતગ્રહમાં પણ એજ પાંચ સંક્રમ સ્થાને છે તે કહેવાય છે !
૧૦૨–૯૫-૯-૮૪-૮૨ ની સત્તાવાળા એકે દિયાદિક - “જીને પૂર્વોકત એકેન્દ્રિય પર્યાપ્તપ્રાગ્ય ૨૬ પ્રકૃતિમાંથી ઉદ્યોત વા આતપ રહિત ૨૫ પ્રકૃતિ બંધાતાં એ ૨૫ ના પતરામાં અનુક્રમે ૧૦૨-૫-૯૩ ૮૪–૨ પ્રકૃતિ સક્રમે છે.
- અથવા અપર્યાપ્ત વિકસેન્દ્રિય, તિર્યંચ પચેન્દ્રિય, ને મનુષ્ય પ્રાગ્ય તૈચ્છા-વર્ણાદિ ૪અગુo-ઉપ૦-નિમ -દ્વિીન્દ્રિયાદિ ૧ જાતિ-હું – છેવ-દારૂ-તિર્ય૦ ૨-ત્રસાદિક–સ્થિરવા અસ્થિર શુભ વા અશુભ-દુર્ભ-અના-અયશ એ ૨૫ પ્રકૃતિને બાંધતા ૧૦૨ વિગેરેની સત્તાવાળા એકેન્દ્રિય-વિકલેન્દ્રિય ને તિર્યંચ પચન્દ્રિય જીવેને એ ૨૫ ના પતગ્રહમાં ૧૦૨-૫-૩-૮૪-૮૨ એ પાંચ સ્થાને સંક્રમે છે.
તથા પર્યાપ્તએ કેન્દ્રિયજીવ પ્રાગ્ય વર્ણાદિક-અશુ–ઉપ૦નિમ-તૈ–કાવ-હું – ૧-એકે-તિર્યo -બાર વા સૂ૦
Page #382
--------------------------------------------------------------------------
________________
ક્રમ પ્રકૃતિ.
પર્યાં॰-પ્રત્યે ના સાધા—અસ્થિરાદિ ૫ એ ૨૩ પ્રકૃતિચાને માંધતા એવા ૧૦૨ વિગેરેની સત્તાવાળા એકેન્દ્રિય-વિકલેન્દ્રિય, ને તિયાઁચપ'ચેન્દ્રિય જીવાને એ ૨૩ ના પતદ્ધમાં ૧૦૨-૯૫-૯૩-૮૪-૮૨ એ પાંચ સ’ક્રમસ્થાના સક્રમે છે. ( વૃત્તિ પ્રતિબંમ ).
॥ અથ સ્થિતિ સંશ્રમ ॥
એ પ્રમાણે પ્રકૃતિ સક્રમ કહીને હવે સ્થિતિસક્રમ કહેવાની પ્રસ`ગ છે ત્યાં ભેદ-વિશેષલક્ષણ ઉત્કૃષ્ટસ્થિતિસ‘ક્રમપ્રમાણ જધન્યસ્થિતિસ ક્રમપ્રમાણ-સાદ્યાપ્રિરૂપણા સ્વામિત્વપ્રરૂપણા એ ૬ અનુયાગ છે, ત્યાં પ્રથમ મેટ્ અને વિશેષજ્ઞક્ષળનુ' નિરૂપણ કરવાને કહે છે.
૩૭૩
મૂળગાથા ૨૮ મી.
..
ठिइसकमो ति बुच्चइ, मूलुत्तरपगइओ यजा हि ठि ઘટિયા ૩ લોઢિયા ય, મરૂં નિયા વ ડળ દ્રા
ગાથાથ——મૂળ અને ઉત્તર પ્રકૃતિચેાની જે સ્થિતિ તેની ઉદ્દત્તના કરવી, અપવત્તના કરવી, અથવા અન્યપ્રકૃતિરૂપે પરિણુમાવવી, એ ત્રણે પ્રકારે સ્થિતિસ ક્રમ કહેવાય છે.
ગાથા : મૂત્યુત્તવો એ સૂત્રમાં પચમી વિભક્તિના પ્રયાગ છે, પર’તુ અર્થમાં છઠ્ઠી વિભક્તિ થતી હાવાથી આ પ્રમાણે મથ થાય છે—આઠ મૂળપ્રકૃતિ અને ઉત્તર એકસઠ્ઠાવન ( ૧૫૮) પ્રકૃતિસ’માધિ જે સ્થિતિ છે તેને વૃદ્ઘતિતા=અલ્પ હાતે છતે પણ અધિક કરવી, ( કરી હાય ) તથા વવસિતા=અધિક હેતે છતે પણ અલ્પ કરવી, તથા અથવા ) અભ્યાંમતિનીતા= પતદ્ધહમકૃતિની સ્થિતિરૂપે સ્થાપન કરવી તે “ વિસિલંમ છે
{
કહેવાય છે.
Page #383
--------------------------------------------------------------------------
________________
મિકરણ.
તત્પર્ય આ પ્રમાણે-મૂળ પ્રકૃતિસ્થિતિસકમ, અને ઉત્તર પ્રકૃતિસ્થિતિસંકમ. એ બે પ્રકારને સ્થિતિસંક્રમ છે. તેમાં મૂળ પ્રકૃતિસ્થિતિસકમ જ્ઞાનાવરણીયાદિ આઠ પ્રકારે છે. અને ઉત્તર પ્રકૃતિસ્થિતિસકમ તે મતિજ્ઞાનાવરીયાદિ ઉત્તરભેદાનુસાર ૧૫૮ પ્રકાર છે. એ પ્રમાણે મૂર્ત્તા પણ સૂચના અર્થથી પ્રથમ એgયોગ કહ્યું. તે હૃતિ મેરા
તથા કયા ઘ ઈત્યાદિ સૂત્રથી વિશેષ લક્ષણનુગ ત્રણ - પ્રકારે કહો છે. ત્યાં કર્મ પરમાણુઓમાંથી અલ્પસ્થિતિપણું દૂર કરીને બ્રહસ્થિતિ પણું વ્યવસ્થાપવું તે ઉદ્ધત્તના કહેવાય, તથા (દી) બૃહસ્થતિપણું દૂર કરીને અલ્પરિસ્થતિ પણું સ્થાપવું તે અપવર્નના કહેવાય, તથા પુનઃ જે સંકમ્યમાણ (સંક્રમ પામતી) પ્રકૃતિની સ્થિતિને પતગ્રહ પ્રકૃતિમાં લઈ જઈને (પતગ્રહ પ્રકૃતિની સ્થિતિરૂપે) સ્થાપવી તે પ્રકૃત્યંતરનયન નામે સ્થિતિસકમ
કહેવાય ,
પરમાણુઓમાંથી સ્થિતિને અન્યત્ર લઈ જવી અશકય હોવાથી જ્યાં સ્થિતિનું અન્યત્ર સ્થપન કહેવાય ત્યાં સ્થિતિયુક્ત પરમાણુઓ
જ એચત્ર સ્થાપન સમજવું. આ વિશેષલક્ષણ તે સામાન્ચર્લક્ષણ હિતે છતેજ જાણવું, પણું તેમાં અપવાદ હેવાથી સર્વથા એ લક્ષણ નથી, માટે મૂળ પ્રકૃતિને પરસ્પર સંક્રમ નહિ થવાથી તે મૂળ પ્રકૃતિને પ્રકૃત્યન્તરનયનરૂપ સ્થિતિસંક્રમ થતું નથી. પરંતુ ઉદ્વર્તના અપવર્તના રૂપ બે પ્રકારનેજ સ્થિતિસંક્રમ હેાય છે. અને ઉત્તર પ્રકૃતિમાં તે ત્રણ પ્રકારને સ્થિતિસંક્રમ થાય છે. દતિ વિશેષઢાળ |
એ પ્રમાણે ભેદ, અને વિશેષલક્ષણ, એ બેનું પ્રતિપદન કરીને હવે સ્થિતિ પ્રમાણ (ત્રીજા અનુયાગનું ) તું પ્રતિપાદન કરે છે.
Page #384
--------------------------------------------------------------------------
________________
કમપ્રકૃતિ.
૩૭૫
T
મૂળ ગ કા ર૯મી. तोसा सत्तरि चत्ता-लोसा वोसुदहि कोडिकोडोणं जेठा आलिगदगहा, ससाणवि आलिगतिगृणा२९॥
ગાથાર્થ–બંધ સમયેજ જે પ્રકૃતિની ૩૦-૭૦-૪૦-ને ૨૦ કોડાકેડિ સાગરની સ્થિતિ બંધાય છે તે પ્રકૃતિને ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ સ્વસ્કૃષ્ટ સ્થિતિથી ૨ આવલિકાહીન જાણુ. અને શેષ અખત્કૃષ્ટ સ્થિતિવાળી પ્રકૃતિને ઉ૦ સ્થિતિસકમ - હૃષ્ટ સ્થિતિથી ૩ આવલિકા હીન જાણુ.
ટીકાથ–અહિં સર્વે પ્રકૃતિની બંધને આશ્રયિ જે ઉ. . હણ સ્થિતિ તે પૂર્વે બન્ધનકરણ પ્રસંગે કહી છે. અને અહિં પુનઃ સંક્રમને આશ્રય ઉત્કૃષ્ટસ્થિતિ વિચારતાં બે પ્રકારની છે–૧ બધહૃણ, ૨ સંક્રમોત્કૃષ્ટા.
ત્યાં જે સ્થિતિ કેવળ બંધથીજ ઉત્કૃષ્ટ (બધાય છે) પ્રાપ્ત થાય છે. તે લોકરથતિ કહેવાય છે.
તથા જે સ્થિતિ બન્ધકાળમાં વા અબંધકાળમાં માત્ર સંકમથીજ ઉત્કૃષ્ટસ્થિતિ પ્રાપ્ત થાય છે તે
સં રિથતિ કહેવાય છે, ત્યાં જે જે ઉત્તર પ્રકૃતિની સ્થિતિ વસ્વ મૂળ પ્રકૃતિની સ્થિતિથી જૂન ન હોય પરંતુ તુલ્ય હેય તે પણ પ્રતિ ૧૭ જાણવી. તેનાં નામ–૫ જ્ઞાનાવરણ-૯ દર્શનાવરણ-૫ અન્તરાયજ આયુ--અશાતા-નરકટ્રિક-તિય“ચકિ–એકેન્દ્રિય જાતિ-પંચેન્દ્રિય જાતિ-તૈજસ૭-ઔદારિક ૭-વૈકિય –અશુભવર્ણ૭(નીલ, તિક્તવિના)-અશુ–પરા-ઉપ-ઉશ્વા-આત- ઉદ્યોત-નિર્મા-હડકછેવટું-મુખ૦-સ્થા-સાદિ ૪-આસ્થરાદિ ૬-નીચત્ર-૧૬ કષાયઅને મિથ્યાત્વ,
Page #385
--------------------------------------------------------------------------
________________
સંક્રમકરણ,
અટક
અહિં નરકાયુ ને તિર્યગાયુ છે કે સ્વમૂલપ્રકૃતિની અપેક્ષાએ તુલ્ય સ્થિતિવાળાં નથી; તે પણ સંક્રમોત્કૃષ્ટપણાના અભાવે એ બે આયુ પણ બત્કૃષ્ટ કહ્યાં છે. શેષ ઘર પ્રતિ સંશો છે તેનાં નામ-શાતા-સમ્ય-મિશ્ન- ૯ નેક-આહારક છગુભવÍદિ ૧૧-નીલ-તિકત-દેવદ્રિક નરદ્ધિક-વિકલત્રિક-આદિન ૫ સં. સ્થાન-આદિન ૫ સંઘયણ-સુખ-સૂફમત્રિક-સ્થિર -જનનામઉચત્ર એ ૬૧ પ્રકૃતિ સં સ્કૃષ્ટ છે.
ત્યાં ૩૦-૭૦-૪૦-ને ૨૦ કડાકે સાગરની સ્થિતિવાળી અનુક્રમે જ્ઞાનાવરણીયાદિ-મિથ્યાત્વ-૧૬ કષાય ને નરકદ્રિકાદિ બધેત્કૃષ્ટ પ્રકૃતિની ઉત્કૃષ્ટસ્થિતિસકમ ચઢિચકુવા બે આવલિકા હીન જાણુ. તે આ પ્રમાણે
સ્થિતિ બંધાયા બાદ બંધાવલિકા વ્યતીત થયે છતે સંક્રમે છે, તેમાં પણ ઉદયાવલિકા સર્વકરણને અસાધ્ય હોવાથી ઉદયાવલિકાથી ઉપરની રિથતિ સંક્રમે છે. તેથી મતિજ્ઞાનાવરણાદિ બંધત્કૃષ્ટ પ્રકૃતિને ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ (સ્વબધ્ધત્કૃષ્ટ) સ્થિતિથી બે આવલિકા હીનજ પ્રાપ્ત થાય છે.
અહિ ઉદયવતી વા અનુદયવતી પ્રકૃતિની ઉદયસમયથી આરભીને એક આવલિકા પ્રમાણે જે સ્થિતિ તે કાસ્ટિજ એમ પૂર્વ પ્રથામાં કહ્યું છે.
૧ ઉદાહરણ તરીકે ૧૦ સમયને આવલિકારૂપ કલ્પીને બધેકૃષ્ટને ઉ૦ સ્થિતિબન્ધ ૧૦૦૦૦ સમયાત્મક કલ્પીએ તો પ્રથમ બધાવલિકારૂપ ૧૦ સમય વ્યતીત થતાં શેપ ૯૯૮૦ સમયની સ્થિતિ જ્યારે બાકી રહી તે જ સમયે લતામાંથી ૧૦ સમય ઉદયાવલિકાના વજીને શેષ ૯૯૮૦ સમયને અન્ય પ્રકૃતિરૂપે સંક્રમાવે. અહિં જે અવસરે ૯૯૮૦ સમયે સંક્રમાવે તે વખતે સંક્રમયોગ્ય પ્રકૃતિની સ્થિતિસત્તા ( અથવા સ્થિતિલતા ) ૯૯૯૦ સમયની જાણવી, એને આગળ ચરિથતિ તરીકે ઓળખાવશે.
Page #386
--------------------------------------------------------------------------
________________
કર્મપ્રકૃતિ.
હ૭૭
તથા સીતા સચિત્તાછીણાએ પદ વડે (પદમ) ઉશ્કેડકેહિસાગર સ્થિતિયુકત મિથ્યાત્વને ઉo સ્થિતિસંક્રમ કે બે આવ'લિકાહીન કહ્યો છે તે પણ અન્તર્મુહૂર્તહીન જાણુ. કારણ કે જીવ મિથ્યાત્વની ઉત્કૃષ્ટસ્થિતિ બાંધીને જઘન્યતઃ પણ અત્તમુહૂર્ત -કાળ સુધી મિથ્યાત્વેજ રહે, તદનેતર સમ્યકત્વ પામીને તે અન્તમુહૂર્તહીન મિથ્યાત્વની સર્વ સ્થિતિને સમ્યકત્વમાં અને મિશ્રમાં સંક્રમાવે છે. તે કારણથી મિથ્યાત્વને ઉત્કૃષ્ટ સ્થિ, સંક્રમ અન્તમુહૂર્તહીન જાણુ. એ વાત આગળની ૩૦ મી ગાથામાં જ કહેવાશે.
શકા–મિથ્યાત્વને ઉસ્થિસંક્રમ આવલિકાફિકહીન નથી. પરંતુ અન્તર્મુહૂર્તહીન છે અને તે આગળની ગાથામાં કહેવાશે. તે આ ગાથાના તણા સહિવત્તાત્રી એ ચરણમાં હરિ શબ્દ શા માટે રાખ્યા છે?
ઉત્તરા–સર્વ બત્કૃષ્ટ પ્રકૃતિમાં અવિશેષપણે ભિન્નત્વ દશમા સિવાય) બે આવલિકાહીન ઉત્કૃષ્ટસ્થિતિ સંરકમ વ્યાપ્ત છે તે દર્શાવવાને અર્થે સાથે સાથે તારિ પદ પણ કહ્યું છે.
તથા શેષ સંકેત્કૃષ્ટ પ્રકૃતિને ઉ. રિતિસંક્રમ ૩ આવલિકાહીન છે તે આ પ્રમાણે-અભ્યાવલિકા તીત થયે છd આવલિકાથી ઉપરની સર્વ પણ સ્થિતિ અને પ્રકૃતિમાં આવલિકા ઉપર સંક્રમે છે, ને ત્યાં સંક્રમ્યા પછી આવલિકા માત્ર કાળ સુધી સર્વકરણને અસાધ્ય હોવાથી સંકમાવલિકા વ્યતીત થયે છતે ઉદર થાવલિકાથી ઉપરની સ્થિતિ ત્યાંથી પણ અન્ય પ્રકૃતિમાં (બીજીવાર) સક્રમે છે. તેથી સંસ્કૃષ્ટ પ્રકૃતિને ઉ૦ સ્થિસંક્રમ ત્રણ આવલિકાહીનજ હોય છે. તેનું ઉદાહરણ આ પ્રમાણે
નરકહિકની ૨૦ કડાકેહિસાગર પ્રમાણ ઉકૃષ્ટસ્થિતિ માંધીને બન્દાવલિકા વ્યતીત થયે છતે આવલિકાથી ઉપરની સર્વ
Page #387
--------------------------------------------------------------------------
________________
થ૭૮
સંક્રમણ,
-
ન
AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAA
રિથતિને મનુષ્યદિક બાંધતે જીવ તે મનુષ્યદ્રિકમાં સકમાવે, અને ત્યાં પણ (મનુષ્યદ્રિકમાં પણું) સંકમ્યા પછી આવલિકા માત્ર કાળ સુધી સર્વકરણને અસાધ્ય હેવાથી સંકમાવલિકા વ્યતીત થયે છતે ઉદયાલિકાથી ઉપરની સર્વ પણ સ્થિતિને પુનઃ દેવદિક બાંધતો જીવ દેવદ્રિકમાં સંક્રમાવે છે. એ પ્રમાણે શેષ સમાસ્કૃષ્ટ પ્રકૃતિને પણ ઉ૦ સ્થિતિસંક્રમ ૩ આવલિકાહીન જાણુ.
એ પ્રમાણે જે પ્રકૃતિને અન્ય હેતે છતે જ તેની સંક્રમથી ઉત્કૃષ્ટસ્થિતિ થાય છે, તેજ પ્રકૃતિનું. ઉ૦ સ્થિતિસક્રમ પ્રમાણ કહ્યું. અને હવે પુનઃબંધવિનાજ કેવલ સકેમથીજ જે પ્રકૃતિની સ્થિતિ ઉત્કૃષ્ટ થાય છે. તે પ્રકૃતિનું ઉ૦ સ્થિસંક્રમ પ્રમાણ દર્શાવે છે,
મૂળગાથા ૩૦ મી मिच्छत्तस्सुक्कोसो, भिन्नमुहुत्तूणगो उ सम्मत्ते मिस्से वंतोकोडा-कोडी आहार तिथ्ययरे.॥३०॥
ગાંથાથી–મિથ્યાત્વનો ઉ૦ સ્થિતિસકમ અન્તર્મુહૂહન
૧. ૨૦ કડાકડિ સાગરને ૨૦૦૦ સમયાત્મક કલ્પતાં નરકદિકની ૨૦૦૦- સમયપ્રમાણ સ્થિતિ બાંધ્યા બાદ ૧૦ સમયાત્મક બધાવલિકા
વ્યતીત થતાં ૧૮ સમયાત્મક ઉદયાવલિકા સિવાયના શેષ ૧૯૯૦ સમયની સ્થિતિવાળા ૧૮ સમય મનુષ્યદિકના ૧૫૦૦ માંથી (બંધાવે. ના)
ન બાદ કરતાં ૧૪૯૦ સમયમાં સંક્રમાવીને મનુષ્યઠિકની સ્થિતિ ૧૯૯૦ સમયની કરે છે, તદનંતર સંક્રમાવલિકાના ૧૦ સમય બાદ કરતાં ૧૯૮૦ સમયની સ્થિતિમાંથી ઉદયાવલિકાના ૧૦ સમય સિવાયની ૧૯૭૦ સમયની સ્થિતિ દેવદિકના ૧૫૦૦ સમયમાં સંક્રમાવીને દેવદિકની સ્થિતિને ૧૯૭૦ સમયપ્રમાણુ કરે છે. અહિ હીન સમયસંખ્યામાં વધુ સમયસંખ્યાને સવળે થાય નહિ તેથી બે લતા મલીને પણ વધુ સમયસંખ્યાવાળીજ એક લતા કાયમ રહે એજ કાળસંક્રમની સ્થિતિ છે. (ઈતિ ઉદાહરણ
Page #388
--------------------------------------------------------------------------
________________
કમપ્રકૃતિ,
૩૭૮ -
-
-
-
-
-
-
-
-
-
-
છે તથા સમ્યકત્વ અને મિશ્રને ઉસ્થિતિસંક્રમ એ આવલિકાધિક અન્તર્મુહૂર્તહીન છે. તથા આહારક અને જીનનામને ઉ સ્થિત સંક્રમ અન્તઃ કેડાર્કડિ સાગરપ્રમાણ છે.
* ટીકાથી–મિથ્યાત્વને ઉ૦ સ્થિતિસક્રમ ભિન્નમુહૂર્તeણ. એટલે અન્તર્મુહૂર્તહીન છે. તથા સમ્યકત્વ અને મિશ્રને ઉસ્થિતિ સંક્રમ (ગાથામાં ગુજુ શબ્દ અધિકવાચક હેવાથી) અતુમ્હૂર્ત અને બેઆવલિકા હીન જાણવે. એમાં તાત્પર્ય આ પ્રમાણે છે કે –
ત્રણ દર્શનમેહનીયની સત્તાવાળું મિથ્યાષ્ટિજીવ ઉત્કૃષ્ટ અંકલેશમાં વર્તત છ મિથ્યાત્વની ઉ૦ સ્થિતિ બાંધીને તદન તરએટલે માત્ર અન્તર્મુહૂર્ત બાદ મિથ્યાત્વથી ચઢીને વિશુદ્ધિમાં વતે સમ્યકત્વને પ્રાપ્ત કરે છે. માટે મિથ્યાત્વની અન્તર્મુહૂર્તહીન ૭૦ કેડીકેડી પ્રમાણું ઉત્કૃષ્ટસ્થિતિને મિશ્રમાં અથવા સમ્યકતવમાં, સંક્રમાવે છે. અને સંકમાવલિકા વ્યતીત થયે છતે ઉદયાવલિકાથી ઉપરની સમ્યકત્વસ્થિતિને અપવર્તન કરણથી અવસ્થાને સંકમાવે છે. તથા મિશ્રમેહનીય રૂપે સંકાન્તસ્થિતિની સંકમાવલિકા વ્ય-- તીત થતાં ઉદયાવલિકાથી ઉપરની મિશ્રમેહનીયની સ્થિતિને પણ સમ્યકતવમાં સંક્રમાવે છે અને સ્વસ્થાનમાં) અપવર્તન કરે છે. એ પ્રમાણે મિથ્યાત્વને ઉ૦ સ્થિસંક્રમ અન્તર્મુહૂર્તહીન અને મિશ્ર તથા સમ્યકત્વને ઉ. સ્થિસંક્રમ અન્તર્મુહૂર્ત સહિત બે આવલિકા હીન થાય છે.
શકા–અહિં જીનામ અને આહારક સપ્તકને ઉo સ્થિતિ બન્ધ અન્ત કેડાર્કડિ સાગર છે અને એ આઠની સત્તા પણ-અન્તઃ કડાકડિ સાગરપ્રમાણુજ છે તે એ ૮ પ્રકૃતિ સં સ્કૃષ્ટ કહે વાય કે અત્કૃષ્ટ કહેવાય?
૧ જે પ્રકૃતિ પિતાના પરમાણુઓને અન્ય પ્રકૃતિરૂપે પરિણુમાવે નહિં પરંતુ હીન વા અધિક સ્થિતિવાળા પિતાનાજ પરમાણુઓમાં સંકમાવે તે વથાન સંત્ર કહેવાય છે.
Page #389
--------------------------------------------------------------------------
________________
સક્રમકરણ,
ઉત્તરઃ—ાહારક સપ્તક અને જીનનામની ઉત્કૃષ્ટ અન્તઃ કાઠાકાઢિ સાગરની સ્થિતિસત્તા સ’ક્રમથી છે માટે એ ૮ પ્રકૃતિયા સ‘ક્રમાત્કૃષ્ટજ કહેવાય. જો કે અશ્વને આયિ પણુ અન્તઃ કોટાકોઢિ સાગર સ્થિતિસત્તા કહેલી છે તે પણ અન્ય આશ્રયિ . સ્થિતિ સત્તાથી સંક્રમ આશ્રચિ ૯૦ સ્થિતિસત્તા સખ્યાતગુણ જાણવી કમ પ્રકૃતિ ણિમાં વજંદો સંતમઢે સંલિગ્નમુળા અર્થાત્ અધસ્થિતિથી સત્તાસ્થિતિ સંખ્યાતગુણ છે એમ કહ્યું છે.
૩૮૦ •
પ્રશ્નઃ—નામકમની ૬૦ સ્થિતિ ૨૦ કાઠાકાઢિ સાગરપ્રમાણ છે તે આહારક અને જીનનામની પણ સક્રમથી ઉ૰ સ્થિતિ અન્ધાનલિકા ને ઉદયાવલિકા રહિત ૨૦ કાયાકોડી સાગરપ્રમાણુ થવી જોઈએ. તે આહારક અને જીનનામની સક્રમથી ૭૦ સ્થિતિ માત્ર અન્તઃ કોટાકોઢિ સાગરપ્રમાણુજ કેમ કહે છે ?
ઉત્તરઃ—અભિપ્રાયને નહિ જાણવાથી આ પ્રશ્ન કરવા અનુચિત છે, કારણુ કે જીનનામ અને આહારકમાં અન્ય પ્રકૃતિયાના સક્રમ જીનનામ ને આહારકના અન્યકાળેજ હાય છે, પરન્તુ બીજે વખતે હેાતે નથી. પુનઃ એ જીનનામના તે આહારકના અન્ય તે અનુક્રમે વિશુદ્ધ સમ્યગ્દષ્ટિ અને અપ્રમત્ત યતિનેજ હોય છે, અને વિશુદ્ધ સમ્યગ્દષ્ટિને તથા અપ્રમત્ત યતિને આયુ વિના સવ કની પણ સર્વોત્કૃષ્ટ સ્થિતિસત્તા અન્તઃ કડાકડીસાગર પ્રમાણુજ હાય છે પરન્તુ અધિક નહિ, તેથી સક્રમ પણ અન્તઃ કોડાકાર્ડિ સાગર પ્રમાણજ હોય છે. પરન્તુ અધિક નહિ, એ પ્રમાણે જીનનામ ને આહારકની સ'ક્રમથી. ઉ॰ સ્થિતિ અન્તઃ કાઠાકાઢિ સાગર કહી તે દોષ રહિતજ છે.
હવે સ પ્રકૃતિયાની સક્રમકાળે જેટલી સ્થિતિ હોય છે
તેટલી દર્શાવે છે.
Page #390
--------------------------------------------------------------------------
________________
કર્મપ્રકૃતિ
૩૮૧.
- -
-
-
-
-
-
-
-
તા
મૂળ ગાથા ૩૧ મી. सव्वासि जहिइगो, सावलिगो सो अहाउगाणं तु बंधुक्कोसुक्कोसो, साबाहठिईए जडिइगो ॥ ३१॥
ગાથાથ–સર્વ પ્રકૃતિને સ્થિતિસક્રમ એક આવ- લિકા સહિત જાણુ. અને આયુષ્ય બંધાત્કૃષ્ટ છે તેની સ્થિતિ અબાધા સહિત છે.
ટીકાથ–સર્વ પ્રકૃતિને સ્થિતિસક્રમ એક આવલિકા સહિત જાણવે. પ્રકૃતિના સંક્રમણકાળે જે સ્થિતિ વિદ્યમાન હોય તે ચરિત્ર કહેવાય. તે સ્થિતિ જે સકમને છે તે સંક્રમનું નામ યસ્થિતિસકેમ કહેવાય. અથવા જેને ચતુસ્થિતિ વિદ્યમાન છે તે આ સકેમ તે સ્થિતિમ કહેવાય. (એ બહુબીહિ, સમાસથી વ્યુત્પત્તિ દર્શાવી છે) તાત્પર્ય એ છે કે
પૂર્વે કહેલે જે સકમ તેને આવલિકા સહિત કરતાં જેટલા પ્રમાણને થાય તેટલી સ્થિતિ તે પ્રકૃતિની સંક્રમણકાળે વિદ્યમાન છે એ ભાવાર્થ છે. તેથી અહૃષ્ટ પ્રકૃતિની બે આવલિકાહીન સમકાળે સર્વ સ્થિતિ વિદ્યમાન જાણવી. તે આ પ્રમાણે - "
સંકલેશાદિ કારણના વશથી ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધીને બજાવલિકા વ્યતીત થયે છતે આવલિકાથી ઉપરની સ્થિતિને અન્ય પ્રકૃ
૧ સર્વ પ્રકૃતિની ઉત્કૃષ્ટસ્થિતિ સાવિ તિરિ ત્રણ કિ ના ૨ સંવિહેતi એ સૂત્રાનુસારે સંક્લેશથીજ બધાય છે. છતાં અહિં બધત્કૃષ્ટપ્રકૃતિ પ્રસ્તાવે રાધેિ માં આદિ શબ્દ કહેવાનું પ્રજન બધેકૃષ્ટ જે ૩ શુભ આયુષ્ય તેની ઉત્કૃષ્ટસ્થિતિ વિશુદ્ધિ વડે બંધાય છે, તેથી ય શુભાયુની વિશુદ્ધ ગ્રહણ કરવાને અર્થે આદિ શબ્દનું ગ્રહણ સમજાય છે. કુનું નામ નરસિરિમાવું ઈતિ વચનાત.
૨ “ ઉપરની ” એ શબ્દથી બંધાવલિકા સિવાયની આગળ પ્રદેશ
Page #391
--------------------------------------------------------------------------
________________
૩૮૨
સંક્રમકરણ, તિમાં સમાવા માંડે છે. તેથી સંક્રમકાળે બત્કૃષ્ટ પ્રકૃતિની
એક આવલિકાહીન સર્વ સ્થિતિ હોય છે. પુનઃ સકત્કૃષ્ટ પ્રતિની સંક્રમકાળે બંધાવલિકા ને સંક્રમાવલિકા વ્યતીત થયે છતે ઉદયાવલિકાથી ઉપર વર્તતી સ્થિતિને અન્યત્ર સંક્રમાવે છે તે કારશુથી સકત્કૃષ્ટ પ્રકૃતિની સંક્રમકાળે બેઆવલિકા હીન સર્વ સ્થિતિ વિદ્યમાન હોય છે.
હવે આયુષ્યની સ્થિતિ શું બોત્કૃષ્ટ છે કે સંસ્કૃષ્ટ?. તે દર્શાવે છે જે આયુષ્ય બન્ધોત્કૃષ્ટજ છે પરંતુ સંકોત્કૃષ્ટ નથી. કારણ કે મોહપાડાબૂઢાપાળા ઘરમ સંવમi (અર્થાત બે મેંહનીય આયુષ્ય અને મૂળ પ્રકૃતિનું પરરપર સફેમણ હતું નથી.) એ સૂત્રથી આયુષ્યોને પરસ્પર સંક્રમ હોતું નથી. તથા આયુષ્યની અબાધા સહિત જે સર્વરિથતિ તે આયુષ્યની સ્થિતિ જાણવી. પરંતુ ધંધુક્ષતા શાસ્ટિ] દિ કદિ એ વર્તમાન ગાથાના સૂત્રથી આયુષ્યની સ્થિતિ પણ બન્યાવલિકાહીન સાબાધાસ્થિતિ પ્રમાણ જાણવી. કારણ કે આયુના બન્યમાં પ્રવર્તતા જીવે પ્રથમ સમયે જે દલિક બાંધ્યું છે તે દલિકને, બંધાવલિકા વ્યતીત થયે છતે ઉદ્વર્તવા માંડે છે. તેથી તેથી ઉદ્ધનારૂપ સંક્રમમાં અભ્યાવલિકાહીન અબધાસહિત યસ્થિતિ પ્રાપ્ત થાય છે. અથવા આયુષની બન્દાવલિકા વ્યતીત થયે છતે આયુષ્યની નિર્ચાઘાત અપવર્તાના પણ સદાકાળ પ્રવર્તે છે, તેથી તે અપવર્તનને આશ્રય પણ પૂર્વેત યસ્થિતિ પ્રાપ્તચાય છે. (રૂતિ વાહિતિ - प्रमाणानुयोग)
સંબંધી એક આવલિકા વઈને ઉપરની ઉત્કૃષ્ટસ્થિતિ સુધીની સર્વસ્થિતિ . લતા એમ જાણવું.
૧ સ્થિતિઘાત વિનાની અપવના તે નિવ્યાધાતભાવી અપવર્તના
૨ બંધકાળે અને અબંધકાળે પણ નિવ્યધાત અપવના પ્રવર્તે છે માટે સદાકાળ પ્રવર્તે એમ કહ્યું છે, પરંતુ સ્થિતિઘાત પ્રસંગે તે વ્યાઘાતભાવી
Page #392
--------------------------------------------------------------------------
________________
ક્રમ પ્રકૃતિ.
• એ પ્રમાણે ઉત્કૃષ્ટસ્થિતિસ ક્રમનું પ્રમાણ કહીને હવે જઘન્ય સ્થિતિસ ક્રમપ્રમાણ કહેવાના અવસર છે. ત્યાં ૧ સ્વપ્રકૃતિમાં અને ૨ પરપ્રકૃતિમાં એ પ્રમાણે જઘન્યસ્થિતિસક્રમ એ પ્રકારે છે તેમાં પ્રથમ સ્વપ્રધ્ધતિમાં નયન્યાિતનુંમનું પ્રમાળ કહે છે.
૩૮૩
મૂળ ગાથા ૩૨ મી. आवरणविग्धदंसण - चउक्कलोभंतवेयगाऊणं મા દિક્ નન્નો, નદિર સમાહિાવહિયા ॥
ગાર્થો :-ટીકા વત્
-
ટીકા :-૫ જ્ઞાનાવરણુ, ૫ અન્તરાય, ૪ દર્શનાવરણુ, • સ'જવલન લાભ, વેદક સમ્યકત્વ, ૪ આયુ, એ ૨૦ પ્રકૃતિયાના આપ આપણા સત્તાવિચ્છેદ સમયે સમયાધિક એક આવલિકા સ્થિતિ શેષ રહેતે તે ઉર્જાયાવલિકા સČકરણાસાધ્ય હાવાથી ઉદયાવલિકાથી ઉપરની સમયમાત્ર સ્થિતિને અપવર્ત્તના સંક્રમ વઢે ઉયાવલિકાના નીચેના સમયાધિક ત્રીજા ભાગમાં સમાવે છે તે અવસરે સર્વ સ્થિતિપ્રમાણ સમયાધિક એક વલિકા હોય છે.
W
મૂળગાથા ૩૩ મી.
निदादुगस्स एक्का, आवलिगदुगं असंखभागो य નદિર હાલ∞ને, સંનિષ્નાએ સમાએ હૈં ॥ રૂરૂં ॥
ગાથાથ—નિદ્રાદ્રિકને જઘન્યસ્થિતિસ ક્રમ ૧ સમય ને
.
પવનાજ હોય છે. આયુષ્યપ્રતિધાતક મુખ્ય છ કારણેાથી આયુષ્યના વ્યાધાત થતા આયુષ્યની વ્યાધાતાપવત્તના હોય તે શેષ કર્માંતે અપૂર્વ કાદિર્ગુણ પ્રાપ્તિથી વ્યાધાતપવત્તના હેય એમ મને સમજાય છે પછી તત્વ શ્રી અહુશ્રુતગમ્ય.
Page #393
--------------------------------------------------------------------------
________________
સક્રમકરણુ,
ચતુસ્થિતિ આવલિકાના અસ`ખ્યાતમાભાગ અધિક એ આવલિકા, તથા હાસ્યછકકનો પરપ્રકૃતિમાં જઘન્યસ્થિતિસક્રમ સંખ્યાતવ પ્રમાણ છે.
srx
ટીકાથ—નિદ્રાદ્વિકના એટલે નિદ્રા અને પ્રચલાના જઘન્યસ્થિતિસક્રમ સ્વસ ક્રમને અન્તુ સ્વસ્થિતિથી ઉપરની એક સમય માત્ર સ્થિતિ છે. ને તે આવલિકાના પહેલા ( એક તૃતિયાંશ ) ભાગમાં પ્રક્ષેપાય છે. તે અવસરે યસ્થિતિ એટલે સવ સ્થિતિ એ આવલિકા અને એક આિિલકાના અસખ્યાતમા ભાગ અધિક એટલી હાય છે.
હિ વસ્તુ સ્થિતિજ એ પ્રકારની છે કે આવલિકાના અસખ્યાતઞાભાગ અધિક એ આવલિકા પ્રમાણ જ્યારે નિદ્રાદ્દિકની સ્થિતિ શેષ રહે ત્યારે ઉપરની એક સમય માત્ર સ્થિતિ સક્રમે છે પરન્તુ મતિજ્ઞાનાવરણાદ્દિવર્તી સમચાધિકાવલિકા શેષ સ્થિતિ રહે ( ઉપરની સમય માત્ર સ્થિતિ ) સ'ક્રમે તેમ બનતું નથી,
હવે જે પ્રકૃતિયાના જ સ્થિત સક્રમ પરપ્રકૃતિમાં ( સક્રમ - વાથી) સ‘ભવે છે તે પ્રકૃતિચે અને તેના જઘન્ય સ્થિતિસક્રમ એ અને દર્શાવે છે.
જે મેં પ્રકૃતિ હાસ્યના મુખ્ય નામથી ઓળખાય છે તે હાસ્યછક હાસ્ય, રતિ, અરતિ, શેક, ભય, કુચ્છા એ ૬ પ્રકૃત્યાત્મક છે. તે હાસ્યછની ક્ષપક શ્રેણિમાં અપવત્ત નાકરણ વડે જે સખ્યાત વર્ષ પ્રમાણ સ્થિતિ કાચલી છે, તે સ્થિતિને હાસ્યછકના સવ થા ક્ષય પ્રસંગે ત્યાંથી ઉપાડીને સંજવલન ક્રોધમાં પ્રક્ષેપે છે. ( તે અવસરે હાસ્યકના પર પ્રકૃતિ ભાવી ) જ॰ સ્થિત સક્રમ પ્રાપ્ત થાય છે.
મૂળ ગાથા ૩૪ મી.
सोणमुहुत्ता जgिs, जहन्नबंधो उ पुरिससंजलने जहि सगऊणजुत्तो, आवलिगदुगूणओ तत्तो ॥३४॥
Page #394
--------------------------------------------------------------------------
________________
કપકૃતિ.
૪૪૫
MAANANAMUM
ગાથાર્થ તે અવસરે હાસ્યછક્કની અન્તર્મુહૂર્વાધિક (સં. 'ખ્યાત વર્ષ પ્રમાણ) થત સ્થિતિ છે પુનઃ પુરૂષદ અને સ. ત્રિકને જઘ૦ સ્થિ૦ સંક્રમ તે અબાધારહિત જ સ્થિતિબન્ધ પ્રમાણુ છે. અને સ્વણિયુક્ત એટલે અન્તર્મુહૂર્તરૂપ અબાધા સહિત ને બે આવલિકા રહીત જ સ્થિ૦ બધપ્રમાણ ચસ્થિતિ છે.
ટીકાથ–સંક્રમણકાળે હાસ્યછકકની તે સંખ્યાતવર્ષ પ્રમાણુ સંક્રમસ્થિતિને લોન મુહુર્ત અન્તર્મુહુર્ત સહિત કરીયે ત્યારે હાસ્યછકની સ્થિતિ સર્વસ્થિતિ થાય છે. તે આ પ્રમાણે–
અત્તરકરણમાં વર્તતે છવ તે સંખ્યાત વર્ષ પ્રમાણુની સ્થિતિને સંજવલન ક્રોધમાં સંક્રમાવે છે, અને અન્તરકરણમાં કર્મદલિ'કને અભાવ છે, અથવા અન્ડરકરણમાં કર્મલિક વેદાતું નથી. પરંતુ અન્તરકરણથી ઉપરની સ્થિતિમાં દલિંક વિદ્યમાન છે અથવા વિદ્યમાન છે. માટે અતરકરણ કાલ અધિક સંખ્યાતવર્ષ પ્રમાણની હાસ્ય છકકની જે સ્થિતિ તે જઘન્યસ્થિતિસંક્રમકાળે (હાસ્યછકકની) યુતસ્થિતિ છે.
તથા પુરૂષદને ૮ વર્ષ, સં. ક્રોધને ૨ માસ, સં. માનને ૧ માસ, સંમાયાને ના માસ એ પ્રમાણે જે પુરૂષદ અને સં. કષાને જ સ્થિતિબંધ પૂર્વે કહ્યો છે, તેજ જ સ્થિતિ બન્ય
અબાધા કેળરહિત પ્રમાણ તેઓને (એ ૪ પ્રકૃતિને) જ સ્થિ૦ ઈસક્રમ જાણવે. કારણ કે અબાધારહિત સ્થિતિ અન્યત્ર(પરપ્રકૃતિમાં)
સંક્રમે છે. અબાધારહિત સ્થિતિમાંજ કર્મલિકનો સદભાવ છે. કારણ કે અબાધાકાળરહિત જે કર્મસ્થિતિ તે કર્મનિષેક કહેવાય એ વચના, અને જઘન્યસ્થિતિની અબાધા અન્તમુહૂર્ત પ્રમાણ હોય છે યુનઃ જઘન્યસ્થિતિસંક્રમકાળે અબાધાકાળ મળે પ્રથમ બાંધેલું કર્મદલિક સર્વ ક્ષીણ થવાથી તે અબાધાકાળ મધ્યે પૂર્વબદ્ધ દલિકની સત્તા હેતી નથી, તેથી એ ૪ પ્રકૃતિને જ સ્થિતિ સંક્રમ તે અન્તસુહૂર્તહીન સ્વજઘન્યસ્થિતિબંધ પ્રમાણ છે, અને તે વખતે
Page #395
--------------------------------------------------------------------------
________________
: ૩૮૬
સંક્રમકરણ,
તેઓની ચુતસ્થિતિ સર્વસ્થિતિ તે હીન કરેલા અન્તર્મુહૂર્તરૂપ અબાધાકાળ સહિત જસ્થિતિસંક્રમમાંથી અથવા જઘન્ય સ્થિતિ બંધમાંથી પણ એ આવલિકાહીન જેટલી જાણવી. તાત્પર્ય એ છે કે–જઘન્યસ્થિતિસંક્રમમાં અબાધાકાળ ઉમેરીને તદનેતર તેમાંથી બે આવલિકા બાદ કરતાં જેટલી સ્થિતિ થાય તેટલી સ્થિતિ એ ૪ પ્રકૃતિની સંક્રમણકાળે થતુસ્થિતિ વા સર્વસ્થિતિ જાણવી. બે આવલિકાને શા માટે બાદ કરવી જોઈએ? એમ જે પૂછતા હો તે કહીએ છીએ કે-અંધવિચ્છેદ થયા બાદ બન્યાવલિકા વ્યતીત થયે છતે અન્ય સમયમાં બાંધેલી પુરૂષ વેદાદિ ૪ પ્રકૃતિની લતા સંકેમાવા માંડી, ને તે આવલિકા માત્ર કાળમાં સંક્રમી રહી, અને એજ સંક્રમાવલિકાના અન્ય સમયે જ સ્થિતિસંક્રમ હોય છે, તેથી બન્દાવલિકને સંક્રમાવલિકા રહિત અને અબાધાકાળ સહિત એટલે જઘન્ય સ્થિતિ બન્યા તેટલી જ જઘન્યસ્થિતિસંક્રમકાળે એ ૪ પ્રકૃતિચેની સ્થિતિ પણ જાણવી.
હવે કેવલજ્ઞાનીને જે પ્રકૃતિની સત્તા હોય છે તે પ્રકૃતિએને જ સ્થિતિસક્રમ કહે છે.
મૂળ ગાથા ૩૫ મી. जोगतियाणअंतो-मुहुत्तिओ सेसियाण पल्लस्स भागोअसंखियतमो, जटिइगोआलिगाइ सह ॥३५॥
ગાથાથ–સચોગ્યન્તિક પ્રકૃતિને જાસ્થિસંક્રમ એક આવલિકા રહિત અન્તર્મુહૂર્ત પ્રમાણ છે. તે શેષ પ્રકૃતિને જ. સ્થિ૦ સંક્રમ પલ્યોપમને અસંખ્યાતમો ભાગ છે. અને આ અને પ્રકારની પ્રકૃતિની સંકમકાળે સર્વ સ્થિતિ એક આવલિકા સહિત જાસ્થિસંક્રમ પ્રમાણ છે.
ટીકાર્થ –જે પ્રકૃતિને સંક્રમવિરછેદ સાગી કેવલિને
Page #396
--------------------------------------------------------------------------
________________
કર્મપ્રકૃતિ.
૩૮૭
હોય છે તે નરકહિક-
તિતિકકુજાતિ કથા –સૂક્ષ્મ-સાધાઆતપ-ઉોત-એ ૧૩ પ્રકૃતિ સિવાયની લ૦ નીમ પ્રકૃતિ તથા વેદનીય ૨ાત્ર ૨ એ ૯૪ પ્રકૃતિ ચોઘત્તિ કહેવાય છે. એ ૯૪ સાગૃતિક પ્રકૃતિની ૧૩ મા ગુણસ્થાનના અન્ય સમયે સવીપવર્તના સંક્રમથી અન્તર્મુહુર્ત પ્રમાણ સ્થિતિ થાય છે. તેથી એ ૯૪ ને જ રિતિસકમ ઉદયાવલિકારહિત અન્તર્મુહુર્ત પ્રમાણ છે. કારણ કે ઉદયાવલિકા સર્વકરણને અસાધ્ય હેવાથી અપવર્તના ઉદયાવલિકાની થતી નથી.
તથા એ હ૪ પ્રકૃતિની સ્થિતિ (અપવર્તનારૂપ જઘન્ય સ્થિતિસંક્રમ અવસરે) ઉદયાવલિકા સહિત અન્તર્મુહુર્ત પ્રમાણ છે.
શકા–ક્ષીણ કષાય ગુણસ્થાને મતિજ્ઞાનાવરણદિવ અગિ કેવલી ગુણસ્થાને સમયાધિકાવલિકા શેષ રહે તે સમયે એ ૯૪ પ્રકતિએને જ સ્થિતિસકમ કેમ ન કહેવાય?
ઉત્તર-સર્વ સૂક્ષમ વા બાદર ચોગ રહિત ને મેવત નિપકપ એવા અગિકેવલી ભગવાન નિષ્ક્રિય હોવાથી આઠ કરણ માંનું એક પણ કરણ પ્રવર્તાવતા નથી, પરંતુ માત્ર ઉદય પ્રાપ્ત કમને વેદે છે, તેથી સગિકેવલીને જ એ ૯૪ પ્રકૃતિને જ સ્થિતિસક્રમ પ્રાપ્ત થાય છે.?
તથા શેષ થિગૃદ્ધિ ૩-મિથ્યા-મિશ્ર -આદિ ૧૨ કષાય, નપું –સીનરકકિક-તિયગુદ્ધિક-કુજાતિ ૪-સ્થા–સૂરસાધાઆતમ-ઉત-એ ૩૨ પ્રકૃતિને આપ આપણુ ક્ષયકાળે જે
૧ સંક્રમ ચાલતાં ચાલતાં અન્ય સમયે શેષ રહેલા સર્વ પરમાણુએને સમુદાય એકદમ ક્રમાવી દે તે સાવ વા સર્વસંક્રમ ઉલમાન અને હોય છે.
૨ અયોગી ગુણસ્થાને માત્ર સ્તિબુક સંક્રમ થાય છે કે જે સંક્રમ કરણરૂપ નથી. અને સગી ગુણસ્થાને તે વીર્યપ્રવૃત્તિરૂ૫ કરણ ચાલુ હોવાથી ત્યાં સ્થિતિસંક્રમ થાય છે કે જે કરણ વિશેષ છે.
Page #397
--------------------------------------------------------------------------
________________
સક્રમકરણ.'
પલ્યેાયમના અસખ્યાતમાભાગ પ્રમાણુ અન્યનિક્ષેપ છે તેટલા જસ્થિસક્રમ છે. અને ચસ્થિતિ, સસ્થિતિયુક્ત એટલે તેજ જ॰સ્થિતિસ ક્રમમાં (જસ્થિસક્રમથી) આવલિકા - બ્રિક જાણવી.
see
અહિ' સ’પ્રદાય આ પ્રમાણે છે-સ્ત્રી અને નપુ ́સક વૈદ્ય સિવાયની ૩૦ પ્રકૃતિચેની એક નીચેની આવલિકા મૂકીને શેષ ઉપર પત્ચાપમના અસખ્યાતમાભાગ પ્રમાણુ અન્ત્યખરૂપ સ્થિતિને અન્યત્ર સમાવે છે, તેથી તે ૩૦ પ્રકૃતિચેાની જઘન્યસક્રમકાળે યસ્થિતિ= સર્વૈસ્થિતિ એક આવલિકા અધિક તેજ જઘન્યસ્થિતિર્સ ક્રમપ્રમાણ જાણવી. અને સ્ત્રીનપુ’સકવેદની ચસ્થિતિ તે અન્તર્મુહૂતધિક જ૦ સ્થિસક્રમપ્રમાણુ જાણવી. કારણ કે એ એ પ્રકૃતિના અન્ય સ્થિતિખ’ડ અન્તરકરણમાં રહેલા જીન સ'ક્રમાવે છે,ને અન્તરકરણમાંક દલિક વિદ્યમાન વા વેદ્યમાન નથી, કિ ંતુ તેથી ઉપરનુ`,દલિક વિદ્યમાન વા વેદ્યમાન છે, ને અન્તરકરણ અન્તર્મુહૂત પ્રમાણનુ છે તેથી એ એ પ્રકૃતિયાની યસ્થિતિ તે અન્તર્મુહૂતોષિક જ॰ સ્થિ સક્રમપ્રમાણ જાણવી. શેષ પ્રકૃતિચેાનુ અન્તરકરણ થતું નથી-માટે તેએની યસ્થિતિ આવલિકાધિક જ૦સ્થિ॰સ'મપ્રમાણ જાણવી.
41
એ પ્રમાણે જ૦સ્થિસક્રમપ્રમાણ કહીને હવે સાદિ અનાદિ પ્રરૂપણાના પ્રસંગ હોવાથી તે કહેવાય છે. ત્યાં સાત્તુિઅનાદિ પ્રરૂપણા એ પ્રકારે છે. ૧ મૂળ પ્રકૃતિ સમષિ. ર્ં ઉત્તર પ્રકૃતિ સબધિ. તેમાં પ્રથમ મૂઢમતિ સઁવૃદ્ધિ સાબિનાવિ મહપના કહેવાય છે.
મૂળગાથા ૩૬ .
मूलहिइ अजहन्नो, सत्तरह तिहा चउविहो मोहे सेसविगप्पा तेसिं, दुविगप्पा संकमे होंति ॥ ३६ ॥
૩ સક્રમના અન્ય સમયે જે પરમાણુના સમૂહ સ્વયંપ્રકૃત્તિમાં પ્રક્ષેપ! તે અન્ય સÐાલ વા અન્દર પ્રક્ષેપ કહેવાય છે.
.
Page #398
--------------------------------------------------------------------------
________________
કર્મ પ્રકૃતિ.
૩૫
:
ગાથાર્થ ઃ——સાત મૂળકના અજવન્ય સ્થિતિસક્રમ ત્રણ પ્રકારે છે. અને મેહનીય ક્રમના અજ૰સ્થિસક્રમ ચાર પ્રકારે છે. અને તે આઠે ક્રમના ઉતશેષ (૩) જ૦સ્થિસક્રમ એ પ્રકાર છે.
.
ટીકાથ—અહિ' જ૰સ્થિતિસ'ક્રમથી ઉત્કૃષ્ટ સ્થિ૰સ' સુધીના (૩૦ સહિત) સવે સ્થિતિસ*ક્રમ (=જ૦ રહિત) અજઘન્ય સ્થિ સક્રમ કહેવાય છે. અને ઉત્કૃષ્ટ સ્થિસ*ક્રમથી ( અન‘તરના= હેડૈના ) જઘન્ય સ્થિ૰સ*ક્રમ સુધીના ( જ૦ સહિત ) સવ - કૃષ્ણસ્થિતિસં ક્રમ કહેવાય છે. ( તથા જ॰ અને ઉ॰ એ એ સ્થિતિ સક્રમ તા સુવિદ્વિતજ છે), ત્યાં મેાહનીય સિવાય ૭ કના અજઘન્ય સ્થિતિસ"ક્રમ અનાદિ ધ્રુવ-અધ્રુવ એમ ૩ પ્રકારે છે. તે આ પ્રમાણે—આવરણ અને વિઘ્નની સમયાધિક આવલિકા પ્રમાણ શેષ સ્થિતિમાં વતા શ્રીજીકષાયી જીવને ૧૪ આવરણ ને ૫ વિશ્વના જ સ્થિતિસ‘ક્રમ થાય છે. તથા નામ, ગોત્ર, વેદનીય ને આયુષ્યન જ॰ સ્થિ॰ સ`ક્રમ સાગિકવલીગુણુસ્થાનના અન્ય સમયે અન્ત
હુત પ્રમાણ સ્થિતિ શેષ રહે ત્યારે આવલિકાહીન અન્તસ્॰ પ્રમાણ જ॰ સ્થિ॰ સકમ થાય છે, તે સાર્ત્તિ અધ્રુવ છે. ને એથી અન્ય સ સ્થિતિસ ક્રમ અજઘન્ય છે. તે અલભ્યને અનાદિ ધ્રુવ છે. · અને લવ્યને ધ્રુવં છે. . ( સાત્તુિની વિવક્ષા પ્રથમ ભવ્યાપેક્ષાએ કહી છે).
તથા ચષિદો મોઢું માહનીય કેસ ના અજઘન્યસ્થિતિસ ક્રમ સાદિ, અનાદિ, ધ્રુવ,ને ધ્રુવ એમ ચાર પ્રકારે છે. તે' આ પ્રમાણે ક્ષપક જીવને સૂક્ષ્મ સપરાય ગુણુસ્થાને મેહનીય કર્મની સમયાધિક આવલિકા પ્રમાણ સ્થિતિ શેષ રહે તે અવસરે જે માહનીયના જ૦ સ્થિ॰ સક્રમ થાય છે તે સાત્તુિ અધ્રુવ છે. તે તે જ સ્થિ॰ સક્રમથી અન્ય સર્વ અજ૰ સ્થિત સક્રમ ક્ષાયિકાપશમક જીવને મહાપશાન્ત અવસ્થામાં 'હાય નહિ પરન્તુ ઉપશાન્ત અવસ્થાથી પડતાં મજ સ્થિ॰ સ‘કમ પ્રાર’ભાય તે સાદિ, તે સ્થાનને નહિ પામેલા જીવાની અપેક્ષાએ અનાદિ, ભવ્યાપેક્ષાએ ધ્રુવ ને ભવ્યાપેક્ષાએ અધ્રુવ છે.
Page #399
--------------------------------------------------------------------------
________________
સંક્રમકરણ,
* તથા એ કર્મોના ઉત્કૃષ્ટ, અનુત્કૃષ્ટ, ને જઘન્ય, એ ત્રણ સ્થિતિ સંકમ સાદિ ને અધુર એમ બે પ્રકારે છે તે આ પ્રમાણે-એ કર્મોની જે જીવ ઉ સ્થિતિ બાંધે છે તે જીવ ઉ સ્થિત સંક્રમ કરે છે, અને ઉત્કૃષ્ટ સંક્લેશમાં વર્તતે જીવજ ઉ૦ સ્થિતિ બાંધી શકે છે, પુનઃ ઉત્કૃષ્ટ સંકેલેશ સર્વકાળ લભ્યમાન હેતે નથી પરંતુ અન્તરે અન્તરે કઈ કઈ અવસરે) ઉ૦ સંકલેશ હોય છે ને શેષ કાળમાં તે અનુષ્કૃષ્ટ સંક્લેશ જ હોય છે તે કારણથી ઉ૦ સ્થિર સંક્રમ ને અનુત્કૃષ્ટ સ્થિતિ સંકેમ એ બન્ને સાદિ અધુર છે. અને જ સ્થિ૦ સંકેમ તે પ્રથમજ સાદિ અધુવ કહે છે. એ પ્રમાણે ૮ મૂળપ્રકૃતિના ચારે પ્રકારના સ્થિ૦ સકમની સાદિ અનાદિ પ્રરૂપણ કરી.)
હવે, સત્તા પ્રતિમાં ચાર પ્રકારની સ્થિતિ સંક્રમ પ્રત્યે તારારિ પ્રહાર કરાય છે. *
મૂળ ગાથા ૩૭ મી,
धुवसंतकम्मिगाणं, तिहा चउद्धा चरित्तमोहाणं अजहन्नो सेसेसु य, दुहेतरासिं च सवत्थ ॥ ३७॥
ગાથાથ –ધ્રુવસત્તાક પ્રકૃતિને અજઘન્ય સ્થિતિસક્રમ ૩ પ્રકારે છે, ને ચારિત્રમોહનીયને અસ્થિસંક્રમ ચાર પ્રકારે છે. તથા એ ધ્રુવસત્તાકના ઉક્તશેષ સ્થિસંક્રમમાં અને અધુર સત્તાકના ચારે સ્થિસંક્રમમાં સાદિ અધુર એ બે પ્રકાર છે.
ટીકાથ–જે પ્રકૃતિની સત્તા પ્રવ છે તે ધ્રુવસત્તાક પ્રકૃતિ ૧૩૦ છે, તેનાં નામ-નરક ૨–દેવ ૨–નર ૨–વૈ૦૭-આહા. ૭–જન-સમ્ય-મિશ્ર–ઉચ્ચ–આય ૪ એ ૨૮ પ્રકૃતિ અબ્રુવ સત્તાક છે, તેને ૧૫૮ માંથી બાદ કરીએ તે શેષ ૧૩૦ પ્રકૃતિયા
Page #400
--------------------------------------------------------------------------
________________
કર્મપ્રકૃતિ.
૩૯૧
ધ્રુવસત્તાક થાય. તેમાંથી પણ પૃથક્ વિવક્ષાવાળી ચારિત્રમેહનીયની ૨૫ પ્રકૃતિ બાદ કરતાં શેષ ૧૦૫ પ્રકૃતિને જાસ્થિસક્રમ આપ આપણું ક્ષયના અન્ય સમયે થાય છે તે સાદિ અધ્રુવ છે ને તેથી અન્ય સર્વ અજ સ્થિસંક્રમ અનાદિ છે. તથા અભળ્યાક્ષિાએ પ્રવને ભવ્યપેક્ષાએ અધુવ છે–તથા ચારિત્ર મેહનીયની ૨૫ પ્રકૃતિને અજ. સ્થિ૦ સંક્રમ સાદિ, અનાદિ, ધ્રુવ ને અધવ એમ ચાર પ્રકારે છે તે આ પ્રમાણે-ઉપશમ શ્રેણિમાં એ ૨૫ પ્રકૃતિને ઉપશમ હોવાથી સકેમને અભાવ છે, તે ઉપશમ શ્રેણિથી પડતાં પુનઃ અજ સ્થિસક્રમ પ્રારભાય છે માટે આ અજ સ્થિત્ર સંક્રમ સાદિ, એ સ્થાનને નહિ પામેલા છની અપેક્ષાએ અનાદિ, અભવ્યાપેક્ષાએ ધ્રુવ અને ભવ્યની અપેક્ષાએ અબુવ છે.
તથા સેલ સુધ=શેષ ઉ૦, અનુલ્ફળ, ને જઘ, એ ત્રણ સ્થિતિસકમ સાદિ અને અધ્રુવ એમ બે પ્રકારે છે. ત્યાં ઉત્કૃષ્ટ, અને અનુણ, સ્થિય સકમની ભાવના (સમજ) મૂળપ્રકૃતિવત જાણવી. અને જો સ્થિય સકેમ આપ આપણા ક્ષયને અવસરે પ્રાપ્ત થાય છે તેથી તે જ સ્થિ૦ સંકેમ સાદિ અવ છે. , ,
તથા જુવરાર્તા–ઇતર જે પૂર્વોકત ૨૮ અધુરસત્તાકપ્રકૃતિ તે સર્વના સર્વ (ઉoઅનુરા-જ-અજ0) સ્થિતિસંક્રમ સાદિ અધવ છે તેની સમજ અવસત્તાક પ્રકૃતિવત જાણવી.
હવે અનકમથી પ્રાપ્ત થયેલ જળ અને ઉસંક્રમના સ્વામિ કેણુ? તે કહેવાય છે ત્યાં પ્રથમ કરિશ સંગ્રામના ચાનિ કહેવાય છે.
ચૂળ ગાથા ૩૮ મી. बन्धाओ उक्कोसो, जासिं गंतूण आलिगं परओ उकोससामिओ सं-कमा उ जासिं दुगंतासि ॥३८॥
Page #401
--------------------------------------------------------------------------
________________
ઉંદર,
મકરણ.
-ગાથા–ટીકાર્ણવત્
ટીકાથ-જે પ્રકૃતિને બંધને આશ્રય ઉત્કૃષ્ટ સ્થિતિબન્ધ થાય છે તે પ્રકૃતિના ઉ૦ સ્થિતિબધક તેજ દેવ, નારક, તિર્યંચ, ને મનુષ્ય છે. ને તુ મસ્ટિf gો બન્ધાવલિકા વ્યતીત થયા બાદ ઉત્કૃષ્ટ સ્થિતિસકમના સ્વામિએ ઉત્કૃષ્ટ સ્થિતિને સર્કમાવે છે. . . પુનઃ જે પ્રકૃતિની ઉo સ્થિતિ સંક્રમ વડે પ્રાપ્ત થાય છે તે પ્રકૃતિની બન્યાવલિકા ને સંક્રમાવલિકારૂપ બે આવલિકા વ્યતીત થયે છતે શેષ ઉ૦ સ્થિતિસત્તાવાળા જ ઉ૦ રિસંક્રમના સ્વામિ હોય છે. અર્થાત્ બન્યાવલિકા સંકમાવલિકા વ્યતીત થતાં ઉ૦ સ્થિ૦ સંક્રમના સ્વામિ હોય છે. ‘હવે સમ્યકત્વ અને મિશ્રના ઉ૦ સ્થિસંક્રમવામિ કહે છે.
મૂળ ગાથા ૩૯ ચી. तस्संत कम्मिगो वंधिऊण, उक्कोसणं मुहुत्तं तो सम्मत्तमीसगाणं, आवलिया सुद्धविट्ठीओ ॥३९॥ " ગાથાથ–સભ્ય ને મિશ્રની સત્તાવાળા મિથ્યા ની ઉ૦ સ્થિતિ બાંધીને અન્તર્મુહીન સ્થિતિને સંક્રમાવે છે. તથા સભ્યને મિશ્રની આવલિકાહીન સ્થિતિને વિશુદ્ધ સમ્યકવી જીવ સંક્રમાવે છે.
ટીકાથર–તાર =સમ્યકત્વ અને મિશ્રની સત્તાવાળા મિથ્યાષ્ટિ છ મિથ્યાત્વની ૭૦ કડાકડિ પ્રમાણ ઉ૦ સ્થિતિ બાંધીને અન્તર્મુહૂર્ત વ્યતીત થયા બાદ મિથ્યાવથી પડીને સમ્યકત્વને પ્રાપ્ત કરે તેથી આ વિશુદ્ધ સમ્યગ્દષ્ટિ જીવ અન્તર્મુહીન મિથ્યાત્વની ઉસ્થિતિને સમ્યકત્વ અને મિશ્રમાં સંક્રમાવે છે. તદનંતર સંક્રમાવલિકા વ્યતીત થયા બાદ ઉદયાવલિકાથી ઉપરની
ન કર, તેથી ત થયા બાદ ગાયત્તાવાળા
Page #402
--------------------------------------------------------------------------
________________
કર્મપ્રકૃતિ,
૩૩
નનન નનન
NANAN
સમ્યકત્વ સ્થિતિને અપવર્તનાકર વડે સ્વસ્થાનમાં સંક્રમાવે છે. તથા મિશ્રમેહનીયની સ્થિતિને પણ સંક્રમાવલિકા વ્યતીત થયા બાદ ઉપરની સ્થિતિને સમ્યકત્વમાં સંક્રમાવે અને (સ્વસ્થાનમાં) અપવર્તન કરે છે. તે કારણથી ત્રણે દર્શનમેહનીયના ઉ૦ સ્થિ૦ સંક્રમવામિ વિશુદ્ધ સમ્યગ્રષ્ટિ છે હોય છે. જુતિ ૩૦ રિપ્લે स्वामि प्ररुपणा. છે હવે જઘન્ય સ્થિતિસકમના સ્વામિ કહેવાય છે
મૂળ ગાથા ૪૦ મી. दसणचउक्कविग्घा-वरणं समयाहिगालिगा छउमो निदाणावलिगदुगे, आवलियअसंखतमसेसे ॥४०॥
ગાથાર્થ –ટીકાર્ણવત 1 ટીકાથ– ચક્ષુ, અચક્ષુ, અવધિ ને કેવલ દર્શનાવરણ એ ૪ દર્શનાવરણ ૫ જ્ઞાનાવરણ ૫ અન્તરાય એ ૧૪ પ્રકૃતિના જસિંક્રમસ્વામિ છાપો ક્ષણિકષાય વીતરાગદ્યસ્થ છે નવગુણસ્થાનની સમયાધિકાવલિકા પ્રમાણુ શેષસ્થિતિમાં વર્તતા જાણવા. નિલસ્ટિકની બે આવલિકાને એક આવલિકાના અસંખ્યાતમા ભાગપ્રમાણુ શેષસ્થિતિમાં વર્તતા ક્ષીણકષાય વીતરાગછઘસ્થ જીવે નિદ્રા ને પ્રચલાના જ સ્થિર સમસ્વામિ જાણવા
હવે ૧દર્શન મેહનીયના જ સ્થિસંક્રમસ્વામી કહે છે.
૧ કર્મપ્રકૃતિમાં આ સ્થાને વેલવાચવાય એ પાથી અવતરણ કરેલું છે. પરંતુ અધિકારને લઈને મેં એ સ્થાને “દર્શનમેહનીય ” એ અર્થથી અવતરણ કહેલું છે.
Page #403
--------------------------------------------------------------------------
________________
૩૪
સંક્રમકરણ,
મૂળગાથા ૪૧ મી. समयाहिगालिगाए, सेसाए वेयगस्स कयकरणे सरकवगचरमखंडग-संछुभणा दिठिमोहाणं ॥४॥
ગાથાર્થ–સમ્યકત્વની સમયાધિકાવલિકા શેષસ્થિતિમાં વર્તતા કૃતકરણ જ સમ્યકતવાહનીયના જ૦ સ્થિ, સંક્રમ સ્વામિ છે, તથા મિથ્યાત્વ અને મિશ્રના જ સ્થિસંક્રમસ્વામિ તે તે પ્રકૃતિના અન્ય અને પ્રક્ષેપનારા ક્ષપકઈ જાણવા.
ટીકાઈ–દર્શનમેહનીય ક્ષયક મનુષ્ય જઘન્યથી પણ ૮ વર્ષની વયને હોય છે. તે મિથ્યાત્વ અને મિશ્રને ક્ષય કરીને અને સમ્યકત્વને સવપવર્તનાથી અપત્તિને સમ્યકત્વને વેદત છો. સમ્યકત્વને ક્ષય કરવાનું શેષ રહે છતે કઈક મનુષ્ય ચાર ગતિમાંની એક ગતિમાં જાય છે. તેથી કરીને ચાર ગતિમાંની કેઈપણ ગતિને જીવ સમ્યકત્વની સમયાધિક આવલિકા પ્રમાણ શેષસ્થિતિમાં વર્તો જે કૃતકરણ (ક્ષય કરવામાં તત્પર) તેજ સમ્યકત્વના જ સ્થિ૦ સંક્રમને સ્વામિ જાણુ. હવે મિથ્યાત્વ અને મિશ્રના જ સ્થિ સંક્રમને સ્વામિ કહે છે. 'મિથ્યાત્વ અને મિશ્ર એ બે દર્શનમેહનીયના ક્ષયકાળે જે ચરખંડને પ્રક્ષેપનાર એટલે મિથ્યાત્વમિશને સર્વોપવર્તનાએ અપત્તિને પરમાસંખ્યતમભાગપ્રમાણુ અતિમરિથતિખકને પરપ્રકૃતિમાં જે પ્રક્ષેપનાર અવિ. સમ્યગ્દષ્ટિ, દેશવિરત, પ્રમત્ત વા અપ્રમત્ત એ મિથ્યા મિશ્રના જ સ્થિર સંક્રમના સ્વામિ જાણવા
મૂળ ગાથા ૪૨ મી. समउत्तरालिगाए-लोभे सेसाए सुहुमरागस्त पढमकसायाण वि सं-जोयणसंछोभणाए य ॥४२॥
Page #404
--------------------------------------------------------------------------
________________
કમ પ્રકૃતિ.
૩૯૫
ગાથા: ટીકા વત્
ટીકાચ સૂક્ષ્મસ પરાયરૂપ સ્વગુણુસ્થાનકની સમયાધિક આવલિકાપ્રમાણ શેષસ્થિતિમાં વર્તા જીવ જ॰ સ્થિ॰ સક્રમને સ્વામિ છે. અહિ' તાત્પર્ય એ છે કે–સૂક્ષ્મસ પાય ગુણસ્થાનકવતિ જીવ સ્વગુણુસ્થાનની (સૂ॰ સ*૫૦ ની) સમયાધિક આવલિકાપ્રમાણુ શેષસ્થિતિમાં વતા જીવ લાભના ૪૦ સ્થિ॰ સક્રમના સ્વામિ છે. હવે શ્મન'તાનુખ'ધિના જ૦ સ્થિ॰સક્રમના સ્વામિ કહે છે,
.
પ્રથમના ચાર અન"તાનુધિ કષાયની વિસચેન્જના એટલે વિનાશ કર્યો છતે પચેપમના અસંખ્યાતમાભાગપ્રમાણ અન્ય સ્થિતિમ ડ઼ના પ્રક્ષેપમાં વત તા ચાર ગતિમાંના કોઇ પણ સભ્યષ્ટિ જીવ જ॰ સ્થિ॰ સંક્રમના સ્વામિ જાણવા.
મૂળ ગાથા ૪૩ સી.
चरिमलजोगे जा अत्थि, तासि सो चेव सेसगाणं तु खवगकमेण अनियaि - बायरो वेयगो वेए ॥ ४३ ॥
ગાથાથઃ—જે પ્રકૃતિચેાના અન્ત સચેાગી કેવલિને હાય છે તે પ્રકૃતિચેાની જ૦ સ્થિત સક્રમનેા સ્વામિ તેજ સયેાગિકેલિ હાય છે, અને શેષપ્રકૃતિયાના જ॰ સ્થિત સક્રમસ્વામિ ક્ષયના અનુક્રમે ક્ષય કરનાર અનિવૃત્તિમાદર ગુણાસ્થાનન્નતિ થવા છે, તથા વેદની જ સ્થિ॰ સ ંક્રમના સ્વામિ તે તે વેઢના ઉદયવાળા જીવા જાણવા,
ઢીકા પૂર્વે જે ચૈન્યન્તિક પ્રકૃતિ ૪ કહી છેતેઓના જ સ્થિત સક્રમસ્વામિ અન્ત્યાપવત્તનાએ વર્તો તેજ સચાણી• કેલિ જાણવા, હવે શેષપ્રકૃતિયાના જધન્યસ્થિતિસ’ક્રમ સ્વામિ કહે છે.
સલગળ શેષ થીદ્ધિ ૩-નામની ૧૩- ૮ કંપા૦-૯ નેક
Page #405
--------------------------------------------------------------------------
________________
૩૬
સંક્રમકરણ.
સં. ૩, એ ૩૬ પ્રકૃતિનું જ સ્થિર કેમ રવામિ એ ૩૬ ના ક્ષયની પરિપાટિએ યમના અસંખ્યાતમાભાગપ્રમાણુ અત્યસ્થિતિખંડના પ્રક્ષેપમાં વર્તતે અનિવૃત્તિ બાદરગુણસ્થાનથતિ જીવ જાણ.
તથા ય ા=વેદને જ સ્થિસંક્રમરવામિ વેદમાં વર્તન નારે જાણુ. તે આ પ્રમાણે–પુરૂષદના ઉદયમાં વર્તતે જીવ પુરૂષદને, સ્ત્રીવેદના ઉદયમાં વર્તતે વેદને, અને નપુંસકવેદના ઉદયમાં વર્તનાર અનિવૃત્તિનાદર ગુણસ્થાનવર્તી અત્યાસક્રમમાં વર્તતે જીવ નપુંસકવેદને જ સ્થિ૦ સંકમરવામિ જાણવે. અન્ય વેદ સહિત ક્ષપકશ્રેણિમાં વર્તતા જીવને અન્ય વેદને જ સ્થિ૦ સંકેમ ન હોય. કારણ કે-જે વેદ વડે ક્ષપકશ્રેણિએ ચઢે છે તે વેદની સ્થિતિના ઘણા પગલે ઘણું સ્થિતિ અને ઘણા પુદુગલેને ઉદીરણ ને અપવર્તનાદિ વડે ખપાવે છે, તેથી જે કે નપુંસક વેદે શપકઐણિએ ચઢેલે જીવ શ્રીવેદ નપુંસકવેદને સમકાળે અપાવે છે તે પણ નપુંસકવેદનેજ જ સ્થિ૦ સંકેમ થાય છે. પરંતુ ઉદય ને ઉદીરણાને અભાવ હોવાથી સ્ત્રીવેદને જ સ્થિ૦ સંક્રમ થતું નથી. તથા સ્ત્રીવેદ સહિત ક્ષેપકણિએ ચઢેલો જીવ નપુંસકવેદને ક્ષય કર્યા બાદ અન્તર્મુહૂર્તકાળે સ્ત્રીવેદને ક્ષય કરે છે. ને એટલા કાળમાં ઉદય ઉદીરણાથી ઘણું સ્થિતિ બૂટી જાય છે. પુનઃ જે કે પુરૂષ સહિત ક્ષપકશ્રેણિએ ચલા જીવને પણ એટલે કાળ લાગે છે તે પણ તે જીવને સ્ત્રીવેદ સંબંધિ ઉદય ઉદીરણા થતી નથી. તેથી સ્ત્રીવેદ સહિત પધ્ધણિએ ચઢેલા જીવને જ સ્ત્રીવેદને જ સ્થિતિ સંક્રમ હોય છે. તથા પુરૂષદ સહિત ક્ષપક શ્રેણિએ ચઢેલા છત્ર હાસ્ય છીને ક્ષય કર્યા બાદ પુરૂષદને અયાવે છે, અન્યથા હાસ્ય ચુક્ત જીવને ઉદિતવેદની ઉદીરણા પણ પ્રવર્તે છે તેથી પુ. વેદની ઘણું સ્થિતિ ત્રુટે છે. તેથી પુરૂષદને જ રિસ્થ૦ સક્રમ પુરૂષદ સહિત ક્ષપકશ્રેણિએ ચઢેલા જીવને જ હોય પરંતુ અન્યને ન હોય,
(તિ રિયતિ સંગમ )
Page #406
--------------------------------------------------------------------------
________________
કર્મપ્રકૃતિ:
રાક
-
જ
છે અથ સામ સંગમ છે એ પ્રમાણે સ્થિતિસકેમ કહો. અને હવે અનુભાગસંક્રમ કહેવાને પ્રસંગ છે, ત્યાં ૬ અનુગદ્વાર છે તે આ પ્રમાણે– ૧ ભેદ૫ર્ધકરૂપણ ૪ જઘન્યાનુભાગસમપ્રમાણુ ૨ વિશેષલક્ષણપ્રરૂપણા
પ્રરૂપણ ૩ ઉત્કૃષ્ટાનુભાગસકમપ્રમાણ ૫ સાદ્યનાદિકરૂપણ પ્રરૂપણા '
૬ સ્વામિનવપ્રરૂપણ .. એ ૬ અનુયાગમાંથી પ્રથમ સ્થાહપણ કહે છે.
- મૂળ ગાથા ૪૪ મી. मूलुत्तरपगइगतो, अणुभागे संकमो जहा बंधे फंडुगनिहेसो सिं, सत्वेयर घायऽघाईणं ॥ ४४ ॥ , ગાથા –અનુભાગસંક્રમના વિષયમાં મૂળ અને ઉત્તર પ્રકૃતિના ભેર જેમ બધશતકમાં કહ્યા છે તેમ જાણવા. તથા આ સર્વવાતિ, દેશઘાતિ અને અઘાતિ પ્રકૃતિની રસકપ્રરૂપણા પણ માશતકવત જાણવી.
ટીકાથી–અનુભાગસંબંધિ મૂળ અને ઉત્તરપ્રકૃતિને સંક્રમ અર્થાત મૂળ પ્રકૃતિઅનુભાગસંક્રમ, અને ઉત્તરપ્રકૃત્યનુભાગસંકેમ એ બે પ્રકારના અનુભાગસંક્રમમાં તે મૂળ અને ઉત્તરપ્રકૃતિના ભેદ જે રીતે અન્ધશતકગ્રન્થમાં કહયા છે તે રીતે અત્રે પણ જાણવા. એ પ્રમાણે દરરૂપણ કરીને હવે સ્પર્ધપ્રરૂપણ કહે છે. શા ઈત્યાદિ આ સર્વઘાતિ, દેશઘાતિ, અને અદ્યાતિ પ્રકૃતિની સ્પર્ધક પ્રરૂપણા પણ જેમ શતકગ્રન્થ કહી છે તેમ જાણવી તે પણ કઈક કહેવાય છે.
કેવલજ્ઞાનાવરણ-કેવલદર્શનાવરણ-પહેલારકષાય-૫ નિદ્રા અને મિથ્યાત્વએ ૨૦ પ્રકૃતિના રસપર્ધક સર્વઘાતિ છે.
Page #407
--------------------------------------------------------------------------
________________
સંક્રમકરણ.
S
પિતાને ઘાત કરવા ચોગ્ય કેવલજ્ઞાનાદિ ગુણેને જે સર્વથા ઘાત કરે છે તે તામ્રભાજનવ નિછિદ્ર, ધૃતવત ચિનગ્ધ, દ્રાક્ષવત અલ્પપ્રદેશે પચિત, અને સ્ફટિક વા અબરખવત અતિનિર્મલ, એ સર્વઘાતિરસ છે. કહ્યું છે કે—
जो घायइ सविसयं, सयलं सो होइ सव्वघाइरसो सो निच्छिडो निद्धो, तणुओ फलिहष्भहरविमलो ॥१॥
(જે સ્વવિષયરૂપ પ્રકૃતિને સર્વથા ઘાત કરે તે સર્વઘાતિરસ છે ઇત્યાદિ ગતર્થે વ)
તથા પ્રથમ ૪ જ્ઞાનાવરણ-૩ દર્શનાવરણ-સંજવલન ૪૯ ને કષાય–ને ૫ અન્તરાય એ ૨૫ પ્રકૃતિને રસ દેશવાતિ છે. પિતાને ઘાત કરવા એગ્ય મતિજ્ઞાનાદિગુણના દેશને એટલે એક અંશને ઘાત કરવાના સ્વભાવવાળો જે રસ તે દેશદ્યાતિરસ કહેવાય એ રસ અનેક પ્રકારના સેંકડે છીદવડે સકીર્ણ (વ્યાપ્ત છે. તે આ પ્રમાણે, કેઈક દેશાઘાતિરસ વાંસની ચીપથી બનાવેલી સાદd (ચટાઈ) વત્ અનેક સેક મોટાં છિદ્રસંયુકત છે, કોઈક દેશાતિરસ મધ્યમ અનેક સેંકડે છિદ્રયુક્ત કેબલ (કાંબળી), જે છે, પુન કેઈક દેશાતિરસ તથા પ્રકારના (મલમલાઈ) વસ્ત્રવત્ અત્યન્ત સૂક્ષમ અનેક સેંકડે છિતસંયુક્ત છે. તે દેશદ્યાતિ રસસ્પર્ધકે અ૫રહયુક્ત અને વિશિષ્ટ નિર્મલતા રહિત છે કહ્યું છે કે
૧ અર્થાત અતિનિબિડ-ગાઢ રસ. ૨ અર્થાત અતિસ્નિગ્ધ-ચિક્કણ રસ.
૩ જેમ કક્ષમાં પરમાણુ થોડા પણ રસ ઘણે છે તેમ સર્વધતિ રસવાળા પરમાણુઓ અન્ય પ્રકાપેક્ષાએ અનંતમેભાગે અતિ અહ૫ છે ને એટલા અલ્પ પરમાણુઓમાં પણ સ્વવિપાકનુભવદાનરૂપ રસ અત્યંત તત્ર છે..
૪ ફિટિક વા અબરખવત નિર્મલતાને 'ભાવ' શ્રી બહુચુતગ,
Page #408
--------------------------------------------------------------------------
________________
કમઝકૃતિ.
૩૯૯
देसविघाइत्तणओ, इयरो कडकंबलंसुसंकासो विविहबहुछिद्द भरिओ, अप्पसिणेहो अविमलो य ॥२॥
(ગતાર્થે). તથા વેદનીય, આયુ, નામ, અને ગોત્ર સંબધિ ૧૧૧ પ્રકૃતિચાના રસસ્પર્ધકે અઘાતિ જાણવા. કેવલ વેદાતા સર્વઘાતિરસસ્પધકના સંબંધથી તે (દેશદ્યાતિ સ્પર્ધકે) પણ સર્વઘાતિ થાય છે. જેમ લાકમાં પતે ચાર નહિ હોતે છતે પણ ચેરના સંબંધથી ચાર જ કહેવાય છે તત, કહ્યું છે કે – .जाण न विसओ घाइ-तणमि ताणपि सन्वघाइरसो जायइ घाइसगासेण-चोरयावेहऽचोराणं ॥३॥
(ગતા). Rહવે દશ મોહનીયની ‘રયકપ્રરૂપણ કહેવાય છે.
મૂળ ગાથા ૪૫ મી. सवेसु देसघाइसु, सम्मत्तं तदुवरिं तु वा मिस्सं दारुसमाणस्साणं, तमोति मिच्छत्तमुप्पिमओ॥४५॥
ગાથાર્થ–સર્વ દેશદ્યાતિરસસ્પર્ધામાં સમ્યકત્વ છે, તેથી ઉપરના સર્વદ્યાતિસ્પર્ધકેમાં મિશ્રમોહનીય છે, ને તેથી ઉપરના સર્વઘાતિસ્પર્ધામાં મિથ્યાત્વ છે.
ટીકાથ-અહિં દર્શન મેહનીચનાં સત્તાગત રસસ્પર્ધકે દેશદ્યાતિ અને સર્વઘાતિ એમ બે પ્રકારનાં છે. તેમાં જે એક સ્થાનિકને વિસ્થાનિક દેશદ્યાતિ રસસ્પર્ધકે છે તે સર્વેમાં સમ્યકત્વમહનીય છે. ને તદુરસુમિત્ર એટલે જ્યાં દેશદાતિ સ્પર્ધક સમાપ્ત થયાં ત્યાંથી ઉપરનાં રસસ્પર્ધકે મિશ્રમોહનીયનાં છે ને તે
Page #409
--------------------------------------------------------------------------
________________
સંક્રમકરણ.
દેશઘાતિ અને વિરથાનિક રસયુક્ત છે. તે મિશ્રમેહનીચના સ્પર્ધકે પણ ત્યાં સુધી જાણવાં કે જ્યાં સુધી રાહ સમાનતાને દારૂ સમાન (એક સ્થાનકાદિ રસે અનુક્રમે લતા-કાષ્ટ-હાડ-પાષાણુ સરખા છે એ શિલીએ) ક્રિસ્થાનિકરસના સ્પર્ધકને અનતમભાગ વ્યતીત થાય, તેથી જ્યાં મિશ્રમેહનીયના ર૫ર્ધ કે સમાપ્ત થાય ત્યાંથી પ્રારંભીને આગળનાં જે ક્રિસ્થાનિક ત્રિસ્થાનિક ને ચતસ્થાનિક રસયુક્ત સ્પર્ધકે છે તે સર્વ મિથ્યાત્વમેહનીયનાં જાણવાં. (ઈતિ સ્પર્ધકે પ્રરૂપણા).
છે. હવે વિશેષલક્ષણપ્રરૂપણ કહે છે
મૂળ ગાથા ૪૬ મી. तत्थ पयं उबहिया, व ओबटिया व अविभागा अणुभाग संकमो एस,अन्नपगई निया वावि ॥४६
ગાથાથ–ટીકાઈવ
ટીકાર્ય–ત્યાં (અનુભાગમના સંબંધમાં) અર્થપદ એટલે ચાથાસ્યનિર્ધારણ (અનુભાગસંક્રમ જે સ્વરૂપે છે તે સ્વરૂપને નિર્ણચ) અથવા વિશેષલક્ષણ તે આ પ્રમાણે છે–
અનુભાગાવિભાગેની રસાવિભાગોની) ઉદ્ધના એટલે બ્રહત પ્રમાણુતા કરવી ( અધિકતા કરવી) અથવા અપવ7ના એટલે રસાવિભાગોની હીનતા કરવી અથવા અન્ય પ્રકૃતિમાં લઈ જવા એટલે રસાવિભાગેને અન્ય પ્રકૃતિના સ્વભાવપણે પરિણુમાવવા તે સર્વ ભગુમારંમ કહેવાય છે. ત્યાં મૂળ પ્રકૃતિના તે ઉદ્વર્તના અપવર્તાના રૂપ બે અનુભાગસકમજ હોય છે પરંતુ તેઓને પરસ્પર સંક્રમ પામવાને અભાવ હોવાથી પ્રકૃત્યતરનયનરૂપ અનુભાગ સંક્રમ નથી, અને ઉત્તર પ્રકૃતિને તે ત્રણ પ્રકારને અનુભાગ સંક્રમ છે. (ઈતિ વિશેષલક્ષણે).
હવે ઉત્કૃષ્ટાનુભાગસંકમપ્રમાણનું પ્રતિપાદન કરે છે.
Page #410
--------------------------------------------------------------------------
________________
ક્રમ પ્રકૃતિ.
મૂળગાથા ૪૭ મી
दुविहपमाणे जेहो, सम्म देसघाइ दुट्ठाणे नरतिरियाऊ आयव - मिस्से विय सवधाइम्मि ॥४७॥
Yat
ગાથા—સ્થાનપ્રમાણુ, અને ઘાતિત્વપ્રમાણ એ એ પ્રમાણુ ( પ્રકાર ) ના ઉત્કૃષ્ટ અનુભાગસ'ક્રમમાં સમ્યકત્વના દેશઘાતિ અને દ્વિસ્થાનિકરસ, તથા નરાયુ, તિય ગાયુ, આતપ ને મિશ્ર 'એ ચારને સર્વ જ્ઞાતિ અને દ્વિસ્થાનિકરસ ઉત્કૃષ્ટાનુભાગસ ક્રમના વિષયવાળા છે.
'
ટીકાથ—અહિ ઉત્કૃષ્ટીનુભાગસ કમપ્રરૂપણામાં સ્થાનનું પ્રમાણ અને ઘાતિત્વનું પ્રમાણ એ એ પ્રમાણ કહેવાય છે. તેમાં સમ્યકત્વના દેશજ્ઞાતિ અને દ્વિસ્થાનિકરસના ઉત્સ*ક્રમ થાય એમ જાણવું. અહિ' તાત્પય એ છે કે સમ્યકત્વના જે ઉસ સક્રમે છે તે શ્રાતિત્વને આશ્ચચિ વિચારતાં દેશઘાતિ સક્રમે છે તે સ્થાન આશ્રચિને વિચારિયે તે દ્વિસ્થાનિકરસ સક્રમે છે. ( અથવા સમ્યકત્વને દેશઘાતિ અને · દ્વિસ્થાનિકરસ સમૂહ જ્યારે સક્રમે છે ત્યારે તેના ૦ અનુભાગ સ'ક્રમ હોય છે. )
'
તથા નાયુ, તિગાણુ, તપ, ને મિશ્ર, એ જ પ્રકૃતિના જે ઉ॰ અનુભાગ સ’ક્રમે છે તે ઘાતિત્વને આશ્રયિ વિચારતાં સઘાતિ, અને સ્થાનમાશ્રચિ વિચારતાં સર્વોત્કૃષ્ટ દ્વિસ્થાનિકસ સુક્રમે છે, અહિ' પણ તાત્પય એ છે કે એ ૪ પ્રકૃતિયાના સૌત્કૃષ્ટ દ્વિસ્થાનિકસયુકત સર્વાંધાતિસ્પર્ધા કા જ્યારે સંક્રમે છે ત્યારે એ ૪ ના ઉ॰ અનુભાગસક્રમ પ્રાપ્ત થાય છે. અહિં નરાયુ, તિ ગાયુ, ને તપ એ ૩ પ્રકૃતિયાના યુત્તિષયવાળા ૩ ફેલાઇ (=એ ૧૭ થી શેષ પ્રકૃતિયાના દ્વિ ત્રિ ચતુઃ સ્થાનિકરસ છે) એ સૂત્રથી એ કે ત્રિ ચતુઃ સ્થાનિકરસ છે તે પણ સક્રમમાં તે દ્વિસ્થાનિક સ્પર્ધા નાજ ઉ૰સક્રમ કહ્યો છે. તેથી એમ સમજાય છે કે—એ ૩ પ્રકૃતિયાના
51
Page #411
--------------------------------------------------------------------------
________________
સંક્રમકરણ.
w
ww ...
-
તથા સ્વભાવેજ વિસ્થાનિક ચત સ્થાનિક સ્પર્ધકની ઉધના, અપવના, કે પ્રકૃત્યતરનયનરૂપ ત્રણે પ્રકારને કેમ પ્રાપ્ત થતું નથીઃ
ચૂળ ગાથા ૪૮ મી. सेसासु चउठाणे, मंदो संमत्तपुरिससंजलणे एगठाणे सेसासु, सबधाइम्मि दुठ्ठाणे ॥४८॥ - ગાથાર્થ–શેષ પ્રકૃતિના ઉ૦ અનુભાગસંક્રમમાં ચતુ
સ્થાનિક અને સર્વદ્યાતિ (રક્સ) હોય છે. II હવે જઘન્યાનુભાગ સકેમ કહેવાય છે ત્યાં સમ્યકત્વમેહનીય, પુરૂષદ, સંજવલનચતુષ્ક એ૬ ઝંકૃતિના જ અનુસંક્રમમાં એક સ્થાનિકને દેશદ્યાતિરસ હોય છે, ને શેષ પ્રકૃતિના જ અનુ સંક્રમમાં ક્રિસ્થાનિક અને સર્વ ઘાતિ રસ હોય છે.
• ટીકાથ–પૂર્વોક્ત ૫ પ્રકૃતિથી શેષ વ્યતિરિકત પ્રકૃતિએને સ્થાનને આશ્રયિ સર્વોત્કૃષ્ટ ચતુ સ્થાનિકરસ અને ઘાતિત્વ આશ્રયિને સર્વઘાતિરસ જ્યારે ક્રમે છે ત્યારે તે પ્રકૃતિને ઉ૦ અનુ સંક્રમ પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે ઉ.અનુસંકેમ પ્રમાણ કર્યું. (इति उ० अनु० सं० प्रमाण ) 3 . હવે કન્યાકુમારંભમાહપણ કહે છે. આ
=સમ્યકત્વ, પુરૂષદ, અને સંજ્વલનચતુષ્ક એ ૬ પ્રકૃતિને એક સ્થાનિક રસસકંમતે છતે એ ૬ ને જ અનુ. સક્રમ જાણુ તાત્પર્ય એ છે કે–સમ્યકત્વને સર્વવિશુદ્ધ એક
સ્થાનિકરસ જ્યારે સંક્રમે ત્યારે સમ્યકત્વને જ અનુસંક્રમ જાણ. * પુનઃ પુરૂષદને સંજ્વલનચતુષ્કના ક્ષચકાળે જે સમાન
Page #412
--------------------------------------------------------------------------
________________
કમ પ્રકૃતિ.
• એ આવલિકાનાં ખાંધેલાં એકસ્થાનિકરયુકત સ્પ કા છે તે જ્યારે સક્રમે ત્યારે તેજ તેઓને જ૦ અનુ॰ સક્રમ જાણવા.'
. G
૩
તથા લેલાલુ પૂર્ણાંકત પ્રકૃતિચેાથી વ્યતિરિકત સર્વ પ્રકૃતિચેના દ્વિસ્થાનિકરસયુકત સÖઘાતિસ્પર્ધા સક્રમતે છતે જ૦ અનુ॰ સ’ક્રમ જાણવા. અહિ' તાત્પય' આ પ્રમાણે છે.સમ્ય પુરૂષવેદ–સવ૦ ચતુષ્ક એ ૬ પ્રકૃનિયાથી વ્યતિરિકત શેષ સ પ્રકૃતિયાના ઘાતિત્વઆશ્રયિ સ`ઘાતિ અને સ્થાનઆશ્રચિ દ્વિ સ્થાનિક રસયુકત મદરસવાળાં જે રસસ્પર્ધા કા છે તે જ્યારે સક્રમે ત્યારે તેજ તેને જ૦ અનુ॰ સક્રમ જાણવા. અહિં ૪ જ્ઞાનાવરણ, ૩ દેશનાવરણુ, ને ૫ અન્તરાય એ ૧૨ દેશઘાતિ પ્રકૃતિયાના રસ જો કે અન્ય અવસરે એક સ્થાનિકરસ ખધાય છે તાપણુ ક્ષય કાળે પૂર્વ અદ્ધ દ્વિસ્થાનિક રસ પણ સ`ક્રમે છે, પરન્તુ કેવલ એક સ્થાનિક રસ સક્રમતા નથી તે કારણથી અહિં સક્રમના સમધમાં એ પ્રકૃતિચેાના એક સ્થાનિકરસના સ’ક્રમ કહ્યા નથી એ પ્રમાણે, જ, અનુ॰ સક્રમપ્રમાણ પ્રરૂપણા કહી. (કૃતિ ન અનુ॰ અં॰ પ્રમાળ)
હવે સાઘનાદિ પ્રરૂપણા કહેવાય છે. ત્યાં મૂળ પ્રકૃતિ સબધિ અને ઉત્તર પ્રકૃતિ સમધિ એ બે પ્રકારની સાધનાદિ પ્રરૂપણામાંથી પ્રથમ મૂળપ્રતિ સંબંધિ વાચનાવિજ્ઞપળા કહે છે.
મૂળ ગાથા ૪૯ મી.
अजहन्नो तिन्नि तिहा, मोहस्स चउव्विहो अहाउस्स एव मक्कोलो से - सिगाए तिविहो अणुकोसो ॥४९॥
૧ સમ્યકત્વ, પુરૂષવેદ, ને સજ્વલનચતુષ્ક એ ૬ પ્રકૃતિયેાના સ્થાન આયિ રસસક્રમ ( એક સ્થાનકના ) કહ્યો પરન્તુ ધાતિત્વઆશ્રયિ રસ સક્રમ કહ્યો નથી. તાપણુ અધ્યાહારથી એ ૬ એ પ્રકૃતિયેાને ઘ્રાતિત્વ આયિ જ॰ અનુ॰ સંક્રમ સમધમા દેશાતિરસ સંક્રમે છે. એમ જાણ્યું,
Page #413
--------------------------------------------------------------------------
________________
સક્રમકરણ.
ગાથાથ—જ્ઞાના; દેશના, વિઘ્ન એ ૩ ના અજ॰ અનુ સક્રમ અનાદિ ધ્રુવ ને ધ્રુવ એમ ૩ પ્રકારે છે, તથા મેહનીયને આજ અનુક્રમ ૪ પ્રકારના છે. તથા આયુષ્યના અનુષ્કૃષ્ટ અનુ સંક્રમ ૪ પ્રકારે છે. તથા શેષ ૩ મૂળ કર્મના અનુ॰ સક્રમ ૩ પ્રકાર છે.
go
3
ટીકાથઃ—જ્ઞાના—દે નાત-અન્તએ ૩ મૂળકમના અજ અનુભાગ સ’ક્રમ અનાદિ, ધ્રુવ, ને અશ્રુવ, એમ ૩ પ્રકારે છે. ક્ષીણુ કષાયી જીવને એ ૩ મૂળકના સમયાધિકાલિકા પ્રમાણુ સ્થિતિ શેષ રહેતાં જ અનુભાગસક્રમ થાય છે તે સાઢિ અશ્રુવ છે, ને તેથી અન્ય સવ પણ અજ૰ અનુ॰ સક્રમ અનાદિ ભાવે છે. તથા ધ્રુવ અભવ્યની અપેક્ષાએ અને ધ્રુવ ભવ્યની અપેક્ષાએ છે.
તથા માહનીયના અજ॰ અનુ૰ સક્રમ સા, અનાદિ, ધ્રુવ, ર અધ્રુવ, એમ ચાર પ્રકારે છે તે આ પ્રમાણે—સૂક્ષ્મસ પરાયવૃતિ ક્ષપકજીવને માહનીયની સમાધિકાવલિકા સ્થિતિ શ્રેષ રહેતાં માહનીયન અનુસ་ક્રમ થાય છે તે સાહ્નિ અપ્રુવ છે. તેથી અન્ય સર્વ પણ અજ૦ અનુવ્સક્રમ તે ક્ષાયિકાપશમ જીવને ૧૧ મે ગુણસ્થાને નથી ને ત્યાંથી પડતાં પુનઃ પ્રારભાય છે માટે સાદિ, તે સ્થાનને નહિ પામેલા જીવની અપેક્ષાએ અનાદિ, તે ધ્રુવ ધ્રુવ પૂર્વવત્
તથા આયુષ્યની અનુભૃષ્ટાનુભાગસક્રમ 'આદિ અનાદિ, ધ્રુવ; ને ધ્રુવ એમ ૪ પ્રકારે છે તે આ પ્રમાણે—અપ્રમત્તજીવ દેવાયુષ્યના ઉ૦ અનુભાગ ખાંધીને અન્ધાવલિકા બ્યતીત થયા બાદ સ ફમાવા માંડે છે. તે ઉ॰ અનુ॰ ભાગને ત્યાં સુધી સંક્રમાવે છે કે જ્યાં સુધી અનુત્તર દેવભવમાં ૩૩.સાગરપ્રમાણુ સ્થિતિ વ્યતિક્રાંત થાય, ને આવલિકા માત્ર શેષ રહે( ત્યાં સુધી ઉ॰ અનુ॰ સંક્રમાવે), તેથી પ્=તે ઉ॰ અનુ॰થી) આયુષ્યને અન્ય અનુભાગસ ક્રમ જે
Page #414
--------------------------------------------------------------------------
________________
કર્મપ્રકૃતિ,
-
-
-
-
-
-
-
-
-
-
સર્વ પણ અત્કૃષ્ટ છે તે સાદિ, તે સ્થાનને નહિ પામેલા જીવની અપેક્ષાએ અનાદિ ને યુવાપુવ પૂર્વવત્ ' તથા શેષ નામ, ગાત્ર, ને વેદનીયનો ઉ૦અનુસકમ અનાદિ, અધ્રુવ, ને ધ્રુવ એમ ૩ પ્રકારે છે તે આ પ્રમાણે–સૂક્ષ્મ સં૫રાયવર્તી ક્ષપંકજીવ સ્વગુણસ્થાનના અન્ય સમયે તે ૩ કર્મને ઉ૦ અનુભાગ બાંધે છે, ને બન્દાવલિકા વ્યતીત થયે છતે ૧૩ મા ગુણસ્થાનના અત્યસમય સુધી સંક્રમાવે છે તે સાદિ અવ, તેથી અન્ય સર્વપણું અનુકૃષ્ટ અનુસંક્રમ તે અનાદિ, (આદિને અભાવ હેવાથી)ને યુવાધ્રુવ પૂર્વવત્
* મૂળ ગાથા ૫૦ મી. सेसा मूलपगइसु, दुविहा अह उत्तरासु अजहन्नो संत्तरसंह चउद्धा, तिविकप्पो सोलसन्हं तु ॥५०॥
ગાથાથ-મૂળપ્રકૃતિના શેષ અનુસંક્રમ સાદિ, અધુવ, એમ બે પ્રકારે છે હવે ઉત્તર પ્રકૃતિમાં ૧૭ પ્રકૃતિને અજ અનુસંકેમ જ પ્રકારે છે. તથા ૧૬ પ્રકૃતિને અજય અનુસંક્રમ ૩ પ્રકારે છે.
ટીકાઈ–મૂળ પ્રકૃતિના ઉક્ત શેષ વિકલ્પમાં સાદિ ને અવ એ બે પ્રકારે અજઅનુસંક્રમ છે. ત્યાં જ ઘાતકર્મા ઉ૦-અનુને જ-એ ૩ અનુસંકમમાં જ અનુસક્રમની સાદિ અવતા પ્રથમ દર્શાવી છે, ને ઉ૦ અનુસ કેમ કદાચિત મિથ્યાષ્ટિને છે. શેષ સર્વકાળમાં તે મિથ્યાષ્ટિને પણ અનુલ્ક અનુસફેમજ છે તેથી એ બન્ને સંક્રમ સાદિ અધુવ છે,
તથા શેષ ૪ અઘાતિ કર્મના જઅજા-ઉ-એ ત્રણ
૧ મિથ્યાદષ્ટિ જીવ ઉ૦ અનુભાગને વધુમાં વધુ ૨ સમય સુધી જ બાંધે છે ને બન્દાવલિકા વ્યતીત થયા બાદ તે ઉ૦ અનુ સંક્રમાવે છે. એ રીતે બંધ સાદિ અધુવ હેવાથી સંક્રમ પણ સાદિ અધુવક જણ
Page #415
--------------------------------------------------------------------------
________________
સંક્રમણે.'
રસમાંથી ઉ૦ રસસ કેમ તે પ્રથમ દર્શાવ્યું છે. તે જ રસસક્રમ તે જેને ઘણે રસ હણાય છે તેવા સૂઇઅપ એકેન્દ્રિયને પ્રાપ્ત થાય છે, પરંતુ બીજા જીવને નહિ ને ઘણે રસ હણાયા વિના તે એ જીવને પણ અજ રસસકમજ પ્રવર્તે છે માટે એ બન્ને રસ સકમ સાદિ અધ્રુવ છે. એ પ્રમાણે મૂળ પ્રકૃતિના અનુસકમની સાદિ અનાદિ વિગેરે પ્રરૂપણ કરી (દતિમૂઢ પ્રશત્તિના ચતુ. संक्रमनी साधादिप्ररुपणा).
वे उत्तरप्रकृतियोना अनु० संक्रमनी साधादिप्ररुपणा ४९ छ ।
ઉત્તર પ્રકૃતિમાં અને તા. ૪-સંજવ૦ ૪-નેક એ ૧૭ પ્રકૃતિને અજવ અનુ સંક્રમ સાદિ, અનાદિ, ધ્રુવ, ને અફવ એમ ૪ પ્રકારે છે તે આ પ્રમાણે એમાંની અનંતાનુબધિ સિવાયની ૧૩ . પ્રકૃતિચાને જ અનુસંક્રમ આપ આપણુ ક્ષયને અને જસ્થિ સંક્રમ વખતે હોય છે, અને અનંતાનુબંધિને જ અનુ. સકેમ તે અનતા ને ઉકલનાકરણથી ઉલ્યાબાદ પુનઃ પણ મિથ્યાત્વ હેતુ વડે બંધાતાં બંધાવલિકા વ્યતીત થયા બાદ બીજી આવલિકાના પ્રથમ સમયે હોય છે. અને એ ૧૭ પ્રકૃતિને તેથી અન્ય અતુલ સંક્રમ તે અજઘન્ય છે. અજય અનુ સંક્રમ ઉપશમિતાનુબન્ધિ જીવને ઉપશમણિમાં હેય નહિ, પરંતુ ત્યાંથી પડતાં પુનઃ જ અનુ સંકેમ પ્રારભાય છે તેથી એ જઅનુ સંક્રમ સાદિ છે, કંથા તે સ્થાનને નહિ પામેલા જીવેની અપેક્ષાએ અનાદિ છે, ને પ્રવાપુવ પૂર્વવત
તથા પ જ્ઞાનાવરણ-૪ દર્શનાવરણ-નિદ્રાદ્રિક-૫ અત્તરાય એ ૧૬ પ્રકૃતિને જ અતુ. સંક્રમ અનાદિ, અપુષ, ને ધ્રુવ, એમ ૩ પ્રકારે છે તે આ પ્રમાણે–એ ૧૬ પ્રકૃતિને જ અનુo સંક્રમ ક્ષીણકષાયી જીવને સ્વગુણસ્થાનની સમયાધિક આત્રલિકા સ્થિતિ શેષ રહેતાં હોય છે. તેથી અન્ય સર્વ પણ અનુ સંક્રમ અજઘન્ય છે ને તેની આદિ (પ્રારંભ) જણાતી નથી માટે અનાદિ, અને યુવાવ પૂર્વવત્ '
Page #416
--------------------------------------------------------------------------
________________
કર્મપ્રકૃતિ,
૪૦
-
-
મૂળ ગાથા પર મી. तिविहो छत्तीसाए, णुक्कोसोऽह नवगस्स य चउद्धा एयासिं सेसा सेसगाए सवे य दुविगप्पा ॥ ५१ ॥
ગાથાર્થ –૩૬ પ્રકૃતિને અનુલ્ફન્ટરસસંક્રમ અનાદિ ધુવને અપ્રુવ એમ ૩ પ્રકારે છે. ૯ પ્રકૃતિને અનુત્કૃષ્ટાનુભાગસંક્રમક પ્રકારે છે. એ ૪૫ પ્રકૃતિના જળ, અજ,ને ઉ૦, એ ત્રણ રસ સકેમ તથા ઉક્ત શેષ પ્રકૃતિના સર્વ રસસક્રમ છે બે પ્રકારે છે.
ટીકાર્યું–શાતા–પચે-તૈ૦૭–સમચા-શુભવણદિ ૧૧ અશુ-ઉશ્વા–પરા-સુખ-નિર્મા–વસાદિ ૧૦-એ ૩૬ પ્રકૃતિએને અનુત્કૃષ્ટાનુભાગ સંક્રમ અનાદિ, ધ્રુવ, ને અધુવ એમ ૩ પ્રકારે છે તે આ પ્રમાણે-ક્ષપકજીવ આપ આપણુ બન્થવ્યવહેદકાળે એ ૩૬ પ્રકૃતિને ઉo અનુભાગ બાંધે છે. બાંધીને બન્દાવલિકા વ્યતીત થયા બાદ ૧૩ ના ગુણસ્થાનના અત્યસમય સુધી સંક્રમા છે તેથી ક્ષપકસગિ કેવલિ સિવાય અન્ય જીવે એ ૩૬ પ્રકૃતિના અનુક્રૂષ્ણરસનેજ સમાવે છે, ને તેની આદિ વિદ્યમાન નહિ હોવાથી એ ૩૬ ને અનુત્કૃષ્ટરસસંક્રમ અનાદિ છે. ને ધ્રુવાધ્રુવ પૂર્વવતું,
તથા ઉદ્યોત-વજર્ષિદા એ ૯ પ્રકૃતિને અનુહૃષ્ટાનુભાગ સંક્રમ સાદિ, અનાદિ, ધ્રુવ, ને અધુર એમ ૪ પ્રકારને છે તે આ પ્રમાણેએ ૯માંથી ઉદ્યોત સિવાયની શેષ ૮ પ્રકૃતિએને અતિ વિશુદ્ધપરિણામવાળો દેવ ઉત્કૃષ્ટ અનુભાગ બંધ બાંધીને બન્યાવલિકા વ્યતીત થયા બાદ સંકમા, પુન સપ્તમી પૃથ્વીને સમ્યકવ સન્મુખ ચેલે મિથ્યાષ્ટિ નારકાવ ઉત નામકર્મને ઉ૦ અનુભાગખધ કરીને બન્દાવલિકા વ્યતીત થયા બાદ જઘન્યથી અન્તહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટથી ૧૩૨ (૬૬-૬) સાગરોપમ સુધી સફે
Page #417
--------------------------------------------------------------------------
________________
૪૦૮
સક્રમકહ્યું.
માવે છે.અહિં સાતમી પૃથ્વીના નારકજીવ જે કે છેલ્લા અન્તર્મુહૂતમાં અવશ્ય મિથ્યાત્વે જાય છે તો પણ અન્તત બાદ ભાગલા ભવમાં જે સમ્યકત્વ પામે તે નારકને અહિ' ગ્રહણ કરવા. તેથી વચમાં મિથ્યાત્વના અલ્પકાળ પ્રાપ્ત થયે છતે પણ પ્રાચીન ગ્રંથામાં તે અલ્પકાળના મિથ્યાત્વની વિક્ષા નહિ કરવાથી અમાએ પણ અત્રે ૧૩૨ સાગરોપમ સુધી ઉ॰ અનુસ’ક્રમ કહ્યા છે. તે ઉત્કૃ ટાનુભાગસંક્રમથી પડતા જીવને જે અનુત્ક્રુષ્ણનુભાગસ ક્રમ હાય છે તે સાહિ, તે સ્થાનને નહિ પામેલા જીવની અપેક્ષાએ અનાદિ અને ધ્રુવાખ્રુવ પૂ વત્
www.
* * તથા એ ૧૭–૧૬-૩૯-૯ સખ્યાવાળી પ્રકૃતિચાના ઉકત રોષ (૩) અનુ॰ સક્રમ, અને ૧૭-૧૬–૩૬—૯ થી વ્યતિષ્ઠિત ૮ પ્રફુતિયાના ૪ અનુ સંક્રમ સાદિ ને ધ્રુવ એમ બે પ્રકારે જાણવા તે'આ પ્રમાણે-૧૭ અને ૧૬ પ્રકૃતિચેાના ૭૦ અનુવસક્રમ ઉત્કૃષ્ટ સ‘લેશે વતતા મિથ્યાદ્રષ્ટિ જીવને હાય છે, તે એજ જીવને શેષકાળમાં અનુભૃષ્ટાનુભાગ સ'ક્રમજ હોય છે એ કારણથી તે અને અનું સક્રમ પણ સાદિ ધ્રુવ છે, તથા એ ૧૭–૧૬ ના જ અનુ સક્રમ તે પૂર્વેજ દર્શાગ્યા છે.
' ', ! '
'
તથા ૩૬ અને ૯ પ્રકૃતિયાના જન્મનુસક્રમ જેના સત્તાથી ઘણા રસ હેણાઈ ગયેા છે તેવા સૂક્ષ્મ એકેન્દ્રિય જીવને હાય છે, ને સત્તામાંથી ઘણા રસ હણાયા વિના તો એ જીવને પણ અજ અનુ॰ સ*ક્રમ થાય છે તેથી એ અને સક્રમ સાદિ અશ્રુવે છે ને એ ૩૬-૯ ના ઉસક્રમ તે પૂર્વ કહ્યા છે.
'
શેષ વૈ૰ છ-દેવ ૨-ઉચ્ચ૰આતષ અન—આહા॰ છત્તર ૨ શુભાચુ ૩ એ ૨૪ શુભ પ્રકૃતિયાના અનુ॰સક્રમ વિશુદ્ધિમાં થતા સાજ્ઞિપચેન્દ્રિય પર્યાપ્ત જીવને હોય છે. અને થીશુદ્ધિ ૩~ અશાંતા દર્શન મા ૩-મધ્યમ કષાય ૮–નર્ક ૩–તિગ્ ૨
Page #418
--------------------------------------------------------------------------
________________
કર્મપ્રકૃતિ.
૪૦૯
AAAAAAAAAAANANANA AAAAAAAAAAAAAAAAAAAAAAAA
-
-
કુજાતિ ૪–અશુભસસ્થાપ-અશુભસંઘ૦૫-અશુભવણદિ –કુખગતિ–ઉપદ્યાત સ્થા. ૧૦-નીચગર–એ પ૬ અશુભ પ્રકૃતિને ઉઅનુભાગસંક્રમ સંકલેશમાં વર્તતા સંપિચેન્દ્રિય પર્યાપ્તજીવને 'હેય છે. ને શેષકાળમાં અનુત્કૃષ્ટાનુભાગસંક્રમ હોય છે તેથી એ બને સકમ સાદિ અધ્રુવ છે. પુનઃ એ ૨૪ને ૫૬ ને જ અનુ. સંક્રમ હતપ્રભૂતાનુભાગ સત્તાવાળા સૂર એકેન્દ્રિયજીવને હોય છે, અને હતપ્રભૂતાનુભાગ સત્તા અભાવે તે એ જીવને પણ આજ અનુ.
કેમ હોય છે, તેથી એ બને પણ સકમ સાદિ અધુરજ છે. (તિ સાવહિપના ) - એ પ્રમાણે સાદ્યાદિપ્રરૂપણા કરી, અને હવે સ્વામિત્વ કહેવાને પ્રસંગ છે, ત્યાં ઉત્કૃષ્ટાનુભાગસમસ્વામિત્વ, અને જઘન્યાનુભાગ સમસ્વામિત્વ એમ બે પ્રકારનું સ્વામિત્વ છે, તેમાં પ્રથમ કણગુમાનમeaઈ કહેવાને તેના કાળ પ્રમાણને નિયમ કહે છે.
મૂળ ગાથા પર શ્રી, उक्कोसगं पबंधिय, आवलिय मइच्छिऊण उक्कोसं जाव न घाणइ तगं, संकमइ य आमुहुत्तंतो ॥५२॥
ગાથા –ટીકાWવતું
ટીકાથમિથ્યાષ્ટિજીવ ઉત્કૃષ્ટાનુભાગબધ કરીને તદનર બન્યાવલિકા વ્યતીત થયા બાદ જ્યાં સુધી ઉઅનુભાગને વિનાશ ન થાય ત્યાં સુધી તેને સંક્રમાવે છે. કેટલા કાળ સુધી ઉo અનુને વિનાશ નથી થતું? એમ પૂછતા હો તે કહીએ છીએ કે--અન્તર્મુહુર્ત સુધી પ્રકૃતિના ઉઅનુભાગને વિનાશ કરતે નથી, ને અન્તર્મુહૂર્ત બાદ તે મિથ્યાષ્ટિજીવ સક્લેશવડે શુભ પ્રકૃત્યનુભાગને અને વિશુદ્ધિ વડે અશુભ પ્રફનુભાગને અવશ્ય વિનાશ કરે છે.
હાનિ જ છે !
Page #419
--------------------------------------------------------------------------
________________
૪૧૦
સંક્રમકરણ,
ને
મૂળ ગાથા પ૩ મી. असुभाणं अन्नयरो, सुहुमअपज्जगाइ मिच्छो य वजिय असंखवासा-उए य मणुओववाए य॥५३॥
ગાથાર્થ –અસંખ્યવષયુવાળા મનુષ્ય તિર્યંચ તથા નિશ્ચયથી મનુષ્યમાં ઉલ્યન થનારા દેવ, એ ત્રણ સિવાયના શેષ મિથ્યાષ્ટિ સૂફમઅપર્યાપ્તાદિ જીમને કઈ પણ જીવ અશુભ પ્રકૃતિના ઉઅનુસકમને સ્વામિ જાણ,
• ટીકાથ–પાંચ જ્ઞાનાવરણાદિ ૮ અશુભપ્રકૃતિને ઉ. અનુસકમ સૂફમપર્યાપ્તાદિમાંને કઈ પણ મિથ્યા જીવ (અહિ આદિશબ્દથી પર્યાવસૂમ-પર્યાપ્તબાદરઅપ બાદર –કીન્દ્રિય ૨-ત્રીન્દ્રિય ૨-ચતુરિન્દ્રિય ૨-અસનિતિયચપચેન્દ્રિય ૨-સતિ. પંચે ૨-તથા અપને ૫૦ મનુષ્ય, દેવ, નારક-એ છ ગ્રહણ કરવા. (તેથી એમાંનેજ કોઈ પણું મિથ્યાષ્ટિ જીવ) કરે. પરંતુ કેવલ અસંખ્યાયુષ્યવાળા મનુષ્ય તિર્યચ, અને જે જે ચવીને સ્વભાવથીજ મનુષ્યમાં ઉત્પન્ન થાય તેવા આનતાદિના મનુષ્યપ પાતિક દે સિવાયનાજ એ પૂર્વોકત મિથ્યાષ્ટિજી ઉઅનુ સંક્રમ કરે છે. કારણ કે એ મિથ્યાષ્ટિ છો પણ તીવ્ર સંકલેશના અભાવથી પૂર્વોક્ત અશુ પ્રકૃતિને ઉઅનુભાગખબ્ધ કરતા નથી તેથી એ જીવેને અશુભેસ્કૃષ્ટાનુભાગસંક્રમને અભાવ હોવાથી એ, જીને વત કર્યા છે.
મૂળ ગાથા ૫૪ મી.
सवत्थायावुजोय-मणुयगइ पंचगाए आऊणं समयाहिगालिगा-सेसगत्ति सेसाण जोगंता ॥५४॥
Page #420
--------------------------------------------------------------------------
________________
કર્યપ્રકૃતિ.
૪૧
ગાથાર્થ –આતપ, ઉદ્યોત, મનુષ્યપચક, એ પ્રકૃતિને ઉOઅનુસક્રમ પૂર્વોકત સર્વજીવભેદે હેય છે. તથા આયુષ્યને ઉo અનુસંક્રમ સમયાધિકાવલિકા શેષ સ્થિતિ સુધીમાં વર્તતા છોને હોય છે. તે શેષ પ્રકૃતિને ઉઅનુસંકેમ સગિ સુધિના ને હોય છે.
ટીકાથ–સૂફમઅપર્યાપ્તાથી પ્રારંભીને નારક. સુધીના સર્વજીવલેદમાં અસંખ્યવષયવાળા તિર્યંચ મનુષ્ય અને આનતાદિગત મનુષ્યોપપાતિક દેવમાં મિથ્યાષ્ટિ વા સમ્યગ્દષ્ટિમાં આત–ઉત-મનુષ્યગતિપંચક એટલે મનુષ્યદ્ધિક-ઔદારવર્ષ -- અહિં આદા૨ કહેવાથી પણ દાઉ ગ્રહણ કરવું) એ ૧૨ પ્રકૃતિને ઉઅનુસકેમ જાણ તે આ પ્રમાણે
સમ્યગ્દષ્ટિ જીવ શુભપ્રકૃતિના રસને વિનાશ કરે નહિ પરતુ વધુમાં વધુ ૧૩૨ સાગરેપમ સુધી પરિપાલના (રક્ષણ)કરે તેથી ઉત્કૃષ્ટથી એટલા કાળ સુધી ઉત્કૃષ્ટાનુભાગનો વિનાશ નહિં કરીને (કાયમ રાખીને) તદનેતર થાયેગ્યપણે સર્વસ્થાને ઉપજે છે, તેથી મિથ્યાષ્ટિમાં પણ એ ૧૨ પ્રકૃતિને ઉ.અનુ. સંક્રમ અન્તર્મુહૂર્ત સુધીજ પ્રાપ્ત થાય છે. પુનઃ આપને ઉદ્યતને ઉઅનુભાગ મિથ્યાત્વી જીવજ બાંધે છે તેથી તે સ્થાને મિથ્યાત્વે એ બે પ્રકૃતિના ઉઅનુસંક્રમને સદ્ભાવ છે, અને મિથ્યાત્વથી પડીને સમ્યકત્વ પામે છતે સમ્યગૃષ્ટિ જીવમાં પણ એ બેને ઉ૦ અનુસંક્રમ પ્રાપ્ત થાય છે. અને સમ્યગુષ્ટિ થયે છતે તે બે પ્રકૃતિના ઉ૦ અનુભાગને શુભાનુભાગ હેવાથી વિનાશ કરે નહિ, તે
૧ અહિં સમ્મદષ્ટિજીવને શુભાનુભાગની પરિપાલના ૧૩૨ સાગર સુધી કહી તે પણ ઉઅનુભાગના સંક્રમપૂર્વકજ જાણવી. ને પરિપાલનાનો અર્થ એટલેજ કે ઉ૦ અનુભાગયુક્ત સર્વ શુભ દલિતો સંક્રમ સમ્યક હેય નહિ. શુભાનુભાગ યુક્ત સર્વલિકેનું સંક્રમ નિદાપન તે મિથ્યાત્વેજ હોય. ઇતિભાવઃ
Page #421
--------------------------------------------------------------------------
________________
૪૧૨
સમકરણ,
-
-
-
-
-
કારણથી તે બે પ્રકૃતિને ઉ.અનુસંકમ ૧૩ર સાગર સુધી ત્યાં જ સમ્યકજ જાણુ.
તથા ચારે આયુષ્યના ઉત્કૃષ્ટ અનુભાગ ધોઇને બન્યાવલિક વ્યતીત થયા બાદ જ્યાં સુધી સમયાધિક આવલિકાસ્થિતિ શેષ રહે ત્યાં સુધી એ ચારે આયુને ઉ.અનુભાગસંક્રમ પ્રાપ્ત થાય છે.
તથા શેષ શાતા–દેવ ૨-૫૦–વૈ૦૭–આહાળ૭–વૈ૦૭અશુભવદિ ૧૧-સુખ-ઉશ્વા–અશુ–પરા–ત્રસાદિ ૧૦– નિમ–જન –ઉચ્ચ-ન્સમચ–એ ૫૪ શુભપ્રકૃતિને આપ આપણા બન્થવ્યવછેદ સમયે ઉo અનુભાગ બાંધીને બન્દાવલિ કાથી આગળ સગીપણુના અત્યસમય સુધી ઉત્કૃષ્ટાનુભાગ સંક્રમાવે છે. તેથી એ ૫૪ ના ઉત્કૃષાનુભાગસંક્રમસ્વામિ પ્રાય અપૂર્વકરણથી સગિકેવલિ સુધીના છ ગુણસ્થાનવત છે જાણવા. (ઈતિ ઉ.અનુસંક્રમવામિ).
એ પ્રમાણે ઉ.અનુના સંક્રમસ્વામિ કહીને હવે ગ્ર માતાના સંહા કહે છે ત્યાં પ્રથમ જઘન્યાનુભાગસંક્રમને સદભાવ કેવી રીતે (કયાં) હોય તે દર્શાવે છે.
મૂળ ગાથા ૫૫ મી. खवगस्संतरकरणे, अकए घाईण सुहुमकम्मुवरिं केवलिणो ऽणंतगुणं, असन्निओ सेसअसुभाणं ॥५५॥
ગાથાર્થ –ક્ષપકવે જ્યાં સુધી અન્ડરકરણ કર્યું ન હોય ત્યાં સુધી ઘાતિપ્રકૃતિની અનુભાગસત્તા સૂક્ષ્મ એકેન્દ્રિયની અનુભાગ સત્તાથી અનંતગુણી હોય છે. તથા શેષ અશુભપ્રકૃતિની જ અનુભાગસર સૂએકેન્દ્રિયાદિને હેય છે.
ટીકાથ-જ્યાં સુધી અન્ડરકરણ કરાય નહિ ત્યાં સુધી
Page #422
--------------------------------------------------------------------------
________________
કમપ્રકૃતિ.
૪૧૩
ન
-----
---
પકજીવને સર્વઘાતિ ને દેશઘાતિ પ્રકૃતિને અનુભાસૂમ એકેન્દ્રિયની અનુભાગસત્તાથી અનતગુણ હોય છે. અને અન્તર કરણ કર્યું છતે સૂ૦ એકેન્દ્રિયાનુભાગાસત્તાથી પણ હીન અનુભાગ થાય છે. તથા શેષ અશાતા-કુસંઘ૦૫-કુસસ્થાન પઅશુભવર્ણાદિ ૯–ઉ૫૦–કુખ–દુર્ભાગાદિ ૪-અસ્થિરાદિ ૨-અપ –નીચ૦-એ ૩૦ અઘાતિ અશુભપ્રકૃતિની અનુભાગસરા કેવલીને અસજ્ઞિ પચેન્દ્રિયની અનુસાથી અનંતગુણી જાણવી. આ પ્રમાણે હેવાથી સર્વઘાતિ અને દેશદ્યાતિપ્રકૃતિને જ અનુસંક્રમ, ક્ષપકજીવને અન્ડરકરણ કર્યું છતે હોય છે. અને શેષ પૂર્વેક્ત અઘાતિ' અશુભ ૩૦ પ્રકૃતિને જ અનુસંક્રમ સયોગીકેવલિને નહિ પરન્તુ હાનુભાગાસત્તાક સૂક્ષ્મએકેન્દ્રિયાદિ જીવને જ કહેલ છે.
અહિં હંમરમાણુનો એ સૂત્ર પ્રમાણે “સમ્યગદષ્ટિ વા ... મિથ્યાષ્ટિ જીવે સર્વપ્રકૃતિના અનુભાગને નિશ્ચયથી અતમ્હૂર્ત બાદ સંક્રમાવે છે એમ જે કહ્યું છે તે લક્ષણ સર્વત્ર અવ્યાપ્ત હેવાથી તેમાં જે અપવાદ છે તે દર્શાવે છે.
મૂળ ગાથા ૫૬ મી. सम्मदिही न हणइ, सुभाणुभागे असम्मदिट्टी वि सम्मत्तमोसगाणं, उक्कोसं वजिया खवणं ॥ ५६ ॥
ગાથાર્થ –સમ્યગ્દષ્ટિજીવ શુભપ્રકૃતિના રસને વિનાશ ન કરે અને ક્ષયકાળ સિવાય મિાહષ્ટિ પણ તેને સમ્યગ્દષ્ટિ પણ) સમ્યકત્વ અને મિશ્રના ઉ૦અનુભાગને વિનાશ ન કરે.
ટીકાર્યું –અહિં જે શાતા–નરદ્ધિક–દેવ-પંચે –સમચ૦વર્ષભo–દાહ૭–વૈકિ૭–આહાહ૭–તૈ૦૭–શુભવણદિલ અણુ-પરાઉશ્વાસ-આત–ઉદ્યોત-સુખ૦-ત્રસાદિ૧૦-નિમ –
૧ છપાયેલી મલયગિરિકૃત ટીકામાં પરાઘાતને સ્થાને પછાત એ પાડે છે પરંતુ તે લિખિત વા દષ્ટિદેવ સંભવે છે.
વર્ષભ-મહાસ આપને
સ્થાને રાત
Page #423
--------------------------------------------------------------------------
________________
સક્રમકરણું,
જીન॰ઉચ્ચ૰-એ ૬૬ શુભ પ્રકૃતિચે તે સર્વૈના પણ શુભ અનુભાઅને સમ્યગ્દષ્ટિ જીવ ૧૩૨ સાગરોપમ સુધી વિનાશ પમાઢતા નથી તથા અસભ્યષ્ટિ એટલે મિથ્યાર્દષ્ટિજીવ ને ગાથાકત વિધ્ધવિ શબ્દથી સમ્યગ્દષ્ટિજીવ પણ ક્ષયકાળ વઈને અન્યકાળમાં સભ્યકત્વ અને મિશ્રના ઉઅનુભાગને વિનાશ પમાડતા નથી, અર્થાત્ ક્ષયકાળે સમ્યગ્દષ્ટિ જીવ પણ સમ્યકત્વ અને મિશ્રના ઉઅનુભાગને વિનાશ પમાડે છે તે કારણથી ક્ષયકાળને અત્રે વત કર્યાં છે. પ'ચસ'ગ્રહ મૂળ તથા ટીકામાં કહ્યું છે કે—“ સભ્યષ્ટિ અને સિાદષ્ટિ જીવે. સમ્યકત્વ અને મિશ્રના ઉ॰ અનુભાગના વિનાશ કરતા નથી પરન્તુ ક્ષપક સમ્યગ્દષ્ટિ જીવે એ અને મેહનીયના ઉન્મનુના વિનાશ કરે છે ” પુનઃ મિથ્યાદૃષ્ટિજીવ અન્ત હત માઢ સમ્લેશવડે સર્વ શુભપ્રકૃતિયાના અને વિશુદ્ધિ વડે સ અશુભ પ્રકૃતિચેાના ઉઅનુભાગને અવશ્ય વિનાશ પમાડે છે.
૪૧૪
॥ એ પ્રમાણે જ અનુભાગનુ સક્રમ સ્વામિત્વ પ્રતિપાદન કરીને હવે લઅનુમાનના સંગમસ્વામિ કહે છે.
મૂળગાથા ૫૭ મી. अंतरकरणा उवरिं, जहन्नठिइसकमो उ जस्स जहिं घाईणं नियगचरम - रसखंडे दिमोह दुगे ॥ ५७ ॥ ગાથાર્થઃ——ટીકાવત
ટીકાથ—અન્તરકરણથી આગળ ઘાતિક્રમની પ્રકૃતિમાં જે પ્રકૃતિના જે ગુણસ્થાનકે જ૦સ્થિસ’ક્રમ યહ્યો છે ત્યાંજ તે પ્રકૃતિના જધન્યાનુભાગસક્રમ પણ જાણવા તે આ પ્રમાણે—
નવમગુણુસ્થાનવતી ક્ષષકજીવ અન્તરકરણ કચે છતે ૯ ના કષાય ને ૪ સંજવલન એ ૧૩ પ્રકૃતિના ક્ષયની પરિપાટીએ જઘન્યસ્થિતિસ ક્રમ કરતી વખતે એ ૧૩ ના જઘન્યાનુભાગ સ'ક્રમ કરે
Page #424
--------------------------------------------------------------------------
________________
કર્મપ્રકૃતિ..
૪૫
-
-
--
.
છે. તથા ૫ જ્ઞાના-૪ દર્શનાર-નિશ્ચિક–પ અન્તરાય-એ ૧૬ પ્રકૃતિને જ અનુસંક એ ૧૬ પ્રકૃતિની સમયાધિકાવલિકા પ્રમાણુ શેષ સ્થિતિમાં વર્તતે ક્ષીણકષાયી છવ કરે. તથા નિયા ઈત્યાદિ=સમ્યકત્વ અને મિશ્ર એ બે દર્શનમેહનીયને જ અનુ. સંક્રમ ક્ષયકાળે આપઆપણું અન્તિમ અનુભાગખને સંકમાવાને વખતે હેય છે.
મળી ગાથા ૫૮ મી. आऊण जहन्नहिइ, बंधिय जाव स्थिसंकमो ताव उबलणतित्थसंजो-यणा य पढमालियं गंतुं ॥५॥
ગાથાર્થ–ટીકાWવત
ટીકાર્થ –-ચારે પણ આયુષ્યની જ સ્થિતિ બાંધીને (જઘન્યસ્થિતિને બંધક જીવ જઘન્યાનુભાગ બાંધે છે માટે અહિં
જઘન્યસ્થિતિ બાંધીન” એમ કહ્યું છે) ત્યારબાદ સમયાયિકાવલિકા શેષ રહે ત્યાં સુધી જ અનુકને સંક્રમાવે છે તેથી જઘન્ય સ્થિતિ બાંધ્યા બાદ એટલે કાળ સંક્રમ પ્રવર્તે છે તેટલા કાળ સુધી જ અનુસંક્રમ પણ પ્રવર્તે છે.
તથા નરક ૨-મનુષ્ય ૨-દેવ ૨–વૈ૦ ૭-આહાર ૭-ઉચ - એ ઉદલનોગ્ય ૨૧ પ્રકૃતિના તથા જીનનામ અને અનંતાનુબધિને જ અનુભાગ બાંધીને પ્રથમ બન્ધાવલિકા વ્યતીત થયા બાદ એ ૨૬ ના જવઅનુભાગને સંકમાવે છે. કેણ સંક્રમાવે છે? એમ
૧ અહિં ૧૬ પ્રકૃતિને જ અનુસંક્રમ સમયાધિકાવલિકાશે હોતે કહો તે સમુચ્ચયથી કહેલ સભવે છે, અન્યથા જ અનુસંક્રમ જ સ્થિતિસંક્રમ અવસરે હેવાને સંભવ છે ને નિદ્રાદિકને જસ્થિ૦ સંક્રમ તે જિલ્લાવરિંતુ કાસ્ટિમલ્લતમાં એ વચનથી સાધિક બે આવલિકા શેષ રહ્યું હોય છે,
Page #425
--------------------------------------------------------------------------
________________
૪૧૬
સંક્રમકરણ,
man
A4
vum.
ANNAN
A NANANAN
જે પૂછતા હે તે કહીએ છીએ કે અસંપિચેન્દ્રિય જીવ ક્રિય ઉ– દેવ ૨-નરક ૨-એ ૧૧ પ્રકૃતિને, સૂક્ષમનિગોદ જીવ નરદ્ધિકને ઉચ્ચગેત્રને, અપ્રમત્ત જીવ આહાર ૭ ને, અવિરતિ સમ્યગ્દષ્ટિજીવ જીનનામને, તથા સમ્યકત્વ સન્મુખ થયેલે મિથ્યાષ્ટિજીવ અને તાનુબંધિને જ અનુભાગ સંક્રમાવે છે.
મૂળ ગાથા ૫૯ મી.
सेसाण सुहुम हय संत-कम्मिगो तस्स हेतुओ जाव बंधइ तावं एगिदिओ वर्गिदिओं वा वि॥ ५९॥
ગાથાથ–ટીકાર્ણવત્ - ટીકાથ–પૂર્વે જે પ્રકૃતિ કહી છે તેથી શેષ શુભ વા અશુભ સર્વ મળી ૯૭ પ્રકૃતિને જે હતસત્તાક ( જેણે ઘણી અનુભાગ સત્તાને વિનાશ કર્યો છે તે હાસત્તાક) સૂર એકેન્દ્રિય વાયુકાય વા એગ્નિકાય તે તેની પિતાની અનુભાગ સત્તાથી અલ્પ અનુભાગનન્ય ત્યાં સુધી કરે છે કે જ્યાં સુધી તે એકેન્દ્રિય તેજ એકેન્દ્રિયભવમાં વા અન્ય એકે દ્રિયભવમાં વર્તતે છતાં અથવા અનેકેન્દ્રિય એટલે તેજ હતસત્તાક એકેન્દ્રિય બીજા દ્વિજિયાદિ ભાવમાં વર્તતે છતે જ્યાં સુધી અન્ય બૃહત્ અનુભાગબંધ ન કરે ત્યાં સુધી તેજ જઘન્ય અનુભાગને સંક્રમાવે છે. આ તિ અનુમાન મંદિરમ |
છે અથ પર સંમાર ! આ પ્રદેશ સંક્રમના અધિકારમાં ૪ અનુયોગદ્વાર આ પ્રમાણે છે૧ સામાન્ય લક્ષણ ને ભેદ. ૩ ઉ.પ્રદેશસંક્રમસ્વામિ. ૨ સાદાદિ પ્રરૂપણ.
૪ જળપ્રદેશસંક્રમસ્વામિ. એ ૪ અનુગમાં પ્રથમ સામાન્ય લક્ષણનાગનું પ્રતિપાદન કરે છે,
Page #426
--------------------------------------------------------------------------
________________
ક્રમ પ્રકૃતિ.
મૂળ ગાથા ૬૦ મી. जं दलिय मन्नपराई, निज्जइ सो संकमो पएसस्स उव्वलणो विज्झाओ, अहापवत्तो गुणो सव्व ॥ ६० ॥
૪૧૭
ગાથાથ—દલિકને જે અન્યપ્રકૃતિપ્રત્યે લઇ જવાં ( અન્ય પ્રકૃતિરૂપે પરિણુમાવવાં ) . તે પ્રદેશના સક્રમ (પ્રદેશસક્રમ ) ઉદ્દેલના વિધ્યાત યથાપ્રવૃત્ત જીજીસંક્રમને સČસક્રમ એ પ્રમાણે ૫ પ્રકારના છે.
1
. ઢીકાથ—જે સક્રમચેાગ્ય. ઇલિક એટલે ક્રમ પરમાણુઓને અન્યપ્રકૃતિ પ્રત્યે લઇ જવાય અર્થાત્ અન્યપ્રકૃતિરૂપણે પરિ ગુમાવાય તે વેરામ કહેવાય. એ સામાન્યલક્ષણ કહ્યુ.. ॥ ઇતિ સામાન્ય લક્ષણ ॥
હવે પ્રદેશસક્રમના ભેદ કહે છે-વહળો ઇત્યાદિ એટલે ઉદ્દેલનાસ ક્રમ—વિધ્યાતસ ક્રમ-ચથાપ્રવૃત્તસ'ક્રમ—ગુણસંક્રમ—ને સસક્રમ એ પાંચ ભેદમાં જેવા ઉદ્દેશ તેવા નિર્દેશ એ ન્યાયથી પ્રથમ ઉર્દુલનાસ ક્રમનું લક્ષણ કહેવાય છે.
:
॥ હદુના મદ્રેશસામ ॥
'
અનંતાનુબ'ધિ ૪સમ્ય-મિશ્ર-દેવ ૨ નરક ૨~૩૦ ૭આહિા॰ છ-મનુ॰ ૨-ઉચ્ચ-એ ૨૭ પ્રકૃતિયાના પ્રથમ પલ્યાથમાસëતમભાગપ્રમાણુના સ્થિતિમ'ને એક અન્તર્મુહૂતમાં ૨વેલે છે, તદન તર પુનઃ પણ પલ્યોપમાસ ખ્યતમભાગપ્રમાણેના
·
૧ અત્રે પછ્યાસëતમભાગ કાળે ઉવેલવા યેાગ્ય પ્રકૃતિયામાં ‘તમ કાળે ઉદ્દેલવા ચેાગ્ય અન॰ વગેરે ૬ પ્રકૃતિયાની ગણત્રી પૂર્વક ૨૭ પ્રકૃ તિયા ગણવાનું કારણ બહુશ્રુતંગમ્ય.
૨ વૅલવું એટલે વિવક્ષિત પરમાણુઓને વિવક્ષિત વિધિએ સ્વસ્થાનથી ઉપાડીને અન્યસ્થાનમાં ( અન્ય પ્રકૃતિમાં ) એવી રીતે સ્થાપવા ફ્રે જેથી તે તે પરમાણુઓને સર્વથા નિઃસત્તાક થવાના પ્રસંગ માય,
53
.
Page #427
--------------------------------------------------------------------------
________________
વેટ
સક્રમકણુ.
દ્વિતીય સ્થિતિખંડને ઉવેલે છે,પરન્તુ પ્રથમસ્થિતિખડથી આ અલ્પસ્થિતિખંડને અન્તર્મુહૂત કાળે ઉત્સિરે છે. તેથી પણ (દ્વિતીયસ્થિ૦ ખડથી) વિશેષહીન પલ્યોપમાસ"ખ્યતમભાગપ્રમાણના તૃતિય સ્થિતિ અને અન્તમુહૂત કાળમાં ઉત્સિરે છે. એ પ્રમાણે પૂર્વ પૂર્વ સ્થિતિખાથી વિશેષહીન હીન પચેાપમાસ ગૃતમભાગપ્રમાણ સ્થિતિ મુઝે ત્યાં સુધી કહેવા કે જ્યાં સુધી ઉપાત્યસ્થિતિખ’ઢ આવે. એ સર્વ સ્થિતિખામાંના પ્રત્યેક સ્થિતિખઢ અન્તસુ હત કાળે ઉદ્ધિરાય છે. અહિ' અનતરાયનિયા અને પર પરાનિયા એમ એ પ્રકા રની પ્રરૂપી છે ત્યાં પ્રથમ અનન્તરોપનિષામહપળા આ પ્રમાણે છે
*
પ્રથમ સ્થિતિખતની સ્થિતિ ઘણી છે, તેથી દ્વિતીયસ્થિતિ મઢની સ્થિતિ વિશેષહીન છે, તેથી તૃતિય સ્થિતિખંડની સ્થિતિ વિશેષહીન છે, એ પ્રમાણે ઉપાત્યસ્થિતિખંડ સુધી કહેવું (ઇતિ સ્થિતિ અપેક્ષાએ અન’તાપનિયા ).
હવે પરંપોવનિયા આવેળા કહેવાય છે તે આ પ્રમાણે પ્રથમ સ્થિતિખડની અપેક્ષાએ કેટલાએક સ્થિતિખ઼ડ ( સ્થિતિની અપે ક્ષાએ) અસભ્યભાગહીન, કેટલાએક સ્થિતિખ સંખ્યાતભાગહીન, કેટલાએક સખ્યાતગુણહીન, અને કેટલાએક 'અસ બ્યગુણહીન છે. (ઇતિ સ્થિતિ અપેક્ષાએ પર પરોપનિયા )
હવે પ્રદેશ પ્રમાણની અપેક્ષાએ અનતાપનિયા આ પ્રમાણે છે—પ્રથમ સ્થિતિખંડના પ્રદેશાથી દ્વિતીય સ્થિતિખડના પ્રદેશો વિશેષાધિક, તેથી પણ તૃતિય સ્થિતિષ્મઢના પ્રદેશા વિશેષાધિક, એ પ્રમાણે ઉપાન્ત્યસ્થિતિખંડ સુધી કહેવુ. ( ઇતિ પ્રદેશાપેક્ષાએ અનતરાપનિયા )
૧ સ્થિતિખંડની સ્થિતિ એટલે તે સ્થિતિખડજ જાણવા પરન્તુ ઉત્સિરા સબધિ અતમ્ દૂરૂપ સ્થિતિ ન જાણુી.
વિશેષમાં આ ઉન્દિરા, સ્થિતિના સવૅનાત્કૃષ્ટ ભાગ તરફથી ગણવી. અને. ઉકિરવું–ઉવેલવુ” એ શબ્દો એકાથ વાચક જાણુવા
Page #428
--------------------------------------------------------------------------
________________
કમપ્રકૃતિ.
૪૯
તથા પ્રદેશપ્રમાણાપેક્ષાએ પરંપરે પનિધા આ પ્રમાણે છેપ્રથમ સ્થિતિખંડગત દલિકની અપેક્ષાએ કંઈક સ્થિતિખડગત દલિક અસંખ્યભાગાધિક, કંઈક સખ્યભાગાધિક, કંઈક સવગુણાધિક, , અને કઈક અસખ્યગુણાધિક છે. (ઈતિ પ્રદેશાપેક્ષાએ પર પરે પનિધા)
હવે એ સ્થિતિને રિષિાનો વિધેિ આ પ્રમાણે છેપ્રથમ સમયે અલ્પ, દ્વિતીય સમયે અસંખ્યગુણ, તેથી પણ તૃતિય સમયે અસંખ્યગુણ કમેઇલિક ઉકિરે છે. એ પ્રમાણે અન્તર્મુતેના અન્યસમય સુધી ઉસ્કિરણને વિધિ જાણ. ને ગુણકાર તે પલ્યોપમના અસંખ્યાતમાભાગપ્રમાણુ જાણ. અને સર્વસ્થિતિ
ખ ને ઉસ્કિરણાવિધિ પણ એ પ્રમાણે જ જાણ સ્થિતિખડગત ક્રિલિકને ઉત્કિરણ કરવાને પ્રસગે ક્યાં પ્રક્ષેપે છે? એમ જ પૂછતા
તે કહીએ છીએ કે—કેટલુએક દલિક સ્વપ્રકૃતિમાં ને કેટલુંક પરપ્રકૃતિમાં પ્રક્ષેપે છે. તેમાં કયાં પ્રક્ષેપે છે તે વિશેષથી કહેવાય છે.
' પ્રથમ સ્થિતિખલહિરણ કરતાં પ્રથમ સમયે જે કર્મલિક પરપ્રકૃતિમાં પ્રક્ષેપાય છે તે અલ્પ છે, તેથી જે દલિક સ્વપ્રકૃતિની પહેલી સ્થિતિમાં પ્રક્ષેપાય છે તે અસંખ્યગુણ છે. તેથી દ્વિતીય સમયે જે અવસ્થાને પ્રક્ષેપાય છે તે અસંખ્યગુણ, અને પરપ્રકૃતિમાં જે પ્રક્ષેપાય છે તે પ્રથમસમયસત્ક પરપ્રકૃતિપ્રક્ષિપ્ત ઇલિકથી 'વિશેષહીન છે. તદનસર તૃતિય સમયે સ્વપ્રકૃતિમાં જે હલિક પ્રક્ષેપાય છે તે દ્વિતીયસમયસક સ્વપ્રકૃતિપ્રક્ષિત દલિકથી અસંખ્યગુણ છે. પુના જે પરપ્રકૃતિમાં પ્રક્ષેપાય છે તે દ્વિતીયસમયપરપ્રકૃતિપ્રક્ષિત દલિકથી અસંખ્યગુણ છે, એ પ્રમાણે અન્તર્મુહૂર્તના અત્યસમય સુધી કહેવું. તથા સર્વ સ્થિતિખંડેમાં ઉપસ્થિતિખંડ સુધી એજ વિધિ જાણુ.
હવે અન્તિમ સ્થિતિખસ્કિરણાને વિધિ કહેવાય છે તે આ પ્રમાણે આ અત્યસ્થિતિખંડ તે ઉપાસ્યસ્થિતિખંડથી
Page #429
--------------------------------------------------------------------------
________________
સંક્રમકરણ.
ક
અસંખ્યગુણ છે તે પણ એ અસ્યસ્થિતિખડની ઉસ્કિરણ અન્તમુહૂર્ત માત્રામાં થઈ જાય છે. આ અન્યસ્થિતિખંડ સંબધિ પ્રથમ ઉદયાવલિકાગત દલિક વજીને શેષ સર્વજલિકને માત્ર પરપ્રકૃતિમાં સમાવે છે, તે આ રીતે–પ્રથમ સમયે અ૯૫, દ્વિતીય સમયે અસં.
ગગુણ, તેથી પણ તૃતિય સમયે અસંખ્યગુણ કર્મલિક પ્રક્ષેપાય છે, એ રીતે અન્તર્મુહૂર્તના અત્યસમય સુધી કહેવું. પુના અન્ય સમયે પરપ્રકૃતિમાં જે દલિક પ્રક્ષેપાય છે તે સર્વસંત કહેવાય છે.
હવે અન્તિમ સ્થિતિખંડગત દલિકનું પ્રમાણ દર્શાવે છે તે આ પ્રમાણે-ઉપાસ્યસ્થિતિખંડમાંનું જેટલું કર્મક્રલિક અન્ય સમયે પરપ્રકૃતિમાં સમે છે તેટલા પ્રમાણના અન્યસ્થિતિમાં ગત કર્મલિકને પ્રતિસમય અપહરિયે (ઉદ્ધરિયે) તે તે અન્ય સ્થિતિખક અસંખ્ય કાલચકે (ઉત્સવ-અવસર્પિણીએ) આલી થાય (ઈતિકાળમાણા).
, અથવા એક બાજુ ઉપાસ્યસ્થિતિખંડ સંબધિ જેટલું કર્મલિક અન્યસમયે પરપ્રકૃતિમાં સંક્રમે છે, તેટલા પ્રમાણના અન્ય સ્થિતિખંડ સંબંધિ કર્મલિકને ઉદ્ધરિ ને એક બાજુ એક આકાશપ્રદેશને ઉદ્ધરિયે તે એ પ્રમાણે ઉદ્ધરતાં અંશુલના અસંખ્યાતમાભાગપ્રમાણુ આકાશપ્રદેશે ઉદ્ધ છતે તે અન્ય સ્થિતિખંડ પણ ઉદ્ધરાઈ રહે, અર્થાત્ અંશુલના અસખ્યાતમાભાગ પ્રમાણુ ક્ષેત્રમાં જેટલા આકાશપ્રદેશ હોય તેટલા એક અન્ય સ્થિતિખમાં યોકતપ્રમાણ સ્થિતિખંડ(કલિક સમૂહ) છે. પુનઃ ઉપાન્ય સ્થિતિખંડ સંબંધિ જેટલું કમંદલિક સ્વપ્રકૃતિમાં સંક્રમે છે તેટલા પ્રમાણનાં અન્યસ્થિતિખંડના કર્મલિકને જે પ્રતિસમય ઉરિચે તે તે અત્યસ્થિતિખંડ પાપમના અસંખ્યાતમાભાગપ્રમાણુ કાળે (સમયે) ખાલી થાય.
૧ છાપેલી મલયગિરિમહારાજકૃત ટીકામાં કામ પાઠ નથી પણ અત્રે આવશ્યક્તા હોવાથી તે પાઠ અધ્યાહારથી ગ્રહણ કર્યો છે.
Page #430
--------------------------------------------------------------------------
________________
કર્યપ્રકૃતિ.
જય
એ પ્રમાણે ઉકલનાસકમનું લક્ષણ કહીને હવે એ લક્ષણ પૂર્વક આહારકસપ્તકની ઉઠ્ઠલનાના સ્વામિ કહે છે. * *
, મૂળ ગાથા ૬૨ મી. आहारतणू भिन्न-मुहुत्ता अविरइगओ पउबलए जा अविरतो त्ति उव्वलइ, पल्लभागे असंखतमे ॥६॥
ગાથાથ–ટીકાર્ણવત્
ટીકાથ–આહારકસપ્તકની સત્તાવાળા અવિરતિભાવને પામેલે એ અવિરતિવત જીવ અન્તર્મુહૂર્ત વ્યતીત થયા બાદ આહારકશરીરને અર્થાત્ શરીર ગ્રહણ કરવાથી આહારકસકને ઉલવા (ઉત્કિરવા) માંડે છે. કેટલા કાળ સુધી ઉવેલું છે? એમ પૂછતા હે તે કહીએ છીએ કે-જ્યાં સુધી અવિરતિપણે રહે ત્યાં સુધી ઉવેલે છે. એમ કહેવાથી આહારકસપ્તકની ઉકલના અવિરતિ પ્રત્યાયિક છે એમ જણાવ્યું. પુનઃ અવિરતિપણે તે અનંતકાળ સુધી છવને રહે છે તે આહારકેલના પણ અનંતકાળ સુધી પ્રવર્તે કે કેમ?) તેથી તેને નિયમ દર્શાવે છે કે મારે માતાને પલ્યોપમના અસંખ્યાતમભાગપ્રમાણુ કાળમાં આહારકની સર્વ ઉલના થઈ રહે છે.
મૂળ ગાથા ૬૨ મી. . . . अंतोमुहुत्त मद्धं, पल्लासंखिजमित्त ठिइखंड उकिरइ पुणो वि तहा-उणूण मसंखगुणहं जा॥३२॥
ગાથાર્થ—ટકાવંત “ * * * *
ટીકાથ—અન્તર્મુહૂર્તમાત્ર કાળમાં પાયમાગતમભાગપ્રમાણુના પ્રથમ રિતિકને ઉકિરે છે, તદન તરે પુના પણ
Page #431
--------------------------------------------------------------------------
________________
૨
ર્સકેમકરણ,
-
-
-
- -
-
- -
તેવીજ રીતે અન્તર્મુહૂર્તકાળમાં પૂર્વ સ્થિતિખંડથી વિશેષહીને પૂલપમાયતમભાગપ્રમાણને દ્વિતીય સ્થિતિખંડને ઉત્મિરે છે, એ રીતે ઉપાસ્યસ્થિતિખંડ સુધી કહેવું, ને તે ઉપાસ્યસ્થિતિમાં તે પ્રથમ સ્થિતિખંડની અપેક્ષાએ અસંખ્યગુણહીન જાણ.
મૂળ ગાથા ૨૩ મી. तं दलिय सहाणे, समए समए असंखगुणियाए सेढीए परहाणे, विसेसहाणीए संछुभइ ॥ ६३ ॥
ગાથાથટકાથવ ''
ટીકાથ–તે ઉસ્કિમાણ કર્મલિકને પ્રત્યેકસમયે અસખ્યગુણશ્રેણિએ સ્વપ્રકૃતિમાં પ્રક્ષેપે છે. પુનઃ જે પરપ્રકૃતિમાં પ્રક્ષેપ છે તે પ્રતિસમય વિશેષહીન હીન પ્રક્ષેપે છે. તે આ પ્રમાણે–
પ્રથમ સમચે પરપ્રકૃતિમાં જે ક્રલિક પ્રક્ષેપે છે તે અલ્પ છે, પુન જે સ્વપ્રકૃતિની હેલી સ્થિતિમાં પ્રક્ષેપે છે તે દલિક પરસ્થાન પ્રક્ષિપ્તલિકથી અસંખ્યગુણ છે. તેથી પણ દ્વિતીય સમયે સ્વરકુ તિમાં જે દલિક પ્રક્ષેપે છેતે અસખ્યણુણ છે, તે પર પ્રકૃતિમાં જે પ્રક્ષેપે છે તે પ્રથમસમયપરપ્રકૃતિપ્રક્ષિત દલિકથી વિશેષહીન છે. એ રીતે પ્રતિસમયે પ્રક્ષેપને વિધિ અન્તર્મુહુર્તના અન્ય સમય સુધી કહેવે. આ પ્રથમ રિથતિખકની ઉસ્કિરણાને વિધિ જે રીતે દર્શાવ્યું છે તે રીતે અન્ય સ્થિતિનો ઉસ્કિરણાવિધિ પણ જાણ.
મૂળ ગાથા ૪ મી. जं दुचरमस्स चरिमे, अन्नं संकमइ तेण संबंपि अंगुलअसंखभागेण, हीरए एस उचलणा ॥६४॥
થા –ટીકાથવિત્
Page #432
--------------------------------------------------------------------------
________________
કમપ્રકૃતિ.
૨૩
ટીકાથ-ઉપાસ્યસ્થિતિખંડનું જેટલું કર્મલિક પરપ્રકૃતિમાં સંક્રમે છે તેટલા પ્રમાણુના દલિવડે જે અન્યસ્થિતિબંડને અપહરી તે કાળથી અસંખ્ય ઉત્સર્પિણુએ, અને ક્ષેત્રથી પુના અંગુલના અસંખ્યાતમાભાગપ્રમાણુના આકાશપ્રદેશો વડે તે. અન્ય રિથતિખડગત દૃલિક સંપૂર્ણ અપહરાય. એ પ્રમાણે ઉપાસ્ય સ્થિતિખંડ સુધી આહારકસપ્તકની ઉઠ્ઠલના પૂર્વે (પ્રથમ) કહી. (અર્થાત આ પૂર્વોક્ત આહારકસસલના ઉપાયરિથતિખંડ સુધીની કહી.) હવે અન્યસ્થિતિખંડની ઉ&લના કહે છે. ,
મૂળ ગાથા પ મી. चरम मसंखिजगुणं, अणुसमय मसंखगुणिय सेढीए देइ परत्थाणे वं-संछुभती णि(एव) मवि कसिणो
છે , ગાથાથ––ટીકાવત
ટીકાથ–ઉપાસ્યસ્થિતિથી અન્યસ્થિતિખડ અસં. ખ્યગુણ છે તથા તે અત્યસ્થિતિખંડના પ્રદેશાગમાંથીઉદયાવલિકાગી. પ્રદેશ વજીને શેષ સર્વ પ્રદેશને પરપ્રકૃતિમાં પ્રતિસમય અસંખ્ય ગુણિએ પ્રક્ષેપે છે તે આ પ્રમાણે–પ્રથમ સમયે અલ્પ, દ્વિતીય સમયે અસંvયગુણ, તેથી પણ તૃતિય સમયે અસંખ્યગુણ, એ. પ્રમાણે અત્યસમય સુધી પ્રદેશાને પરપ્રકૃતિમાં સંક્રમાવે છે. આ પ્રકારે પરપ્રકૃતિમાં પ્રક્ષેપાતા પ્રદેશને (અથવા પ્રકૃતિને) અન્ય સમયે જે સર્વ દલસંક્રમ થાય છે તે જ સર્વસંગર જાણુ. એમ કહેવાથી સર્વ કેમનું લક્ષણ પણ દર્શાવ્યું છે એમ જાણવું
છે હવે સમ્યક વાદિની ઉદ્દલનાના સ્વામિ દર્શાવે છે
Page #433
--------------------------------------------------------------------------
________________
૪ર૪ ’
સક્રમરછુ.
મૂળ ગાથા ૬૬ મી.
17
एवं मिच्छस्ति, वेगं मीलगं ततो पच्छा एगिंदियस्स सुर दुग--मओ सवेउवि निरयदुगं ॥ ६६ ॥
}
ગાથા.—ટીકા વત્
ટીકા—૨૮ ની સત્તાવાળા મિથ્યાઢષ્ટિ જીવ પ્રથમથીજ પૂર્વોક્ત પ્રકારે સમ્યકત્વને ઉદ્દેવે છે ને તન'તર મિશ્રને ઉદ્દેલે છે. તથા એકેન્દ્રિયસસક અથવા આહારકસસક સિવાય નામકની ૯૫ પ્રકૃતિાની સત્તાવાળા જીવ પૂર્ણાંકત પ્રકારે દેવકિને સમકાળે ઉલ્લેલે છે, તદ્દન તર વૈયિસપ્તક અને નરકદ્દિકને સમકાળે ઉદ્ભવે છે.
મૂળ ગાથા ૬૭ મી.
सुहुमतसेगो उत्तम - मओ य नरंदुग महानियद्दिम्मि छत्तीसाए नियगे, संजोयण दिडिजुयले य ॥६७॥
ગાથા—સૂક્ષ્મત્રસ એટલે સૂ॰ તેઉકાય ને સાચુકાય એ એ જીવ પ્રથમ ઉચ્ચગેાત્રને અને તદન તર નરકિને ઉર્દૂલે છે. હવે ૩૬ પ્રકૃતિયાને નવગુણુસ્થાવતી ક્ષપકજીવ ઉર્દૂલે છે તથા અન’તાનુબંધિ ૪ મિથ્યાત્વ અને મિશ્ર એ ૬ પ્રકૃતિયાની ઉદ્ઘલનાના સ્વામિ આપ આપણા ક્ષેપક અવિરતિ સમ્યષ્ટચાદિ જીવ જાણુવા,
ટીકા:સૂક્ષ્મગતિત્રસ એટલે સૂ॰ અગ્નિકાય અને સૂ વાયુકાય પ્રથમ ઉચ્ચત્રને પૂર્વોક્ત પ્રકારે ઉર્દૂલે છે, ને તદન તર મનુષ્યદ્દિકને ઉદ્દેલે છે. એ પ્રમાણે મિથ્યાદૃષ્ટિ જીવ સબધિ ઉદ્દેલના કહીને હેવે સમ્યગ્દષ્ટિ જીવ સમાધિ ઉદ્દેલનાનું પ્રતિપાદન ૧ અહિં આદિ શબ્દથી દેશવિરતિ, પ્રમત્ત તે અપ્રમત્ત જીવે. પણ AGA Ay અન્ય નહિ
Page #434
--------------------------------------------------------------------------
________________
ક્રમ પ્રકૃતિ.
૪૫
‘કરે છે. અજ્ઞાનિયÊિમિ છત્તીત્તાપ ઇતિ=એમાં અનુ=મથ શબ્દ અન્યાધિકાર સૂચક છે. તે આ ૩૬ પ્રકૃતિયાના અધિકાર પૂર્વોક્ત પ્રકૃત્યધિ“કારથી કયા પ્રકારે ભિન્ન છે ? એમ જો પૂછતા હૈા તેા કહીએ છીએ કે—પૂતિ પ્રકૃતિયાની ઉદ્દલના પલ્યેાપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કાળે ને તથા પ્રકારના મિથ્યાત્વી જીવનેજ થાય છે, અને વૃક્ષ્યમાણુ પ્રકૃતિયાની ઉદ્દેલના તે અન્તર્મુહૂત કાળે તે તથા પ્રકારના સભ્યઢષ્ટિ જીવને હોય છે એજ અધિકારનુ` ભિન્નત્વ છે તે દર્શાવે છે.
અનિવૃત્તિમાઇરસ પાયરૂપ નવમે જીણુસ્થાને ૩૬ પ્રકૃતિચૈાની ઉદ્દણના થાય છે. અર્થાત્ નવમગુણસ્થાનવી પકજીવ શિશુદ્ધિ ૩–નામની ૧૩-મધ્યકષાય ૮–નાકષાય ~સ જવ૦૩-એ ૩૬ પ્રકૃત્તિને સ્વસ્વક્ષયકાળે અન્તર્મુહૂત કાળમાં ઉર્દુલે છે. તથા નિયને એટલે તત્તપ્રકૃતિક્ષષક જીવ અવિરતિસમ્યêયાક્રિ ગુણસ્થાને પંચોલન યુિઢે = ( એમાં સમિ વિભક્તિ પૃષ્ઠોના “અ”માં હાવાથી સયાજન એટલે અન તાનુધિ ૪ ની અને દૃષ્ટિયુગલ એટલે મિથ્યાત્વ અને મિશ્રની પૂર્વોક્ત પ્રકારે અન્તર્મુહૂતમાં ઉર્દૂલના કરે છે, એમ જાણવુ. ( ઇતિ ઉદ્દેલના સક્રમ અને સ સ ક્રમ ).
॥ વિષ્ણાત સંક્રમ ॥
મૂળ ગાથા ૬૮ સી.
जासि न बंधो गुणभव - पञ्चयओ तासिहोड़ विज्झाओ ઝંડળસલમાનો, વવાશે તેન સેશલ્સ ॥ ૬૮ ॥
ગાથા ગુણપ્રત્યયથી અને ભવપ્રત્યયથી જે પ્રકૃતિ૧ નરકદ્રિક–તિય ચંદ્રિકએક ટ્રિયન્તોન્ડ્રિયત્રીન્દ્રિય-ચતુરિન્દ્રિય જાતિસ્થાવર-તપ-ઉદ્યોત—સુક્ષ્મ-સાધારણ એ નામકર્માંની ૧૩ મા .
54
Page #435
--------------------------------------------------------------------------
________________
૪૨૬
સક્રમકહ્યું.
ચાના અધ પ્રવતતા નથી, તે પ્રકૃતિયાના વિખ્યાત ગામ પ્રવર્તે છે. ( વિધ્યાતસક્રમવર્ડ પ્રથમ સમયમાં જેટલું દલિક પરપ્રકૃતિમાં પ્રશ્નપાય છે). તેટલા પ્રમાણના શેષ દૃલિકાપહારથી અ”શુલના અસન્યાતમાંભાગ પ્રમાણુનું ક્ષેત્ર અપહેરાય..
ટીકા : જે પ્રકૃતિયાના ગુણપ્રત્યયથી અધ પ્રવતે નહિ તે પ્રકૃતિયાને વિધ્યાતસક્રમ થાય છે. તે કઇ પ્રકૃતિયા ? કે જે શુષુપ્રત્યયથી ના ભવપ્રત્યયથી મ‘ધાતી નથી. એમ જો પૂછતા હો ત કહીએ છીએ કે
મિથ્યાર્દષ્ટિ ગુણસ્થાને જે પ્રકૃતિયાના અધ વિચ્છેદ થાય છે તે પ્રકૃતિયાના સાસ્વાદન ગુણસ્થાને ગુણપ્રત્યયથી અન્ય પ્રવતા નથી. એ પ્રમાણે સાસ્વાદનાન્ત ૨૫ પ્રકૃતિના મિશ્રાદિ ગુણુસ્થાને, · અવિરતાન્ત પ્રકૃતિાના દેશવિરત્યાદિ ગુણસ્થાને, દેશ વિશ્તાન્ત પ્રકૃતિયાના પ્રમત્તાદિ ગુણસ્થાને, અને પ્રમત્તાન્ત ૬ પ્રકૃતિયાના અપ્રમત્તાદિ ગુણસ્થાને ગુણપ્રત્યયથી અન્ય પ્રવર્તતા નથી તેથી તે તે મધ સ્થાને તે પ્રકૃતિયાના વિખ્યાતયંમ પ્રવર્તે છે.
તથા વૈ૦૭–દેવ ર—નરક ૨-કુજાતિ ૪ સ્થાવરાતિ૪–આતપ એ ૨૦ પ્રકૃતિયાને નારક જીવા મિથ્યાત્વાદિ હેતુ વિદ્યમાન હોતે છતે પણ ભવપ્રત્યયથીજ ખાંધતા નથી. તથા નરક ૨-દેવ ૨-વૈ૦ ૭વિકલે. ૩-સૂક્ષ્મ-અપર્યં—સાધા—એ ૧૭ પ્રકૃતિને સર્વે પણ દેવા ભવપ્રત્યથીજ ખાંધતા નથી. તથા સનત કુમારાદિ દેવા એકેન્દ્રિય—આતપને સ્થાવર એ ૩ પ્રકૃતિચેાને ભવપ્રત્યયથી માંધતા નથી.ર તથા ચુગલિક તિય ચ અને મનુષ્યા સધ૦૬-અશુ
૧ ઉર્દૂલના સક્રમમાં કહેલા જે અન્તિમસ્થિતિખડ તેને રોજ એ સત્તાથી ઓળખવામા આવે છે તે શેષ અને ન જાણવા.
૨ એ સનત્કુમારાદિની ભવપ્રત્યયાબંધ પ્રકૃતિયા કહ્યા પછી પચ સંગ્રહમાં “ આનતાદિ દેવા તિ દ્રિક અને ઉદ્યોતના ભવપ્રત્યયથી અધ નાકરે ” એમ વિશેષ કહ્યું છે.
'
Page #436
--------------------------------------------------------------------------
________________
કર્મપતિ.
સસ્થા. ૫ નપું –મનુ૦૨દાહ૭–અને એકાન્ત તિર્યંચ પ્રાચગ્ય સ્થાવરાદિ ૧૦-દુર્ભાગાદિ ૩-નીચત્ર-કુખગતિ એ ૩૬ પ્રકૃતિને ભવપ્રત્યયથીજ બાંધતા નથી. એ પ્રમાણે જે જે જીવને જે જે કર્મ ગુણપ્રત્યયથી વાભવ પ્રત્યયથી બન્જાતું નથી તે કર્મ તે જીવને વિધ્યાસક્રમ એગ્ય જાણવું. - હવે પ્રદેશ પ્રમાણનું નિરૂપણ આ પ્રમાણે કરે છે–વિધ્યાત સંરકમ વડે પ્રથમ સમયે જેટલું દલિક પરપ્રકૃતિમાં પ્રક્ષેપાય છે તેટલા પ્રમાણુના દલિક વડે શેષદલિકને અપહાર કરતાં અંગુલનાં અસંખ્યાતમાભાગે અપહાર થાય. તાત્પર્ય એ છે કે–વિધ્યાત સંક્રમ વડે પ્રથમ સમયે જેટલું કમલિક અન્ય પ્રકૃતિમાં પ્રક્ષેપાય છે, તેટલા પ્રમાણુના પ્રદેશખડ વડે ત—કૃતિગત શેષ સર્વલિકને અપહરતાં અંશુલ માત્ર ક્ષેત્રના અસંખ્યાતમે ભાગે જેટલા આકાશ પ્રદેશ છે તેટલા આકાશપ્રદેશપ્રમાણે પ્રદેશખડે વડે ત...કૃતિગત દલિક નિલેપ થાય (ખાલી થાય—અપહરાય). એ ક્ષેત્રમાર્ગણની રીતે કહ્યું, અને કાળ માણાની પદ્ધતિએ તે અસંખ્ય કાળચક્ર વ્યતીત થાય ત્યારે તે પ્રકૃતિગત શેષ દલિક ખાલી થાય. આ વિધ્યાતસંકેમ તે પ્રાયઃ યથાપ્રવૃત્ત સંક્રમને અને થાય છે. (ઇતિ વિધ્યાતસકમ).
* ૧ સ્થાવર-સૂક્ષ્મ-સાધા તિર્યમ્ ૨ આતપ-કુજાતિ ૪-એ ૧૦ પ્રકૃતિ તિર્યંચ સિવાય અન્ય કઈ પણ જીવને બધાય નહિ માટે એકાન્ત તિર્યચરાગ્ય કહી છે
૨ વિધ્યાત સેક્સ સંબધિ જે જે અપવાદ વિગેરે છે તે આ પ્રકરણમાં દર્શાવ્યા નથી માટે વિશેષાર્થીએ અન્ય અધિકારની તારવણીથી જાણવા જોઈએ.
૩ અહિ શેષટ્ટલિક" એટલે પૂર્વોક્ત ઉધલના સંબંધિ વક્ષ્યમાણ શેપ સત્તાવાળા દલિકને નહિં, પણ વિવક્ષિત પ્રકૃતિ સંબધિ બાકી રહેલા દલિકનો અપહાર જાણુ.
Page #437
--------------------------------------------------------------------------
________________
૪૮.
સક્રમકર,
|| મુળસંક્રમ ||
મૂળ ગાથા ૬૯ મી. गुणसंकमो अबज्झं - तिगाण असुभाण पुव्वकरणाई बंधे अहापवतो - परित्तिओ वा अबंधे वि ॥ ६९ ॥
-----
ગાથાઃ——અપૂવ કરણાદિ કરણમાં વતા જીવ અમધ્યમાન અશુભ પ્રકૃતિનાં કદલિકને જે પ્રતિસમય અસ'ëગુણ શ્રેણિએ સ’ક્રમાવે તે ગુણસ‘ક્રમ કહેવાય. તથા ધ્રુવધિ પ્રકૃતિચેાના અન્ય હેતે અને પરાવર્ત્ત માન પ્રકૃતિચેચમાંની સ્વઅન્યોન્ય પ્રકૃતિના અશ્વ હાતે વા નહિ હાતે તે પણ ચથાપ્રવૃત્ત સક્રમ થાય.
4
ટીકાથ—પૂર્વકરણાકિમાં વતા જીવે અધ્યમાન અશુભ પ્રકૃતિયાના કલિકને પ્રત્યેક સમયે અસગુણપણે અધ્યમાન પ્રકૃતિમાં જે સક્રમાવે તે મુળવંમ કહેવાય છે. ગુણુ એટલે પ્રતિસમય અસ‘બ્યગુણાકારે ( અસખ્યગુણ અસખ્યગુણ ) સ‘ક્રમ કરવા તે ઝુલમ ( ઇતિ વ્યુત્પત્તિ ) તે આ પ્રમાણે છે
મિથ્થાવ, આતપ, ને નરકાચુ સિવાયની મિથ્યાત્વાન્ત ( મિથ્યા ટિનેજ, ચેાગ્ય ).૧૩ પ્રકૃતિના, તથા અનતાનુમન્ધિ તિય ગાયુ તે ઉદ્યોત સિવાયની સારવાઢતાન્ત ૧૯ પ્રકૃતિયાના, તથા મધ્યકષાય ૮–અસ્થિર-અશુભ-અશ-શાક-અતિ-અશાતા એ સ મલીને ૪૬ અધ્ધમાન અશુભ પ્રકૃતિયાના મપૂર્વકરણથી આર’ભીને ગુણુસ’ક્રમ થાય છે, અહિ મિથ્યાત્વને અને અનંતાનુઅશ્વિને વવાનુ કારણ એ છે કે એ ૫ પ્રકૃતિયાના અવિરત સભ્યૠષ્ટયાદિ જીવા અપૂર્ણાંકરણાતિમાં ક્ષય કરે છે. માટે, અને
'
øk
૧૯ એ ૪૬ પ્રકૃતિયાના ગુણુ ક્રમ ઉપશમકી, વા ક્ષેપકને (પ્રાયઃ ૮ મા ગુરુસ્થાનરૂપ ) અપૂર્વ કરણના પ્રથમ સમયથી થાય છે.
Page #438
--------------------------------------------------------------------------
________________
કર્યપ્રકૃતિ
આતાપ ઉદ્યોતને વર્જવાનું કારણ કે એ બે શુભ પ્રકૃતિ છે તે ગુણ સક્રમ તે અશુભ પ્રકૃતિને થાય છે માટે, અને આયુષ્યને પરસ્પર સંકેમ થતું નથી માટે એ મિથ્યાત્વાદિ પ્રકૃતિને વર્જીત કરેલી, છે. તથા નિદ્રાદિક ઉપ૦–અશુવર્ણાદિ ૯-હાસ્યરતિ-ભય--ગુચ્છાએ ૧૬ પ્રકૃતિને ગુણસંક્રમ અપૂર્વકરણમાં આપઆપણા બન્ય વિચેછેદથી પ્રારંભીને જાણ. અથવા (અર્થાન્તરે) અપૂર્વકરણાદિ એટલે અપૂર્વકરણ નામનું જે ત્રણે કરણમાંનું દ્વિતીયકરણ તે અપૂર્વકરણ વિગેરે કરણમાં વર્તતા જી અ માન અશુભ પ્રકૃતિના પ્રદેશને અસંખ્ય ગુણ એણિએ જે મધ્યમાન પ્રકૃતિમાં ચક્રમાવે છે તે જુગામ એમ બીજી રીતે પણ અર્થ થઈ શકે છે. તેથી ક્ષયકાળે અપૂર્વકરણથી આરંભીને અનંતાનુબધિ, મિથ્યાત્વ, અને મિશ્રને પણ ગુણસંકેમ પ્રવર્તે છે. એ પ્રમાણે ગુણ
મનું સ્વરૂપ કહ્યું, (ઈતિગુણસંક્રમ)
યથારામ |
હવે યથાપ્રવૃત્ત સંકેમનું સ્વરૂપ કહેવાય છે. ત્યાં ધ્રુવધિ [, ૧ આ અથનરથનમાં માત્ર વાક્યરચનાને તફાવત જાણો પરતુ વિરપુર વરૂપને તફાવત ન જાણુ.
૨ ઉપશમસમ્યકત્વ પામતાં અને ક્ષયપશમસમ્યકત્વ પામતાં જે અપૂર્વકરણ કરવું પડે છે તે અપૂર્વકરણમાં એ ૬ પ્રકૃતિને ગુણસંક્રમ થતો નથી એમ ઉપશમનાકરણાધિકારમાં પ્રતિપાદન કર્યું છે, માટે અત્રે “સાપ કહે ક્ષયકાળે” (એ કે પ્રકૃતિનો ગુણસંક્રમ થાય ) એમ કહ્યું છે. વિ૦ કે ગુણવૃદ્ધિમાં ચઢતા જીવને અનેકવાર ભિન્નભિન્ન અપૂર્વ કરણે કરવાં પડે છે. તે દરેક અપૂર્વકરણમાં ગુણસંક્રમ થાય એ નિયમ નથી, જેમ મિથ્યાત્વગુણસ્થાને સમ્યકત્વપ્રત્યધિક અપૂર્વકરણમાં ગુસક્રમ પ્રવૃત્ત નથી.
૩ યથાવત્ત સંક્રમ એટલે યથા=જેમ જેમ પ્રવૃત્ત રોગની પ્રવૃત્તિ
Page #439
--------------------------------------------------------------------------
________________
સંક્રમકરણ,
પ્રકૃતિને અધ હેતે છતેજ તેઓને યથાપ્રવૃત્ત સંક્રમ પ્રવર્તે છે, ને રિત્તિ એટલે જે પરાવર્તમાન પ્રકૃતિ છે તેને તે બંધ હોય કિવા ન હોય તે પણ પરા પ્રકૃતિને યથાપ્રવૃત્ત સંક્રમ પ્રવતે છે. અહિં ભાવાર્થ એ છે કે| સર્વે પણ સંસાર પ્રાણિઓને કુવબન્યિ પ્રકૃતિને અન્ય પ્રવર્તતે છતેજ અને સ્વસ્વભાવ બન્યપ્રાગ્ય પરાવર્તમાન પ્રકૃતિએને બંધ હોય કિંવા ન હોય તે પણ તેઓને યથાપ્રવૃત્ત સંક્રમ થાય છે.
થાય તેમ તેમ હીનાધિક દલિકને સંક્રમ થાય તે જથાબત સક્રમ કહેવાય. કહ્યું છે કે
संसारत्था जीवा, सबंधजोगाण तहलपमाणा ।
संकामंतणुरूवं, अहापवत्तीए तो नाम ॥ १॥ અર્થ–સંસારી જ સ્વબંધાયેગ્ય પ્રકૃતિને બંધાતા દલના પ્રમાણમાં સંક્રમાવે, અર્થાત ઉત્કૃષ્ટ એગથી ઉત્કૃષ્ટ પ્રદેશે બંધાય તે ઉત્કૃષ્ટ પ્રદેશને સંક્રમાવે, તથા મધ્યમ વેગ પ્રવૃત્તિઓ મધ્યમ પ્રદેશે બંધાય તે મધ્યમ પ્રદેશે સંક્રમાવે, અને જધન્ય ગપ્રવૃત્તિથી જધન્ય પ્રદેશ (અલ્પ પ્રદેશ) બંધાય છે તે પ્રમાણમાં અલ્પ પ્રદેશ સંક્રમાવે એ પ્રમાણે રોગને અનુસાર બંધાતા હીનાધિક પ્રદેશને સંક્રમાવે તે યથાર સંક્રમ કહેવાય છે.
૧ વિવક્ષિત ભવમાં જે પ્રકૃતિ તત્સમયે બંધાતી ન હોય પરંતુ બન્ધાવાને ચગ્ય હોય તે તેવી પ્રકૃતિને યથાપ્રવૃત્ત સંક્રમ પ્રવર્તે છે તે કારણથી વધે છે વા કહ્યું છે (અન્યથા તે વયમાન કહેવાની જરૂર હતી.) (ઈત્યતઃ પચસંગ્રહ)
વિશેષ એ છે કે શણસંક્રમાદિ પ્રદેશસંક્રમે તે અમુક અમુક નિયમિત ગુણપ્રાપ્તિ પ્રસંગે પ્રવર્તે છે ને આ યથાપ્રવૃત સંક્રમ તે જીવને ગ. સદાકાળ પ્રવર્તે છે.
Page #440
--------------------------------------------------------------------------
________________
કમ પ્રકૃતિ.
૪૩૧
હવે ઉ-વિ૦-૩૦-૨૦-એ ૪ સંક્રમ વડે અપહાર કાળનું અપમહત્વ કહે છે.
મૂળ ગાથા ૭૦ મી. थोवोऽवहारकालो, गुणसंकमणेण संखगुणणाए सेसस्स अहापवत्ते, विज्झाए उव्वलणनामे ॥७०॥
ગાથાથ—અન્તિમ ખડને જીણુસક્રમથી અપહાર કરતાં અલ્પકાળ લાગે. તેથી યથાપ્રવૃત્ત-વિશ્ચાત અને ઉર્દૂલના સક્રમથી અપહાર કરતાં અનુક્રમે અસëગુણુ કાળ લાગે.
>
ટીકાર્થ:—ઉઠ્ઠલના સક્રમની વક્તવ્યતા પ્રસગે જે પૂર્વે અન્તિમખંડ કહેલા છેતે અન્તિમખંડની ૮ રોષ ' એવી સજ્ઞા છે. તે શેષના દલિકમાંથી શુશુસ‘ક્રમે કરીને સ ંક્રમતા દલિક સમૂહ જેટલા દલિકના (પ્રતિસયમ) અપહાર કરીયે તે અન્તર્મુહુત માત્ર કાળમાં તે અન્તિમખંડનુ ( શેષ ) ઇલિક સપૂર્ણ અપહારાય, તેથી ગુણસક્રમાપહાર કાળ સ`થી અલ્પ કહ્યા છે.
તેથી યથાપ્રવૃત્ત સ’ક્રમ વડે સક્રમતા ક્રેલિક પ્રમાણે અન્તિમખ અને અપહેરતાં અસ ́ખ્યગુણુ કાળ હાય, કારણકે તેજ અન્તિમખ'ડને
૧ પાંચમા સવયંમ ' તેની વિવક્ષા અત્ર કરી નથી તેનુ કારણ કે સસક્રમ વિષયિ એકજ સમયમાં સ’ક્રમતું દલિક તે અન્તિમખંડમાંનુજ છે, ને સસક્રમ દલિક પ્રમાણે અન્તિમખડગત દલિકના અપહાર કરતા ૧ સમય લાગે તે કંઇ પણ દલિક શેય રહે નહિ માટે અત્રે સસક્રમ અવિવક્ષિત છે. એના ખીજી રીતે અપહારકાળ ૭૧ મી ગાથાના ટીકામાં કહ્યો છે.
૨ અહિં ૪ સ’ક્રમ વડે અન્તિમખંડ ગત દલિકાપહારકાળનુ અલ્પમહત્વ કહેવાનું કારણ એ જ સક્રમમાંજ પરસ્પર દલિક અને કાળ સંબધિ અપબહુત્વ સહેજે સમજવા માટે છે,
Page #441
--------------------------------------------------------------------------
________________
વિધાત સમ,
નિ યથાપ્રવૃત્ત સંક્રમ દલિકના પ્રમાણુથી અપહરે તેતે અતિમખહને પૂર્ણ થતાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલે કાળ લાગે તે કારણથી યથાપ્રવૃત્ત પ્રમાણે અપહારકાળ અસંખ્યગુણ કહ્યો છે)
1. તેથી વિધ્યાત સંક્રમ દલિક પ્રમાણે અતિમખંડને અપહરતાં અસ ગુણ કાળ લાગે. કારણકે તેજ ' અન્તિમખંડના દલિકને વિધ્યાત સંકેમ પ્રમાણે દલિકાપહાર કરતાં અસંખ્ય કાલચ લાગે, તે કારણથી વિધ્યાત પ્રમાણે અપહાર કાળ અસગુણ કહ્યો છે)
છે તેથી પણ ઉદ્દલના સંક્રમે પ્રમાણે અપારકાળ અસખ્યગુણ છે. કારણ કે ઉષાન્ય સ્થિતિખંડના અન્ય સમયે, પરપ્રકૃતિમાં જેટલું ઇલિક પ્રક્ષેપાય છે તેટલા દલિકમાણુથી તેજ અતિમખંડ ગત દલિકને અપહાર કરતાં અતિ ઘણું કાળચક લાગે તે કારણથી ‘ વિતસમાપહારકાળની અપેક્ષાએ ઉકલનાસમાપહારકાળ એ'સંખ્યગુ કહો છે. - . હવે પૂર્વે યથાપ્રવૃત્ત સંક્રમને કાળ કહો નથી તથા ઉદ્વલના સંક્રમમાં પણ ઉપાન્ય સ્થિતિખંડના અન્ય સમયે જેટલું દલિક સ્વસ્થાને સંકેમે છે તેટલા પ્રમાણુથી અન્ય સ્થિતિખંડને અપહાર કાળ પણ કહ્યો નથી તે કહેવાય છે.
મૂળ ગાથા ૭૧ મી. पल्लाऽसंखियभागे, महापवत्तेण सेसगवहारो उचलणेण वि थिबुगो, अणुइन्नाए उ जंउदए॥७॥
૧ આ વક્તવ્યતાથી ગુણસંક્રમાપેક્ષાએ યથાપ્રવૃત્તની પદ્ધતિએ સંક્રમનું “દલિંક અતિ અલ્પ છે તે ગુણસંક્રમાપેક્ષાએ ગ્રંથાપ્રવૃત્તિને કાળ ( સમ દલિતસમૂહાપેક્ષાએ ) અસંખ્યગુણ છે એમ સમજાય છે તેમ અગ્રે પણ જાણવું.
Page #442
--------------------------------------------------------------------------
________________
કર્મપતિ,
૪૩૪
A
N ANANANANANANANANAAM
A LAAAAANAAAAAAAAAAAANANVAARAANAAA.4
ગાથાથથાપ્રવૃત્ત અને ઉદ્વેલનાથી પણ પૂપમાં સંખ્યતમભાગપ્રમાણુ કાળે અતિમખંડગત દલિકને અપહાર થઈ રહે, તથા અનુદિત પ્રકૃતિને સજાતિય ઉદિત પ્રકૃતિમાં જે સંકેમ તે સ્તિબુક સંક્રમ કહેવાય છે.
* ટીકર્થ-ઉલના સંક્રમમાં કહે છે અનન્ય સ્થિતિખંડ છે તેને જે યથાપ્રવૃત્તસંકેમ પ્રમાણે અપહરીયે તે પાપમા સંખ્યામભાગમાત્ર કાળે સંપૂર્ણ અયહાર થઈ રહે. તથા ઉકલના સંક્રમથી પણ ઉપાસ્ય સ્થિતિખંડના અન્ય સમયમાં જેટલું દલિક સ્વાસ્થાને પ્રક્ષેપાય છે તેટલા પ્રમાણુથી પણ તે અન્ય સ્થિતિ ખડગત દલિકને અયહારકાળ પલ્યોપમાસંપેયભાગ જેટલેજ જાણ, તે કારણથી એ અને અપહરકાળ તુલ્ય છે.' : - અહિં અન્ય પણ છઠું સ્તિષ્ણુશર્તમ છે, પરંતુ કરણું લક્ષણના અભાવથી એ સમ જ શબ્દની સાથે સંબંધવાળે નથી. કારણ કે કરણ તે સલેશ્ય વીર્ય કહેવાય છે, અને લેફ્સારહિત પણું અગિ કેવલી ઉપાસ્ય સમયે ૭૨ પ્રકૃતિને સ્વિબુક સંક્રમથી સમાવે છે.
જે કે તિબુક સંક્રમથી સકમેલું દલિક સર્વથા પતગ્રહ
* ૧ ૭મી ગાથામાં કહ્યા છતાં પુનઃ એજ વ્યકતવ્યતા કેમ કહી ? એ સહજ પ્રશ્ન છે પરન્તુ પૂર્વે યથાપ્રવૃતના કાળની મુખ્યતા કહી છે અને અને તે યથાપ્રવૃતના દલિકપ્રમાણની (અપહારકાળદ્વારા) મુખ્યતા દર્શાવી છે. તે આ પ્રમાણે ઉપન્યસ્થિતિખંડની ઉલના બે પ્રકારે
છે. ૧ સ્વસ્થાને ૨ પરસ્થાને. એમાં સ્વસ્થાને સંક્રમિત દલિક પ્રમાણ ' યથાપ્રવૃત્તવડે સંક્રમતા દલિક જેટલું જાણવું. અર્થાત ઉઠ્ઠલનાપહારશ્રી પ્રથમ પરસ્થાનાપેક્ષાએ છે અને અત્રે તે સ્વસ્થાનાપેક્ષાએ કહ્યો છે.
૨ એ વાક્યમાં “પણ” શબ્દ હેવાથી સ્તિષુક સંક્રમ માત્ર ૧૪ મે ગુણકાણેજ હેય એમ નહિ. શેષ ગુણસ્થાને પણ હેય.
૩ અહિં સર્વથા શબ્દને ભાવાર્થ બહુશ્રુતગમ્ય છે. વિશેષ કે ગુણ
Page #443
--------------------------------------------------------------------------
________________
૪૩૪
સંક્રમકરણ.
.
પ્રકૃતિરૂપે(તટ્યકૃતિરૂપે) પરિણમતું નથી તેથી આ સ્ટિબુક તે સંક્રમ શબ્દની સાથે ( અંથવા સંક્રમ પ્રકરણમાં) સંબંધવાળો થઈ શકતા નથી પરંતુ આ પણું સંક્રમ છે ને સંક્રમ પ્રકરણને પ્રસંગ હોવાથી તે તિબુક સંક્રમનું લક્ષણ કહે છે. અનુદીર્ણ એટલે અનુદય પ્રાપ્ત (ઉદયમાં નહિ આવેલી) પ્રકૃતિ સંબધિ જે કર્મ દલિક તે ઉદયમાં આવેલી સમાન સ્થિતિવાળી સ્વજાતીય પ્રકૃતિમાં સકમાવે છે ને કમાવીને અનુભવે છે. જેમ ઉદયવતી મનુષ્ય ગતિમાં શેષ ૩ ગતિનાં દલિકને અને ઉદયવતી એકેન્દ્રિયજાતિમાં શિષ ચાર જાતિનાં દલિકને સમાવીને અનુભવે તે બુિક સંક્રમ કહેવાય છે ને રોય પણ એજ કહેવાય છે. (તિ મેહ), સં ક્રમાદિરૂપે સંક્રમતાં દલિક જેમ સર્વથા પરપ્રકૃતિરૂપે પરિણમીને પર પ્રકૃતિના વ્યપ્રદેશને પામે છે તેમ તિબુકસંક્રમરૂપે સંક્રમતાં દલિક પર પ્રકૃતિવ્યપદેશને પામે તેવી રીતે સર્વથા પરપ્રકૃતિરૂપે પરિણમતાં નથી પરંતુ સ્વપ્રકૃતિવ્યપદેશરૂપે કાયમ રહીને સ્થિતિવડે પ્રથમજ હીન (તે સ્વજાતિય પરંપકૃતિ સમાન) થઈને ઉદયવતી સ્વજાતીય પરપ્રકૃતિમાં (પરિણમીને) ભગવાઈ જાય છે. એમાં સ્તિબુક સંક્રમ વિષયક પ્રકૃતિનો મુખ્યત્વે તીવરસ માત્ર બદલાવાથી પતંગ્રહમાં દેશપરિણમન કહેલું સંભવે છે,
૧ તીવ્રરસ પરપ્રકૃતિમાં સંક્રમાઈને ભગવાઈ જાય છે માટે, 1. ૨ જે પ્રકૃતિ સ્વવિપાકે ઉદયમાં ન આવે પરંતુ પરવિપાકે ઉદયમાં આવે તે કરાય કહેવાય. એ લક્ષણ પણ અનેકાન્ત છે.
કેટલાએકનું માનવું એવું છે કે જે પ્રકૃતિમાંથી રસ સર્વગ્રાહીન થઈને તે પ્રકૃતિના પ્રદેશ માત્રજ ઉદયમાં આવે તે પ્રદેશદય કહેવાય અને જે રસ ઉદયમાં આવે છે તે પ્રકૃતિને વિપાકેાદય કહેવાય. આ માનવું અસમંજસ છે કારણ કે સ્તિબુસંક્રમરૂપે એટલે પ્રદેશોદયરૂપે ઉદય આવેલી પ્રકૃતિમાં રસ અવશ્ય હોય છે તે પણ તેમને તીવ્રરસ પરપ્રકૃતિરૂપે પરિણમવાથી સ્વપ્રકૃતિરૂપે (સ્વરિપાક રૂપે ) ઉદય આવી શકતું નથી ને એ પ્રમાણે વિવક્ષિત પ્રકૃતિના પ્રદેશે સ્વરસે (સ્વવિપાકે ઉદયમાં આવ્યા નથી પરતુ પરવિપાક ( સ્વવિપાકાભાવ ) રૂપે ઉદયમાં આવ્યા છે માટે તે પ્રદેશદયજ કહેવાય. જેમ દુગ્ધ તે દધ્યાદિપ , પરિણમતાં દુગ્ધને
Page #444
--------------------------------------------------------------------------
________________
કર્મપ્રકૃતિ.
જામ
એ પ્રમાણે સંક્રમકરણના લક્ષણ અને ભેદની પ્રરૂપણા કરીને હવે સાધનાદિ પ્રરૂપણ કરે છે તેમાં મૂળ પ્રકૃતિને પરસ્પર સંક્રમ હેતે નથી તેથી ઉત્તરપ્રકૃતિની સારવાર અપાઇ
મૂળ ગાથા ૭૨-૭૩ धुवसंकम अजहन्नो-गुक्कोसो तासि वा विवजित्तु आवरणनवगविग्धं, ओरालियसत्तगं चेव ॥ ७२ ॥ साइयमाइ चउद्धा, सेसविगप्पा य सेसगाणं च सबविगप्पा नेया, साइ अधुवा पएसम्मि ॥७३॥
ગાથાથ-૧૨૬ ધ્રુવસત્તાક પ્રકૃતિને અજ. પ્રસક્રમ ૪ પ્રકારે, તથા ૯ આવરણ–પ વિઘને દારારિકાદિ ૭ એ ૨૧ પ્રકૃતિ વિના ૧૦૫ ધ્રુવસતાક પ્રકૃતિને અનુ. પ્ર. સંક્રમ છે ૭૨ સાવાદિ૪ પ્રકારે છે. ૧૦૫ પ્રકૃતિના શેષ ૨ વિકલ્પ અને શેષ ૨૧ પ્રકૃતિના સર્વ વિકલ્પ તે પ્રદેશસંક્રમને અને સાદિ અધુવ જાણવા , ૭૩ છે
ટીકાર્થ –પૂર્વોક્ત ૧૨૬, ધ્રુવસત્તાક પ્રકૃતિને અજઘન્ય પ્રદેશ સંક્રમ સાદિ, અનાદિ, યુવ, ને અધુવ એમ ૪ પ્રકારે છે તે આ પ્રમાણે પ્રદેશાનુભવ અને દધ્યાદિને રસાનુભવ કહેવાય. દર્શનમેહનીયન સંબંધમાં આજ ભાવાર્થ પ્રગટ કહ્યો છે તહત અન્ય પ્રકૃતિમાં પણ સમજવો.
તથા પ્રસંગતઃ પંચસંગ્રહ પ્રદેશસક્રમની પ્રવૃત્તિમાં કયે સંક્રમ કાને બાધ કરે તે કહેવાય છે–ચથાપ્રવૃત્ત સંક્રમ પ્રવર્તતું હોય તેને અટકાવીને વિધ્યાત વા ગુણસંક્રમ પ્રવર્તે છે, અને ઉદલના સંક્રમને અટકાવીને સર્વસંક્રમ પ્રવર્તે છે
Page #445
--------------------------------------------------------------------------
________________
સમકરણ,
-
-
-
-
-
-
-
-
-
-
• આંગળ કહેવાશે તેવા લક્ષણવાળે પિતકમાંશ જીવ પ્રકૃતિએને ક્ષય કરવાને અર્થે તત્પર થયે છતે સર્વ પણ વસત્તાક પ્રકૃતિને જઘન્યપ્રદેશ સંક્રમ કરે છે તે સાદિ અધુવ છે, ને તેથી અન્ય સર્વ પણ અજઘન્યપ્રદેશ સકમ છે તે ઉપશમશ્રેણિમાં એ સર્વ પ્રકૃતિને અંધવિચછેદ થયે છતે (અજપ્રસંક્રમ) થાય નહિ તેથી આ (અજ. પ્રસં૦) સાદિ છે, એ સ્થાનને નહિ પ્રાપ્ત થયેલા જીવની અપેક્ષાએ અનાદિ છે, અભવ્યની અપેક્ષાએ ધ્રુવ, અને ભવ્યની અપેક્ષાએ અધુવ છે.
, તથા ધ્રુવસત્તાક પ્રકૃતિને અનુત્કૃષ્ટ પ્રદેશસકમ પણ ૪ પ્રકરે છે. પ્રશ્ન –શું સર્વ ધ્રુવસત્તાક પ્રકૃતિને અનુપ્રિ સં ૪ પ્રકારે છે? ઉત્તર-નહિ. ૫ જ્ઞાનાવરણ ને ૪ દર્શનાવરણ એ હું આવરણુ, તથા ૫ અન્તરાય અને મૈદારિકસપ્તક એ ૨૧ પ્રકૃતિ સિવાયની ષ ૧૦૫ ધ્રુવસત્તાકને જ અનુ. પ્ર. સં. ૪ પ્રકારે છે તે આ પ્રમાણે–વસ્થમાણુ લક્ષણયુક્ત ગુણિતકમ શ છવ સર્વ પ્રકૃતિને ક્ષય કરવાને તત્પર થયે છતે ઉ૦ પ્રસ. હેય છે, પર અન્ય જીવને ઉપ્રસં૦ હેય નહિ તેથી આ ઉ૦ પ્રસં. સાદિ છે, ને તેથી અન્ય સર્વ પણ અતુટ પ્ર સં છે તેના ઉપશમ શ્રેણિમાં વિચ્છેદ થાય છે ને શ્રેણિથી પડતાં પુનઃ અતુટ પ્રસં. પ્રારંભાય છે તેથી આ (અનુ. પ્ર. સં૦) સાદિ છે, તે સ્થાનને નહિ પ્રાપ્ત થયેલા જીવની અપેક્ષાએ અનાદિ છે, અને અભવ્ય ભવ્યાપેક્ષાએ ધ્રુવ તથા અધ્રુવ છે.
તથા ર ઈત્યાદિ એટલે ૧૫ પ્રકૃતિના શેષ વિકલ્પ જઘન્ય, અને ઉત્કૃષ્ટ, અને જ્ઞાનાવરણાદિ ૨૧ પ્રકૃતિના જઘન્ય, ઉત્કૃષ્ટ, અને અનુત્કૃષ્ટ એ ત્રણ વિકલ્પ સાદિ અધુવ છે.
ત્યાં ૧૦૫ પ્રકૃતિને જઘન્ય અને ઉત્કૃષ્ટ પ્રક સં. સાદિ અધ્રુવપણે પ્રથમ કહ્યો છે. અને જ્ઞાનાવરણાદિ ૨૧ પ્રકૃતિને ઉo પ્રય સંગુણિતકશ એવા મિથ્યાષ્ટિ જીવમાં કદાચિત પ્રાપ્ત
Page #446
--------------------------------------------------------------------------
________________
કમ પ્રકૃતિ.”
YOU ~ ~~
~~ ~ ~~ ~~~ ~ ~~~~~~~~ થાય છે, શોષકાળ અનુ. પ્ર. સં. પ્રાપ્ત થાય છે, તેથી એ મને પ્રવ સ. સાદિ અધ્રુવ છે. અને જ. પ્ર. સં. તે સાદિ અધુરપણે પ્રથમજ કહ્યો છે. શેષ પ્રકૃતિના સર્વે પણ (ચારે પણ) વિકલ્પ પ્રકૃતિનું સ્વભાવેજ અધુવસત્તાકપણું હોવાથીજ સાદિ અધ્રુવ છે. અહિં મિથ્યાત્વાહનીય છે કે ધ્રુવસત્તાક છે તે પણ પદ્મહે પ્રકૃતિના અભાવે એના ચારે વિકલ્પ સાદિ અધવ છે, અને નીચગેત્ર, શાતા તથા અશાતા વેદનીય એ ૩ પ્રકૃતિ પરાવર્તમાન હવાથી એ ૩ ના ચારે વિક સાદિ અધુવ જાણવા. ( [તિ સાથે પ્રહપ ).
એ પ્રમાણે સાદિ અનાદિ પ્રરૂપણું કરીને હવે ઉ. પ્ર. સં. સ્વામિત્વ પ્રરૂપણ કહેવાની છે તે ગુણિતકમrશ જીવમાં જ પ્રાપ્ત થાય છે, માટે તે ગુણિતકશ જીવનું નિરૂપણ કરાય છે
મૂળ ગાથા ૭૪-૭૫ મી. जो बायरतसकाले-गुणं कम्मडिइं तु पुढवीए बायरपज्जत्तापज-तगदीहेयरद्धासु ॥ ७४ ॥ जोगकसाउकोसो, बहुसो निच्च मवि आउबंधव जोगजणेणुवरिल्ल-ठिइनिसेगं बहुं किच्चा ॥ ७५ ॥
* ગાથાથ–ઘણા કાળ સુધી પર્યાપ્તપણે અને થોડા કાળ સુધી અપર્યાપ્તપણે રહેવા પૂર્વક, દ્વિીન્દ્રિયાદિ બાદરશ્વસની કાયસ્થિતિન્યૂન ઉ૦ કર્મસ્થિતિ (૭૦ કે. કે. સા.) પ્રમાણ બાદર પૃથ્વિકાચના ભાવમાં રહીને ઘણીવાર ઉ ગ અને ઉ૦ કષાય પૂર્વક, સર્વદા જઘન્ય રોગથી આયુ બંધ કરતે અને ઘણા પ્રમાણમાં ઉપરિતન સ્થિતિને નિષેક કરીને (ત્યાંથી નિકળીને દ્વીન્દ્રિયાદિમાં ઉત્પન્ન થાય ઇતિ અગ્રગાથાકત અધ્યાહાર).
Page #447
--------------------------------------------------------------------------
________________
સમકરણ.
- ટીકાથ–અહિં વૃક્ષ ને ઘાત એ બે પ્રકારના ત્રસજી છે, તેમાં હીન્દ્રિયાદિ બાગ 2 જીવે છે ને અગ્નિકાય તથા વાયુ કાય એ બે સૂફમત્રસ જીવે છે. ત્યાં સૂત્રો જીનું ગ્રહણ નહિ કરવાને અર્થે ગાથામાં વાયરતા (=બાદર ત્રસ છે) પાઠ કહ્યો છે. એ બe a૦ જીને પૂર્વપ્રથકુવાધિક ૨૦૦૦ સાગરોપમ પ્રસાશું જે કાય સ્થિતિકાળ (બા. પણે રહેવાને કાળી તે કાયસ્થિ તિકાળજૂન ૭૦ કેડાછેડીસાગરપ્રમાણે કર્મની ઉ૦ સ્થિતિ સુધી બા. પૃથ્વીકાયના ભામાં રહીને (કીન્દ્રિયાદિમાં ઉપજે, ઇતિ અધ્યાહાર)-કેવી રીતે રહીને? તે કહે છે કે-નાપત્તા થી ચા અહિં દીર્ઘ અને હુર્ઘકાળ સાથે અનુક્રમે પર્યાપ્ત અપયાતપણાની ચેજના કરતાં આ પ્રમાણે અર્થ થાય-ઘણાકાળ સુધી પર્યાપ્તભાવોમાં અને અલ્પકાળસુધી અપર્યાપ્ત ભવોમાં અર્થાત્ ઘણું પર્યાપ્તભામાં અને થોડા અવયતભમાં રહીને, તથા ઘણી વાર ઉત્કૃષ્ટ ચગસ્થાનમાં અને ઉસંકલેશવાળા અધ્યવસાયમાં વતને (દ્વીન્દ્રિયાદિમાં ઉપજે ઈતિ અધ્યા).
અહિ શેષ એકેન્દ્રિયજીને ગ્રહણ નહિ કરતાં માત્ર બાળ વૃશ્વિકાનેજ ગ્રહણ કરવાનું કારણ એ છે કે મારા પુત્રનું આયુષ્ય શેષ સર્વ એકેન્દ્રિયથી અધિક હોય છે, તેથી તે મારા પુત્ર જીવ અવ્યવચિછન્નપણે (નિરંતર પ્રતિસમય ) ઘણું કર્મ પુદગલોને શ્રેહેણું કરે છે. પુનઃ અતિ બલિષ્ટપણને લઈને તે બાપૃથ્વીને વેદનાનું બહુલપણે (તીવ્રપણે) વેદવું હોતું નથી તેથી તેને ઘણું કર્મપ્રદેશની નિર્જરાપણ થતી નથી માટે અત્રે બા) પૃ. કાયનું ગ્રહણ કર્યું છે. તથા સંપૂર્ણ કાયસ્થિતિ ગ્રહણ કરવાને અર્થે ખાવ પૃ૦ ના અપ૦ ભવેનું ગ્રહણ કર્યું છે. તેમાં પણ ઘણા કર્મપ્રદેશ
૧ આ સંસારચક્રમાં પરિભ્રમણ કરતા સર્વ માં કયો જીવ કેવા રોગોમાં પ્રાપ્ત થાય ? કે જેથી અન્ય સર્વ જીની અપેક્ષાએ તે જીવને ધણું કર્મ પ્રદેશની સત્તા ઉપલબ્ધ થાય ? તે સર્વ સાગને દર્શાવવાનું આ પ્રકરણ ચાલે છે.
Page #448
--------------------------------------------------------------------------
________________
ક્રમ પ્રકૃતિ.
ની નિજાના અભાવ ગ્રહણ કરવાને અર્થે અને ઘણા પર્યાપ્ત ભવાનું ગ્રહણ કર્યુ ઉપજતાં તે મરણ પામતાં તે ઘણા
-
જય
અલ્પ અપાઁત ભવાનુ છે, અન્યથા નિરન્તર ક્રમ પ્રદેશેાની નિજી રા
થઈ જાય છે અને અહિ· અતિનિજ રાનુ પ્રચાજન નથી. ( માટે અલ્પ અ॰ ભવાનુ અને ઘણા ૫૦ ભવાનુ* ગ્રહેણુ કર્યું છે. ~~~ તથા ઉત્કૃષ્ટચેોગમાં વતતા જીવ ઘણા ક પ્રદેશોને ગ્રહણ કરે છે, અને ૬૦ સ’કલેશપરિણામી જીવ સ્થિતિમત્ત્વ કરે છે, ઘણી સ્થિતને ઉદ્દેત્ત છે ( સ્થિતિમાં વધારો કરે છે ), અને અપ સ્થિતિને આપવર્તે છે ( ઘટાડે છે) તે કારણથી અહિ ઉ॰ ચાગ અને ઉ કષાયનું ગ્રહણ કર્યુ છે. તથા નિષ્ક્ર ઈત્યાદિ નિત્ય એટલે સ કાળ અર્થાત્ પ્રત્યેક ભવમાં આયુમધને અવસરે જાન્યચેાગે વતા આયુખધ કરીને ( ફ્રીન્દ્રિયાદિમાં ઉપજે ઇતિ અય્યા” અહિ· આયુષ્યને ચગ્ય ઉત્કૃષ્ટ ચોગમાં વૃતા તથાવિધ સ્વભાવથીજ આયુષ્યકર્માંના ઘણા પુદ્ગલાને ગ્રહણ કરે છે, અને જ્ઞાનાવરણના ઘણા પુદ્ગલાને નિજ ર છે અને તે અતિનિરાનુ અત્રે પ્રયાજન નહિ હાવાથી અહિ જવન્ચચાગે આયુમ ધનુ' ગ્રહણ કર્યુ છે.—તથા સ્વભૂમિકાનુસારે ઉપરની સ્થિતિયામાં ક્રમ દલિક સ્થાપનરૂપ જે નિષેકરચના તેને ઘણા પ્રમાણમાં કરીને—એ રીતે આ પૃથ્વીકાયમાં પૂર્વ ક્રોડપૃથકત્ત્તાધિક ૨૦૦૦ સાગરન્યૂન ૭૦ કા કા૦ સાગરોપમ સુધી પરિભ્રમણ કરીને તદ્દન તર ત્યાંથી નિકળે અને નિકળીને દ્વીન્દ્રિયાદિ મા॰ જીવામાં ઉત્પન્ન થાય.
મૂળ ગાથા ૭૬ મી.
बायरतसेसु तक्काल, मेव मंते य सत्तमखिईए सव्वलहुं पज्जत्तो, जोगकसायाहिओ वहुसो ॥७६॥
ગાથાર્થ:---પૂર્ણાંકત રીતે આ પૃથ્વીમાંથી નિકળીને ખા
Page #449
--------------------------------------------------------------------------
________________
૪૪૦
સંક્રમકરણ.
ત્રસકાયમાં બાત્ર કાયસ્થિ કાળ સુધી પરિભ્રમણ કરીને અને સપ્તમી પૃથવીમાં સર્વથી શિધ્રપર્યાપ્ત થઈને ઘણીવાર ઉગમાં અને ઉ૦ કષાયમાં વર્તતે (સબધ અગ્ર ગાથામાં છે.)
ટીકાથ–પાત્તાપત્તા ઈત્યાદિ પૂર્વપકત, રીતીએ ભાદરત્રપણામાં તીરંપૂર્વ કેપૃથક્વાધિક ૨૦૦૦ સાગર પ્રમાણ બાદરત્રસના કાયસ્થિતિકાળ સુધી પરિભ્રમણ કરીને જેટલી વાર સાતમી નરકમાં જવાને ચગ્ય હોય તેટલીવાર સાતમી નરકમાં જઈને સાતમી નરકના અત્યભવમાં વર્તતે ત્યાં રઘુવર્યાણ એટલે અન્ય સર્વ નારકાપેક્ષાએ શિધ્ર પર્યાપ્તભાવને પામેલા હાય-અહિંદીધું આયુષ્ય ઉત્કૃષ્ટ ચોગ અને ઉત્કૃષ્ટકષાય એ ૩ની પ્રાપ્તિને અર્થે યાવત સંભવ જેટલીવાર જવાને ચગ્ય હોય તેટલીવાર) સાતમી નરકમાં ગમન કરવાનું કહ્યું છે. તથા અપર્યાપ્તની અપેક્ષાએ પર્યાસને ચિગ અધિક હોય છે, ને ચેગ અધિક હેતે છતે તે જીવને ઘણા કર્મપ્રદેશનું ગ્રહણ સંભવે છે, ને ઘણા કર્મપ્રદેશગ્રહણનું જ અને પ્રયોજન છે માટે સર્વશ્રધુવર એ વિશેષણ કહ્યું છે. તથા તેજ ભવમાં વર્તતાં ઘણીવાર વિષાયાધા એટલે ઉત્કૃષ્ટ યોગસ્થાતેને અને ઉત્કૃષ્ટ સંકલેશાધ્યવસાને પ્રાપ્ત થતે (સબંધ અગ્ર ગાથામાં છે.) .. * * મૂળ ગાથા ૭૭-૭૮ મી. जोगजवमज्झउवरिं, मुहुत्तमच्छित्तु जीवियवसाणो तिचरिम दुचरिम समए, पूरित्तु कसायउक्कस्स॥७॥ जोगकोसं चरिमदु-चरिमे समए य चरिमसमयम्मि संपुण्णयुणियकल्लो, पगयं तेणेह सामित्ते ॥ ७८ ॥ [, થા –ટીકાર્થોનુસાર
Page #450
--------------------------------------------------------------------------
________________
કર્મપતિ.
૪૪૧
ટીકાથ–ાયમરિ એટલે અષ્ટસામયિક ચોગસ્થાનના ઉપર અન્તર્મુહૂર્ત કાળ સુધી રહીને ભવને અને અન્તર્યું. આયુ શેષ રહો છતે, તાત્પર્ય એ છે કે–અન્તર્યું. આયુ શેષ રહેતાં ગચવમધ્યથી ઉપર અન્તર્યુ. સુધી અસર
ખ્યગુણવૃદ્ધિએ વધતે છતે (તદનતર શું કરે તે કહે છે) તિરરિન ઈત્યાદિ જ્યાંથી ત્રણ અન્ય સમય ગણાય તે વિચરિમ 'સમય, અર્થાત જે સમયથી આરંભીને ગણતાં સર્વાન્તિમ સમય ત્રીજે ગણાય તે (પાશ્ચાત્ય) સમયનું નામ ત્રિચરિમ સમય કહેવાયત્તે ભવના (નારકયણના) રિચરિમ અને દ્વિચરિમ સમયમાં વર્તતે ઉત્કૃષ્ટ કાષાયિક સકલેશસ્થાનને પૂરીને (પ્રાપ્ત કરીને) તથા ઉપાસ્ય (દ્વિચરિમ) ને અન્ય સમયમાં ઉત્કૃષ્ટ ચાગ સ્થાનને પણ પ્રાપ્ત કરીને તે નારકયણના અત્યસમયે વર્તતે સંપૂર્ણ ગુણિતકમીશ થાય છે-અહિં ઉત્કૃષ્ટગ અને ઉસકલેશ એ બેને સગ ૧ સમયમાત્રજ હોય છે પરંતુ અધિક નહિ તેથી ઉ૦ ચાગ અને ઉ૦ સંકલેશને વિષય સમયપણે ગ્રહણ કર્યો છે–પુન ઘણી ઉદ્ધત્તના અને અલ્પ અપવર્નના જણાવવાને અર્થે વિચરિમ અને દ્વિચરિમ સમયગત ઉ૦ સંકલેશનું ગ્રહણ કર્યું છે–તથા પરિપૂર્ણ પ્રદેશસમૂહની પ્રાપ્તિને સંભવ હોવાથી અન્ય સમયે ઉ૦ ચાગનું ગ્રહણ કર્યું છે આ સંપૂર્ણ ગુણિતકમાંશ જીવને જ અહિં ઉત્કૃષ્ટપ્રદેશસંક્રમસ્વામિત્વ પ્રરૂપણમાં અધિકાર છે.
* ૧ અષ્ટસામાયિકારસ્થાનને યવમધ્યરૂપ કહેવાનું કારણ પ્રથમ યોગ પ્રકરણની સ્કરનેટમાં સવિસ્તરપણે કહ્યું છે.
૨ “ઉપર” શબ્દથી સપ્તસામાયિકાદિમાં નહિ પરંતુ અષ્ટસામાયિકમાંજ અસંખ્યગુણવૃદ્ધિએ વધવાનું ગ્રહણ કરવું.
૩ અન્યથી ૩જા ૨જા સમયમાં ઉ૦ સંકલેશ અને ર એ ૩૨
૨જા ૧ લા સમયમાં ઉભેગ , ઈ ૨-૧ સ્થાપના વિષમ સમયરૂપ જાણવી.
$6.
Page #451
--------------------------------------------------------------------------
________________
સક્રમકહ્યુ.
એ‘પ્રમાણે ગુણિતકમાંશ જીવનું સ્વરૂપ કહીને હવે સ્વામિત્વ પ્રરૂપણા કહે છે.
૪૨
મૂળ ગાથા ૭૯ મી.
तत्तो उघट्टित्ता, आवलिगा समय तप्भवत्थस्स आवरणविग्ध चोस - गोरालियंसत्त उक्कोसो ॥७९॥
ગાથા :-ટીકાર્યાંનુસાર.
ટીકાથ—એ ગુણિતાં શ જીવ તે સપ્તમી પૃથ્વિથી નિકળીને પર્યાપ્ત પચેન્દ્રિય તિય "ચમાં ઉત્પન્ન થાય, તેથી ઈન્દ્રવથય તે પર્યં॰સ'ન્નિપ‘ચેન્શનમાં રહેલા જીતેને પ્રથમ આવલિકાની ઉપરના અન્ય સમયે પૂર્વોક્ત ૨૧ પ્રકૃતિને ઉ॰ પ્રદેશ સંક્રમ થાય છે. નારકભવના અન્ય સમયે તે એ ૨૧૮ પ્રકૃતિયાનાં ઉત્કૃષ્ટ ચાગથી ઘણાં ક દલિકની પ્રાપ્તી માત્ર કરી હતી અને આ તિય "ચ ભવમાં તે તે ઘણાં ક`લિકને અન્યાવલિકા ન્યતીત થયે અંતે સક્રમાવે છે. અન્યથા નહિ. અને પૂર્વીકત વિશેષણા રહિત અન્ય કાઈ પણ જીવમાં એટલા ઘણા પ્રમાણુનું કે દલિક પ્રાપ્ત થતુ નથી માટે આવાહનાસમયતાવસ્થા એ પ્રમાણે કહ્યું છે.
મૂળ ગાથા ૮૦ મી.
कम्मचउक्के असुभाण, बज्झमाणीण सुहुमरागंते संछोभणमि नियगे, चउवीसाए नियहिस्स ॥ ८० ॥
ગાથા :-ટીકાતુસારે.
૧
“ આવલિકાના ઉપરના અન્ય સમયે ” એ વાકયને ભાવા આવલિકાના અન્યસમયે એવા થાય છે. પરન્તુ ગતભવાન્ત્યસમયબદ્ધ ક દૃલિકાપેક્ષાએ એ અર્થ જાણવા અન્યથા વર્તમાનલવાહક પેક્ષાએ દ્વિતીયાવલિકાના પ્રથમ સમય હોય છે. ઇત્યગ્રુપિ.
Page #452
--------------------------------------------------------------------------
________________
કમપ્રકૃતિ.
-
-
-
-
-
-
-
-
-
-
ટીકાથ–દર્શનાર્વેદનીય-નામ--અને ગોત્ર એ જ કર્મની જે સૂવ્સપરાય અવસ્થામાં અબધ્યમાન નિદ્રા ૨-શાતાકુસંસ્થાન પ-કુસંઘયણ પ–અશુભવદિ –ઉપ-કુપગ-અપ૦અસ્થિર –ને નીચત્ર એ ૩૨ અશુભપ્રકૃતિએ તેનેઉ પ્રદે સંક્રમ ગુણિતકમ શ ક્ષેપકને સૂમસં૫રાયના અન્ય સમયમાં હોય છે.
તથા મધ્યકષાય ૮-શિશુદ્ધિ ૩–તિર્ય૦૨–વિકલ ૩–સૂટસાધo–નેકષાય –એ ૨૪ પ્રકૃતિને ઉ૦પ્રસક્રમ આપ આપણ અત્યસંક્રમને અવસરે અનિવૃત્તિ બાદરગુણસ્થાનકવર્તી ગુણિતકમાંશ ક્ષેપક જીવને હોય છે.
મળ ગાથા ૮૧ મી.
तत्तो अणंतरागय-समयादुकस्स सायबंधद्धं वंधिय असायबंधा-लिगंतसमयम्मि सायस्स ॥१॥
ગાથાર્થ –ટીકાથનુસારે.
ટીકાર્થ –તે નરકભવથી અનન્તર ભવમાં આવેલ જીવ પ્રથમ સમયથી આરંભીને ઉત્કૃષ્ટ બન્ધકાળ સુધી શાતાદનીયને બાંધીને પુનઃ અશાતા વેદનીયને ખબ્ધ પ્રારભે છે, તેથી અશાતા વેદનીયની બન્દાવલિકાના અત્યસમયે સમગ્ર શાતા વેદનીયની બધાવલિકા વ્યતીત થયેલી હોય છે. તેથી તે અત્યસમયે બધ્ધમાન અશાતાદનીયમાં શાતાદનીયને યથાપ્રવૃત્ત સંક્રમની પદ્ધતિએ સંકમાવતાં શતાવેનીયને ઉouસંક્રમ હેય છે
મૂળ ગાથા ૮૨ સી. संछोभणाए दोन्हं, मोहाणं वेयगस्स खणसेसे उप्पाइय सम्मत्तं, मिच्छत्तगए तमतमाए ॥ ८२ ॥
Page #453
--------------------------------------------------------------------------
________________
૪૪
સંક્રમકરણું
*
નકા
* ગાથાથ-ટીકાથનુસારે. - ટીકાથી–મિથ્યાત્વ અને મિશ્ર એ બને મેહનીયને ઉ૦ પ્રઢ સંક્રમ સર્વસંકમ વડે આપઆપણુ અન્ય પ્રક્ષેપને અવસરે 'ક્ષપક જીવને હેય છે.
તથા તમતમા નામની સાતમી પૃથ્વીમાં વતે નારકી અન્તમું આયુષ્ય શેષ રહે છતે ઉપશમ સમ્યકત્વ પામીને અને દીર્ઘકાળવાળા ગુણસંક્રમ વડે ક્ષપશમ સમ્યકત્વના પ્રદેશપુંજને પરિપૂર્ણ કરીને સમ્યકત્વથી પીને મિથ્યાત આવે ત્યાં મિથ્યાત્વના પ્રથમ સમયમાંજ સમ્યકત્વમોહનીયને મિથ્યાત્વમાં ઉપ્ર સંક્રમ કરે છે.
સૂળ ગાથા ૮૩ મી. भिन्नमुहुत्ते सेले, तच्चरमावस्सगाणि किच्चेत्य संजोयणाविसंजो-यगस्त संछोभणा एसिं ॥३॥
ગાથાથ-ટીકાથનુસારે. * ટકાથ–સાતમી પૃથ્વીમાં વર્તતે તે ગુણિતકમાંશ જીવ અન્તર્યું આયુષ્ય શેષ રહે છતે તેજ ભવમાં જોગવવાર ઈત્યાદિ પદક્ત જે અન્ય આવશ્યક પ્રવૃત્તિ કરી સાતમી નરકમાંથી નિકળીને તથા સમ્યકત્વ ઉત્પન્ન કરીને શ્રાપ, સમ્યકતવી થયે છતે અનંતાનુબધિની વિસાજના=ક્ષપણા વિશષ કરે, તેથી એ ૪ અનતાને સર્વસંમવડે અન્ય પ્રક્ષેપાવસ ઉ૦ પ્ર સંક્રમ હોય છે.
મૂળ ગાથા ૮૪ મી. ईसाणागयपुरिसस्स, इत्थियाए य अहवासाए मासपुहुत्तं भहिए, नपुंसगे सबसंकमणे ॥ ८४ ॥
Page #454
--------------------------------------------------------------------------
________________
કર્મપ્રકૃતિ.
૪૫
જન
-
.' ગાથાર્થ –ટીકાથનુસારે.
ટીકાઈ–ગુણિતકમશ ઈશાનદેવ સકલેશપરિણામ વડે એકેન્દ્રિયપ્રાગ્ય પ્રકૃતિને બાંધત નપુંસક વેદને વારવાર બાંધીને તે ઈશાન દેવલેથી ચવીને રસ્ત્રી વા પુરૂષ થયેલ હોય, ને તદનાર પૃથકતવમાસાધિક (છ માસ અધિક) આઠ વર્ષ વ્યતીત થતાં પ્રકૃતિને ક્ષય કરવાને અર્થે ઉદ્યત થાય તે જીવને નપુસકવેદ ખપાવતાં સર્વસંક્રમવડે અત્યપ્રક્ષેપ સમયે નપુંસકવેદને ઉ. પ્ર. એકમ હોય છે.
મૂળ ગાથા ૮૫ મી. इथिए भोगभूमिसु, जीविय वासाण संखियाणि
तओ हस्सटिइदेवत्ता, सबलहुं सवसंछोभे ॥८५ ॥
ગાથાથ–ટીકાથીનુસારે. 1 ટીકાથ–ગુગલિક ક્ષેત્રમાં અસંખ્ય વર્ષ સુધી વારંવાર સી વેદ 'બાંધીને તદનંતર પાપમને અસંખ્યાતમભાગ વ્યતીત થયે છતે ૧૦૦૦૦ વર્ષ પ્રમાણુ ટુંક સ્થિતિવાળું દેવાયુષ્ય બાંધીને અકાળે મરણ પામીને દેવપણે ઉત્પન્ન થાય ત્યાં પણ સ્ત્રીવેદને પૂરીને સ્વઆયુ પર્યક્ત કઈ પણ વેદસહિત મનુષ્ય ગતિમાં ઉત્પન્ન થાય ને ત્યાંથી શિષ્ય કર્મક્ષય કરવાને ઉદ્યત થાય. એ પ્રમાણે તે સ્ત્રીવેદને ઉપ્ર. સંક્રમ સર્વસમરૂપ અત્યપ્રક્ષેપ સમયે કર્મ ક્ષય કરવાના અવસરે હોય છે.
૧ પૂરીને” એટલે તે પ્રકૃતિને વારંવાર બંધ કરવાથી અન્ય પ્રકૃતિગત દલિને તત્યકૃતિરૂપે પરિણુમાવવા વડે તે પ્રકૃતિને બહુ પ્રદેશાપચય કરીને,
Page #455
--------------------------------------------------------------------------
________________
સંક્રમકણું
-
-
-
-
અહિં આ રીતે જ સ્ત્રીવેદનું ઉત્કૃષ્ટ આપૂરણ અને ઉ. પ્ર. સક્રમ તે કેવલજ્ઞાનગમ્ય છે અન્યથા નહિ, એજ યુક્તિને અને અનુસુરવી પરનું અન્ય કઈ છઘસ્થગમ્ય યુક્તિ નથી. પ્રાચીન ગ્રંથમાં પણ અચકેઈ યુતિ નહિ દેખવાથી નિર્મુલપણે અન્યથા પણ યુક્તિનું કેરવાપણું થાય તેથી અન્ય કેઈ યુક્તિને સ્વબુદ્ધિએ અનુસરવી નહિ. એ પ્રમાણે આગળના સંબધે પણ યથા તેજ રીતે કેવલજ્ઞાનપલબ્ધ છે એજ ઉત્તર દેવાયેગ્ય છે.
મુળગાથા ૮૬ મી. वरिसवरित्थिं पूरिय, सम्मत्तमसंखवासियलहियं गंता मिच्छत्तमओ, जहन्नदेवट्टिईभोच्चा ॥८६॥ ' ગાથાર્થ –ટીકાથનુસારે.
ટકર્થઘર્ષવર એટલે જે નપુંસકવેદ તેને ઇશાન દેવલે કમાં ઘણા કાળ સુધી વારંવાર બન્ધ કરવાથી અને દલિકાન્તરને સકમાવવાથી બહુ પ્રદેશ ચિત કરીને સ્વઅયુિષ્યક્ષચથી ત્યાંથી રાવીને પ્રખ્યાતવષયમાં ઉત્પન્ન થઈને પુનઃ અસંખ્યવષયમાં ઉન થાય ત્યાં પણ અસંખ્ય વર્ષ સુધી સ્ત્રીને આપૂરીને તદ . નંતરા અસંખ્ય વર્ષ સુધી સમ્યકત્વને પામીને સમ્યકત્વ હેતુક પુરૂષ વેદને પણ તેટલા વર્ષ સુધી બાંધીને તે પુરૂષવેદમાં સ્ત્રીવેદનપુંસકદનું દલિક નિરન્તર સંક્રમાવે છે, તદતર પલ્યોપમાસ ખ્યતમ ભાગ જેટલા સ્વઆયુષ્યને પૂર્ણ કરીને અને મિથ્યાત્વ પામીને ૧૦૦૦૦ વર્ષ પ્રમાણુ જઘન્યસ્થિતિવાળા દેમાં ઉત્પન્ન થાય, ત્યાં ઉત્પન્ન થઈને અન્તર્મુહુર્ત કાળમાં સમ્યકત્વ પામે (સંબંધ અગ્રગાથામાં)
૧ “આપૂરણ” એ શબ્દને અર્થે બહુ પ્રદેશપચય.
૨ સભ્યત્વ હેતે છતે ત્રણવેદમાંથી માત્ર પુરૂષદજ બંધાય છે માટે પુરૂષદલે સમ્યકત્વહેતુક કહ્યો છે, પરંતુ આ હેતુ અન્વય વ્યતિરેક સંબંધ નથી.
Page #456
--------------------------------------------------------------------------
________________
કર્મપ્રકૃતિ. '
1
મૂળ ગાથા ૮૭ મી. आगंतु लहुं पुरिसं, संछुभमाणस्स पुरिसवेयस्स तस्सेव सगे कोहस, माणमायाणमविकसिणो॥८७
ગાથાર્થ –ટીકાનુસારે. ' ટીકાર્ય–તદનેતર દેવભવથી ચવીને મનુષ્યમાં ઉત્પન્ન થાય તદનતર ૭ માસ અધિક ૮ વર્ષ વ્યતિક્રાન્ત થયે શિa કર્મક્ષય કરવાને ઉઘુકત થાય, માત્ર પુરૂષદના અધવિચછેદ પહેલાં બે આવલિકા પર્યત બાંધેલું જે પુરૂષદનું દલિક તે અતિ અલ્પ છે તેથી તે સિવાયના શેષ પુરૂષ દલિકને અન્ય સમયે સંક્રમાવતાં પુત્ર વેદને ઉ. પ્રસક્રમ હોય છે.
તથા સંસારમાં પરિભ્રમણ કરતાં સંગ્રહ કરેલા અને ક્ષયકાળે અન્ય પ્રકૃતિગત લિકેને ગુણસંક્રમની પદ્ધતિએ પ્રક્ષેપી પ્રક્ષેપીને અતિ પ્રચુર કરેલા એવા સંજવલન કેપના પ્રદેશને ઉ૦ પ્રવ સં. અત્યપ્રક્ષેપ સમયે તેજ પુરૂષોત્કૃષ્ટપ્રદેશમના સ્વામીને હોય છે. અહિં પણ બન્ધવિચ્છેદથી પ્રથમની બે આવલિકાએ બાંધેલા દલિકને વજીને શેષદલિકના અત્યપ્રક્ષેપે ઉ. પ્ર. સક્રમ જાણુ-એજ રીતે સં૦ માન ને સંઇ માયાને ઉ. પ્ર. સંક્રમ પણ કહે
મૂળ ગાથા ૮૮ મી. ' ' चउरुवसमित्तु खिप्पं-लोभजसाणं ससंकमस्संते સુમધુવર્વાધિરાનાના-નાષ્ટિ અંકુ વંચંતા . ૮
ગાથાર્થ –ચાર વાર મોહનીયને ઉપશમાવીને શિવૃક્ષપક થયેલા ગુણિતકર્માશ જીવને સ્વસક્રમના અન્ય પ્રક્ષેપ સમયે, સંક
Page #457
--------------------------------------------------------------------------
________________
૪૪૮:
સંક્રમકરણ.
-
-
-
-
-
લભ ને ચશને ઉ૦ ૨૦ સંકમ હેય છે. શુભ ધ્રુવબધિની ૨૦ પ્રકતિને ઉપ્ર. સં૦ બન્યવિચ્છેદથી આવલિકા વ્યતીત થયા બાદ હોય છે.
ટીકાથ—અનેક ભવભ્રમણમાં ૪ વાર મિહનીયને ઉપશમાવીને ચોથી ઉપશમના કર્યા બાદ શિઘ ક્ષપકશ્રેણિપ્રતિપન્ન તેજ ગુણિતકમશ જીવને સ્વસંક્રમને અને એટલે અત્યપ્રક્ષેપ સમયે સં. લેભને અને ચશનામકર્મને ઉ. પ્ર. સંક્રમ થાય છે–અહિં ઉપશમણિપ્રતિપન્ન જીવ અન્ય પ્રકૃતિના ઘણા પ્રદેશને ગુણસંકેમ પદ્ધતિએ ત્યાં પ્રક્ષેપતું હોવાથી સં૦ લોભ અને યશ એ બન્ને પ્રકૃતિ નિરન્તર પૂરાય છે તેથી ઉપશ્રેણિનું ગ્રહણ કર્યું છે. તથા સમસ્ત સંસારચકમાં પરિભ્રમણ કરતા પ્રાણું મેહનીયને ૪ વાર જ ઉપશમાવે છે પરંતુ પાંચમી વાર નહિ. તેથી “ચાર વાર મેહનીય ને ઉપશમાવીને” એમ કહ્યું છે. તથા સંઇ લેભને અન્ય પ્રક્ષેપ અન્તરકરણના અતિમ સમયે જાણુ, પરંતુ સંક્રમને અભાવ હોવાથી તે અન્તિમ સમયથી આગળ અન્ય પ્રક્ષેપ હાય નહિં. धु छ ? अंतरकरणाम्भकए-वस्तिमोहे गुपुषिसंकमण'
તથા જે પૈ૦૭–શુભવદિ ૧૧-અ –નિર્માણ એ નામ કર્મની શુભ ધ્રુવબન્જિનિ ૨૦ પ્રકૃતિ તેને ઉ. પ્ર. સંક્રમ ૪ વાર મોહનીયને ઉપશમાવ્યાબાદ બન્યવિચછેદથી આગળ એક આવલિકા વ્યતીત થયા બાદ ચશનામકર્મમાં પ્રક્ષેપતાં હોય છે. અહિં ગુણુસકેમે કરીને સંકમેલું અન્ય પ્રકૃતિનું દલિક બધાવલિકા વ્યતીત થયે છતેજ અન્યત્ર સંકેમવા ગ્ય હોય છે અન્યથા નહિ, તે કારણથી આવચિતુર્થતા એમ કહ્યું છે.
મૂળ ગાથા ૮૯ મી. निसमा य थिरसुभा-सम्मदिहिस्स सुमधुवाओ वि
सुभसंघयणजुयाओ, बत्तीससयोदहिचियाओ ॥८९॥
Page #458
--------------------------------------------------------------------------
________________
ક્રમ પ્રકૃતિ.
ગાથાથઃ—સ્થિર, અને શુભ નામકમના પ્ર૦સ′૦ સ્નિગ્ધ ૫૦,નામકર્મવત્ જાણવા, તથા સભ્યષ્ટિની શુભ ધ્રુવઅશ્વિ શુભ સઘયણુ યુક્ત ૧૩૨ સાગરોપમ સુધી બાંધેલી સમ્યકત્વી પ્રાયેાગ્ય પ્રકૃતિયાના ઉ૦પ્રસ′૦ ( અવિચ્છેદ્યાન તર આવલિકાબાદ યશકીતિમાં સ‘ક્રમાવતાં હોય-ઇતિશેષ:)
૪૪૯
- ટીકાથ: નિલમ ઇતિ=સ્નિગ્ધસ્પર્શ સમાન સ્થિર અને શુભ્ર નામના જાણવા. અર્થાત્ જેમ પૂ ગાયોત શુભ ધ્રુવઅધિનિ નામક્રમની પ્રકૃતિયામાં અંતર્ગત પણે સ્નિગ્ધ સ્પર્શ ના ઉપ્રન્સ‘ક્રમ કહ્યો છે તેવી રીતે આ સ્થિર અને શુભનામ કમના ઉપ્ર॰સક્રમ પણ જાણવા. આ સ્થિર અને શુભ નામક રૂપ એ પ્રકૃતિયા ધ્રુવમન્દિ હાવાથી પૂર્વ ગાથામાં સ્નિગ્ધ સ્પર્શ સાથે નહિ કહેતાં અલગ ગણી છે. : તથા લÊિકિસ્સ ઇત્યાદિ સમ્યગ્દષ્ટિ જીવની જે પચેન સમગ્ર-પરા-ઉધા-સુખગ૦-ત્રસચતુષ્ક ૪– સુભગત્રિક ૩-એ ૧૨ શુભ પ્રવાન્ધિ પ્રકૃતિચે જીભ સઘયણ સહિત એટલે વજા રૂ નારાચ સંઘયણુ સહિત ઉપ્રન્સ′૦ વાળી હાય. ( વજા રૂષભ નારાચના અન્ય દેવભવમાં વા નારક ભવમાં વતતા સભ્યદૃષ્ટિજીવા કરે છે, પરન્તુ મનુષ્ય અને તિયચ ગતિમાં વર્તાતા સભ્યષ્ટિ જીવાને દેવગતિ પ્રયાગ્ય અન્ય હાવાથી સ ઘયણુખ ધના અભાવ છે તેથી સમ્ય૰મનુ વાતિય'. વજ્રરૂષણાદિ સઘયણનામના બધ કરતા નથી. એકારણથી આ પ્રકૃતિ સમ્યગ્દષ્ટિ જીવને શુભધ્રુવમન્ધિ નથી માટે વજ્રર્નારાચની પૃથગ્ વિવક્ષા કરી છે. )
૧ સમ્યગ્દષ્ટિ દેવ નારક (મનુષ્ય પ્રાયેાગ્ય પ્રકૃતિયા બાંધતા હાવાથી.) વજ્રરૂષભનારા. સંયણ બાંધે, અને સમ્યગ્દષ્ટિ મનુષ્ય તિર્યંચ ( વ પ્રાયેાથ્ય પ્રકૃતિયા બાંધતા હેાવાથી ) વરૂપભનારાય સંધયણુ ન બાંધે. એ પ્રમાણે સમ્યગ્દષ્ટિ જીવને વરૂપભનારાચ સધયણના અન્ય ડ્રાયજ એવા નિયમ નહિ હાવાથી સમ્યગ્દષ્ટિને વજ્ર ૩૦નારાચના અવબન્ધજ કહેવાય.
57.
Page #459
--------------------------------------------------------------------------
________________
પતું
'
સંક્રમણ
* તથા ૧૩૨ સાગરોપમ સુધી આપૂર્ણતા કહી તે આ પ્રમાણે હદ સાગરોપમ સુધી સમ્યકત્વને ધારણ કરનારે જીવ આ ૧૨ પ્રકૃ તિર્યો બાંધે, તદનંતર અન્તર્મુહૂર્તકાળ સુધી મિશ્રસમ્યકત્વ અનુભવીને પુનઃપણ સમ્યકત્વ (ક્ષપસમ્ય) પ્રાપ્ત કરે, તેથી પુનઃપણ એ ક્ષયસમ્યકત્વને અનુભવતે જીવ ૬૬ સાગરેપમ સુધી એ ૧૨ પ્રકૃતિ બાંધે, તેથી એ પ્રમાણે ૧૩૨ સાગર સુધી સમ્યગ્દષ્ટિજીવ એ શુભ યુવબન્ધિ ૧૨ પ્રકૃતિને આપૂરીને અને વજા રૂ૦ નારાચને પુનઃ મનુષ્યભવહીન યથાસંભવ ઉત્કૃષ્ટ કાળ પર્યન્ત આયુરીને (=અધ અને સંક્રમવડે બહપ્રદેશોચરિત કરીને) તદનાર સંસ્થગ્દષ્ટિની ધ્રુવ ૧૨ પ્રકૃતિને આમે ગુણસ્થાને અંધવિચ્છેદ થયા બાદ એક આવલિકા અતિક્રપે ચશકીર્તિમાં સંકમાવતાં એ ૧૨ પ્રકૃતિને ઉપ્રસક્રમ હોય છે કારણકે તે અવસરે સંક્રમાલિકા સ્થિતિને થવાથી અન્ય પ્રકૃતિનાં ઘણાં દલિકે ગુણસંકેમવર્ડ પ્રાપ્ત થયેલાં હોય છે, માટે તે અવસરે એ ૧૨ પ્રકૃતિને ઉબઇમ
અને વજીરૂ નારાશ સંઘયણને ઉouસંકેમ તે દેવભવથી ચવીને આવેલા અને દેવગતિ પ્રાગ્ય પ્રકૃતિ બાંધતે સમ્યગ્દષ્ટિ જીવ આવલિકા વ્યતીત થયા બાદ (ઉ. પ્રસં.) કરે.
મૂળ ગાથા ૯૦ મી. पूरित्तु 'पुचकोडी-पुहुत्त संछोभगस्स निरयदुर्ग देवगइनवगस्स य, सगबघतालिगं गंतुं ॥९०॥
ગાથા–ટીકાથનુસાર,
ટીકાથ–નરકગતિ અને નરકાનુપૂર્વીપ નરકહિકને પૂર્વકોડ પૃથફત વર્ષ સુધી આપૂર્ણ કરીને અર્થાત્ સાત પૂર્વોડ આયુષ્યવાળા તિર્થ"
ચમાં વારંવાર બાંધીને તદનતર આઠમે ભવે મનુષ્ય
Page #460
--------------------------------------------------------------------------
________________
કર્યપ્રકૃતિ.
-
-
-
થઇને ક્ષાણિને પ્રાપ્ત થયેલે એ જીવ અત્યપ્રકૃતિમાં તે નરકલિકને સર્વસંક્રમ વડે સંક્રમાવે તે જીવને અન્ય પ્રક્ષેપ સમયે નરકટ્રિકને ઉ. પ્રસકેમ હોય છે. - તથા દેવદ્રિક અને વૈકિયસસકરૂપ દેવનવકને પૂર્વક્રોડ પૃથફલ વર્ષો સુધી આપૂર્ણ કરીને જ્યારે ક્ષપકશ્ચણિને પ્રાપ્ત થાય, અને સ્વઅધવિચ્છેદાનતર આવલિકા માત્ર કાળ વ્યતિકાન્ત થતાં તે દેવગતિનવકને યશકીર્તિમાં પ્રક્ષેપે તે અવસરે તે દેવનવકનો ઉ૦ પ્રસંક્રમ હેાય છે. કારણ કે તે સમયે સંક્રમાવલિક વ્યતીત થવાથી અન્ય પ્રકૃતિનાં ઘણું દલિકે જે ગુણસંક્રમ વડે પ્રાપ્ત થયેલાં હોય તેઓને સકેમ હોય છે.
મૂળ ગાથા ૯૧ મી. सव्वचिरं सम्मत्तं, अणुपालिय पूइत्तु मणुयदुगं सत्तमखिइ निग्गइए, पढमे समये नरदुगस्स ॥११॥
ગાથાર્થ –ટીકાથવત્
ટીકાથ–સર્વોત્કૃષ્ટ કાળ સુધી એટલે અન્તર્મુહૂર્તહીન ૩૩ સાગરોપમ સુધી સમ્યકત્વ ધારણ કરીને સપ્તમી પૃથ્વીને નારક તેટલા કાળ સુધી સમ્યકત્વહેતુક મનુષ્યદ્રિક બાંધીને અન્ય અન્તર્મુહુર્તમાં મિથ્યાત્વને પ્રાપ્ત થાય, તેથી તે ગુણિતકમાંશ જીવ મિથ્યાત્વ હેતુક તિર્યંચદ્દિક બાંધતે સપ્તમી પૃથવીથી નિકળીને પ્રથમ સમજ તે બધ્યમાન તિર્યંચદ્ધિકમાં મનુષ્યદ્ધિકને ઉ૦ પ્ર. સંક્રમ કરે છે.
મૂળ ગાથા ૯૨ મી. थावर तजा आया-वुज्जोयाओ नपुंसगसमाओ आहारग तित्थयर, थिरसम मुकस्स समकालं ॥१२॥
Page #461
--------------------------------------------------------------------------
________________
૪૭૪
અથ ઉદ્ધના અને અપવર્તનાકરણ,
ઉત્તર–હે સુજ્ઞ એ પ્રમાણે કહે. કારણકે અબાધાન્તર્ગત સ્થિતિએને ઉપાડીને અબાધાથી આગળ નિક્ષેપ કરવાને નિષેધ અમેએ કર્યો છે, પરંતુ તે (અબાધાન્તર્ગત) સ્થિતિને અબાધાની મધ્યે આગળ કહેવાતા અનુકમ પ્રમાણે ઉદ્વર્તના નિક્ષેપ પવતે એમાં કોઈપણ જાતને વિરોધ નથી. અને એ જ કારણથી ઉદયાવલિકાન્તગર્ત સ્થિતિની ઉદ્વર્તન પણ (અબાધાન્તર્ગત સ્થિતિઓની ઉદ્વર્તનાથી જૂદી કહેવી) અપ્રસક્તત્વના પ્રવર્તે એમ કહેવું ચોગ્ય છે, અને આ નિરાકરણ ઉત્તર વડે અપ્રસકતવાદને (ઉદયાવલિકાનું અનુદ્વર્તનીયપણું અખાધાના અનુક્રયપણથી જુદું કહેવું ગ્ય નથી એવી શંકાને) નિષેધ કર્યો.
હવે નિષિનું નિશાન કહેવાય છે.
आवलिय असंखभागाइ, जाव कम्मठिइ त्ति
निरकेवो समउत्तरालिआए, साबाहाए भवे ऊणे ॥२॥
૧ ઉત્તર ભાવાર્થ એવો છે કે–અબાધા સંબંધિ અનતમુહૂર્તની જધન્યાતી થાપનામાં અને ઉદયાવલિકા રૂપ અતીસ્થાપનામાં ઘણે તકાવત છે. કારણકે અબાધાતીસ્થાની સર્વથા ઉના નથી થતી એમ નહિં કારણકે અબાધાન્તર્ગત સ્થિતિને અબાધાથી ઉપર પ્રક્ષેપ વા નિક્ષેપ થતું નથી પણ અબાધામાં ને અબાધામાં તો પ્રક્ષેપ નિક્ષેપ થઈ શકે છે, અને ઉદયાવલિકાના દલિકને કયાંય પણ પ્રક્ષેપજ થતો નથી. એ પ્રમાણે અબાધાન્તર્ગત સ્થિતિ અબાધાથી ઉપર નહિં પ્રક્ષેપાવાની અપેક્ષાએ અતીત્થાપનાપણે વિવક્ષી છે અને ઉદયાવલિકાની સ્થિતિને (સર્વથા) કયાંય પણ નહિં પ્રક્ષેપાવાની અપેક્ષાએ અતીસ્થાપનાપણે વિવક્ષી છે. માટે બને અતીસ્થાપનામાં મોટો તફાવત હોવાથી ઉદયાવલિકા અબાધામાં અંતર્ગત છે તે પણ બન્નેની અતીત્યાપના જૂદી ગણી છે.
Page #462
--------------------------------------------------------------------------
________________
કર્મપ્રકૃતિ,
ગાથાર્થ –આવલિકાના અસંખ્યાતમા ભાગથી માંડીને થાવત કર્મની અન્ય સ્થિતિ એ નિક્ષેપવિષય છે, તે અખાધાસહિત સમયાધિકાવલિક ન્યૂન થાય છે
ટીકાર્થ –અહિં જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બે પ્રકારને નિક્ષેપ છે. ત્યાં આવલિકાના અસંખ્યાતમાભાગ માત્ર સ્થિતિમાં જે કશુઓને નિક્ષેપ તે કાઘ નિ આ પ્રમાણે છે–સર્વોત્કૃષ્ટ (સર્વોપરિતન) સ્થિતિથી (અ) નીચે સંપૂર્ણ આવલિકા અને આલિકાને અસખ્યાત ભાગ ઉતરતાં જે નીચેની સ્થિતિ આવે તે સ્થિતિનું દલિક અતીસ્થાપના રૂપ એક આવલિકા (ઉપરની વા આગળની આવલિકા) ઉ૯લંઘીને ઉપરની આવલિકાના અસંખ્યાતમાભાગની સ્થિતિમાં પ્રક્ષેપાય (૫૭), પરતુ આવલિકામાં (અતીસ્થાપના સંબધિ આવલિકામાં) ન પડે. કારણકે નીચેની સ્થિતિ (આગળની અનંતર) આવલિકા વજીને જ ઉપરની સ્થિતિમાં સંક્રમે એ સ્વાભાવિક નિયમ છે, તેથી એટલા પ્રમાણને આવલિકાના અસંખ્યતમભાગ પ્રમાણુને) આ નવ નિરિવચ છે.
૧ ઉદાહરણ તરીકે ૧૦૦૦ સમયાત્મક પૂર્વબદ્ધલતાના ૯૮૮ મા સમયના પરમાણુઓ ૧૦૦૦ સમયાત્મક બધ્યમાન લતામાં (૯૮૯ થી ૯૯૭ મા સમય સુધીની આગળની આવલિકા વઈને) ૯૯૮-૯૯૯-ને ૧૦૦૦ નંબર વાળા (આવ૦ ના અસંખ્યાતમાભાગરૂપ) સમયમાં પડે પુનઃ ૯૮૭ મા સમયના પરમાણુઓ ૯૯૭ થી ૧૦૦૦ સુધીના ૪ સમયમાં (વસ્તુતઃ સમયાધિકાવલિકાના અસંખ્યાતમા ભાગમાં) પડે, પુનઃ ૯૮૬ મા સમયના પરમાણુઓ ૯૯૬ થી ૧૦૦૦ સુધીના ૫ સમયમાં (વસ્તુતઃ ક્રિસમયાધિક આવ૦ ના અસંખ્યાતમાભાગમાં) પડે. એ પદ્ધતિએ પાછળ પાછળ હઠતાં આગળને નિક્ષેપ એકેક સમય અધિક થતા જાય.
અહિં પરમાણુઓની (આગળની સ્થિતિમા) પડવારૂપ જે ક્રિયા તે જ કહેવાય, અને જે સ્થિતિમાં ઉઠત્યમાન (વા અપવમાન) પરમાણુઓ પ્રક્ષેપાય છે તે સ્થિતિ નિપિવિષય કહેવાય,
Page #463
--------------------------------------------------------------------------
________________
rot
અથ ઉર્દૂના અને અપવત્ત નાકરણ,
એ પ્રમાણે હોવાથી આવલિકાના અસખ્યાત્માભાગ અધિક એક ં આવલિકા પ્રમાણુ સ્થિતિચેાની ઉદ્ભના થતી નથી એમ સિદ્ધ થયુ અને તેમ થવાથી ઉત્કૃષ્ટ સ્થિતિબન્ધ પ્રસંગે અન્ત્રાવલિકા—અમાવા અને અસખ્યાતમાભાગ અધિક ૧ આવલિયા સિવાયની શ્રેષ સ્થિતિચેાજ ઉદ્ધત્ત ના ચાન્ચ જાણવી, તે આ પ્રમાણે ઃ—
-
1
અન્ધાવલિકાન્તગત કÖલિક સ કરણને અસાધ્ય હાવાથી અન્ધાવલિકાન્ત ત સ્થિતિચેા ઉદ્દતનાને ચેાન્ય નથી, તથા અખા ધાન્તત સ્થિતિયા પણ ઉદ્ધૃત્તનાને ચેાન્ય નથી, કારણ કે પ્રથમજ તે સ્થિતિયાને અતીસ્થાપના પણે પ્રતિપાદન કરી છે, અને પૂર્ણાંકત નિક્ષેપવિધિની યુકિતને અનુસાર અસભ્યતમા ભાગ અધિક આવલિકા પ્રમાણ ઉપરની સ્થિતિ પણ ઉદ્દનાને ચેોગ્ય નથી.
હવે જેમાં દલિકના નિક્ષેપ થાય છે તે પતદૂદ સ્થિતીયાનુ સ્વરૂપ કહેવાય છે.
ઉપરની અસ`ખ્યાતમા ભાગ અધિક એક આવલિકા પ્રમાણ સ્થિતિચેાથી નીચે ઉતરતાં જ્યારે નીચેની મીજી સ્થિતિની ઉદ્ધૃત્તના થાય ( પ્રથમ સ્થિતિની ઉદ્દના કહેવાય છે) ત્યારે સમયાધિક આવલિકાના અસખ્યાતમા ભાગ જ૪૦ નિક્ષેપ વિષય તદત્ત સ્થિ fતા છે. ( અર્થાત્ સમયાધિક આવલિકાના અસખ્યાત ભાગ પ્રમાણ પતગ્રહ સ્થિતિયામાં નીચેની દ્વિતીય સ્થિતિનું દૃલિક પડે), અને જ્યારે નીચેની ત્રીજી સ્થિતિની ઉદ્ધત્તના થાય ત્યારે દ્વિસમયાધિક આવલિકાના અસખ્યાતમા ભાગ પતગૃહ પ્રમાણુ સ્થિતિમાં કમ ઇલિક પડે છે, એ પ્રમાણે એકેક સમયની વૃદ્ધિએ દલિકની પતગ્રહ સ્થિતિ ત્યાં સુધી વધે કે જ્યાં સુધી ઉત્કૃષ્ટ દલિક નિક્ષેપ થાય, તે ઉત્કૃષ્ટ લિક નિક્ષેપ કેટલા થાય તે કહે છે.
૧ અધ્યમાન લતાની ધાવલિકા ( અને ઉપલક્ષણુથી સંક્રાન્ત પ્રકૃતિની સૌંક્રમાવલિકા ) સુધી પશુ તે લતાગત સર્વ સ્થિતિયામાંની કાઇ પણ સ્થિતિની ઉર્દૂના ન થાય,
Page #464
--------------------------------------------------------------------------
________________
કમ પ્રકૃતિ.
સમય ઇત્યાદિ=સમયાધિક આવલિકા અને ખાદ્યાહીન સ * સ્થિતિ પ્રમાણ ૦ ૬ નિક્ષેપ છે.તે આપ્રમાણેઃ—અખાધાથી ઉપરની સ્થિતિયાની ઉદ્ધૃત્તના થાય છે, તેમાં પણ ઋમાધાથી ઉપર ની સ્થિતિની ઉદ્ધૃત્તના થયે છતે અખાધાથી ઉપરજ દલિક નિક્ષેપ થાય છે, પરન્તુ ખાધા મધ્યે દલિક નિક્ષેપ થતા નથી, કારણ કે ઉદ્ધૃત્ય માન ઇલિકના નિક્ષેપ ઉદ્ભમાન સ્થિતિ ઉપરજ થાય છે. તેમાં પણ ઉદ્દત્ય માન સ્થિતિથી ઉપરની આવલિકા પ્રમાણુ સ્થિતિચેને અતિક્રમીને ઉપરની સવ સ્થિતિઓમાં દલિક નિક્ષેપ થાય છે, તેથી તીસ્થાપનાની એક આવલિકા ઉદ્ભ માન સમય માત્ર સ્થિતિ, અને અખાદ્યા એ ત્રણને અને શેષ સ કમ સ્થિતિ તે ૩૦ વૃત્તિ નિક્ષેપનો વિષય છે. (અર્થાત્ શેષ સર્વ સ્થિતિસ્થા તે પતગ્રહ સ્થિતિચેા છે. ) પ`ચ સ`ગ્રહની મૂળ ટીકામાં કહ્યું છે કે——
: Xh
“ સમયાધિક આવલિકાએ સહિત અખાધા હીન જેટલી ઉ ક સ્થિતિ છે તેટલા દલિક નિક્ષેપ વિષય છે, કારણ કે ખાધાથી ઉપરની સ્થિતિચેાની ઉદ્ધૃત્તના થાય છે તે પણ અતીત્થાપનાને ઉલ્લ ઘીને થાય છે, તેમજ ઉદ્ધત્ત્વ માન સ્થિતિમાં પણ દલિક નિક્ષેપ થાય નહિ, તે કારણથી સમયાધિક આવલિકામાં અને અખાધા સિવાયની શેષ સર્વ સ્થિતિમાં દલિક નિક્ષેપ થાય છે એમ કહેવુ છે.”
એ પ્રમાણે અખાધાથી ઉપરના અન’તર સમયની ઉદ્ધૃતનાન અધિકરીને ૩૦ વૃત્તિ નિક્ષેપ વિષય પ્રાપ્ત થાય છે. અને સર્વાંપરિતન સમયની ઉદ્ધૃતનાને અધિકરીને ૬૦ જિન્ન ત્તિક્ષેપ વિષય પ્રાપ્ત થાય છે કહેવુ' છે કે ~
आवाहोव रिठाण - दलंपडुच्चेह परमनिरकेवो चरिमुवट्टणहाणं, पहुच इह जाया जहन्नो
(ગતાયૈવ ) ( પાઁચ સ`ગ્રહે )
૧ અબાધાથી ઉપરવત્તિસ્થાનના દલિકની અપેક્ષાએ અહિ
Page #465
--------------------------------------------------------------------------
________________
અથ ઉર્દૂના અને-અપવત્ત નાકરણ.
'આ દલિકનિક્ષેપ નિર્વ્યાઘાત પણાના કહ્યા છે, પરન્તુ આાપાત પણાએ જે સહિષ્ઠ નિશેષ વિધિ છે તે કહેવાય છે.
૪૭૮
t
निव्वाघाएणैवं वाघाए संतकम्महिग बंधे आवलिअसंखभागाइ होइ अइत्थावणा नवरं ॥३॥
ગાથા ——એ પ્રકારના દલિક નિક્ષેપ વિધિ તે નિરૅઘાત 'ભાવે જાણવા અને સત્તા સ્થિતિથી અધિક સ્થિતિબધ રૂપ બ્યાઘાત ભાવે તા અતીત્થાપના આવલિકાના અસખ્યાતમા ભાગથી પ્રારભીને અધિક અધિક ( પૂર્ણાંવલિકા પન્ત ) હોય છે.
ટીકાથ—એ રીતે પૂર્વીકત પ્રકારે કહેલે દલિકનિક્ષેપ વિષય તે નિયિાત માવે એટલે વ્યાઘાતના અભાવે જાણવા, પુનઃ પૂર્વની સ્થિતિસત્તાની અપેક્ષાએ અધિક નવીન ૪ અધ રૂપ વ્યાધાત લાવે તા અતીત્થાપના આવલિકાના અસખ્યાતમા ભાગથી પ્રાર’ભીને અધિકાધિક હાય છે, અને નિક્ષેપ પણ આવલિકાના અસભ્યતામા ભાગાદિના હોય છે અહિં તાત્પય એ છે કે—પૂ ની સત્તાગત સ્થિતિની અપેક્ષાએ એકાદિ સમયાધિક જે નવીન ક્રમ ખધ થાય છે તે વ્યાપાત કહેવાય છે, તે તે વ્યાઘાત પ્રવતતાં અતીસ્થાપના આવલિકાડસભ્યેય ભાગાદિકની હોય છે તે આા પ્રમાણેઃ—પૂર્વની સ્થિતિસત્તાથી એક સમય માત્ર અધિક નવીન કમ'મધ થયે છતે પૂર્વની સ્થિતિસત્તામાંથી અન્ય વા ઉપાન્ય સ્થિતિની ઉદ્ભજ્જૈના થતી નથી એ પ્રમાણે દ્વિસમયાધિક, ત્રિસમયાધિક યાવત્ આવલિકાના અસખ્યાતમા ભાગ અધિક નવીન કે ખંધ થયે છતે પણ પૂર્વ સત્તામાંથી અન્ય વા ઉષાન્ત્ય
૪૦ નિક્ષેપ વિષય છે, અને છેલ્લા ઉત્તેનસ્થાનના દલિકની અપેક્ષા એ અહિ” નથ॰ નિક્ષેપ વિષય છે, અર્થાત્ જધન્ય પતદ્મહ છે ઇતિ ગાથા:
Page #466
--------------------------------------------------------------------------
________________
કર્મપ્રકૃતિ.
૪૭,
...: . સ્થિતિની ઉદ્વર્તન ન થાય, પરંતુ જ્યારે આવલિકાના બે અસં.
ખ્યાતમા ભાગ અધિક જેટલે નવીન કર્મબંધ થાય ત્યારે પૂર્વ સત્તામાંથી અન્ય સ્થિતિની ઉદ્વર્તન થાય છે, અને તે અન્તિમ સમયને ઉદ્વતીને આવલિકાના પ્રથમ અસંખ્યાતમા ભાગને અતિક્રમીને દ્વિતીય અસંખ્યાતમા ભાગમાં પ્રક્ષેપાય છે. આ સતીસ્થાપના અને નિફો બને જયન્ત પદમાવી જાણવા. પુનઃ
જ્યારે એક સમયાધિક દ્વિભાગ પ્રમાણ અધિક અભિનવ કર્મબંધ થાય ત્યારે એક સમયાધિક પ્રથમ ભાગને અતિક્રમીને દ્વિતીય ભાગ માં અન્ય સ્થિતિની ઉદ્વર્તના થાય છે. એ પ્રમાણે જેમ જેમ અભિ નવ કર્મબન્ધ એકાદિ સમય અધિકાધિક થતો જાય છે તેમ તેમ અતીસ્થાપના પણ એકાદિ સમય અધિકાધિક થતી જાય છે. એ પ્રમાણે અતીથાપના પણ ત્યાંસુધી વધે છે છે કે જ્યાં સુધી આવલિકા પૂર્ણ થઈ રહે અને નિક્ષેપ તે પ્રથમના જેટલેજ પ્રવર્તે છે. (અર્થાત પગ્રહસ્થિતિ તે આવલિકાના 8 મા ભાગ પ્રમાણનીજ કાયમ રહે છે).
ત્યાંથી આગળ પુનાઅભિનવ કમબન્ધમાં સમયાદિ વૃદ્ધિ થતાં માત્ર નિશોપ વિષય (પતદુગ્રહસ્થિતિ) વધે છે, પરંતુ અતી સ્થાપના વધતી નથી અને જ્યાં સુધી અભિનવ કમબન્ધ પૂર્વ સત્તા થી પ્રિભાગાધિક થતું નથી ત્યાં સુધી પૂર્વ સત્તાની અત્યસ્થિતિથી નીચેના એક ભાગને અતિક્રમીને હેઠેલી સ્થિતિની જ ઉદ્વર્તન થાય છે. તેમાં પણ જ્યારે એક ભાગને અતિક્રમીને અનંતર હેઠલી સ્થિતિ ઉદ્વર્તાય છે. ત્યારે આવલિકાને અતિક્રમીને ઉપરના અસંખ્યા તમાં ભાગમાં દલિક નિક્ષેપ થાય છે, અને જ્યારે દ્વિતીય અધસ્તની સ્થિતિ ઉદ્વર્તાય છે ત્યારે તે આવલીકાને અતિક્રમીને) સમચાધિક અસંખ્યાતમાં ભાગમાં કલિક નિક્ષેપ થાય છે. એ પ્રકારે અબાધાથી ઉપરની પ્રથમ સ્થિતિ સુધી જાણવું.
હવે અ૫બહેવ કહેવાય છે.. અહિં જ અતીત્યાપના વ્યાધાત અને અવ્યાધાતને પણ સંભવે
Page #467
--------------------------------------------------------------------------
________________
૪૮૬
અથ ઉધના અને અપવર્તનાકરણ.
જઘન્ય અતીસ્થાપના અને જઘન્ય નિક્ષેપ એ બને પણ સર્વથી અ૫ અને પરસ્પર તુલ્ય છે. કારણકે એ બને આવલિકાના અસંખ્ય તમાભાગ પ્રમાણુજ છે. એ બેથી ઉત્કૃષ્ટાતીસ્થાપના અસંખ્યગુણી છે, કારણકે ઉત્કૃષ્ટ અબાધા તે આવલિકાસંખ્યાતમા ભાગથી અસંખ્યગુણી છે, તેથી પણ ઉ૦ નિક્ષેપ અસંખ્ય ગુણ છે. કારણકે તે સમયાધિક આવલિકા અને અબાધાહીન સર્વ કર્મસ્થિતિ પ્રમાણુ છે. ને તેથી પણ સર્વ કર્મસ્થિતિ વિશેષાધિક છે. કારણ કે તે ૭૦ કેકેસાગરેપમ પ્રમાણ છે. . ર રિસિવર્ણન .
એ પ્રમાણે સ્થિતિની ઉદ્વર્તન કહીને હવે સ્થિતિનો સાપ ના કહે છે. उव्वदृतो य ठिई, उदयावलिबाहिरा ठिइ विर्ससा निरिकवइ तइयभागे, समयहिए सेस मइवईय॥
वट्ठइ तत्तो अइत्था-वणाओ जावालिगा हवइ पुन्ना ता निरकेवो समया-हिगालिग दुगूण कम्मठिइ
ગાથાર્થ –કર્મસ્થિતિની અપવર્તના કરતે જીવ ઉદયાવલિથી બહારના સ્થિતિવિશેષોને (શેષ સ્થિતિને) અતિક્રમીને સમયાધિક આવલિકાના ત્રીજા ભાગમાં નિક્ષેપે છે૪ ,
ત્યાંથી ચાવતું આવલિકા પરિપૂર્ણ થાય ત્યાંસુધી અતીસ્થાપના વધે છે. તેથી સમયાધિક આવલિકાધિકહીન સર્વકર્મસ્થિતિ પ્રમાણ ૩૦ પિવિષ છે. જો
Page #468
--------------------------------------------------------------------------
________________
ક્રમ પ્રકૃતિ.
ટીકાથ—સ્થિતિની અપવતના કરતા જીવ ઉદયાવલિકાથી અહારના ( ઉપરના ) સ્થિતિવિશેષોને ( સ્થિતિભેદને) અપવતે છે તે અપવત્તાંતી સ્થિતિચેા કઈ કઈ છે ? તે કહીએ છીએ કે—ઉડ્ડયાન વલિકાથી ઉપરની સમયમાત્ર, દ્વિસમયમાત્ર એ પ્રમાણે મન્ધાવલિકા ના ઉદયાવલિકાહીન સવ કસ્થિતિચેાર આપવર્ત્તવા ચાગ્ય છે, એ અપવત નાસાષ્યસ્થિતિચેા કહી, ઉદયાવલિકામાં વતી સ્થિતિયા સર્વકરણને અસાધ્ય હોવાથી તેની અપવના થતી નથી, તે કારણથી ઉદયાવલિકાથી બહારની સ્થિતિએ અપવત્તના સાધ્ય છે એમ કહ્યું,
૪૨૧
હવે તે અપવત્તાતી સ્થિતિયાને કઇ સ્થિતિયામાં પ્રક્ષેપે છે ? તે કહીએ છીએ કે—એક અવાલિકાના ત્રણ ભાગ કરે તેવા સમયાણિક તૃતીય ભાગમાં શેષ ઉપરના સમયેાન એ ભાગને અતિક્રમીને પ્રક્ષેપે. અર્થાત્ ઉચાવલિકાથી ઉપતિન સ્થિતિના ઇલિકને અપત્રતતા જીવ ઉયાવલિકાના ઉપરના સમયેાન એ ભાગને ( કે ભાગને) અતિક્રમીને સમયાધિક તૃતિયભાગમાં પ્રક્ષેપે, એ ન નિક્ષેપવિષય અને નયન્ય સત્તીત્યાપના જાણવી,
પુનઃ જ્યારે ઉયાવલિકાથી ઉપરની દ્વિતીયસ્થિતિ અપવાઁય ત્યારે અતીસ્થાપના સમયાધિક પૂર્વક્તિ અતીત્થાપના પ્રમાણ ( મરા અર્ બે તૃતિયાંશ ભાગ જેટલી) હોય છે, અને નિક્ષેપ ( પતદ્મહ
૧ અહિ યાવલિકા અનપવર્તનીય કહી તે અપવતનાં પ્રવર્તે તે કાળને આશ્રયિ કહી. અન્યથા અપાતના પ્રનતતા પહેલાં બધા વલિકા પણુ અનપવનીય જાણવી. અથોત્ ખંધાયલી પ્રકૃતિના બધાં વલિકા વ્યતીત થયા બાદ અપવ ના શરૂ થાય તે પણ યાવલિકાગત સ્થિતિયે વઈને શેષ સ્થિતિયેામાંજ અપવ ના શરૂ થાય.
અપવત્ત નામાં અખાધાની અતીસ્થાપના હાય નહિ, માટે અત્રે અબાધા સબંધે અતીસ્થાપના કહી નથી. પુનઃ તે અય્યમાન વા પૂર્વ અદ્ સ્વજાતીય પરલતામાં સક્રમે,
61
Page #469
--------------------------------------------------------------------------
________________
૪૨.
અથ ઉત્તના અને અપવૃત્ત નાકરણ,
સ્થિતિ ) તા . તેટલીજ ( સમયેાન =એક તૃતિયાંશ ભાગ ) હાય છે.
પુનઃજ્યારે ઉદયાવલિકાશી-ઉપરની તૃતીયસ્થિતિ અવત્તાય છે ત્યારે અતીસ્થાપના દ્વિસમયાધિક થાય છે, અને નિક્ષેપ · તેટલેાજહાય છે. એ પ્રમાણે અતીસ્થાપના જ્યાં સુધી આવલિકા પ્રમાણુ પરિપૂર્ણ થાય ત્યાં સુધી સમય સમયની વૃદ્ધિ કરવી
તે
તદ્દન'તર અતીસ્થાપના સત્ર આવલિકા પ્રમાણ રહે છે.તે નિક્ષેપમાં વૃદ્ધિ થાય છે, તે પણ ત્યાં સુધી ( નિક્ષેપમાં) વૃદ્ધિ થાય છે કે જ્યાં સુધી મન્ધાવલિકા ( વા ઉદ્દયાવલિકા )—મતીસ્થાપનાનલિકા અને અપવ માન સમયએ ત્રણને વને શેષ સકમ સ્થિતિ સુધી નિક્ષેપમાં વૃદ્ધિ થાય છે તે આ પ્રમાણેઃ—અન્ધાવલિકા વ્યતીત થયે છતે કની અપવત્ત નાના પ્રારંભ કરે છે, તેમાં પણ જ્યારે સર્વાન્તિમ સમયને અપવત્ત છે, ત્યારે આવલિકા માત્ર નીચે ઉતરીને નીચેની સર્વ સ્થિતિામાં તે સમયને પ્રક્ષેપે છે, તે કારણથી અપવસ્ત્ય માન સમય. ધાવલિકા અને અતીસ્થાપનાવલિકા રહીત સર્વ સ્થિતિયા ૩૦ નિક્ષેપ વિષય થાય છે. કહેવુ' છે કે
समयाहि अइत्थवण, बघावालिया य मोतु निरकेवो - कम्महि वंधोदय - आवलिया मोतु उब्वटे ॥ १ ॥
અર્થઃ—અપવત્તના કરણમાં અન્ધાવલિકા અને સંમયાધિક અતીસ્થાપનાવલિકાને વજીને શેષ સસ્થિતિયામાં ઉ॰ નિક્ષેપ થાય છે. તથા અન્યાવલિકા અને ઉદ્યચાવલિકા વજીને શેષ સર્વ સ્થિતિ અપવર્તાય છે.
૧. અહિ' ' બન્યા જિજ્ઞા અને ચાવહિા એમ કહેવાથી સમજવાતુ એ છે કે કમ` ખંધાયાબાદ એક આવલિકા પછી અપવના પ્રાર્ભાય છે. ( માટે અપનાના કાર્બ વખતે એ આવલિકા હીન ન જાણવી, પરન્તુ કાળથી બન્ધાવલિકા જ. હીન જાણુવી.
""
1
Page #470
--------------------------------------------------------------------------
________________
કર્મપ્રકૃતિ.
૪૮૬
બન્દાવલિકા અને ઉદયાવલિકા વજીને શેષ સર્વ કર્મ સ્થિતિની અપવર્ણના થાય છે, તેથી ઉદયાવલિકાથી ઉપરના સમય માત્ર રિથતિસ્થાનની અપવર્તનને આશ્રયિને સમયાધિક આવલિકાને - ભાગ નિક્ષેપ હોય છે તે જ જિમે છે. અને સતિમ સમયાવર્તનાને આચિને પૂર્વોક્ત પ્રમાણ ૪૦ નિષો પ્રાપ્ત થાય છે કહેવું છે કે--
उदयावलि मुपरित्यं, ठाणं अहिंगिच्च हाइ अइ हीणोनिरकेवो सव्योवरि ठिइगणवसा भवे परमो ॥१॥ (पंच सं.)
અર્થ–ઉદયાવલિકાથી ઉપરના સ્થિતિસ્થાનની અપવર્તનને અધિકરીને શિક્ષા થાય છે. અને સર્વોપરિતન સ્થિતિસ્થાનની અપવર્તનને અધિકારીને ૪૦ નિ પ્રાપ્ત થાય છે..
એ પૂર્વેક્ત અપાવનાને વિધિ નિવ્વઘાત ભાવે કહે છે, અને ચાર માથી સપનાનો વિધિ હવે કહેવાય છે. वाघाए समऊण, कंडग मुक्कस्सिया अइत्थवणा डायटिइ किंचूणा ठिइकंडुकस्सगपमाणं ॥६॥
ગાથા–સ્થિતિઘાતરૂપ વ્યાઘાત થયે છતે સમયે કડક પ્રમાણ ઉ૦ અતીસ્થાપના થાય છે. અને કંડકનું ઉ૦ પ્રમાણુ દેશણું ડાય સ્થિતિ તુલ્ય છે.
રીર્થ –અહિં જાવા તે રિતિઘાત જાણ. તે સ્થિતિઘાત પ્રવર્તતાં તે સમયાન કંડક પ્રમાણુ ઉ૦ અતીસ્થાપના કારણ કે બન્દાવલિકા તે સ્થિતિ સંબધી આખી લતાની અપવર્તનને રેકે છે, પરતું ઉદયાવલિકા તે સ્થિતિ સંબંધી આખી લતાની અપવનાને નહિ રકતા માત્ર પોતાની જ આપવર્તના રોકે છે. અને પ્રારંભ સમયે ઉથાવલિકા પ્રમાણ સ્થિતિ અપવર્તનને અસાધ્ય રહે છે, માટે અgથના ચતુસ્થિતિ એક આવવલિકા હીન જાણવી.
Page #471
--------------------------------------------------------------------------
________________
૪૮૪
અથ ઉદ્ધના અને અપવર્તનાકરણ.
-
કરે છે. સમયઉણ કેવી રીતે? તે કહીએ છીએ કે–સર્વોપરિતન 'સમય રૂપ સ્થિતિસ્થાનને અપવર્તે છતે અપવમાન સમય સહિત "નીચેથી એક કંડક પ્રમાણ સમયે અતિક્રમાય છે, તે કારણથી તે “અપવર્લૅમાન સમય બાદ કરતાં સમય હીન કડક પ્રમાણુજ અતીસ્થાપના પ્રાપ્ત થાય છે. તે હવાનું પ્રમાઈ કહે છે કે –
ડાયકિઈ ઇત્યાદિ=જે સ્થિતિથી પ્રારંભીને તેજ પ્રાકૃતિને ઉ૦ સ્થિતિ બન્ધ કરે છે ત્યાંથી પ્રારંભીને સર્વે પણ સ્થિતિ
- ૧ ઉઠર્તનડાયસ્થિતિ, અપવર્તનડાયાસ્થતિ ને બહાયસ્થિતિ એ ૩ પ્રકારની ડાયસ્થિતિમાંથી અને જે ડાયસ્થિતિ સામાન્યતઃ કહેલ છે તે (અધ્યાહારથી) બહાડાયસ્થિતિ એમ જાણવું. એ ૩ ડાય સ્થિતિનું સ્વરૂપ આ પ્રમાણે છે. - જે સ્થિતિ સ્થાનથી ઉતરીને અપવર્ણના કરણ વડે ( અનંતર 'સમયે ) જે નીચેની સ્થિતિએ જાય તે નીચેના રિથતિસ્થાન સુધીની સ્થિતિને સમુદાય તે અપવાના હરિસ્થતિ કહેવાય. જેમકે ૧૦૦ થી ઉતરીને (અપવર્તન વડે ૭૦, થી ૧૦ સુધીની ૬૦ સ્થિતિ પામવા ગ્યા હોય તેમાં જે ) ૩૦ ની પામે તે ૧૦૦ થી ૭૦ સુધીથી ૩૦ સ્થિતિ અપનાડાયસ્થિતિ જાણવી. વસ્તુતઃ અપવતેનાડાયસ્થિતિ સ્થિતિઘાત વખતે ઘણું સેંકડો સાગર પ્રમાણ અથવા અંત ક્રેડીકેડી સાગરોપમના સંખ્યાતમાભાગ જેટલી જ હોય છે. ( આ સંબંધ બંધનકરણની ૧૦૦ મી ગાથામાં કહેવાઈ ગયે છે.).
તથા જે સ્થિતિસ્થાનથી ઉપડીને વધુમાં વધુ જેટલ સ્થિતિબંધ અનંતર સમયમાં કરે ત્યાંથી માંડીને તે ઉ૦ સ્થિતિબંધ સુધીની સ્થિતિ
ને સમુદાય તે ઘડાયથિર્તિ, કહેવાય. તે વસ્તુતઃ અનેકેડીકેડી - સાગરોપમન્યૂન-૭૦. કે. કે. સાગર પ્રમાણ છે. ( આ સંબંધ પણ
બંધનકરણની ૧૦૦ મી ગાથામાં કહ્યો છે.) * , તથા જે સ્થિતિસ્થાનથી ઉપડીને ઉઠતેના કરણ વડે અનંતર સમયે જેટલી સ્થિતિ અધિક કરે તે અધિકસ્થિતિ નાિિત કહેવાય. તે વસ્તુતઃ બહાડા સ્થિતિ પ્રમાણ છે. ( આ ઉતાડાય
Page #472
--------------------------------------------------------------------------
________________
કર્મપ્રકૃતિ
-૪૮૫
-
-
-
-
-
-
-
-
-
-
હારિત્તિ કહેવાય છે. પંચ સંગ્રહ મૂલ ટીકામાં કહયું છે કે " यस्यास्थितेरारभ्यो त्कृष्टं स्थितिबन्धं विधत्ते निर्मापयति, तस्या आरभ्योपरितनानि सर्वांएयपि स्थितिस्थानानि લાયરિચરિસંવાનિ અવન્તિ” તે ડાયસ્થિતિ ઉચિંત ઉણું ઉત્કૃષ્ટ કંડક પ્રમાણ છે. આ સંબંધમાં પચિ સંગ્રહને વિષે મૂલ- ટીકાકાર મહારાજે આ પ્રમાણે વ્યાખ્યા કરી છે, “ તે ડાયસ્થિતિ કિચિત ઉષ્ણુ એટલે દેશુણકર્મ સ્થિતિ પ્રમાણ છે, તે આ પ્રમાણે “પર્યાપ્ત સશિપ ચેન્દ્રિયજીવ અન્તકેડ કે સાગર પ્રમાણુ સ્થિતિબન્ધ કરીને પુનઃ ઉત્કૃષ્ટ સકલેશ વડે ઉ૦ સ્થિતિબધ કરે છે, તે કાર- થી તે ડાયસ્થિતિ કિંચિદ ઉણકર્મ સ્થિતિ પ્રમાણ છે. એજ કડકવું
ઉત્કૃષ્ટ પ્રમાણ છે. ” • એ ઉ૦ કડક તે એક સમયહીન છે તે પણ “વિક એબ્રા સંપૂર્ણ વ્યપદેશને પામે છે અર્થાત કંડક કહેવાય છે. એ પ્રમાણે છે સમય હિન, ત્રણ સમય હીન, કહેતાં કહેતાં યાવત્ પલ્યોપમાં સંખ્યયભાગ માત્ર પ્રમાણ સ્થિતિનું હવા થાય છે. આ સ્થિતિ તે બદ્ધાડાયસ્થિતિ તુલ્ય હેવાથી ગ્રંથકારે ભિન્ન કહી નથી એમ 'સમજાય છે. તત્વ બહુશ્રુતગમ્ય).
વળી આ પ્રકરણમાં વ્યાધાતભાવી અપવર્તનને જ નિક્ષેપ વિષય અને ઉ૦ નિક્ષેપ વિષય સ્પષ્ટપણે દર્શાવ્યું નથી, તેથી જે રીતે નિક્ષેપ સંભવે છે, તે પ્રમાણે કહેવાય છે જ્યારે ઉદિત પ્રકૃતિની અપવતને પ્રવર્તે ત્યારે ઉદયાવલિકા સહિત અંતમું પ્રમાણ સ્થિતિ વાઘ નિ પિવિષય (ચરમસ્થિતિ ધાતકાળે ) સંભવે, અને પલ્યોપમાનંખ્યયભાગહીન સર્વ સ્થિતિ ૩૦ નિક્ષેપ વિષચ - વિશુદ્ધિવાળા જીવને પ્રથમ સ્થિતિઘાત વખતે સર્વોપરિતન સ્થિત્ય પ્રવર્તનાશ્રિત્ય સંભવે અને અનુદિત પ્રકૃતિની અપવતના પ્રવર્તે ત્યારે બન્ને નિક્ષેપવિષય ઉદયાવલિકાહીન પૂર્વોક્ત પ્રમાણુ સંભવે, પુનઃ પ્રક્ષેપાતા પરમાણુઓ સ્વકીય પરલતાની અંદર અંતમુo સુધીના વિભાગના ગુણ શ્રેણિવી પદ્ધતિએ પ્રક્ષેપાય છે. ને આગળ અનિયમિત સંખ્યામાં પ્રક્ષેપાય છે
Page #473
--------------------------------------------------------------------------
________________
'૪૮૬
અથ ઉઠર્તન અને અપવર્તનાકરણ.
-
સમાન જઘન્ય કડક તે વ્યાઘાત ભાવી અપવર્તનામાં જો અતીસ્થાપના રૂપ છે.
હવે વધુ કહેવાય છે.
૧-અપવર્તનામાં જ નિક્ષેપ સર્વથી અલ્પ છે – કારણ કે તે એક સમય અધિક (એક તૃતિયાંશ) આવલિકા પ્રમાણ છે. - ૨–તેથી અ૫૦ જ અર્તીસ્થાપના ત્રિસમન દ્વિગુણ છેરણું સમય હીન દ્વિગુણ પણું કેવી રીતે છે. તે કહીએ છીએ કેનિવ્યઘાત ભાવી જ અતીસ્થાપના એક સમય. હીન હૈ (બેતુતિયાંશ) આવલિકા પ્રમાણ છે, અને આવલિકાને અસત્ કલ્પના એ.૯ સમય પ્રમાણુની કલ્પીયે તે સમય હીન બે તૃતિયાંશ તે ૫ સમય પ્રમાણ જ થાય છે. એ રીતે સમયાધિક આવલિકા રૂપ જ નિક્ષેપ જે અસત્ કલ્પનાએ ૪ સમય પ્રમાણ છે, તેને દ્ધિ ગુણ કરીને ૩ સમય હીન કરીએ તે પણ ૫ સમય પ્રમાણ જ થાય, માટે અપવર્તનામાં જ અતીસ્થાપના વિસમાન દ્વિગુણ છે.
- ૩–તેથી પણ નિર્ચાઘાત ભાવી અમરનામાં ઉ૦ અતીથાપના વિશેષાધિક છે કારણ કે તે સંપૂર્ણ આવલિકા પ્રમાણ છે.
૧ આ અલ્પ બહુવમાં વ્યાઘાતાપના સંબંધિ જ નિક્ષેપ ઉત્કૃષ્ટ નિક્ષેપ ને જ અતીત્થાપના એ ત્રણનું અ૫હત્વ કહયું નથી, તેને આશય શ્રી બહુથુનથી વિચાર,
* ૨ સંપૂર્ણ આવલિકાના સમયમાંથી જ નિક્ષેપના સમય બાદ કરતાં કઈ પણ પ્રકારે ત્રિસમોન દિગુણપણુંજ શેષ રહે છે. અન્ય -ઉદારણ તરીકે ર૭ સમય પ્રમાણ આવલિકામાંથી જ નિક્ષેપના (૨૪ 'a=+=) ૧૦ સમયને બાદ કરતાં જ અતીથાપનાના રહેલા ૧૭ સમયે તે જ નિક્ષેપના ૨૦ સમયથી ત્રિસમોન દ્વિગુણ રૂપજ છે (૧૦૪૨=૨૦–૩=૧૭ એ ગણતથી)
Page #474
--------------------------------------------------------------------------
________________
કર્મપ્રકૃતિ
૪૮૭
૪તેથી વ્યાઘાતાપવર્તાનામાં ઉ૦ અતીસ્થાપના અસંજય ગુણ છે –કારણ કે તે દેશણુડાય સ્થિતિ પ્રમાણ છે.
પ-તેથી પણ ઉ૦ નિક્ષેપવિશેષા છે કારણ કે તે સમયાવિક આવલિકા ક્રિકેન સર્વક સ્થિતિ પ્રમાણ છે.
–તેથી પણ સર્વકમસ્થિતિ વિશેષાધિક છે. | હવે ઉદના અને અપવાનું મિશ સ વધુ કહેવાય છે
૧-વ્યાઘાતોદ્ધનામાં જ અતીસ્થાપના અને જો નિક્ષેપ. એ બે સર્વથી અ૫ છે, અને પરસ્પર તુલ્ય છે કારણ કે એ બને આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. - ૨ તેથી અપવર્તનામાં જ નિક્ષેપ અસંખ્ય ગુણ છે–કારણ કે તે એક સમયઅધિક 8 ( એક તૃતિયાંશ-) આવલિકા પ્રમાણ છે.
૩–તેથી આપવામાંજ જો અતીસ્થાપના તે ત્રિસમાન કિશુણ છે. એને વિચાર પ્રથમ જ કહે છે.
- -તેથી પણ નિર્ચાવાતાવર્તનમાં ઉ. અતિસ્થાપના વિશેષાધિક છે કારણ કે તે સંપૂર્ણ આવલિકા પ્રમાણ છે.
પ-તેથી પણ ઉત્તેનામાં ઉ૦ અતીસ્થાપના સંખ્યગુણ છે– કારણ કે તે ઉ૦ અબાધા તુલ્ય (૭૦૦૦ વર્ષ પ્રમાણ) છે.
* ૬-તેથી પણ વ્યાઘાતાવર્તનામાં ઉ૦ અતીસ્થાપના અસં. ખ્યગુણ છે–કારણ કે તે દેશણુડાય સ્થિતિ પ્રમાણ છે. આ
૧ ઉ૦ નિક્ષેપ-ઉ૦ અતીસ્થાપના–અને બંધાવવલિકાદિ સહિત હેવાથી કર્મ રિસ્થતિ વિશેષાધિકજ હોય છે. - • -
* ૨ આ અલ્પ બહુત્વમાં પણ વ્યાધાતાપવર્તના સંબધી જ.નિ. ૦ ક્ષેપઉત્કૃષ્ટ નિક્ષેપ અને જ૦ અતીસ્થાપના એ ત્રણનું અલ્પ બહુત કહ્યું નથી તે. આશય શ્રી બહુશ્રુતથી વિચારો.
Page #475
--------------------------------------------------------------------------
________________
૪૮૮,
અથ ઉના અને અપવર્તનાકરણ..
, છતેથી પણુ ઉર્જનામાં ઉ૦ નિક્ષેપ વિશેષાધિક છે–કારણ કે તે એક સમય એક આવલિકા અને અબાધા હીન સર્વ સ્થિતિ પ્રમાણ છે.
-તેથી પણ અપવર્ણનામાં ઉ૦ નિક્ષેપ વિશેષાધિક છે કારણ . કે તે સમયાધિક આવલિકાધિકહીન સર્વકર્મ સ્થિતિ પ્રમાણ છે,
–તેથી પણ સર્વકર્મ સ્થિતિ વિશેષાધિક છે. ત્તિ સ્થિતિ
. એ પ્રમાણે સ્થિતિની ઉદ્વર્તન અને અપવર્તના કહીને હવે અનુભાગ સંબંધી ઉદ્વર્તના અને અપવર્નના કહેવાની છે, તેમાં પણ પ્રથમ અનુમાન કર્તા કહે છે.
चरमं नोव्वहिज्जइ, जावाणंताणि फड्डगाणि ततो उस्सक्किय उकड्डइ, एवं उबटणाइओ ॥ ५॥ * ગાથા–અત્યથી પ્રારંભીને યાવત અનન્ત સ્પર્ધકની ઉદ્વર્તન થતી નથી, પરંતુ તેથી નીચે ઉતરીને જે સ્પર્ધકે પ્રાપ્ત થાય છે તે સ્પર્ધકની ઉદ્વર્તન થાય છે. એ પ્રમાણે અપવર્તનાદિમાં પણ જાણવું.
ટીકાથ–અભ્યસ્પર્ધકની ઉદ્ધના થતી નથી, તથા ઉપન્ય સ્પર્ધકની ઉદ્વર્તના પણ થતી નથી, એ પ્રમાણે ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી અનંત સ્પર્ધકની ઉદ્વર્તના થતી નથી. અહિં તાત્પર્ય આ પ્રમાણે છે કે –
સર્વ સ્થિતિથી ઉપરને આવલિકાના અસંખ્યાતમાં ભાગ પ્રમાણે જે જઘન્ય નિક્ષેપ, અને તેથી નીચેની આવલિકા માત્ર અતીસ્થાપના, એ સ્થિતિમાં રહેલાં સવે પણ સ્પર્ધકે ઉદ્ધત્તના સાધ્ય નથી, પરંતુ ત્યાંથી નીચે ઉતરતાં જે સમય પ્રાપ્ત થાય તે સમયમાં
Page #476
--------------------------------------------------------------------------
________________
ક્રમ પ્રકૃતિ
રહેલાં ( તે સ્થિતિ સ્થાનમાં રહેલાં ) જે સ્પર્ધા . ( અનુભાગ ૫કા) તે સત્રની ઉત્તુ ના થાય છે. અને તે સ્પાને ઉત્તમ આવલિકા ( અતીસ્થાપનાવલિકા) ગત અનન્ત સ્પર્ધા કાને ઉલ્લ‘ઘીને ઉપર આવલિકાના` અસ”ખ્ય ભાગ પ્રમાણ · સ્થિતિગત સ્પર્ધા કામાં નાખે છે. પુનઃ નીચે ઉતરીને જે સ્થિતિસ્થાન આવે તે સબધો અનન્ત સ્પર્ધા કાને તે અતીસ્થાપનાવલિકાગત સ્પર્ધા કાન ઉલ્લધીને ઉપર સમયાધિક આવલ્યૂસ ખેતમભાગગત સ્પર્ધા કામાં પ્રક્ષેū છે. એ પ્રમાણે જેમ જેમ નીચે ઉતરીયે તેમ તેમ નિક્ષેપ વધે અને અતીસ્થાપના તે આવલિકાગત સ્પર્ધા કે પ્રમાણ કાયમ રહે હવે શપૂર્ણ વિજ્ઞપવિવવ - ( પતÁહનુભાગર૫કરૂપ ) કેટ્લા ન્યૂ તે કહીએ છીએ કે {: .
¿
.
ગણ અન્ધાવલિકા બ્યતીત થયે સમયાર્ષિક આવલિકા અને અગાધ ગત સર્વ અનુભાગ સ્પર્ધા કોને વર્જીને શેષ સવે અનુભાગ સ્પર્ધા કા નિવૈવિષય રૂપ છે, ( પતહિ સ્પર્ધા ) છે. તે આ પ્રમાણેબાધાગત સ્પર્ધા કાની ઉત્તના થાય નહિ, અને ઉદ્દેશ્ય માન સમયગત સ્પર્ધા કાના ત્યાંજ (ઉદ્દેદ્ય માન સસચગત સ્પર્ધા કામાં ક્ષેપ હોય નહિ, અને આવલિકાગત સ્પા તો અતીસ્થાપનાપણે છે, તે કારણથી મન્થાવલિકા વ્યતીત થયે સમયાધિકાવલિકા' અને અખાધાગત અનુભાગ સ્પÖા વિના શેષ સ અનુભાગપણ કા ઉ॰ નિક્ષેપના વિષયવાળાં છે.
•
•
હવે અનુમોદન્તેનામાં અપવતુત્વ કહેવાય છે. ૧ જધન્ય નિક્ષેપ સાઁથી અલ્પ છે–કારણ કે તે આવલિકાના અસંખ્યાતમાંભાગગત સ્પર્ધક પ્રમાણ છે.
૨-તેથી તીસ્થાપના અન'તગુણુ છે કારણ કે તે 'આવલિકા જીત ૫ કક્ષાણુ છે અને નિક્ષેપ સખ થ્રી સ્પર્ધા કાથી આવલિકાગત સ્પષ્ટ કે અન ગુણ છે. એ પ્રમાણે સ્પર્ધકની અપેક્ષાએ અન તગુણ પશુ સત્ર જાણુંનું.
62
Page #477
--------------------------------------------------------------------------
________________
અથ ઉના અને અપવ નાકરશુ.
:૩-તેથી ઉ નિક્ષેપ અનતગુણુ ઇં-( કાણું કે તે સમયાન એ આવલિકા અને અભાષા સિવાયનાં શેષ રુપકા અન’તગુણ છે)
VA
♥તેથી સવ અનુભાગ સ્પર્ધા વિશેષાર્ષિક છે કારણ કે તે સમયાધિક અર્તીસ્થાપનાવલિકાગત સ્પા સહિત હોવાથી 'હવે અનુમા પવશે કહેવાય છે, ૫
પર્થ ગુથ્થ ળા ઔપૂર્વક્તિ ઉત્ત નાની વિધિ પ્રમાણે માપ વના વિધિ પણ કહેવી, પરન્તુ તફાવત એ છે કે માર’લ પ્રથમ સ્પીકથી કરવા તે આ પ્રમાણે—પ્રથમ સ્પય કની ખપવત્તના થાય નહિ, તેમજ દ્વિતીય સ્પર્ધકની પણ ઋહિ, અને તૃતીયની પણ નહિ, એ પ્રમાણે- ઉયાવલિકાગત સ્પી સુધીનાં ( અનન્ત ) સ્પર્ધકોની પણ પવત્તના થાય નહિ, પરન્તુ તેથી ઉપરનાં સ્પ પ્રકાની અપવન્તના થાય છે.
..
1
તેમાં પણ જ્યારે ચાવલિકાથી ઉપરનાં એક સમય સળ'શ્રી સ્પષ્ટ કાની અપવત્તના પ્રવર્તે છે. ત્યારે તે અપત્ય માન પા
૧ ધાવલિકા અને અતીસ્થાપનાવલિકા
૨ સર્વાનુભાગસ્પર સમયાધિક શ્રૃતીસ્થાપનાવલિકાગત સ્પ સહીતજ છે અને અખાધા તથા અન્યાવલિકાગત સ્પર્ધક સહિત ક્રમ નહિ ? એના ઉત્તરમાં જાણવાનું એ છે કે,
એક સમયસ્થિતિક બે સમયસ્થિતિક યાવત્ અન્ધાવલિકા સ્થિતિક અને ( એથી પણ અધિક ) બાધા સ્થિતિ જેટલી સ્થિતિવાળુ લિક અખાધાન્તત છે; તે તતસ્થિતિ સુધી દલિકાના અનુભાગસ્પર્ધાની
ત્તના વન્ય કહી છે.
: ૩ ઉર્દૂના પ્રકરણમાં નુદ્ધ પકાના પ્રારભ અન્તિમ સ્પ થી કહેવા. કારણકે અનુશ્યમાન સ્થિતિયા અવસ્થિતિથી માર જાય છે, અને અનપવન્ય સ્થિતિયા પ્રથમ સ્થિતિથી પ્રારંભાય છે.
Page #478
--------------------------------------------------------------------------
________________
કમપતિ.”
એક-આલિકોના સમયે બે તૃતિયાંશ ભાગ ગત ૨પર્ધકને ઉંડ ધીને શેષ નીચેના સમંયાધિક ભાગગત સ્પર્ધામાં પ્રક્ષેપાય છે, . • અને જ્યારે ઉદયાવલિકાથી ઉપરનાં દ્વિતીય સ્થિતિગત wધ કે અપવર્જાય છે ત્યારે તે. પકે (આવલિકાના ઉપરિતન હૈ ભાગ ગત સ્પર્ધકોને વજીને (ઉલ્લી ઘીને) નીચેના સમયેન છે ભાગ ગત સ્પર્ધામાં પ્રક્ષેપાય છે. અર્થાત્ પૂર્વોક્ત સમાન રું આલિકા પ્રમાણે અતીસ્થાપના સ્પર્ધકે તે એક સમયગત સ્પર્ધા વહે અધિક થાય છે અને નિક્ષેપ (પતગ્રહ સ્પર્ધકે) તે કાયમ જ રહે. એ પ્રમાણે અતીસ્થાપનામાં એકેક સમયની ત્યાંસુધી વૃદ્ધિ થાય કે જ્યાં સુધી અતીત્થાપનાની આવલિંકા સંપૂર્ણ થાય. પુનઃ ત્યાંથી આગળ અતીસ્થાપના સર્વત્ર કાયમ રહે, અને નિક્ષેપમાં એકેક સમયની વૃદ્ધિ થાય છે. આ સર્વ વિધિ નિન્જાતાપ સMધીં કહો . * * ! હવે કથાપાંમાથી અનુમાવતા કહેવાય છે.
વ્યાઘાભાવી અનુભાગાપવતનામાં એક સમયગત અનન સ્પર્ધકહીન અનુભાગ કક પ્રમાણુ અતીસ્થાપના જાણવી. અપણ કંઠકનું પ્રમાણ અને સમયમાત્રની ન્યૂનતા તે જેમ પ્રથમ સિયતિ અયવનામાં કહી છે તેમ જાણવી.
- i હવે ગુમાવનામાં સરપદુ કહેવાય છે, વિજઘન્ય નિક્ષેપ સર્વથી અલ્પ છે—( કારણ કે તે એક સમય-. . થિક આવલિકા ગત સ્પર્ધક પ્રમાણ છે ૨–તેથી જ અતીસ્થાપના અનતગુણ છે (કારણુંકે તે સમયહીને
શું આવલિકાગત ર૫ર્ધક પ્રમાણ છે). -તેણી વ્યાઘાતભાવી અતીસ્થાપના અનત ગુણ છે (એક સમયહીન અનુ. કડક પ્રમાણુ હેવાથી).
Page #479
--------------------------------------------------------------------------
________________
K
૪ દત્તના અને વત્ત ના
અંતેથી ઇ: અનુભાગ કટક વિષેષાધિક છે. (એક સમયન અન ત પ કાધિક તુકક પ્રમાણ હેવી.)
- તેથી હ॰ નિશ્ચય વિશ્લેષાધિક છે. ( કારણ ન્દ્રે તે સમયાધિક અતિત્થાપનાવલિકા અને અન્ય વલિકા હિત શેષ સર્વ સ્થિતિ “ગત સ્પષ્ટક પ્રમાણુ હેાવાથી ).
*તેથી પણ સૉનુભાગ વિશેષ:ધિક છે ( કારણકે તે સમાલિક અતીત્યાપનાવલિકાગત અન ત પ ક સહીત દેવાથી...
હવે પદત્તા અને અપવતંત્તામાં અનેનું મિશ્રાપ હવે કહે છે.
थोत्रं परसगुणहाणि, अंतरे दुसु जहन्न निरकेवोकमसो अनंतगुणिओ, दुसुबि अइत्यात्रणा तुला || वाघाएणणुभाग- कंडगमेकार वग्गणा ऊणं. उक्कोसो निरकेवो, ससंतबंधो य सविसेसो ॥ ९ ॥
ગાથાય—ટીકાઓનુસારે
ટીકા એક સ્થિતિમાં અનુક્રમે સ્થાપીયે.. તે એવી રીતે કે
સ્પષ્ટ છે? સ્પમ કાને જથત્યસમ્પકને
Page #480
--------------------------------------------------------------------------
________________
-
-
-
મતિથી વિશેષાધિકારસંપર્ધકની અને તેથી વિશેષાધિક સાપ કે તેને ત્રીજી એ પ્રમાણે સરસ પાસે થાપી. એમાં પ્રથમ સાઈકથી પાંરક્ષીનેતેશતરં પદ
અનુકમ) પરેશસમૂહની અપેક્ષાએ વિશેષ વિગ્રહી જાણવા અને સત્ત્વ સ્પર્ધકથી પ્રાસીને અનુકશે નીચે નીચે ઉતરતાં અનસેચનતર પધકે પ્રદેશસમૂહની અપેક્ષાએ વિશેષ શિશ અધિક જાણવા. એ સ્પર્ધકેમ પ્રિવૃદ્ધિનો અથવા ગુણ હાનીના એક અન્સરમાં જે સ્પર્ધકેલા સસુલાય છે તે સર્ષ થી અલ્પ છે અથવા તેહપ્રત્યચરુપર્ધકના અનુભાગની ગુણવૃદ્ધિના હિણહાનીના અન્તરમાં જે.રંસહે છે તે સલથી પ ર
- તેથી ઉદ્ધતા અને અપવાની એ-એને જુનિક્ષેપ અનન્તગુણ અને સ્વસ્થાને પરસ્પર તુલ્ય છે તેમાં પણ છે ઉનામાં આવલિકાના અસંખ્યાતમા ભાગગા સ્પર્ધકોને નિય છે, અને અપવર્તનામાં એક સમયાષિક એતિયાંશાવલિ ગત ઉપપે કેને નિક્ષેપ છે હૈપણ પ્રથમની સ્થિતિમાં પણ અલ્પાહેર્યું છેઅને અતિમ સ્થિતિમાં પીકે જણા હોય છે,
૧ અહિં વિશેષાધિકતા છે તે અનુભાગ વિભાગ વણિીમાં : સંબંધમાં છે.
૨ અહિં દિગુણ વૃદ્ધિ વા હાની તે હપ્રત્યય ધ કની પણ માં હશયા કયા રંg ો ા ી વનવા અસર
“એહ પ્રત્યયWધના અનુભાગનીં.” એવાકયને કરમાઈ મજા નથી .
૪ અત્રે. પણ સ્થિતિલતામાની જ પ્રથમ સ્થિતિ અને અત્તિ સ્થિતિ ગ્રહણ કરવી સભવે છે. • . ૫ અ સ્થિતિયુકત પુદગલેમાં રસપણ અલ્પ હોય છે, એ રામાન્ય નિયમ હેવાથી આ નિયમ પણ ગાદલતા સ્થિતિમાં જ સંભવે છે, પરંતુ સ્થિતિસ્થામાં નહિ.
Page #481
--------------------------------------------------------------------------
________________
જો અથ ઉદ્ધતા એને અપવર્તનારણ. તેથી ધંધોની સંખ્યાપેક્ષાએ તે બન્નેમાં તુલ્ય નિક્ષેપ હર છે એ પ્રમાણે અવસ્થાપનામાં અને વિદ્વતનનિક્ષેપમાં પણું જાણવું. પુના ગાંધામાં જે કો (=અમુકમેં કહયું છે તે પણ રાથામાં એવું માન. શાનિકો સુધી યોજવું એમ નહિ)
તેથી હલના અને રાપરના છે. બન્નેની નિણાતું અતીથાપનાં અનતગુણી છે, અને સ્વસ્થાને પરંપરતુલ્ય છે : '. તેથીક વળ શાહે એટલે એક સમયમાત્ર સ્થિતિગતઉના સમુદાય વહેફીન જે આ ઉ૦ મનુભાગ કડક પ્રમાણ માયા તભાવી અતીસ્થાપના અંતિગુણ છે. ' ' .. '', તેથી ઉદ્ધતના અને પવનને ઉo નિક્ષેપ.વિશેષાધિક છે, વસ્થાને પરસ્પર-તુલ્ય છે. '
* તેથી પણ રાતો ૪ જિલપબદ્ધ ઉ સ્થિતિ, શતાનુશાગસહિત ઉત સ્થિતિને અનુભાગમખ્ય વિશેષાધિ છે
હવે ઉદ્વર્તન અને અપાનામાં શraો જા અને જિયો ચિર પ્રતિપાદન કરે છે .
आबंधा इकाइ, सत्वहितोकशा लिइरसाणं" किंद्वीवजे उभयं, किद्विसु ओवष्णा नवर(एका)१० * ગાથાથ7ટીકાનુસાર,
ટીકાઈના શ્વા=જેટલા કાળ સુધી કન્ય પવતછે તેટલા કાળ સુધી (પૂર્વબદ્ધકર્મની) ઉદ્વતનાં પ્રવર્તે છે, અર્થાત આગળ (એટલે અંધકાળવીને શેકાળમાં) પ્રવર્તે નહિ તથા
* ૧ “ અતીથાપના” માત્ર કહેવાથી પણ અતીથાપનાગd wil
જાણવાં.
Page #482
--------------------------------------------------------------------------
________________
.
.
કમપ્રકૃતિ
હરિ એટલે બન્યકાળે અથવા અMધકાળે પશુ સ્થિતિ અને રસની અપવત્તના પ્રવર્તે છે. એ કાળનિયમ દર્શાવવામ)
અથવા શા ઘણા એટલે જેટલા પ્રમાણને સ્થિતિ બન્ય તેટલા પ્રમાણમાં સ્થિતિસાવાળા કમની સ્થિસુહર્તા અને અનુભાતના પ્રવર્તે છે, તેથી અધિક સ્થિતિસત્તાવાળા કમની સ્થિત્યભાગાકીના મતે નહિ અને અવના તે પુના બંધ પ્રમાણથી હીન વા અધિક સ્થિતિની અને અનુ ભાગની પણ પ્રવતે. તથા જે કિહિત દલિક છે તે વઈને શેષ અકિદત કર્મલિકની ઉદ્ધના અપાવના પ્રવર્તે છે, અને ક્રિહિત — — —
૧ ભાવાર્થ એ છે કે બેધ્યમાન પ્રકૃતિલતા જેટલા સ્થિતિબંધ વાળી, બંધાય છે તેટલી સ્થિતિસત્તાવાળા પૂર્વ અધ્ધ પ્રકૃતિલતા તે બધ્યમાનમાં ઉદય છે, અર્થાત બંધમાન સ્થિતિબંધથી અધિક સ્થિતિસત્તાવાળી પ્રકૃતિની ઉદ્ધના તે ન્યૂન બધ્યમાન સ્થિતિબંધવાળી પ્રકૃતિમાં થતી નથી. પરંતુ પિતાનાથી અધિક સ્થિતિબધે બંધાતી અન્ય લતામાં થાય છે..
૨. બધે સમયે જે સ્થિતિલતાની ઉદ્વર્તન થઈને પુનઃ અપવર્તના થાય તે તે ઉઠતીત સ્થિતિલતામાં સ્થિતિની અપેક્ષાએ હીન, તુલ્ય, અને અધિક એમ ત્રણે પ્રકારની સ્થિતિ છે ને તે ત્રણે સ્થિતિ અપ વતના સાધ્ય સંભવે છે.
પુનઃ કદાચ ઉઠના ન થઈ હોય તે બંધ તુલ્ય અને બંધથી હીન એ બે સ્થિતિનીજ અપવર્તન થાય છે. કારણકે આ બંધથી અધિક સ્થિતિનો અભાવ છે.
આ ઉદ્દત્તના અપવર્તન સંબધિ છુટનિટ બનતા પ્રયત્ને બહુ વિચારીને લખી છે છતાં વિષય અતિ ગહન હોવાથી મતિ દોષથી વા ફદિપથી કદાચ ભૂલચૂક રહી હોય તે સુજ્ઞ વર્ગ સુધારી વાંચશે.
Page #483
--------------------------------------------------------------------------
________________
અથ ઉતના અને અપવર્તનાકરણ.
NAVANANAMANAN
-
wwwmananm mmmmmmmmmmmmmmmnaman
-
mammnaaRAMA
કલિકની તે માત્ર અપવત્તના પ્રવર્તે છે પરંતુ ઉદ્વર્તતા નહિ. (इतिविषयनियमः)
॥ इति उद्वर्तना.अने अपवर्तना करणः ॥ इतिश्री मुलयगिरिविरचितकर्मप्रकृतिटीकायां: जैनाचार्य श्रीमदू बुद्धिसागरसूरि प्रसादेन पं. चंदुलाल कृतोद्वर्तनाऽपवर्तना
ख्यकरणद्वंयस्य गुर्जरभाषांतरं समाप्तेम
• . ..
Page #484
--------------------------------------------------------------------------
________________
॥अथ उदीरणाकरण-॥
એ પ્રમાણે ઉદ્વર્તન અને અપવર્તનાકરણું કહીને હવે ઉદેશના અનુક્રમ પ્રમાણે કવીરાજ કહેવાય છે. તેમાં લક્ષણ, ભેદ, સાઘાદિ પ્રરૂ૦, સ્વામિત્વ, ઉદીરણાસ્થાન,ને રથાન સ્વામી એ ૬ અનુરોગ છે, તેમાં પ્રથમ સ્ત્રક્ષણ અને મેર એ બે અનુગની પ્રરૂપણ કરે છે, जं करणेणो कट्ठिय, उदए दिजइ उदीरणा एसा पगइ ठिइ अणुभाग, प्पएस मुलूत्तर विभागा॥१॥
ગાથાર્થ –આત્માના પેગસંજ્ઞક વિર્ય વડે જે દલિકને ઉદયાવલિકામાં પ્રક્ષેપીએ તે ઉદીરણા, પ્રકૃતિ–સ્થિતિરસ–ને પ્રદેશ એ ચાર વિભાગવાળી છે. પુનઃ એ ૪ વિભાગે પણ મૂળ પ્રકૃતિ વિષયિક અને ઉત્તર પ્રકૃતિ વિષયિક એમ બે બે ભેટવાળા છે.
ટીકાથ–આ ગાથાના પૂર્વાર્ધમાં લક્ષણ અને ઉત્તરાર્ધમાં ભેદ્ય એ બે અનુગ કહ્યા છે ત્યાં પરમાણુરૂપ દલિકને જે કરણવડે એટલે કષાય સહિત વા કષાય રહીત એવા પેગસસક વીર્યવડે ઉદયાવલિકાથી બહારની સ્થિતિમાંથી આકષી આકષીને ઉદયાવલિકામાં પ્રક્ષેપીયે તે આ ડીપ કહેવાય છે. કહ્યું છે કે –
" उदयावलिवाहिरिल्लटिइहितो कसायसहिएणं असहिएण वा जोगसन्नण करणेणं दलियमाकट्ठिय उदयावलियाए पवेसणं
उदीरणा," इति
BR
Page #485
--------------------------------------------------------------------------
________________
૪૯૮
અથ ઉદીરાકરણ,
તે ઉદીરા કેવી છે તે કહે છે-પ્રતિસ્થિતિસ્ત્યનુમાન પ્રત્યેામૂહોત્તર વિમાના=પ્રકૃતિ સ્થિતિ, અનુભાગ, પ્રદેશ એ ૪ વડે, અને મૂળપ્રકૃતિ અને ઉત્તર પ્રકૃતિવર્ડ જેને વિભાગ એટલે ભેદ છે તે પ્રકૃત્યાદિ મેવવાળી કહેવાય. તાપ એ છે કે—પ્રકૃતિ ઉદીરણું'—સ્થિતિ ઉદીરણા-અનુભાગ ઉદીરણા અને પ્રદેશ ઉદીરણા, એ ચારે પણ મૂળ પ્રકૃતિ વિષયિક અને ઉત્તર પ્રકૃતિ વિષયિક એમ એ એ પ્રકારની છે. ત્યાં મૂળ પ્રકૃતિની ઉદીરણા ૮ પ્રકારે છે અને ઉત્તર પ્રકૃતિની ઉદીરણા ૧૫૮ પ્રકારે છે.
II હવે મૂળ પ્રકૃતિયોમાં સાયાવિહપળા કહેવાય છે
******APPEA
એ પ્રમાણે લક્ષણાનુંચાગ અને ભેદાનુયોગ કહીને હવે સાચા વિકહપળા કહેવાય છે તે મૂળપ્રકૃતિ સબધી=અને ઉત્તર પ્રકૃતિ સબધી એસ ૨, તેમાં પ્રથમ મૂળપ્રવૃત્તિ સંયંથી સમાહિપ્રહપળા કહેવાય છે.
मूलपगई पंचन्ह, तिहा दोन्हं चउव्विा होइ आउस्स साइ अधुवा, दसुत्तरस उत्तरासिं पि ॥२॥
ગાથા:-૫ મૂળ પ્રકૃતિની ઉદ્દીરા ૩ પ્રકારે ——૨ મૂળ પ્રકૃતિની ઉદી૦ ૪ પ્રકારે આયુષ્યની ઉત્તી૰ સાદિ, ધ્રુવ, અને ૧૧૦ ઉત્તરપ્રકૃતિની ઉદ્દી પણ સાંઢિ, ધ્રુવ, છે.
ટીકાથ—મૂળ પ્રકૃતિયામાં જ્ઞાના૦-૬શન૦-૧૪મ૦-‰° અસ૦ એ ૫ પ્રકૃતિયાની ઉદ્દીા અનાદિ, ધ્રુવ, અને અશ્રુવ એમ ૩ પ્રકારે છે. તે આ પ્રમાણે—જ્યાં સુધી ક્ષીણમાહ ગુણસ્થાનની સમાધિકાવલિકા રોષ રહે ત્યાંસુધી જ્ઞાના॰ દર્શા॰ ને અન્તરાયની ઉદીરણા અવશ્ય પ્રવર્તે છે, અને નામ ગોત્રની ઉદીરણા સયેાગી
Page #486
--------------------------------------------------------------------------
________________
કર્મ પ્રકૃતિ.
૪૯
-
-
.
.
.
-
ગુણરથાનના અત્યસમયસુધી પ્રવર્તે છે તેથી એ ૫ કર્મની ઉદીરણા અભવ્યને સાવિત્ર અને ભવ્યને સામાજિક હેય છે.
તથા નીયન અને શાહજીરની ઉદીરણ સાદી, અનાદિ, ધવ, અને અધવ એમ ૪ પ્રકારે છે તે આ પ્રમાણે –વેદનીયની ઉદીરણા પ્રમત્તગુણસ્થાન સુધી જ હોય છે પરંતુ આગળ નહિ, અને મેહનીયની ઉદીરણ સૂમસપાય ગુણસ્થાનક સુધીજ હાથ છે આગળ નહિ તે કારણથી અપ્રમત્તાદિ ગુણસ્થાનકથી પડતા જીવને વેદનીયની અને ઉપશાન્તાહથી પડતા જીવને મેહનીયની ઉદીરણ are હોય છે. તે સ્થાનને નહિ પામેલા જીવને સાતિ, અભવ્યને gવ, અને ભવ્યને શક હોય છે.
પુનઃ સાપુ ઉદીરણ તે સાદિ, અધવજ હોય છે. તે આ પ્રમાણે આયુષ્યની અન્ય આવલિકા વીતે છતે ઉદીરણા અવશ્ય ન હોય તેથી સાધુ, પુનઃ પરભવમાં ઉત્પન્ન થતાં પ્રથમ સમયે પ્રવર્તે તેથી જ, એ પ્રમાણે મૂળ પ્રકૃતિમાં સાદ્યાદિપ્રરૂપણ કહી. તિરૂuસુરખાયા રાયપુર
હવે સત્તા પ્રતિયોમાં સારા કહેવાય છે હજુર કરાપ્તિ જ (આ વાક્ય સાથે પકત સાફ
એ પદ પણ જોડવાનું છે)–૫ જ્ઞાના-૪ દશના૦મિથ્યા તેજક ૭-વર્ણાદિ ૨૦-રિસ્થર-અસ્થિર-શુભ-અશુભ-અશુ-માંગ અન્ત૫-એ ૪૮ પ્રકૃતિ વિના શેષ સર્વ ૨૨૦૩૪ અતિ ની ઉદીરણ સહિ, મધુર છે અને એ પ્રકૃતિની સાદિ અવતા તે અપ્રદચિપણથીજ રવતસિદ્ધ છે. मिच्छत्तस्स चउद्धा, तिहाय आवरण विग्घ चउदसगे थिर सुभ सेयर उवघा-य वज्ज धुवबंधि नामे थ॥२॥
Page #487
--------------------------------------------------------------------------
________________
૫૦૦
અથ ઉદીરણકરણ,
ગાથાથમિથ્યાત્વની-ઉદીરણ ૪ પ્રકારે આવ-૫ વિન એ ૧૪ પ્રકૃતિને ઉદીરણ તથા થિર, અસ્થિર, શુભ, અશુભ ને ઉપઘાત સિવાયની અને તૈ૦ છ–અગુવ-વરિ ૨૦-નિર્માણ એ યુવધિ નામની પ્રકૃતિની ઉદીરણા ૩ પ્રકારે છે.
ટીકાઈ–માત્રની ઉદીરણા જ પ્રકારે છે તે આ પ્રમાણે સાદિ, અનાદિ, ધવ, ને અધવ, ત્યાં સમ્યકત્વ પ્રાપ્ત કરતા જીવને મિથ્યાયને અભાવ હોવાથી મિથ્યાત્વની ઉદી ન થાય, અને સમ્યકત્વથી પીને મિથ્યા જતાં પુનઃ ઉદીરણા પ્રવર્તે માટે સાદિ તે સ્થાનને નહિ પ્રાપ્ત થયેલા જીવને જનહિ અભવ્યને પુત્ર અને ભવ્યને શક છે.
तथा ५ ज्ञानावरण-४ दर्शनावरण-ने. ५ अन्तराय मे १४ પ્રકૃતિની ઉદીરણ અનાદિ, પ્રવ, ને અધુવ, એમ ૩ પ્રકારે છે તે આ પ્રમાણેએ પ્રકૃતિ પૃદયી હોવાથી નારિ ઉદીરણા, અભવ્યની અપેક્ષાએ , અને ભવ્યની અપેક્ષાએ ચક્ર છે, કારણ કે ક્ષીણુમેહ ગુણસ્થાનકની એક અવલિકા શેષ રહે ત્યારે એ ૧૪ ને વિછેર થાય છે. -
તથા પ્રતિપક્ષ પ્રકૃતિ જે અસ્થિર અને અશુભ તે સહિત સ્થિર અને શુભ એ ૪ ને તથા ઉપદ્યાત વિના શેષ અધવધિ તેજ૦ ૭-વર્ણાદિ ૨૦-અણુ-નિમણે એ - સર્વ સંખ્યાએ ૨૩ પ્રકૃતિનાં ઉદીરણા અનાદિ, ધ્રુવ, અને અધવ એમ ૩ પ્રકારે છે ત્યાં પૃદયિ હોવાથી અનાદ્ધિ અભવ્યને ધ્રુવ, અને સગિ કેવલીના અન્ય સમયે ઉફેય વિચ્છેદ થવાથી ભવ્ય અને અણુય છે. અને શેષ ૧૧૦ અધદચિની ઉદીરણા તે અ વેદયપણથીજ સાદિ અધ્રુવ પ્રથમ કહેલી છે. સુત્યુત્તર યુવરાયાં साधादि प्ररुपणा, ॥
Page #488
--------------------------------------------------------------------------
________________
ક . પ્રકૃત્તિ.
yt .
એ પ્રમાણે સાદ્યાપ્રિરૂપણા કરીને હવે મૂળપ્રકૃત્તિની પસ્રીબાના સ્વામિ કહે છે.
थाई छउमत्था, उदीरगा रागिणो ये मोहस्स तइयाऊण पमत्ता, जोगंता उत्ति दोएहं च ॥४॥
ગાથાય —ટીકાર્થોનુસારે,
ટીકા :-જ્ઞાનાવરણ—દર્શનાવરણુ અને અતશય એ ૩ ઘાતિ પ્રકૃતિની ઉદીરણાના સ્વામિ ક્ષીણમેાહ સુધીના સવ છાસ્થ, જીવા છેઃ—તથા સૂક્ષ્મ સ‘પરાય સુધીના સરાગીછવા માહનીયના ઉત્તીરક જાણુવા, તથા પ્રમત્તગુસ્થાનક સુધીના સર્વે જીવે તૃતીયવેદનીચના અને આયુષ્યના ઉદીરક- જાણવા. ( માત્ર આચુષ્યના ઉદીરક અન્ત્યા વલિકાવત`તાં ન હોય ) તથા નામ અને ગાત્ર એ એના ઉદીરક સચેાગીકેવલિગુણસ્થાન સુધીના સર્વે જીવા જાણવા. ( ગાથામાં ત્તિ=ઈતિ એ શબ્દ ભિન્નમરૂપ હાવાથી ગાથાને અન્તે યોજવા અને તે મૂળપ્રકૃતિની ઉદીરણાની પરિસમાપ્તિને સૂચવનારા જાણુવા).
એ પ્રમાણે મૂળપ્રકૃતિના ઉદ્ભીરક કહીને હવે ઉત્તમ, તિોના સદ્દીરા કહે છે.
विग्घावरणधुवाणं, छउमत्था जोगिणो उ धुवगार्ण उवघायस्स तणुत्था, तणुकिडीणं तणुगरागा ॥५॥
ગાથા :-ટીકાર્થોનુસારે,
ટીકાથ—પ અન્તરાય–૫ જ્ઞાનાવણુ–૪ દર્શનાવરણ એ ૧૪ ધ્રુવાદયિપ્રકૃતિયાના ઉંદીરક સર્વે છદ્મસ્થ જીવ જાણુવા. તથા તૈ૦૭–વણુદી ૨૦—સ્થિર-અસ્થિર શુભ-અશુભ-અશુ-નિર્માણ એ
r
Page #489
--------------------------------------------------------------------------
________________
અથ ઉદીરણુકરણ.
-
-
-
-
-
-
-
-
- -
-
૩૩ પૃદયિનામપ્રકૃતિના ઉદીરક સગી કેવલિ પર્યન્તના સગી જીવે છે. તથા ઉપઘાત નામના ઉદીરક શરીરસ્થ એટલે શરીરપથસિવડે પર્યાપ્ત જીવે છે. તથા તપુષિ િ= લેભની સૂક્ષમકિટ્ટીના ઉફીરક સમ સપરાયની ઉપાસ્યાવલિકાપર્યન્તના સૂમસરાયી
જાણવા. : • तस बायर पजत्तग, सेयर गइ जाइ दिहि वेयाण आउण य तन्नामा, पत्तेगियरस्स उ तणुत्था ॥६॥
ગાથાથ-ટીકાથનુસારે.
ટીકાથ-સ્થાવરૂપ પ્રતિપક્ષ પ્રકૃતિ સહિત રક્ષા ના (રસ, બાદર, પર્યાપ્તના,) તથા ક જરિના-
કરિના-મિથાદર્શનાદિ રૂ સરન નયના-નપુંસક વેદાદિ રૂ ના-અને છ વાયુનાએ સર્વ સંખ્યાએ ૨૫ પ્રકૃતિના ઉદ્ધારક થથા ચાગપણે તે તે પ્રકૃતિના ઉદયવાળા જાણવા, તે આ પ્રમાણે ત્રસ નામ કર્મના ઉદીરકત્રસજીવે તે પુનઃ શરીરમાં અને અપાતરાલગતિમાં વર્તતા છ ઉદીરક જાણવા, એ પ્રમાણે સર્વ જીવેમાં વિચારવું. , તથા કચેવા નામ અને પ્રતિપક્ષી સાપાવા નોમના ઉદીરક શરીર પથસિવડે અપર્યાપ્ત થયેલા (શરીર) પ્રત્યેક શરીરી અને સાધારણ શરીર છ સર્વે ઉદીરક જાણવા. *
૧ ઉત્પન્નથતાં મિત્રોને. . ૨ શ્રી. અલયગિરિજીકૃત પંચસંગ્રહની ટીકામાં પણ આ સ્થળે બહાર પા પા વાક્ય છે તેથી “ શરીર પર્યાપ્તિવડે પર્યાપ્ત” એવો અર્થ પણ થાય પરન્તુ એ અર્થ ઉદીરણાના ભાંગાઓ સાથે બહુ વિરોધવા થાય છે, માટે અને ત્યા માંથી જ લઈને જ અપયોપ્ત “ એવો અર્થ કર્યો છે એજ પ્રમાણે સંસ્થાન-સંધય ગુ-ઉપઘાત–પ્રત્યેક સાધારણુ વગેસ્માં પણ જાણવું.
Page #490
--------------------------------------------------------------------------
________________
કર્મ પ્રકૃતિ.
૫૩
आहारग- नरतिरिया, शरीरदुगवेयए पमोत्तूणं ओरालाए एवं, तदुवंगाए तसजियाओ ॥ ७ ॥
ગાથાથ–ટીકાથનુસારે
ટીકાથી–એજ-લેમ-અને પ્રક્ષેપ એ ૩ માંના કેઈપણ આહારને ગ્રહણ કરતા (આહારક) જે મનુષ્ય અને તિર્યો છે તે સૌરિ શરીર નામકર્મના અને ઉપલક્ષણથી સૌ વંદન અને એક શૌવા સંથારાના પણ ઉદીરક છે. તે શું સર્વે આહારક મનુષ્ય તિ ઉદીરક છે? નહિ, બે શરીરના વેદક અને વજીને એટલે આહારક અને વૈક્રિય એ શરીર વાળા અને વજીને, શેષ નર તિર્યએ ઉદીરક છે. કારણ કે આહારક અને વૈક્રિયેદિયવાળા અને આદારિકનામને ઉદય વર્તતે નથી તે આદારિકના ઉદીરક કેમ હોય? તથા એ પૂર્વોક્ત પ્રકારે તપુર્વગાયકવાડ vi નામ કર્મના ઉદીરક પણ જાણવા, અને તે કેવલ ત્રસકાયિક જીવેજ જાણવા પરંતુ સ્થાવર નહિ, કારણ કે સ્થાવરને અપાંગ નામના ઉદયને અભાવ છે. वेउविगाए सुर ने-रड्या आहारगा नरो तिरिओ सन्नि बायरपवणो, य लद्धिपजतगो होजा ॥८॥
ગાથાર્થ–ટીકાથનુસાર,
ટીકાઈ–વૈચિ સારી નામના ઉપલક્ષણથી જ છે. વળ્યા અને ૧ જૈ. સંવતના પણ) ઉદીરક દેવ અને નારક છે. તે પણ એજ વા લામાહારમાંથી કઈ પણ એક આહારને ગ્રહણ કરતા દેવ નારકે જાણવા, પુનઃ જે વૈક્રિય લબ્ધિવત સંસી મનુષ્ય વા. તિર્યંચ અને જે દુર્ભાગનામોદયવાળે લબ્ધિ પર્યાપ્ત એટલે ઔદા
Page #491
--------------------------------------------------------------------------
________________
૫૦૪
અથ ઉદીરણાકરણ,
ANANANANAALAANNAMAMM
AAAAA
રિક શરીર લધિ વડે પર્યાપ્ત થયેલો તે સર્વે પણ વૈક્રિય નામના ઉદીરક જાણવા. (વૈકિય વિકુણાકાળે). वेउविउवंगाए, तणुतुल्ला पबण बायरं हिच्चा आहारगाए विरओ, विउव्वयंतो पमत्तो य ॥९॥
ગાથાર્થ–ટીકાથનુસાર,
ટીકાઈ–વૈકિયાગેવાંગ નામના ઉદીરક કિચ શરીર તુલ્ય જાણવા, અર્થાત્ પૂર્વે જે વૈકિય શરીરના ઉદીરક કહ્યા તે વૈદિક શોપના પણ ઉદીરક જાણવા. પરંતુ તેમાં પણ બાદર પવનને વજીને શેષ જીવે જાણવા સર્વે નહિ. તથા આહારક શરીરને રચતા પ્રમાદભાવને પામેલા સર્વ વિરાવત મુની તે શાહારથી શરીર નામના ઉદીરક જાણવા छण्हं संठाणाणं,-संघयणाणं च सगलतिरियनरा देहत्था पजत्ता,-उत्तमसंघयणिणो सेढी ॥ १० ॥
ગાથાર્થ –ીકાર્યાનુસાર,
ટીકાથ–શરીરસ્થ એટલે શરીર નામકર્મોદયમાં વર્તતા (શરીર અપર્યાપ્તા) લબ્ધિ પર્યાપ્તા સર્વે પચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય ૬ સંસ્થાના અને ૨ સંયથાના ઉદીરક છે. અહિં ઉદય પ્રાપ્ત કર્મોનીજ ઉદીરણા હોય છે અન્યની નહિ, તેથી જ્યારે જે
-
-
-
૧ આ સ્થળે શ્રી ગ્રંથકારે આહારકબંધન ચતુષ્કની અને આહારક સંધાતન અને આહારક ઉપાંગના ઉદીરકની વિવક્ષા કરી નથી પરંતુ એ આહારક છકના ઉદીરક જીવો પણ આહારક શરીર તુજ જાણવા ( દારિક અને વૈક્રિય પ્રસંગે બંધન સંધાતનની વિવક્ષા કરી અને અત્રે ન કરી તેમાં અવિવક્ષા એજ હેતુ છે. )
Page #492
--------------------------------------------------------------------------
________________
કમ પ્રકૃતિ.
૫૦૫
કાન -
-
-
-
સંસ્થાન વા સંઘયણ ઉદય પ્રાપ્ત હોય છે તે અવસરે તે સઘયણ વા સંસ્થાન ઉદીરાય છે અન્યકાળે નહિ એમ જાણવું તથા ઉત્તમ સંઘયણને એટલે વજીરૂષભનારાચ સંઘયણવાળા જીવને ક્ષપક શ્રેણિ હોય છે, પરંતુ શેષ સંઘયણવાળા જીવને ક્ષપક શ્રેણિ ન હોય તેથી ક્ષપક શ્રેણિવત છે માત્ર વજારૂષભનારા સંઘયણનીજ ઉદીરણા કરે છે, શેષ સંઘયણની ઉદીરણા કરે નહિ. કારણ કે શેષ સંઘયણના ઉદયને જ અભાવ છે. चउरसस्त तणुत्था, उत्तरतणु सगलभोगभूमिगया देवा इयरे हुंडा, तसतिरियनरा य सेवट्टा (छेवठ्ठा)
ગાથાથ–ટીકાનુસારે
,
ટીકાથ–આહારક અને ઉત્તર વૈકિય શરીરવાળા શરીરસ્થ પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય તે સમચતુરસ સંસ્થાનના ઉદીરક જાણવા. તથા યુગલિકતિયચ મનુષ્ય અને દેવે પણ સમાચાર ના ઉદીરક જાણવા–તથા પૂર્વે કહ્યા તે સિવાયના બીજા એકેન્દ્રિયવિકલેન્દ્રિય-નારક-અને અપર્યાપ્ત પંચેન્દ્રિયતિર્યંચ મનુષ્ય એ સર્વે પણ શરીરસ્થ હોતે ફુલવા સંસ્થાનના ઉદીરક જાણવા. તલ તિથિન જય તેવા આ વાકયમાં પણ પાચમાને તુ શબ્દનું સંયે જન કરતાં પૂર્વે કા તે સિવાયના બીજા ત્રસ જી જે દ્વીન્દ્રિયાદિ અને પનિય તિર્યંચ મનુષ્ય સેવાસૈ સંદાયણનામકર્મના ઉદયવાળા હેય (સેવાર્તા સંઘયણ સહિત ઉચ) તે સેવા સંઘયણ ઉડીક જાણવા,
संघयणणि व उत्तर तणूसु तन्नामगा भवंतरगा अणुपुत्वीणं परघा-यस्स उ देहेण पजत्ता ॥१२॥
Page #493
--------------------------------------------------------------------------
________________
૫૦
અથ ઉદીરાકરણું,
ગાથા-ટીકાર્થોનુસારે
ટીકાય —-વૈષ્ક્રિય અને આહારક રૂપ ઉત્તર શીરામાં સઘ ચણુ હાય નહિ અર્થાત્ ૬ સ“ઘયણમાંનું કોઇપણ સંધયણ હેય નહિ તે કારણથી ઉત્તર શરીરીજીવે એકપણ સંઘચણુના ઉદ્દીક હાત નથી. તથા તે આનુપૂર્વીપૂર્વક નારકાદિ નામવાળા ભવાન્તાલગતિમાં વર્તાતા ૧જીવા નરકાનુપૂર્ણાંદિ ૪ નુપૂર્વીન ઉદીરક જાણુવા. તે આ પ્રમાણે—ભવાપાન્તરાલગતિમાં વતતા નારક જીવે જ્ઞાનપુ ના ઉદીરક છે, અને પાન્તરાલગતિમાં વર્તતા તિર્યંચ જીવે તિયાનુ જૂનિા ઉદ્દીરક છે. એ પ્રમાણે નાનુપૂર્વ અને લેવાનૢપૂર્વ માં પણ કહેવુ* તથા શરીર પર્યાપ્તિથી પર્યાપ્તા સર્વે જીવો પાત નામન ના ઉદીરક જાણવા.
.
वायरपुढवी आया-वस्ल य वजित्तु सुहुमसुहुमत से उज्जोयस्स य तिरिओ, उत्तर देहो य देव जइ ॥ १३ ॥
ગાથા :-ટીકાર્થોનુસારે.
જી
ટીકા:- પનામના ઉદ્દીરક ખાદર પૃથ્વીકાય છે; ગાથામાં ચ- કાર તે અનુક્તા સૂચક હેવાથી ખાદર પૃથ્વીકાયિક પર્યાપ્ત જીવા જાણવા. તથા સૂક્ષ્મ એકેન્દ્રિય તથા તે ઉકાય અને વાયુકાય રૂપ સૂક્ષ્મત્રસ જીવાને વ ંને કોષ પૃથ્વી, પ્, વનસ્પતિ,
૧ નિગ્રગનિમાન ત સત્ર શેષઃ
૨ આ આં લાંગાં સાથે મળને આવેછે પરંતુ પચસગ્રડમાં રનપરખાય સાફાળું ચચર જીવ્ ત એવા પાટ ડૅાવાથી ઉપઘાત પર ઘતા ઉદારક એકજ કહ્યો. અનેક સ્થાને ઉપઘાતના ઉદીર શરીર અપર્યાપ્તા કહ્યા છે તે પરધનના ઉદીક ના શરીર પયજ ફળ્યા છે માટે - “ચસગ્રહેાક્ત ઉપધાત કરæાતાદીરાામિત્વ વિચારવા ચેગ્ય છે.
Page #494
--------------------------------------------------------------------------
________________
કર્મપતિ. *
૫૦૭ ૧
-
કે.
-
-
-
- - - -
-
-
-
-
-
-
-
-
દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિદ્રિય, અને પંચેન્દ્રિય તિય જે લબ્ધિપર્યાપ્ત છે તે સર્વ યથાગપણે સતનાના ઉધક જાણવા. તથા ઉત્તરશરીરના એટલે અને શાના ઉદરક યથા એગપણે વૈક્રિયામાં અને આહારક દેહમાં વર્તતા (અનુક્રમે) દેવ અને થતિ જાણવા.
सगलो य इखगई, उत्तरतणु देवभोगभूमिगयों इसराए तसो विय, इयरासि तसा सनेरइया ॥१४॥
ગાથાર્થ–ટીકાર્યાનુસારે.
ટીકાથી શરીર પર્યાતિથી પર્યાપ્તા, અને શુભવિહાગતિના ઉદયમાં વર્તતા સર્વ પચેન્દ્રિયતિર્યંચ અને મનુષ્ય, તથા વૈક્રિય શરીરરૂપ ઉત્તરદેહમાં વર્તતા સર્વ તિર્યંચ વા મનુષ્ય, તથા સર્વે દેવ અને સર્વ યુગલિકે તે શુમરાયોતિ નામકર્મના ઉદીરક જાણવા તથા કન્દ્રિયાદિ ત્રસ જીવે અને ગીત “કિ = ” શબ્દથી પૂર્વે કહેલા પંચેન્દ્રિયતિર્યંચાદિ ભાષાપતિથી પર્યાપ્ત થયા હોય તે યથાસંભવપણે સુવરના કર્મને ઉદીરક જાણવા. તથા નારક સહિત વિકસેન્દ્રિયે અને યથાયોગપણે કેટલાએક પચેન્દ્રિયતિર્યંચ મનુષ્ય પણ ઈતર જે સામવિદ્યાપતિ અને સુઘરામ કર્મના ઉદીરક જાણવા. उस्सासरल संराण य, पजत्ता आणपाणभालासु सम्वन्नूणुस्सासो, भासा वि य जा न रुज्झति॥१५॥
ગાથાર્થ –ટીકાર્યાનુસારે. ૧ ઉત્તર શરીરપર્યાતિએ અપમા.
Page #495
--------------------------------------------------------------------------
________________
૫૮
અથ ઉદીરણકરણ,
www
-
• , ટીકાર્ચ–ગાથામાં કહેલા કરતા અને તાળ એ બે પદને અનુક્રમે જાપાન અને માણાસુ એ બે પદ સાથે જોડીને અર્થ કરે તે આ પ્રમાણે – શ્વાસનામના ઉદીરક ઉશ્વાસપથમિથી પર્યાપ્ત થયેલા સર્વે જીવે જાણવા, તથા સરાઇ ચ (સ્વર બે હોવાથી દ્વિવચનને પ્રવેગ જોઈએ છતાં અને પ્રાકૃતભાષાને લઈને બહુ વચનને પ્રગ કરે છે તેથી) યુવા અને સુ નામકર્મના ઉદ્દીરક પૂર્વે કહેલા સર્વે જીવે ભાષાપર્યાધિથી પર્યાપ્ત થયેલા હેય તે જાણવા. જો કે બન્ને સ્વરના ઉદીરક પૂર્વે કહ્યા છે તે પણ તે
ભાષા પતિએ પર્યાપ્ત જીવેજ ઉદીરક જાણવા” એમ વિશેષતા દશીવવાને અર્થેજ પુનઃ બીજીવાર સ્વરના ઉદીરક સ્વામિ એ કહ્યા છે. તથા શ્રી સર્વ જ્યાંસુધી ઉચ્છવાસ ને ભાષાને નિરાધનથી કર્યો. ત્યાં સુધી ભાષા ને ઉચ્છવાસની ઉદીરણા પ્રવર્તે છે, અને તે બેને નિધિ થયા બાદ ઉદયના અભાવે ઉદીરણા પણ થતી નથી. देवो सुभगाएजाण, गमवक्कंतिओ अ कित्तीए पजत्तो वजित्ता, ससुहुम नेरइयं सुहुमतसे ॥१६॥
ગાથાર્થ –ટીકાથનુસારે.
ટીકાથ–ગાથામાં ઈત્યાદિ શબ્દમાં સમસ્ત જાતિપણાની અપેક્ષાએ એક વચનીય પ્રયોગ કરેલો છે તેથી અર્થ આ પ્રમાણે (બહુ વચનીય છે કે કેટલાએક દે અને કેટલાએક ગર્ભથ્રુસ્કાન્ત (ગર્ભજ) તિર્યંચ મનુષ્ય જે સુભગ અને આ નામકર્મના ઉદયવાળા છે તેજ કુમાર અને સ ના ઉરીરક છે. તથા સૂફમએકેન્દ્રિય સહિત નારક અને સૂક્ષમત્રસ (અનિ–વાયુ) જીને લઈને શેષ પર્યાતનામદયમાં વર્તતા સર્વ જી નામના ઉદીરક છે.
- -
-
-
- -
--
--
૧ ટેવો-નબવાતિ-જગતો એ ત્રણે પદ સ્વજાતીયસમુદાયપણાની અંગે એક વચનરૂપે કહ્યાં છે. પરંતુ અર્થથી બહુવચન જાણવું.
Page #496
--------------------------------------------------------------------------
________________
કર્મપ્રકૃતિ,
गोउत्तमस्स देवा, नरा य वइणो चउण्ह मियरासिं तव्वइरित्ता तित्थग-रस्स उ सव्वन्नूयाए भवे ॥१७॥
ગાથાર્થ –ટીકાર્યાનુસારે.
ટીકાર્થ–સર્વે દે, કેટલાએક ઉચ્ચકુળમાં ઉત્પન્ન થએલા મનુ, તથા નીચ ગોત્રમાં ઉત્પન્ન થયા છતાં પણ જેમની દેહયણિકા (શરીરરૂપ લાક) પચમહાગ્રતવડે અલંકૃત થયેલી છે તેવા વ્રતધારી મુનિરાજ તે કથનોત્ર ઉદીરક જાણવા. તથા દુર્ભાગઅનાદેય-અયશ-અને નીચ ગોત્ર એ ચાર પ્રકૃતિના ઉદીરક પૂર્વે કહાથી બાકી રહેલા જાણવા. ત્યાં દુર્લગ અને અનાયના ઉદીરક એકેન્દ્રિય-વિકલેન્દ્રિય-સમુ તિર્યંચ-મનુષ્ય અને નારક જાણવા, અયશના ઉદીરક સર્વે સૂક્ષમ-સર્વે નારક અને સર્વે અગ્નિ તથા વાયુ જી સર્વે અપર્યાપ્ત નામકર્મના ઉદયમાં વર્તનારા જાણવા અને નીચ શેત્રના ઉદીરક તે સર્વે નારક–સર્વ તિર્યંચવિશિષકુળમાં ઉત્પન્ન થયેલા મનુષ્ય–અને વ્રતધારી સિવાયના સર્વ મનું જાણવા, અને તીર્થકર નામના ઉદીરક સર્વજ્ઞ છે જાણવા, કારણ કે બીજા વખતમાં જીનનામના ઉદયને અભાવ છે. इंदियपजत्तीए, दुसमयपज्जत्तगा उ पाउग्गा निहापयलाणं खीण रागखबगे परिचज ॥ १८ ॥
ગાથાર્થ –-ટીકાથનુસારે
ટીકાથી–ક્રિય પર્યાપ્તિએ પર્યાપ્ત થયા છતા છે દ્વિતીય સમયથી આરંભીને અર્થાત્ ઈન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થયા બાદ અનેતર સમયથી પ્રારંભીને છ નિદ્રા પ્રચલાની ઉદીરણા કરવાને
ગ્ય થાય છે તેમાં પણ સર્વ જીવે ઉદીરણા ચોગ્ય હોય છે કે કેમ? તે કહે છે-ક્ષીણ મહી અને ક્ષેપક સિવાયના શેષ જીવે નિદ્રા અને
Page #497
--------------------------------------------------------------------------
________________
પ્ર૧૦
અથ ઉદીરણાકરણ,
પ્રચલાની ઉદીરણા કરે છે. કારણ કે ઉદીરણ તે ઉદય છતેજ હોય અન્યથા નહિ, અને ક્ષીણરાગી તથા ક્ષપક જીવને નિદ્રા અને પ્રચ- લાને ઉદય સંભવે નહિ, (નિશુ કરો લવ જરિ
શા ઈતિવચનાત) તેથી તે એ સિવાયના શેષ સર્વે પણ જ નિદ્રા અને પ્રચલાના ઉદીરક જાણવા
निदानिहाईणं, असंखवासाउ मणुयतिरिया यं वेउव्वाहारतणू, वज्जित्ता अप्पमत्ते य ॥ १९ ॥ .
ગાથાર્થ –ટીકાર્યાનુસારે.
ટીકાર્ય --અસંખ્યવષયુષ્યવાળા ( યુગલિક) મનુષ્ય અને તિર્યંચ, તથા વૈક્રિય અને આહારક શરીરષાળા તથા અપ્રમત્ત એ ૫ સિવાયના શેષ સર્વ જીવ નિરિકા-શવ સ્ટા- થિિિના ઉદીક જાણવા
वेयणियाणपमत्ता, ते ते बंधतगा कसायाणं हासाईछकस्स य, अयुवकरणस्त चरमंते ॥२०॥
ગાથાર્થ–ટીકાથનુસાર
ટીકાર્થ –-પ્રમત્ત ગુણસ્થાનક પર્યન્તના સર્વ શાંત અને રાતા રૂપ બે વેદનીયના ઊદીરક છે, તથા જે જે છે જે જે કષાયના બંધક છે, તેને પોતે તે કષાના ઊદરીક જાણવા કારણકે જે કષાયે વેદાય છે તેજ કષાયે બંધાય છે. “ ( જે જે વંથ
૧ છપાયેલી ટીકામાં કમરામતકુળદગાનાર્થતા એ પાઠ લિખિત દેખ વા દૃષ્ટદેવવાળો સંભવે છે, કારણ કે કેઈપણ ગ્રંથમાં અપ્રમત્ત મુનિએ વેદનાના ઉદીરક કહ્યા નથી,
Page #498
--------------------------------------------------------------------------
________________
પ્રકૃતિ.
૫૧૧
MAANAAAAAAAAAAANADAAN. MAAAAAAAAAAAAAAAAAAAAAARNAAAAAAAAAAANNAN : : - - - - - - - - - - - - - - - - - - - - - - - : ૨ . -. .
: -
:
- ઈતિ વચનાત ”) અને ઉદય છતેજ ઉદીરણા પ્રવર્તે છે, તેથી
તે તે પિતા સાચા એમ જે કહ્યું છે તે યુક્તજ છેત્યાં મિથ્યાષ્ટિ અને સાસ્વાદનવતિ છે તાજુધિના ઉદીરક છે, કારણ કે એ અને એ કષાયતુ વેદવાપણું છે. તથા ચતુર્થ ગુણસ્થાનક ચેતના છ સત્યથાનના ઉદીરક છે, દેશવિરતિપર્યન્તના જીવે ત્યાંથાનના ઉદીરક છે, અને સ્વસ્વબંધ વ્યવચ્છેદથી અવશ્વતિ છે કાર વતુર્વ=સંજવ, ધ, માન, માયા, અને લેભના ઉદીરક છે. અને અપૂર્વ ગુણસ્થાનકાર્યન્તના જીરે હાથ ના ઉદીરક છે. जावूण खणो पढमो, सुहरइ हासाण मेव मियरासिं देवा नेरइया वि य, भवट्टिई के वि नेरइया ॥२१॥
ગાથાર્થ –ટીકાથનુસારે.
ટીકાર્ય–જ્યાં સુધી દેશણ પ્રથમ મૂહુર્ત (અંતમું ) વર્તે છે, અર્થાત્ પ્રથમ અન્તર્મુહુર્ત વર્તે છે ત્યાં સુધી દેશે નિશ્ચયથી શાતા-તિ-અને હાચના ઉદીરક જાણવા. ને અન્તમુહુત બાદ અનિયમ જાણ. અને એ પ્રમાણે પ્રથમ અન્તર્મુહુર્ત પર્યત નારક જીવો પણ અવશ્ય પ્રતિપક્ષી પ્રકૃતિના એટલે જાતા-~િ અને શોના ઉદીરક જાણવા, અને અન્તર્મુહર્ત બાદ તે જીનેશ્વરના
૧ ૨૪ મોહનીય સત્તા વાળે છવ મિયા આવે તેને પ્રથમાવલિકા માત્ર ઉદય વિનાજ અનંતાનુબધિને બધ હેય છે, માટે “જે વેચા સ ઘર ” એ નિયમમાં એટલે અપવાદ છે, અને તે પ્રથમાવલિકામાં અનંતાનુબંધની ઉદીરણા પણ હેય નહિ ( ઉદયનો અભાવ હોવાથી), તથા અનંતાનુબંધની પ્રથમ બંધાવલિકા અને અનંતાનુબંધિ રૂપે થયેલાં અપ્રત્યાખ્યાનદિનાં સક્રાન્ત પુદગલેની સાકમાવલિક પૂર્ણ થયે તે સંક્રાંત ગેલાત્મક અનંતાનુબંધિને ઉદય-ઉદીરણ શરૂ થાય છે.
Page #499
--------------------------------------------------------------------------
________________
~-~
-~~-
~
૫૧૨
અથ ઉદીરણકરણ
- કેવલજ્ઞાન લાભાદિકના પ્રસગે તે શાતાદિકના પણ ઉદીરક થાય છે. પુન કેઈકનારક છે તે સંપૂર્ણ ભાવસ્થિતિ સુધી એ ત્રણે પ્રકૃતિના ઉદીરક હોય છે. !! જુતિ પ્રત્યુતર હવાઈમ |
એ પ્રમાણે એકેક પ્રકૃતિના ઉદીરણા સ્વામિ કહીને હવે કવીરાજથાના મિ દર્શાવે છે. -
पंचण्हं च चउण्हं, ठिइए एकाइ जा दसण्हं तु तिगहीणाइ मोहे, मिच्छे सत्ताइ जाव दस ॥२२॥
ગાથાર્થ –દર્શનાવરણીય કર્મમાં ૫ નું ને ૪તુ એ બે ઉદીરણ સ્થાન છે. તથા મેહનીય કર્મમાં ૩ ના સ્થાન વિના ૧ થી ૧૦ સુધીનાં નવ ઉદીરણાસ્થાન છે. તેમાં મિથ્યાત્વગુણસ્થાને 9 થી ૧૦ પર્યન્તનાં ચાર ઉદીરણરથાન છે.
ટીકા—દર્શનાવરણીય નામના દ્વિતીયકર્મમાં ૫ અથવા ૪ પ્રકૃતિની સમકાળે ઉદીરણા થાય છે, ત્યાં ૪ દર્શનાવરણ રૂપ ચાર પ્રકૃતિની ઉદીરણ છાસ્થળને અવશ્ય હેય છે, અને એ ચારમાં નિદ્રાકમાંથી કોઈપણ એકનિદ્રાનાં પ્રક્ષેપથી સમકાળે પની ઉદીરણ પણ થાય છે.
તથા મેહનીયકર્મમાં ૩ ના સ્થાન સિવાય એકથી પ્રારંભીને દસ સુધીના ૧-૨-૪-૫-૬-૭-૮-૯-૧૦ એ નવસ્થાનેની ઉદીરણા હેય છે—હવે ઉદીરણ સ્થાનના રવામિ કહે છે.
॥ मिथ्याष्टिजीवने मोहनीयनां उदीरणा स्थान ॥
મિર સાદ નાવ = સિધ્યાજીિવને ૭ થી માંડીને ૧૦ પર્યાનાં ૭-૮-૯-૧૦ એ જ ઉદીરણા સ્થાન છે. ત્યાં મિથ્યાત્વ, અપ્રત્યા૦–પ્રત્યા–સંજવલન એ ૩ ક્રોધ, વા માન, વા માયા, વા
Page #500
--------------------------------------------------------------------------
________________
કર્મ પ્રકૃતિ."
૫૧૩
-
~
5
-
લેમ એ સર્વ ત્રણ ત્રણ જાણવા કારણ કે એક ક્રોધ ઉદરતાં સર્વ ક્રોધ ઉદીરાય, એ પ્રમાણે એક માન-માયા–વા લેભને ઉદારતાં પણ સર્વે માનાદિ ઉદરાય છે. પરંતુ ક્રોધ, માન માયા લે એ ચારની સમકાળે ઉદયાભાવથી ઉદીરણા ન હોય, પરંતુ ત્રણ કે, વા ત્રણમાન, વા ત્રણ માયા–વા ૩ લાભમાંથી કેઈપણ એક ત્રિકની સમકાળે ઉદીરણ હેય છે. પુનઃ ત્રણ વેદમાંથી કેઈપણ એક વેદ, તથા સુયુગલ ને કુયુગલમાંથી કેઈપણ એક યુગલ, એ ૭ પ્રકૃતિચિની ઉદીરણ મિથ્યાષ્ટિજીવને અવશ્ય હોય છે. અહિં માં ર૪ થાય છે તે આ પ્રમાણે- ' , , - સુયુગલ અથવા કુયુગલની બે બે પ્રકૃતિમાં એકેક ભાંગાની પ્રાપ્તિ હેવાથી બે પ્રકૃતિરૂપ બે ભાંગા થાય છે, ને તે પ્રત્યેક ત્રણ વેદમાં પ્રાપ્ત થાય છે, માટે ૩૨=૪ ભાંગા થાય છે. પુના એ ભાંગા તે પ્રત્યેક ક્રોધાદિ ચારેમાં સમકાળે પ્રાપ્ત થાય છે, માટે ૬૪ ૨૪ ભાગા થાય છે. તેની સ્થાપના આ પ્રમાણે-- *--*
૨ ૨ ૨ = ૪ મેહનીય સમકાળે હેય તેના આ યુગઢ - ૩ - રાય -
૨ x ૨૪ ક = ૨૪ભાંગ. જુદા જુદા જીવને આશ્રય થાય . એ ૭ માં ભય અથવા કુચ્છા-અથવા- અનંતાનુબધિને પ્રક્ષેપવાથી ૮ ની ઉદીરણ થાય છે, ત્યાં પણ ભયાદિ પ્રક્ષેપતાં પ્રત્યે.કમાં એકેક ભાગાની વીશી થાય માટે આ આઠમી ઉદીરણામાં ચિવીસીઓ ભાંગાની થઈ જાણવી. • શકા–મિથ્યાષ્ટિજીવને અનતાનુબંધિને ઉદયે અવશ્ય છે, અને ઉદય છતે ઉદીરણા પણ અવશ્ય થાય છે તે મિષ્ટિ જીવ અનંતાનુબંધિના ઉદય રહીત કેવી રીતે હોય કે જેથી તેને અનતાનુબંધિ રહીત ૭ વા ૮ ની ઉદીરણ થાય.
ઉત્તર–પ્રથમ કેઈએ. સમ્યગ્દષ્ટિપણે અનતાનુબંધિની
Page #501
--------------------------------------------------------------------------
________________
૧૧૪
અથ ઉદીરણાકરણ :
વિસાજના કરી છે, અને તેટલાથી વિરામ પામે પણ મિથ્યાત્વને ક્ષય કરવાને તત્પર ન થાય (તથાવિધ સામગ્રીના અભાવથી), તેથી કાળાંતરે મિથ્યાત્વને પામીને મિથ્યાત્વરૂપ હેતુથી પુનઃ પણ અતાધિ બાંધે, ત્યાં બન્દાવલિકા વ્યતીત ન થાય ત્યાં સુધી તેને ઉદય ન થાય, અને ઉદયના અભાવથી ઉદીરણા પણ ન થાય, સુનઃ ધાવલિકા વ્યતીત થયા બાદ અનંતાનુબધિને ઉદય થવાથી ઉદીરણ પણ થાય છે. 9 પ્રશ્ન- બન્યસમયથી આરંભીને આવલિકા પ્રમાણુ સ્થિતિ
વ્યતિક્રાન્ત થયે છતે પણ ઉદય કેમ હોય? કારણ કે અઆધાકળનો ક્ષય થયે છતેજ કર્મ ઉદય પ્રાપ્ત થાય છે, અને અનંતાનુબંધિને અબાધાકાળ પણ જઘન્યથી અંતર્મુ અને ઉત્કૃષ્ટથી ૪૦૦૦ વર્ષને છે. (તે અનંતાનુબંધિ બંધાયા પછી અન્તર્યુ બાદ અથવા ૪૦૦૦ વર્ષ બાદ અનતાનુબંધિને ઉદય થશે જોઈએ પરંતુ પ્રથમાવિલિકા વ્યતીત થયા બાદ નહિ ઈતિ ભાવ)
ઉત્તર–એમાં કઈ દેષ નથી, કારણ કે બંધ સમયથી પ્રારંભીને તે અનંતાનુબધિની પ્રથમ સત્તા તે થાય છેજ, અને સત્તા એ છતે પતરગ્રહપણું પ્રાપ્ત થાય છે, અને તદુગ્રહપણું પ્રાપ્ત થયે છતે શેષ પ્રકૃતિના દલિકનું સંક્રમણ થાય છે, અને .સંક્રાત થયેલા દલિકને સમાવલિકા વ્યતીત થયે ઉદય થાય છે. અને ઉદય થયે છતે ઉદીરણા થાય છે, તેથી અંધસમયથી અનંતર આવલિકા વ્યતીકાન્ત થયે અનંતાનુબંધીની ઉદીરણા કહી તે વિધવાળી નથી.
૧ અહિં બંધાવલિકા સાથે સદાન પ્રત્યાખ્યાનાદિ કપાયની સક્રમવિલિકા પણ વ્યતીત થાય છે, અને સાત દલિકોને જ ઉદવા ઉદીરણ થવાની છે, માટે “સંક્રમાવલિકા વ્યતિત થયા બાદ ” એમ પણ કરી 'શકાય.
૨ બધદ્વારા પ્રાપ્ત થયેલી અનતાનુબંધની નહિ, પરંતુ સંક્રમદાર પ્રાપ્ત થયેલી અનંતાનુબધિની ઉટીરણ.
-
.
- - -
-
-
Page #502
--------------------------------------------------------------------------
________________
કર્મયકૃતિ.
}
પ
. • તથા તેજ ૭ પ્રકૃતિમાં ભય, કુચ્છા–ભય, અનતાનું અથવા કુચ્છા, અનતા એ ત્રણ દ્રિકમાંથી કેઇપણ એક હિક મેળવતાં હું પ્રકૃતિની ઉદીરણા થાય છે. અહિં પણ પ્રત્યેક વિકલ્પ પૂર્વોક્ત રીતે ભાંગાની એકેક ચોવીસી (ત્રણ વિકલપની ૩ ચોવીસી) પ્રાપ્ત થાય છે
તથા તેજ ૭ પ્રકૃતિના સ્થાનમાં ભય, કુચ્છા, અને અનતા એ ત્રણેને પ્રક્ષેપ કરતાં ૧૦ ની ઉદીરણા થાય છે, અને ભાંગાની. ચોવીસી ૧ થાય છે.
એ પ્રમાણે મિથ્યાણિ જીવને મિહનીયના ઉદીરણ સ્થાન; કહીને હવે સારવાર ચાળી રવ મોહનીયન ડી. થાન કહે છે. सासण मीसे नव अवि-रए य छाई परम्मि पंचाइ अह विरए य चउराइ, सत्त छच्चो वरिलंमि ॥२॥
ગાથાર્થ –-સાસ્વાદન અને મિશ્ર સમ્યગ્દષ્ટિ જીવને ૭ થી સુધીનાં ત્રણ ઉદી, સ્થાન છે–તથા અવિરતિ સમ્યગ્દષ્ટિ જીવને ૬ થી ૯ સુધીનાં ચાર ઉદીય સ્થાન છે-અને દેશવિરતિજીવનેપ થી ૮ સુધીના ચાર ઉદી રથાન છે અને પ્રમત્ત તથા અપ્રમત્ત ગુણસ્થાનક વતી જીવને ૪ થી ૭ સુધીનાં ચાર ઉદીય સ્થાન છે. અને તેથી ઉપરના અપૂર્વકરણ ગુણસ્થાનવર્તી જીવને ૪ થી ૬ પર્યન્તનાં ત્રણ ઉદી સ્થાન છે.
ટીકાથ–સાહીવન ચણિ જીવમાં અને મિશ્રષ્ટિ જીવમાં સાતથી માંડીને નવ પર્યન્તનાં ૭ ૮-૯ એ મેણુ ઉદ 2 સ્થાન હોય છે. ત્યાં સારવારની જીવમાં અનંતાનુબન્ધાદ ચાર ક્રિોધાદિકમાંના કોઈ એક જ કષાય. ત્રણ વેદમાને કે ૧ વેદ, બે યુગલમાંથી કોઈ એક યુગલની ૨ પ્રકૃતિ એ પ્રમાણે ૭ની ઉદીરણ તે અવશ્ય હોય છે. અહિ પૂર્વોક્ત રીતે ભાગની ૧ ગ્રેવીસી થાય છે,
Page #503
--------------------------------------------------------------------------
________________
અથ ઉદીરણકરણ.
.
.
- તથા એજ ૭ માં ભય અથવા જુગુપ્સાને પ્રક્ષેપતાં ૮ની ઉદીરણા થાય છે ત્યાં ભાંગાની ૨ વીસી થાય છે. “ તથા એજ ૭ માં ભય અને કુચ્છા બન્ને પ્રક્ષેપતાં ૯ની ઉદી. રણ થાય છે ત્યાં ભાંગાની ૧ વીસી થાય છે. " તથા મિ. સદર જીપમાં અનન્તાનુબન્ધિ સિવાયના ફોધાદિ ૩ કષાય, ત્રણ વેદમાંને ૧ વેદ, બે યુગલમાંનું એક યુગલ તેની ૨ પ્રકૃતિ, અને મિશ્ર મેહનીય એ ૭ ની ઉદીરણા અવશ્ય હોય છે અહિ પણ પૂર્વોક્ત રીતે ભાંગાની ચોવીસી થાય છે.
તથા એજ ૭ પ્રકૃતિમાં ભય અથવા જુગુપ્સાને પ્રક્ષેપતાં ઉદીરણ ૮ ની થાય છે અને ભાંગાની ચોવીસી ૨ થાય છે. ' તથા એજ ૭ માં ભય અને કુચ્છાને પ્રક્ષેપતાં ૯ ની ઉદીરણા થાય છે અને ભાંગાની ૧ વીસી થાય છે.
• તથા સાવિત વ્યષ્ટિ જીવમાં ૬ થી ૯ પર્યત ૬-૭ ૮-૯એ ચાર ઉદીત્ર સ્થાન છે. ત્યાં ઉપશમ સમ્યકત્વી વા ક્ષાયિક - સમ્યકવી જીવમાં અનન્તાનુબન્ધિ સિવાયના ક્રોધાદિ ૩ કષાય, ત્રણ વેદમાંથી કેઈ ૧ વેઢ, અને કેઈ એક યુગલની ૨ પ્રકૃતિ, એ ૬ની ઉદીરણ અવશ્ય હોય છે, અને ભાંગાની ગ્રેવીસી ૧ હોય છે. - તથા એજ ૬ માં ભય વા કચ્છ વા સમ્યકત્વને પ્રક્ષેપતાં ૭ ની ઉદીરણ થાય છે. ને ભાંગાની ૩ ચોવીસી થાય છે.
તથા એજ ૬ માં ભયને કુચ્છા–અથવા ભય ને સવ- . અથવા કુચ્છાને સમ્યક્ત્વ એમ બે પ્રકૃતિ પ્રક્ષેપતાં ૮ની ઉદીરણા થાય છે. અને ભાંગાની ૩ ચોવીસી થાય છે.
તથા એજ ૬ માં ભય-કુચ્છા-અને સમ્યક્ત્વ એ ત્રણને પ્રક્ષેપતાં -૯ ની ઉદીરણ થાય છે, અને ભાંગાની ૧ ચોવીસી . થાય છે.
Page #504
--------------------------------------------------------------------------
________________
ક પ્રકૃતિ. As
તથા પમિ પંચાર અત્ર=અવિરત સમ્યગ્દષ્ટિથી આગળના દેશવિત્તિયંત નીબમાં ૫ થી ૮ સુધીનાં ૫-૬-૭-૮ એ ૪ ઉદી સ્થાન છે.—ત્યાં પ્રત્યા॰ અને સવ॰ ક્રોધાદિ ૨ કષાય, ત્રણ વેદમાંના ૧ વેઇ, કોઇ એક યુગલની ૨ પ્રકૃતિ, એ જ પ્રકૃતિરૂપ ઉદી સ્થાન છે, ત્યાં ભાંગાની ૧ ચાવીસી છે. આ ઉત્તીરણા ઉપશમ - ના સાયિક સમ્યગ્દષ્ટિયુકત દેશવિરત જીવને હાય છે.
૫૧૭ -
તથા એ ૫ માં ભય ના કુચ્છા ના સભ્યશ્ર્વને પ્રક્ષેપતાં હું ની ઉદીરણા થાય, અને લાંગાની ૩ ચાવીસી થાય છે.
તથા એ ૫ માં ભય કુચ્છા-ભય સમ્યક્ત-વા કુચ્છા સચ્ચન એમ એ પ્રકૃતિ-પ્રક્ષેપતાં છ પ્રકૃતિનુ ઉત્તીસ્થાન થાય છે, અને ભાંગાની ૩ ચોવીસી થાય છે.
.
તથા એ ૫ માં ભય-કુચ્છા અને સમ્યક્ત્વ એ ત્રણને પ્રોપતાં ૮ ની ઉદીરણા થાય છે અને ભાંગાની ૧ ચાવીસી થાય છે. । હવે પ્રમત્ત અને અપ્રમત્ત નીવની ઉદ્દીરામાં કઇ પણુ તફાવત નહિ હાવાથી બન્નેની ઉદીરણા સાથેજ કહેવાય છે.,
વિષ્ણુ ય ચાણ્ વજ્ઞપ્રમત્ત અને અપ્રમત્ત જીવમાં ૪ થી છ પન્તનાં ૪-૫-ટુ-છ એ ચાર ઉદીરણા સ્થાન છે. ત્યાં સ ક્રોધાદિકમાંના ૧ કષાય, ત્રણ વેઢમાંથી ૧ વેદ, અને કોઇ એક યુગલની ૨ પ્રકૃતિ એ જ પ્રકૃતિચેાની ઉદ્દી॰ અવશ્ય હાય છે, અને અત્રે ભાંગાની ૧ ચાવીસી થાય છે. આ ઉદીરણા આપશસિક વા ક્ષાયિક સમ્યફુવ†ત સર્વવિરતને જાણવી,
તથા એજ ૪ પ્રકૃતિમાં હાસ્ય વા કુચ્છાવા સમ્યક્ત્વને પ્રો-પતાં ૫ ની ઉન્ની૦ થાય છે. અને ભાંગાની ૩ ચાવીસી થાય છે.
•
તથા એજ ૪ પ્રકૃતિમાં હાસ્ય-કુચ્છા અથવા હાસ્ય સમ્યક્ત્વ અથવા કુચ્છા સમ્યક્ત્વ એમાંથી કોઇ એક દ્વિકના પ્રક્ષેપ કરતાં
Page #505
--------------------------------------------------------------------------
________________
૫૪૯
અથ ઉદીરણાકરણ,
ક
મનુષ્યને
ત્રાન્દ્રિયને દ્વાન્દ્રિયવત ૨૨
ચતુરિજિયને દીન્દ્રિયવત ૨૨ તિર્યંચ પચે ને
૧e
આહારકશશીરીને
૪૨
પર
૫ | ટ ૧૪૫ ! ૨૮૮ ૨૮૮ ૭૬ ૫૭૬ ૧૧૫ર ८१४ ૭ર૮ પ૭૬ ૧૧૫ર
પ૭
સામાન્ય કેવલીને
૨૪૫૪ ૮૦૬
તિપટને
જ
४२
તીર્થકરને ૧ [ ૧
?
છે
પપ
છે
૨૮ ૫૬ સામાન્ય મgયને
૪૨
૫૨
! ૧૪૫ [ ૨૮૮ ૨૮૮ ! પ૭૬
૫૭૬ ૫૭૬ ૧૧૫ર
૨૮૮
૧૨ ટ ૧૧
-
- ૬૪
Page #506
--------------------------------------------------------------------------
________________
૫૪૬
w
مر مر مر
- -
-
-
-
-
-
-
છે
R દ - છે
” =
કર્મપ્રકૃતિ - નાકને
એ પ્રમાણે સર્વસવાટના આ પ્રમાણે
એકેન્દ્રિયને ૪૨ ૪૨ વિકલેન્દ્રિયને ૬૬ ૬૬ તિય, પચેટને ૨૪૫૪ ૪૯૦૬ વિ. તિ, પચેટને ૨૮ ૫૬ સામા મનુને ૧૩૦૨ ૨૬૦૨ વિ. મનુને ૧૯ ૩ આહા શરીરને સામાકેવલિને તીર્થકરને દેવને
૩૨ ૬૪ નારકને
૫ ૫ સર્વ ભાંગા ૩૯૬૧ ૭૬૮૯
સવમતે પરમતે હવે જતિને સાચી વાતો કહેવાય છે! ના નવા ૪જ, અણુ શાળrfણ સવારમાળ અને મેવ ને, સાહિરેને પાડ્યો . ૨૮ છે.
ગાથાર્થ –નરકગતિમાં પ, તિર્યગતિમાં ૯ મનુષ્યગતિમાં હ, અને દેવગતિમાં ૬ ઉદીય સ્થાને છે, અને શેષ જ્ઞાનાવરણાદિ કમાં એકેક ઉદી સથાન છે. એ એકેક પ્રકૃતિની ઉદીરણાનું સ્વામિત્વ સ્વચ નિશ્ચય કરીને કહેવું,
ટીકાથ--તાલા-ત્તિમાં ૪૨–૧૧–૫૩-૫૪-૫પ એ પાંચ ઉદી સ્થાને છે, તિર્થવતિમાં ૪ સિવાયના શેષ ક૨-૫૧૦-૫૧ ૫૨-૫૩-૫૪-૫૫-૫૬-૫૭ એ નવ ઉદીત્ર સ્થાને છે. મનુષ્યતિ માં સગિ કેવલિ આદિકની અપેક્ષાએ ૫૦ સિવાયના શેષ ૪૧-૪૨
Page #507
--------------------------------------------------------------------------
________________
૫૪૨
મ
અથ ઉદીરણાકરણ.
તમને પ્ર
૫૧-૫૨-૫૩-૫૪-૫૫-૫૬-૫૭એ નવ, ઉદ્દી॰ સ્થાનો છે. અને સેવનતિમાં ૫૧-૫૨-૫૩-૫૪૫૫-૫૬ એ હું ઉત્તી૰થાને છે. એ સ ઉદ્દી૰ સ્થાનાને પ્રથમ વિસ્તારથી કહેલાં છે, માટે અહિં પુનઃ સવિસ્તરપણે કહેવાશે નહિ. એ પ્રમાણે નામકમનાં ઉત્ક્રી સ્થાના વિસ્તારથી કહ્યા ( વૃત્તિ નામર્મનાં કઢી॰ સ્થાનો)
| હવે જ્ઞાના૦-૨૬ આયુનોત્ર અને અંતરાયનાં ઉદ્દી સ્થાનો કહેવાય છે. 1
F
જ્ઞાનાવરણમાં અને અન્હાયમાં પાંચ પાંચ પ્રકૃતિરૂપ એકેક ઉદ્દી ૦ સ્થાનક છે, અને વેદનીય, આયુ, તથા ગાત્રકમ મા વેધમાન એક પ્રકૃતિરૂપ એકેક ઉદ્દી॰ સ્થાનક છે, કારણ કે આ ત્રણ કમાં એકથી અધિક ઉત્તર પ્રકૃતિયાના સમકાળે ઉદય પ્રવતા નથી, તે કારણથી સમકાળે એ ત્રણ વિગેરે પ્રકૃતિચેની ઉદ્દીરણા થતી નથી એ જ્ઞાનાવરણાદિકનું એકેક ઉત્તા સ્થાન, અને પૂર્વોકત ( વેઇની યાદિની ) એકેક પ્રકૃતિની ઉદ્દીરાનુ સ્વામિત્વ તે ગુણુસ્થાનકમાં અને નરકાર્ત્તિગતિમાં વય નિશ્ચય કરીને કહેવુ, કૃત્તિ પ્રધૃત્યુન હીરા
|| હાથ સ્થિતિ ઉદ્દીરના I
એ પ્રમાણે પ્રકૃતિની ઉદીરણા કહીને હરે સ્થિતિની ઉદીરણા કહેવાના અવસર છે, ત્યાં ક્ષમત્રસાધાવિષાદેવ અને ડ્વામિત્ર એ ૫ અનુચેાગ છે. તેમાં પ્રથમ ક્ષત્ર અન ભેદ એ બે અનુયેાગને આ ગાથાથી દર્શાવે છે.
संपत्तिए य उदये, पओगओ दिस्सर उरिणा सा चोकाठिइहिंता, जाहिं ता तत्तिगा एसा ॥२९॥
ગાથા—જે પ્રયાગવડે અસપ્રાપ્તદય દલિકને
Page #508
--------------------------------------------------------------------------
________________
કર્મપ્રકૃતિ.
૫૪૩
સંપ્રાપ્તદાય દલિકમાં અપાય તે સ્થિતિ ઉદીરણું જાણવી. પુનઃ ઉદી પ્રાગ્ય જેટલી સ્થિતિથી ઉદી પ્રવેગવડે સમાકથને સંપ્રાસ ઉદયમાં દેવાય તેટલા ભેદવાળી આ ઉદીરણ છે.
ટીકાથ–-અહિં સાકર અને અહંકાર રસ એમ ૨ પ્રકારને ઉદય છે, ત્યાં જે કર્મલિકને કાળ પરિપકવ થયા પછી અનુભવાય છે તે સારી કહેવાય છે. કારણ કે કર્મલિકના ઉદયમાં હેતુરૂપ એવી દ્રવ્ય ક્ષેત્ર કાલાદિકની સામગ્રી પ્રાપ્ત થયે છતેજ કાળના અનુક્રમ પ્રમાણે (કર્મ) ઉદયમાં આવે છે માટે તે સંસાર ઉદય કહેવાય છે, અને જે કર્મલિકને કાળ હજી પરિપકવ થયે નથી તે દલિકને ઉદીરણારૂપ વીર્ય વિશેષવડે સમાને (કર્મ) જે કાળકાયદલિની સાથે સાથે અનુભવાય છે તે તમારા કહેવાય છે, તે જ આ સ્થિતિની) ઉદીરણ કહેવાય છે. અને દલિકની અપૂર્ણ સ્થિતિને પણ ઉદીરણા પ્રગવડે પૂર્વોકત સંપ્રાપ્ત ઉદયમાં પ્રક્ષેપાતી શ્રી સર્વજ્ઞથી જ્ઞાનચક્ષુ વડે દેખાય છે તે સ્થિતિ
કહેવાય છે એ પ્રથમ લક્ષણનુયાગ કા || તિ શ્રદor અનુયોગ છે.
જ દલિકને ઉતા જે કમલિનામાં આવે છે એમ થયે છીએ
હવે ઉદીરણના ભેદ કહે છે તે આ પ્રમાણે–અહિં જે સ્થિતિની ભેદકલ્પના સંભવે છે તે પૂર્વ પુરૂષકૃત સાંકેતિક શબ્દથી (સમય પરિભાષાએ) ૧વિ કહેવાય છે. તે સેચિકા ઉદીરણ ચોગ્ય અને ઉદીરણા અગ્ય એ રીતે બે પ્રકારે છે, ત્યાં કઇ સ્થિતિ ઉદીરણા ગ્ય છે? અને કઈ સ્થિતિ ઉદીરણાને અયોગ્ય છે? તે કહીએ છીએ-વાઘુરઘુવgrrors org એ સૂરને અનુસારે બન્દાવલિકાગત, અને ઉદયાવલિકાગત, સ્થિ. તિએ ઉદીરણાને અગ્ય છે, ને શેષ સર્વે પણ સ્થિતિ પ્રય
૧ શ્રી ઉપાધ્યાયજીકૃત કર્મ પ્રકૃતિ ટીકામાં જોવા ” એવું નામ આપેલું છે. સચ્ચત્તે છાના પ્રચાસ્ત્રીયન્ત તિ વિવા–એ વ્યુત્પત્તિ કરી છે. તેમજ મળમાં પણ શિવ શબ્દ છે.
Page #509
--------------------------------------------------------------------------
________________
અથ ઉદીરણાકરણ,
ઉદીરણા યાગ્ય છે. ત્યાં ઉદય છતે જે પ્રકૃતિના ઉત્કૃષ્ટ અધ સભવે છે તે ઉદચેત્કૃષ્ટ અશ્વ પ્રકૃતિયાની ઉત્કૃષ્ટથી એ આવલિકાહીન સત્ર ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા ચેોગ્ય છેકારણ કે ઉદયે ત્કૃષ્ટ અધ પ્રકૃતિયાની ખધાવલિકા વ્યતીત થયે છતે ઉદયાવલિકાથી બહારની ( ઉપરની સર્વ સ્થિતિ ઉદ્દીરાય છે, પુનઃ અનુદચેત્કૃષ્ટ અધ પ્રકૃતિયાની સ્થિતિયા તે ચથાયેાગપણે ઉદીરણા ચાગ્ય છે, અને આવલિકાદ્વિકહીન ઉત્કૃષ્ટ સ્થિતિના જેટલા સમયેા તેટલા ઉદીરણ્યના ભેદે છે. તે આ પ્રમાણે—કાઇક પ્રકૃતિની ઉર્જાયાવલિકાથી ઉપરની ૧ સમયમાત્ર સ્થિતિજ ઉત્તીર્ણા ચાગ્ય ડાય છે, કારણ કે તે પ્રકૃતિની તેટલીજ સ્થિતિ શેષ રહેલી હોય છે. એ પ્રમાણે કાઇક પ્રકૃતિની એ સમયમાત્ર, તેા કોઇની ૩ સમયમાત્ર, એ પ્રમણે કાછની ૨ આવલિકાહીન સર્વે ઉત્કૃષ્ટિ સ્થિતિ ( ના સમયે ) સુધી કહેવુ", હવે ગાથાના અક્ષરાની ચેાજના આ પ્રમાણે છે સૈચિજાવિત્તિ = ઉદીરણા ચેાગ્ય નર્દિ = જેટલી સ્થિતિયેથી (૨ આવલિકાહીન ઉત્કૃષ્ટ સ્થિતિના સમયા જેટલી સ્થિતિયાથી ) ઉદોરાવી વડે સમાકર્ષીને જે સ્થિતિયાસ પ્રાપ્ત ઉદ્ભયમાં દેવાય છે. તત્તિના – તેટલા ભેદ વાળી પત્તા = ઃ ઉદ્યોરણા છે. 11 ક્રૂત્તિ એક અનુયોગ //
-
-
૫૪૪
એ પ્રમાણે ભેદ પ્રરૂપણા કરીને હવે સાક્યાધિ મહવળા કરાય છે તે મૂળ પ્રકૃતિ સબંધિ અને ઉત્તર પ્રકૃતિ સંબધિ એમ એ પ્રકારે છે, તેમાં પ્રથમ મૂળપ્રકૃતિ સંબંધિ લાદ્યાય મચપળ કરાય છે.
सूलडिइ अजहन्ना, मोहस्स चउव्विहा तिहा सेसा । वेयणियाऊण दुहा, सेसविगप्पा उ सव्वासिं ॥३०॥
૧ ‘ માટે એ ઉચેત્કૃષ્ટ બંધ પ્રકૃનિયામાં ઉદ્દીરા ભેદ પણ એકજ છે ” એ ભાવ અધ્યાહારથી ગ્રહણ કરવા.
Page #510
--------------------------------------------------------------------------
________________
ક્રમ પ્રકૃતિ.
૧૪૫
ગાથાથ—મૂળ પ્રકૃતિયા મધ્યે મેહનીયની અન॰ સ્થિત્યુસીળા ૪ પ્રકારે છે, ને શેષ કની સ્થિ॰ ઉત્તીરા ૩ પ્રકારે છે. તથા વેદનીય અને આચુની અજ સ્થિ॰ ઉદ્દી૦ ૨ પ્રકારે છે, અને શેષ સવ વિકલ્પ એ એ પ્રકારે છે.
ટીકાથ—ગાથામાં મૂછ અને દૃિ એ બે શબ્દમાંથી પ્રાકૃ તના નિયમ પ્રમાણે ષષ્ઠી વિભક્તિને લાપ થયેલે છે, માટે ષષ્ઠી વિભકિત સયુકત અથ આ પ્રમાણે થાય છે—મૂળ પ્રકૃતિયાની મધ્યે માહનીય કર્મની સ્થિતિની અજઘન્ય ઉદીરણા જ્ઞાતિ, અનાદિ, ધ્રુવ, ને અપ્રુવ, એમ ૪ પ્રકારે છે, કારણ કે મેહનીયની જ॰ સ્થિતિ ઉદ્દીરા ક્ષપક જીવને સૂક્ષ્મ સપરાયને અને સમયાધિક આવલિકાશેષ રહ્યી છતે હાય છે, તે સ્થાનથી અન્ય, સ્થાને સત્ર અજ સ્થિ॰ ઉદીરણા હાય છે, પુનઃ તે ઉપશાન્ત મેહગુણસ્થાને સવ થા હોતી નથી, પરન્તુ ત્યાંથી પડતાં હાય છે માટે અજ॰ સ્થિ૰ ઉદીરણા જ્ઞાતિ છે, તે સ્થાનને નહિ પ્રાપ્ત થયેલા જીવની અપેક્ષાએ અનવિ છે, અભવ્યને ધ્રુવ છે, ભવ્યને સગર છે.
-
શેષ જ્ઞાનાવરણ-દર્શનાવરણ–નામ-ગોત્ર અને અન્તરાય એ મૂળ પ્રકૃતિયાની અજ॰ સ્થિતિ ઉદીરણા અનાદિ, ધ્રુવ, ને અનુવ એમ ૩ પ્રકારે છે, તે આ પ્રમાણે નાના-દેશના અને અન્તરાયની જ૦ સ્થિ૰ ઉદીરણા ક્ષીણુ કષાયી જીવને સ્વગુણુસ્થાનકની સમયાધિક આવલિકા શેષ વતાં હોય છે, ને શેષ કાળમાં અજ ઉદી॰ હોય છે તેથી પહેલાં સદાકાળ હોવાથી અદ્દિ અને ધ્રુવપ્રય પૂર્વવત્ .
પુનઃ નામ અને ગેત્રની જ સ્થિ॰ ઉદીરણા સયેાગી કેવલિને અન્ય સમયે હોય છે, તે સાપ્તિ ધ્રુવ છે, ને તેથી અન્ય સર્વ પણ અજ॰ સ્થિ॰ ઉદ્દી છે તે અનાહિ અને ધ્રુવધ્રુવ પૂર્વવત્
69
Page #511
--------------------------------------------------------------------------
________________
અથ ઉદારીકરણુ,
તથા વેદનીય અને આયુની અજ॰ સ્થિ॰ ઉદીરણા સાહિ, અને અધ્રુવ, એમ ૨ પ્રકારે છે તે આ પ્રમાણેન્સૉલ્પ સ્થિતિસત્તાવ′ત એ કે ન્દ્રિય જીવને વેદનીયની જ॰ સ્થિ॰ ઉત્તીર્ણા હોય છે, તેથી તેજ જીવને અન્ય સમયે સત્તા વધવાથી અજ॰ સ્થિતિ ઉત્તીણા ડાય છે, ત્યાંથી પુન: પણ જ॰ સ્થિ॰ ઉદીરણા થાય છે. એ પ્રમાણે વેદનીચની અજ॰ અને જ॰ સ્થિ॰ ઉદ્દી લાવ, અન્નુષ છે.
D
૫૪}
તથા આયુષ્યની ઉદીરણા અન્ય આવલિકા શેષ રહ્યે થાય નહિ, અને પરભવમાં ઉત્પન્ન થતાં પ્રથમ સમયથીજ ઉદીરણા પ્રવર્તે છે માટે જ્ઞાત્તિ અને અશ્રુવ છે.
તથા સવૅ મૂળ પ્રકૃતિયાના શેષ ઉત્કૃષ્ટ અનુષ્કૃષ્ટ અને જવન્ય રૂપ ત્રણે વિકલ્પો સાદિ અને અધ્રુવ એમ એ એ પ્રકારે છે, તે આ પ્રમાણેઆયુ વિના શેષ ૭ કમની ઉ સ્થિત્યુદીણા ઉત્કૃષ્ટ સકલેશમાં વર્તાતા મિથ્યાÉિને કેટલાક કાળ પર્યંત હાય છે, અને તદન'તર સમયાન્તરે તે મિશ્રાદ્રષ્ઠિને પણ અનુત્કૃષ્ટ સ્થિત્યુદીરણા પ્રવતે છે, તદન તર પુનઃ પણ સમયાન્તરે ઉ ઉદ્દીરણા થાય છે, કારણ કે સંકલેશ અને વિશુદ્ધિ પ્રાયઃ પ્રતિસમય અદલાયા કરે છે. તેથી ઉ॰ ઉદીરણા અને અનુત્કૃષ્ટ ઉદીરણા એ બન્ને પણ જ્ઞાતિ અશ્રુવ છે, અને જઘન્ય ઉદીરણાની સાતિ અશ્રુવતા તે પ્રથમજ દર્શાવી છે. તથા આયુષ્યના ત્રણે નિકલ્પામાં પણ પ્રાય: પૂર્વોક્ત યુકિતજ જાણવી.
( इति मूल प्रकृतिनी उदीरणामां साचादि प्ररूपणा )
એ પ્રમાણે મૂળ પ્રકૃતિ સધિ સાદ્યાગ્નિ પ્રરૂષણા કરીને હવે ઉત્તર પ્રકૃત્તિમાં તે ભાષાવિ પ્રરૂપળા કરાય છે.
मिच्छत्तस्स चउद्धा, अजहन्ना धुवउदीरणाण तिहा सेसविगप्पा दुविहा, सव्वविगप्पा य सेसाणं ॥३१॥
!
Page #512
--------------------------------------------------------------------------
________________
ક્રમ પ્રકૃતિ.
૫૪૭
ગાથા—મિથ્યાત્વની અજ૦ ઉદ્દી૦ ૪ પ્રકારે, તથા ધ્રુવા
'
દીય પ્રકૃતિયાની અજ૦ ઉદીરણા ૩ પ્રકારે, મિથ્યાત્વ અને ધ્રુવદીયના શેષ વિકલ્પા તથા શેષ પકતાના સર્વાં વિકલ્પા ૨ પ્રકારે છે.
ટીકાથ—મિથ્યાત્વની અજ॰ સ્થિત્યુદીરણા સાહિ, અનાદિ, ધ્રુવ, અને ધ્રુવ, એમ ૪ પ્રકારે છે, તે આ પ્રમાણેઃ–પ્રથમ સમ્યક્ત્વ ઉત્પન્ન કરતા મિશ્રા ષ્ટિ જીવને જ્યારે મિથ્યાત્વની પ્રથમ સ્થિતિ સમયાધિક આવલિકા બાકી રહે છે, ત્યારે મિથ્યાત્વની જ૰ સ્થિત્યુદીરણા થાય છે માટે સાત્તિ અધ્રુવ છે, પુનઃ સમ્યક્ત્વથી પડતાં અજ॰ સ્થિતિ ઉત્તીરે છે માટે અજ ટ્વી॰ સાવિ, અને તે સ્થાનને નહિ પ્રાપ્ત થયેલા જીવને સત્તવ અને ધ્રુવધ્રુવતા તે અનુક્રમે અલભ્યને ભવ્ય જીવની અપેક્ષાએ છે.
તથા ૫ જ્ઞાના૦-૪ દના-૫ અન્વ૦-đ૦૭-વૉઢિ ૨૦ -સ્થિર-અસ્થિર-શુભ-અશુભ-અશુ૦—નિર્માં એ ૪૭ ધ્રુવદીય પ્રકૃતિયાની અજ૦સ્થિતિની ઉદીરણા અનાદિ, ધ્રુવ ને ધ્રુવ એમ ૩ પ્રકારે છે. તે આ પ્રમાણેઃ—જ્ઞાના૦-૪ના૦-ને અન્તરાય રૂપ ૧૪ પ્રકૃતિની ૪૦ સ્થિતિની ઉદીરણાક્ષીણામેાહી જીવને સમયાધિકાવલિકા શેષ રહેતાં હોય છે,તેથી તે જ૦ ઉદ્દી સાત્તિ અધ્રુવ છે. અને શેષ સ` પણ અજ૦ ઉદીરણા તે સદાકાળ પ્રવતતી હાવાથી અનત્તિ છે. અલવ્યાપેક્ષાએ ધ્રુવ અને ભવ્યની અપેક્ષાએ અશ્રુવ છે.—નથા તૈજસસપ્તકાદિ ૩૩ નામ પ્રકૃતિયાની જ॰ સ્થિતિ ઉન્નીરણા સંચાગિ વલિના અન્ય સમયે હાય છે, માટે તે સાત્તિ અધ્રુવ છે, અને તેથી અન્ય સત્ર પણ અજ૰સ્થિતિ ઉત્તીર્ણા તે અનધિ, અભવ્યાપેક્ષાએ વ્રત, અને ભવ્યાપેક્ષવા અણુવ છે.
તથા એ મિથ્યાત્વાદ ૪૮ પ્રકૃતિચેાના શેષ ઉત્કૃષ્ટ, અનુત્કૃષ્ટ, અને જધન્ય રૂપ ત્રણે વિકલ્પે સાતિ અને અધ્રુવ એમ ૨ પ્રકારના છે. તે આ પ્રમાણેએ ૪૮ ની ૬૦ ઉદીરણા ઉત્કૃષ્ટ સકલેશમાં વતા મિથ્યાત્વી છગને કેટલેાક કાળ પર્યન્ત હોય છે,
Page #513
--------------------------------------------------------------------------
________________
ઉજ૮
અથ ઉદીરણાકરણ,
૫૫૫
ત્યારબાદ સમયાન્તરે તેજ જીવને અનુત્કૃષ્ટ ઉદીરણ હોય છે, તેથી એ બને ઉદીરણા સાહિ છે, અને જઘન્ય સ્થિતિ ઉદીરણ તે પ્રથમ જ કહી છે.
* તથા સવિર્ષો જ નિરાશેષ ૧૧૦ પ્રકૃતિના "ઉત્કૃષ્ટ-અનુષ્કૃષ્ટ-જઘન્ય અને અજઘન્ય રૂપ ચારે વિકલ્પ સાદિ, અને અધવ, એમ ૨ પ્રકારે છે, અને એ સર્વે અદથી હેવાથીજ એ સર્વની ઉદીરણા પણ સાહિ મધુવન જાણવી. (તિસાહિ૦).
એ પ્રમાણે સાદ્યાદિપ્રરૂપણ કરીને હવે માત્ર અને - રામ પ્રતિપાદન કરવાને અર્થે કહે છે.
अद्धाच्छेओ सामित्तं, पि य ठिइसकमे जहा नवरं तव्वेइसुनिरयगइए, वा वितिसु हिटिम खिइसु॥३२॥
ગાથાર્થ—અદ્ધાચ્છેદ અને સ્વામિત્વ તે જે રીતે સ્થિતિ સંક્રમમાં કહ્યું છે તે જ રીતે અત્રે પણ જાણવું, પરંતુ વિશેષ એ છે કે ઉદીરણ તે તત્ક્રકૃતિવેદક જીવને જાણવી, અને નરક દ્વિકની ઉo સ્થિ૦ ઉદીરણ હેઠળની ત્રણ પૃથ્વીઓમાં જાણવી.
ટીકાથ–સજીછેર અને તે જે પ્રમાણે સ્થિતિસંક્રમમાં કહ્યું છે તે પ્રમાણે અહિં પણ જાણવું, પરન્તુ વિશેષ એ છે કે–સંક્રમકરણ પ્રસંગે તત પ્રકૃતિને નહિ વેદનાર છમાં પણ સ્થિતિ સંક્રમ કહ્યો છે, કારણ કે ઉદય નહિ હોતે પણ સકમને સદ્ભાવ છે, અને ઉદીરણ તે તત્ક્રકૃતિના ઉદયવાળા જીવને જ હોય છે, કારણ કે ઉદયને અભાવે ઉદીરણને પણ અભાવ છે.
એ વાત સંક્ષેપથી કહીને હવે વિશેષથી કહે છે– : જે કર્મોની ઉદય હેતે છતે બધા પ્રસંગે ઉત્કૃષ્ટ સ્થિતિ બધાય છે તે પ જ્ઞાના – વિન–૪ દર્શનાત-તૈ૦ ૭
Page #514
--------------------------------------------------------------------------
________________
ક્રમ પ્રકૃતિ.
૫૪
-
વર્ણાદિ ૨૦-નિર્મો~અસ્થિ-અશુ૦-અનુમિથ્યા૦-૧૬ કષાયત્રસાદિ જ ફુગાદિ ૪-૩૦ ૭-૫'ચેન્સ્ડ′૦-પ૦-પા૦-ઉશ્વાઆત૫–ઉદ્યોત–કુખ૰–નીચ-એ ૮૬ ઉદયમાત્કૃષ્ટા પ્રકૃ તિયાની અન્યાવલિકા' વ્યતીત થતાં ઉચાવલિકાથી ઉપરની સ સ્થિતિ ઉદીરણા ચાગ્ય છે, પરન્તુ ઉદયને સદ્ભાવેજ ઉદીરણા હોય છે, માટે તે ક્રમના વેક જીવાનેજ તે સ્થિતિયા ઉદ્દી ચાગ્ય છે. ‘પુનઃ બન્યાવલિકા રહીત સ સ્થિતિ તે અત્ સ્થિતિ કહેવાય છે. અહિં અદ્ધાચ્છેદ ૨ આવલિકા પ્રમાણ છે, અને ઉદીરણાના સ્વામિ તે તત્પ્રકૃતિના ઉચવાળા જાણુવા,
*
તથા જે મનુષ્યગતિ શાતા–સ્થિરાદિ ૬-વેદ ૩-સુખગ૦૧ન તિમસ'સ્થા પ-અન`તિમ સઘચણુ પ-ઉચ્ચ એ ૨૯ ઉદયસ*માત્કૃષ્ટા ( ઉદય તે સક્રમ વડે ઉ॰ સ્થિતિવ ́ત ) પ્રકૃતિયા છે તેની ૩ આવલિકાહીન સન સ્થિતિ ઉત્તીરા ચેાગ્ય છે, તે પણુ તદુદયવી જીવાને તે સ્થિતિયા ઉદીચ જાણવી. અહિં મુન્ધાવલિકા અને સ’ક્રમાવલિકા રહીત સર્વ સ્થિતિ તે ચતુસ્થિતિ છે, અને
૧ આગળ ૩૩ મી માથાના ટીકા'માં કહ્યા પ્રમાણે આત પતા ઉ॰ સ્થિત અધક દેવ છે, અને અંતમું ન્યૂન સ્થિતિ ઉદ્દીક તદુર્વ્યવન્ત દેહપર્યાપ્ત પૃથ્વીકાય છે, તે આ પ્રકૃતિ ઉદ્દય વખતે અધાકૃષ્ટ ક્રમ સંભવે ? પુન: અશાતા ઉથાધાકૃષ્ટ છે તે ગણાવી નથી, તેથી આતપને સ્થાને અશાતા સમજવી સુગમ પડે છે. તત્ત્વ શ્રી બહુશ્રુતગમ્ય, ‘ ર છાપેલી અલયગિરિષ્કૃત ટીકામાં तदुभयवंत ' "એવા પાઢ લિખિત દોષથી સ`ભવે છે. માટે અહિ' તદ્રુત્યંત એ પાઠને અનુસારે આ લખ્યું છે.
r
૩ ચાલુ પ્રકરણની ૩૩ મી ગાથાના ટીકામાં સમ્યક્ત્વ સહિત ૭૦ પ્રકૃતિયા ઉદયસ ક્રમોત્કૃષ્ટ કહેલી છે, પરન્તુ અહિં ઉત્કૃ॰ ઉદીરણાના ભિન્ન સ્વામિત્વને લઈને સમ્યક્તની ઉદીરા ભિન્ન કહેલી હાવાથી ઉસક્રમેત્કૃષ્ટ પ્રકૃતિયે ૨૯ ગણાવી છે માટે ઉસ પ્રકૃતિયેાની ૩૦ ની અને ૨૯ ની સંખ્યા વિરાધવાળી નથી.
Page #515
--------------------------------------------------------------------------
________________
૫૫.
અથ ઉદીરણાકરણુ
અદ્ધાચ્છેદ ૩ આવલિકા પ્રમાણુ છે, ને તેના ઉદયવાળા તે ઉદીરણાના સ્વામિ જાણવા, એ પ્રમાણે આગળ પણ જેટલી જેટલી સ્થિતિયા ઉદીરાને અયેાગ્ય છે તેટલા તેટલા અદ્ધાચ્છેદ, અને તેના ઉદયવંત તે ઉદ્દીરાં સ્વામિ છે એમ જાણ્યુ',
તથા મિથ્યાર્દષ્ટિપણે મિથ્યાત્વની ૭૦ કાઠાકાર્ડિ પ્રમાણ સ્થિતિ ખાંખીને, તદન'તર અન્તમુર્હુત પર્યન્ત મિથ્યાત્વને અનુ ભવીને સમ્યક્ત્વને પ્રાપ્ત કરે, ત્યારે અન્તસુહીન સ મિથ્યાત્વ સ્થિતિને ( દેણુ ૭૦ કા કા સાગરને ) મિશ્રમાં અને સમ્યક્ ત્વમાં સ‘ક્રમાવે છે, અને સકમાવલિકા બ્યતીત થયા બાદ ઉદ્દી ચેાગ્ય થાય છે, ત્યાં સ`ક્રમાવલિકા વ્યતિકચેપણ અન્તમુર્હુત હીનજ કહેવાય છે, તેથી સમ્યક્ત્વીજીવને સમ્યક્ત્વની અન્તમુર્હુત હીન ૭૦ કે કા॰ સાગર ઉત્કૃષ્ટસ્થિતિ ઉત્તીરણા ચેાગ્ય છે. તઇન'તર કાઈ જીવ સમ્યક્ત્વમાં પણ અન્તનું માત્ર રહીને મિશ્ર સમ્યક્ત્વ પ્રાપ્ત કરે, તેથી મિશ્ર સમ્યક્ત્વને અનુભવતા જીવને મિશ્રમેાહનીયની ૨ અન્તર્મુહીન ૭૦ કૉ॰ કા॰ પ્રમાણુ ઉ૰ સ્થિતિ ઉદ્દીરા ચાગ્ય હાય છે.
તથા અપ્રમત્તપણે તત્ પ્રાચેાગ્ય ઉત્કૃ॰ સકલેશવડે આહારક સસકને ઉ॰ સ્થિતિ યુક્ત આંધેલુ હોય તે સમયે (ખંધ પ્રથમ સમયે ) તત્કાલાચિત ઉ॰ સ્થિતિસત્તાવાળી શેષ નામ પ્રકૃતિનુ દલિક તે આહારકમાં સ‘ક્રમીને સર્વેîત્કૃષ્ટ અન્તઃ કાડાકાંડ સાગર પ્રમાણ આહારક સમક થાય છે, અને આહારક નામકમ ને ખાંધ્યા બાદ અન્તમ્ વ્યતીત થયેજ આહારક શરીરની રચનાના આર’ભ થાય છે, અને તે આહારકને રચનાર મુનિ લબ્ધિના સ્ફારવવાથી આત્સય ભાવ વતતાં પ્રમાદી થાય છે, તેથી તે પ્રમત્તને આહારક
ર
૧ મિથ્યાત્વાનુભવરૂપ અન્તર્મુહૂર્તમાં સક્રમાવલિકા મેળવતાં પશુ અન્તમુહૂર્ત જ થાય છે, માટે અહિ સક્રમાવલિકાને મિથ્યાત્વાનુભવ રૂપ અન્તર્મુહુમાં અન્તતપણે કહેલી છે.
Page #516
--------------------------------------------------------------------------
________________
ક્રમ પ્રકૃતિ.
૫૫૧
શરીર રચવાને સમયે આહા॰ સપ્તની અન્તર્યું હીન ઉ સ્થિતિ ઉદીરણા ચેાગ્ય હોય છે. અહિ પ્રમન્તભાવે વ તાનેજ આહા રક રચનાના પ્રારંભ હોવાથી આહારકની ઉ॰ સ્થિતિની ઉદીરણાના સ્વામિ પ્રમત્ત મુનિજ જાણવા, અને શેષ પ્રકૃતિયાના ઉઠ્ઠી સ્વામિ- • તા સૂત્રકારજ વિશેષપણે કહેશે.
MAAAAAAAAAAAA
નિચ પર ના વિતરકગતિની અને અવિ શબ્દથી નરકાનુપૂર્વીની પશુ તિય પચે જીવ ઉ॰ સ્થિતિ ખાંધીને, ઉત્કૃષ્ટ સ્થિતિ ખાંધ્યા ખાદ અન્તમું વ્યતીત થતાં તે છત્ર નીચેની ૩ પૃથ્વિચામાંની કોઈ પણ પૃથ્વીમાં ઉત્પન્ન થાય, તે જીવને પ્રથમ સમયેજ નરકગતિની અન્તમ વ્હીન સવ ૨૦ કા॰ કા૦ સાગર પ્રમાણ સ્થિતિ ઉદીરણા ચેાગ્ય થાય છે, અને નરકાનુપૂર્વીની તા ગતિના અપાન્તરાલમાં ૩ સમય સુધીજ ઉ॰ સ્થિતિ ઉત્તી ચા થાય છે.
પ્રશ્નઃ—નીચેની ૩ પૃથ્વીચાને ગ્રહણ કરવાનુ અત્રે શુ પ્રયા
ર
જન છે ?
ઉત્તરઃ—અહિ· નરકગત્યાદિની ઉં॰ સ્થિતિને માધતા જીવ અવશ્ય કૃલેશ્યાના પરિણામવાળા થાય છે, અને કૃષ્ણવેશ્યાના પરિણામવાળા છત્ર કાળ કરીને નરકમાં ઉત્પન્ન થતા જઘન્ય કૃષ્ણ લેશ્યા પરિણામી જીવ પાંચમી પૃથ્વીમાં, મધ્યમ(કુ॰ લે॰) પરિણામી જીવ છઠ્ઠી માં, અને ઉ કૃષ્ણાલેશ્યા પરિણામી છત્ર સાતમી નરકમાં ઉપન્ન થાય છે, માટે અત્રે નીચેની ૩ પૃથ્વીઓનું ગ્રહણ કરેલું છે.
देवगति देवमणुया - णुपुव्वि आयाव विगलसुहुमतिगे અંતોમુકુત્તમત્તા, સાયપૂર્ણ સહુરસ્ત "રૂા
ગાથા:-ટીકા પાર ભવત્
Page #517
--------------------------------------------------------------------------
________________
પપર
અથ ઉદીરણાકરણ
'ટીકાથ–દેવગતિ–દેવાસુપૂવ–મનુષ્યાનુપૂવ–આત – વિકલત્રિક-સૂમત્રિક એ ૧૦ પ્રકૃતિની ઉo સ્થિતિની ઉદીરણ આ પ્રમાણે–સ્વ સ્વ ઉદયમાં વર્તતા, અને અન્તર્મુહુર્ત ભગ્ન એટલે ઉ૦ સ્થિતિ બધાધ્યવસાયથી અનંતર અન્તર્મુહર્તકાળ સુધી પરિભ્રષ્ટ થયા છતાં તે અન્તર્યું. હીન દેવગત્યાદિની ઉ૦ સ્થિતિને ઉદીરે છે. (ઈતિ ગાથાર્થોડપિ) અહિં તાત્પર્ય આ પ્રમાણે છે-અહિં કઈ જીવ તથાવિધ પરિણામ વિશેષથી નરકગતિની ૨૦ કેકે. સાગરેપમ પ્રમાણુ ઉ૦ સ્થિતિ બાંધીને તદનંતર શુભ પરિણામ વિશેષથી દેવગતિને ૧૦ કેકે. સાગર પ્રમાણુ ઉર સ્થિતિ બંધ પ્રારંભે તેથી તે બધ્યમાન દેવગતિની સ્થિતિમાં આવલિકાથી ઉપર બન્દાવલિકાહીન આવલિકાથી ઉપરની સર્વ નરકગતિની સ્થિતિને સંક્રમાવે છે, તેથી દેવગતિની પણ આવલિકામાત્રહીન ૨ કે. કે. સાગર પ્રમાણ સ્થિતિ થાય છે. પુના દેવગતિને બાંધતે જઘન્યથી પણ અન્તસ્ત્ર પર્યન્ત (સતત) બાંધે, અને દેવગતિ બાંધ્યા બાદ કાળ કરીને અનન્તર સમયમાં દેવ થાય, તેથી દેવત્વને અનુભવ કરતા તે જીવને દેવગતિની અન્તર્મુહુર્તહીન ૨૦ કેકેસાગર પ્રમાણ ઉ૦ સ્થિતિ ઉદીરણુગ્ય થાય છે.
પ્રશ્ન એ યુક્તિને અનુસાર તે આવલિકાધિક અન્તર્યું હીન રિથતિ પ્રાપ્ત થાય છે, તે મા અન્તર્યું. હીનજ કેમ કહે
વાય ?
ઉત્તર–એમાં કઈ વિરોધ નથી, કારણ કે તે અન્તર્મુહુમાં આવલિકાને પ્રક્ષેપ કરતાં પણ અન્તર્મુહુર્તજ થાય છે માત્ર બૃહત અન્તમ્ થાય એ વિશેષ છે.
એ પ્રમાણે દેવાનુપૂરની ઉ૦ રિસ્થતિ ઉદીરણ ચગ્ય જાણવી. તથા કેઈક જીવ નરકાનુપૂર્વની ઉ૦ સ્થિતિ ૨૦ કે. કે. સાગર પ્રમાણુ બાંધીને તદનંતર શુભ પરિણામ વિશેષથી ૧૫ કે કે સાગર પ્રમાણ મનુષ્યાનુપૂર્વની ઉ૦ સ્થિતિને બંધ પ્રાર,
Page #518
--------------------------------------------------------------------------
________________
,કમ પ્રકૃતિ.
-ગ્રંથી તે બધ્ધમાન મનુષ્યાનુપૂત્રની -સ્થિતિમાં આવલિકાથી ઉપર બન્ત્રાવલિકાહીન આવલિકાથી ઉપરની નરકાનુપૂર્વીની સર્વ સ્થિતિને - સક્રમાવે તેથી મંનુષ્યાનુપૂર્વી :પણ આવલિકા! માત્રહીન ૨૦ કૉ કે સાગર પ્રમાણ થાય, પુન: મનુષ્યાનુપૂર્વીને ધતા જધન્યથી પણ અન્તમુર્હુત પન્ત બાધે તે અન્તમુર્હુત આવલિકાહીનં.૨૦ કી કા॰ સાગરમાંથા કમી થાય અને મનુંઆનુપૂ. માંધ્યા બાદ કાળ કરીને મનુષ્યાનુપૂર્વીને અનુભવતા જીવને તે મનુષ્યાનુપુત્રીની અન્તમ્ હીન ૨૦ કાકાર સાગર પ્રમાણુ ઉ૰સ્થિતિ ઉત્તીરણા માયાગ્ય છે.
.
.
a
શકા—મનુષ્યગતિની પણ ૧૫ કા૦૦ સાગર પ્રમાણુ સ્થિતિ ખÀત્કૃષ્ટ છે, તેમ મનુષ્યાનુપૂર્વીની પણ અન્ધોત્કૃષ્ટા સ્થિતિ છે, પરન્તુ કાઇની પણ ૨૦ ફ્રા॰ કા૦ સાગર પ્રમાણુ સ્થિતિ નથી. પુનઃ એ બન્ને સ્થિતિયા સ`ક્રમ વડે ઉત્કૃષ્ટ થાય છે, તે બન્નેમાં સંક્રમે ધૃષ્ટત્વનું' વિશેષપણુ` હેતે મનુષ્યગતિવત્ મનુષ્યાનુપૂર્વીની ૩ આવલિકાહીન ઉ॰ સ્થિતિ ઉદ્દીરણા ચેાગ્ય કેમ ન હોય ?
પર
***
ઉત્તર:--—એ વાત અયુક્ત છે, કારણ કે મનુષ્યાનુપૂર્વી તા અનુદયસમેત્કૃષ્ટ છે કહ્યું છે કે—
मणुयाणुपुच्चि मीसग आहारग देवजुयल विगलाणि सुमाइतिगं तित्थं, अणुदयसंकमणउकोसा ॥ १ ॥
“ અથ ઃ—મનુષ્યાનુપૂર્વી, મિશ્ર મેહનીય, આહારક યુગલ, દેવદ્વિક, વિકલવિક, સુક્ષ્મત્રિક જીનનામ, એ સર્વ અનુદય સક્રમેાત્કૃષ્ટ પ્રકૃતિયો છે, ” અને અનુય સ’ક્રમેત્કૃષ્ટ પ્રકૃતિયાની જધન્યથી પણ અન્ત હુત હીનજ ઉ॰ સ્થિતિ ઉદીરણા ચે.ગ્ય હોય છે, અને મનુષ્ય ગતિ તો ઉદયસક્રમેત્કૃષ્ટ છે. ચતઃ
??
मृणुगेर सायं सम्मं, थिर हास इच्छ वेय सुभगइ रिसभ चउरंसगाइ, पणु च उदसंकटुकोसा ॥ २ ॥ 70
ક
Page #519
--------------------------------------------------------------------------
________________
અચ ઉદીરાકરણુ,
“
અથ——મનુષ્યગતિ-શાતા-સમ્યક્ત્વ-સ્થિરછક-હાસ્યાદિ છક—વેદ ૩–શુભ વિહા૦-વજ્રાસાદિ ૫–સમચતુરમાદિ પુ-ઉચ્ચગાત્ર—એ ૩૦ પ્રકૃતિયા ઊદયસક્રમેત્કૃષ્ટ છે. ” તેથી તે મનુષ્ય ગતિની ૩ આવલિકાહીનજ ઉ૰ સ્થિતિ ઉત્તીણા ચેાગ્ય હોય છે. એ પ્રમાણે આતપાદિ પ્રકૃતિયાની પણુ અન્તર્મુ॰ હીન ઉ॰ સ્થિતિ ઉદી૰ ચેાગ્ય જાણવી.
૫૫૪
-------
શકા—ઉડ્ડયસ ક્રમેાત્કૃષ્ટ સ્થિતિવાળી પ્રકૃતિયાની તા અન્તમું વ્હીન ૬૦ સ્થિતિ ઉદ્દી॰ ચેાગ્ય ભલે હોય, પરન્તુ આતપ નામકમ તા "ધા ષ્ટ છે તેથી તે આતપની ધાવલિકા અને ઉયાવલિકાહીનરૂપ ૨ આવલિકાહીન જ ઉ॰ સ્થિતિ ઉદીરણા ચાગ્ય હાઈ શકે છે તે અન્તસૢલ્હીન સ્થિ ઉદીરણા યાગ્ય કેમ
કહા છે?
ઊત્તર-અહિ· ઉત્કૃષ્ટ સકલેશમાં વતતા દેવાજ એકેન્દ્રિય પ્રાચેશ્ય આતપ-સ્થાવર–એકેન્દ્રિય જાતિ-એ ૩ પ્રકૃતિચેાની ઉ૦ સ્થિતિ ખાંધે છે ખીજા નહિ. તે દેવે તે ઉ॰ સ્થિતિ ખાંધીને ત્યાંજ દેવભવમાં અન્તસુ કાળ પર્યન્ત રહે છે, ને તદ્દન તર કાળ કરીને બાદર પૃથ્વિકાયિકપણે ઉત્પન્ન થાય છે, ને ઉત્પન્ન થયા બાદ શરીર પર્યાપ્તિએ પર્યાપ્ત થયે છતા આતપ નામેચમાં વર્તે છે તે સમયે આતપની ઉદ્દીરા પણ કરે છે, તે એ પ્રમાણે હાવાથી આતપાદિની ( આતપ-સ્થાવર-એકેન્દ્રિયની) અન્તસુ હીનજ ઉ॰ સ્થિતિ ઉદીરણા ચેાગ્ય હાય છે, અહિં આતપનું ગ્રહણ ઉપલક્ષણિક હાવાથી બીજી પણ સ્થાવર–એકેન્દ્રિય નરકદ્ધિક–તિય ગઢિક આદા૦ છસેવા–નિદ્રા ૫-એ ૧૯ અનુદય ધાકૃષ્ટ પ્રકૃતિયાની અન્તર્મુહીન ૬૦ સ્થિતિ ઉદીરણા ચેાગ્ય જાશુવી. ત્યાં સ્થા~એકે અને નરકદ્ધિક–એ ૪ પ્રકૃતિયાની ઉ॰ ઉદીરણાની પદ્ધતિ દર્શાવી,
O
૪
૧ આ સ્થાને ચિદ્ધિાના ભાવના હ્તા એવા પાઠ છે પરન્તુ તિ દ્દિકની ભાવના તા આગળ ( આગળની પકિતમાંજ ) કહેવારો છતાં
Page #520
--------------------------------------------------------------------------
________________
કર્મપ્રકૃતિ.
પw૫
અને શેષ પ્રકૃતિની ઉત્કૃષ્ટ ઉદીરણાની ભાવના આ પ્રમાણે છે– નારક જીવ તિર્થગુ ૨-દા. ૭-સેવાત-એ ૧૦ પ્રકૃતિની ઉ૦ સ્થિતિ બાંધીને તદનતર મધ્યમ પરિણામે વર્તતે ત્યાં જ અન્તમું રહીને તિર્યંચને વિષે ઉત્પન્ન થાય તે એ પ્રકૃતિની ઉ૦ ઉદીરણ કરે છે. નિદ્રા પંચકની પણ ઉદય વર્તતે છતેજ ઉ૦ સંકલેશથી ઉ૦ સ્થિતિ બાંધીને તદનંતર અન્તર્યું. વ્યતીત થયે છતે નિદ્રા (પચક)ને ઉદય થયે છતે ઉ૦ ઉદીરણા કરે છે. तित्थयरस्स य पल्ला-संखिज्ज इमे जहन्नगे इत्तो थावर जहन्न संतेण, समं अहिगंव बंधतो ॥ ३४ ॥ गंतूणावलि मित्तं, कसायबारसग भय दुगंछाणं निदा य पंचगस्त उ, आयात्रुज्जोय नामस्स ॥३५॥
ગાથાર્થ –ટીકાર્યાનુસાર,
ટીકાર્ય –અહિં પ્રથમ જીનનામની સ્થિતિને અપવતી અપવતીને પત્યેષમના અસંખ્યાતમા ભાગ માત્ર શેષ રાખીને તદનંતર અનેતર સમયમાં જ કેવલ જ્ઞાન ઉત્પન્ન થતાં તે જીનનામની સ્થિતિને ઉદીરે છે ત્યાં પ્રથમ સમયે જીનનામની ઉ૦ સ્થિતિ ઉદીરણ હોય છે. સદાકાળ છનનામની ઉદીરણું પ્રાગ્ય સ્થિતિ એટલી જ હોય છે, પરંતુ અધિક નહિ, (જુતિ કરિશ કરી સ્વામિત્વ ). હવે જરિતિક હીરામાં વામિત્વા પણ કહેવાય છે રાજને દત્તક અહિંથી આગળ હવે જઘન્યસ્થિતિની ઉદી
છપાયેલી ટીકામાં અહિં તિર્યદ્ધિક શબ્દ આવ્યું છે તે અશુદ્ધ સંભવે છે તેથી મેં ૬ ને બદલે ૪ પ્રકૃતિ ગgવી છે,
Page #521
--------------------------------------------------------------------------
________________
અથ ઉદીરણકરણ,
A
AAAAAAAAAAAAAAAAAAAAA
રણમાં સ્વામિત્વ કહેવાય છે, એ પ્રમાણે કરેલી પ્રતિજ્ઞાને નિર્વાહ કરે છે એટલે હવે સ્વામિત્વપણું કહેવાય છે તે આ પ્રમાણે થવાનું સ્થાવરની જે સર્વલ્પ સ્થિથિસત્તા તે તુલ્ય વા કિચિત માત્ર અધિક • તે નવા કર્મને તેજ સર્વ જઘન્ય સ્થિતિસત્તાક થાવર-એકેન્દ્રિયજીવ બાંધતે છતે બન્દાવલિકાનન્તર પહેલા ૧૨કષાય-ભચનુચ્છા–નિદ્રા પ-આતપ-ઉદ્યોત-એ ૨૧ નામ પ્રકૃતિની જ સ્થિતિની ઉદીરણ કરે છે. અહિં આતપ અને ઉદ્યોતસિવાયની ૧૯ પ્રકૃતિને તે વબધિપણું હોવાથી અને આપ ઉદ્યોતને તે પ્રતિપક્ષ પ્રકૃતિએને અભાવ હોવાથી બીજા જીવમાં જઘન્યસ્થિતિની પ્રાપ્તિ હેય નહિ, તેથી યુક્ત સ્વરૂપવાળો એકેન્દ્રિય જીવજ એ પ્રકૃતિની જ સ્થિતિ ઉદીરણાને સ્વામિ છે. एगिदियजोग्गाणं, इयरा बंधित्तु आलिगं गंतुं एगिदियागए, तष्ठिइए जाईण मवि एवं ॥३६॥
ગાથા–એકેન્દ્રિય યોગ્ય પ્રકૃતિથી પ્રતિપક્ષી પ્રકૃતિએ બાંધીને એક આવલિકા વ્યતીત થયા બાદ પુનઃ એકેન્દ્રિય પ્રાચ પ્રકૃતિને બાંધતે તદ્દેદી જીવ (એકેન્દ્રિયજીવ) તે એકેન્દ્રિય , જાતિની જ સ્થિ૦ ઉદીરણા કરે, એ પ્રમાણે એકેન્દ્રિયના ભવમાંથી નિકળીને એ કેન્દ્રિયગ્ય જ સ્થિતિસત્તાક જીવ શેષ જાતિની પણ જ સ્થિત્ર ઉદીરણા કરે.
ટકાથ–એકેન્દ્રિયેને જે ઉદીરણા પ્રાયોગ્ય છે તે એકેન્દ્રિય યોગ્ય પ્રકૃતિ કહેવાય છે, તે એકેન્દ્રિય-સ્થાવર-સૂક્ષમ-સાધારણએ ૪ પ્રકૃતિની જઘન્ય રિથતિસત્તાવાળે એકેન્દ્રિય જીવે છે તેથી ઇતર એટલે એકેન્દ્રિય જાત્યાદિથી પ્રતિપક્ષી દ્વીન્દ્રિય જાત્યાદિ પ્રકૃતિને બાંધીને (તે આ પ્રમાણે–એકેન્દ્રિય જાતિથી પ્રતિપક્ષી ક્રિીન્દ્રિય-ત્રીન્દ્રિય-ચતુરિન્દ્રિય અને પન્દ્રિય જાતિને અને સ્થાવર સુમ સાધારણની પ્રતિપક્ષી ત્રસ બદર ને પ્રત્યેકને બાંધીને) તદન
Page #522
--------------------------------------------------------------------------
________________
•
ક્રમ” પ્રકૃતિ
૭
સઃ પુનઃ એકેન્દ્રિય જાત્યાદિ પ્રકૃતિયાને બાંધે છે, તદ્દન'તર -એક આવલિકા વ્યતિત થયા માદ અન્યાવલિકાના અન્ય સમયે એકેન્દ્રિય જાત્યાદિની જ॰ સ્થિ૰ ઉદીરણા કરે છે. અહિ' તાત્પ પ્રમાણે છે-સર્વોપ સ્થિતિસત્તાવાળા એકેન્દ્રિય જીવ દ્વીન્દ્રિયાદિ પ્રકૃતિયાને સને અનુક્રમે બાંધે છે, તેથી તે દ્વીન્દ્રિયાદિ જાતિને બાંધ્યા બાદ એકેન્દ્રિય જાતિના ખધ પ્રારભે છે, ને તનતર અન્યાવલિકાના ત્ય સમય પૂર્વે ખાંધેલી તે એકેન્દ્રિય જાતિની ૪૦ સ્થિ ઉદ્દીરા કરે છે. ધન્ધાવહિાના અનન્તર સમયે યાવહિાના પ્રથમ સમયે મોંધણી હતા પણ સરીખા માસ થાય છે, તેથી જધ સ્થિતિઉદીરણા થતી નથી તે કારણથી અન્ય સમયે ” એમ કહ્યું છે. તથા પ્રતિપક્ષ પ્રકૃતિયાને બાંધવામાં જેટલા કાળ લાગે છે તેટલા કાળવર્ડ હીન એકેન્દ્રિય જાતિની સ્થિતિ થાય છે, તેથી અતિ અલ્પ સ્થિતિ પ્રાપ્ત થાય છે, એ હેતુથીજ પ્રતિપક્ષ પ્રકૃતિના અન્યનુ અત્રે ગ્રહણ કરેલું છે. એ પ્રમાણે સ્થાવર સુક્ષ્મ, અને સાધારણ એ ત્રણ પ્રકૃતિચેની પણ જ૦ સ્થિતિ ઉદીરણા વિચારવી, માત્ર એની પ્રતિપક્ષ પ્રકૃતિ તે ત્રસ ખાર ને પ્રત્યેક એ ત્રણ કહેવી,
<<
મન્યાવાલકાના
તથા પîિવિચાર તદ્રિપ નાળ મલિ= દ્વીન્દ્રિય જાતિચેની પણ પૂર્વોક્ત પ્રકારે એકેન્દ્રિય ભવમાંથી આવેલા અને સ સ્થિતિજ્ઞઃ-એકેન્દ્રિય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિવાળા જીવ જ સ્થિ ઉદીરણા કરે છે, અહિ પણ તાપ' આ પ્રમાણે છે—જઘન્યસ્થિતિ સત્તાવાળા એકેન્દ્રિય ભવમાંથી નીકળીને દ્વીન્દ્રિયપણે ઉત્ત્પન્ન થાય, તદ્દન'તર પૂર્વ અદ્ધ હ્રાન્દ્રિય જાતિના અનુભવના પ્રારભ કરે છે, અને અનુભવના પ્રથમ સમયથી પાર‘ભીનેજ ઘણા દીઘ ાળ પર્યન્ત એકન્દ્રિય જાતિને બાંધવા માંડ; તાન"તર દીર્ઘ કાળ પર્યન્ત ત્રીન્દ્રિય જાતિને બાંધવા માટે, તદ્દન"તર ચતુરિન્દ્રિય અને પચેન્દ્રિય જાતિને અનુક્રમે ખાંધે, તેથી ઘણા મેોટા પ્રમાણવાળાં ૪ અન્તમ વ્યતિક્રાન્ત થયાં, તદન'તર પુન: 'દ્વીન્દ્રિય જાતિને બાંધવા માંડે, તાનાર અન્યા
Page #523
--------------------------------------------------------------------------
________________
૫૫૮
અથ ઉદીરણાકરણ
:
-
-
- -
-
-
-
વલિકાના અન્ય સમયે તે દ્વીન્દ્રિય જાતિની એકેન્દ્રિયભપાત સ્થિતિસત્તાપેક્ષાએ ૪ અન્ત૦ અને ૧ બંધાવલિકા ન્યૂન જ સ્થિતિ ઉદીરણા કરે છે. બન્દાવલિકાને અન્ય સમય કહેવાનું કારણ પ્રથમ જ કહેલું છે. એ પ્રમાણે ગ્રીન્દ્રિય-ચતુરિન્દ્રિય જાતિની જ રિથ૦ ઉદીરણ પણ વિચારવી. वेयणिय नोकसाया, समत्त संघयण पंच नीयाणं तिरियदुगअयस दूभग, गाइजाणंचसन्निगए॥३७॥
ગાથા –વેદનચ-નેકષાય-અપર્યા–સંઘયણ ૫-નીચ ગેત્રની, તથા તિદ્વિક–અયશ-દુર્ભગ–અને અનાદેયની જ થિ, ઉદી સંત્તિમાં ઉત્પન્ન થયેલા જીવને હોય છે.
ટીકાર્થ-શાતા-અશાતા-હાણ્ય-રતિ–શક–અરતિ-અપઆંખ-અન્ય ૫ સંઘ૦-નીચત્ર-તિર્યંગકિક-દુર્ભગ–અનાટ-અયશ એ ૧૮ પ્રકૃતિની જ સ્થિતિઉદીરણા સંક્ષિપચેન્દ્રિય ગતિમાં છે તે આ પ્રમાણે જઘન્યસ્થિતિસત્તાવાળે એકેન્દ્રિય જીવ એકેન્દ્રિય ભવમાંથી નિકળીને પર્યાપ્ત સંપત્તિ પચેન્દ્રિયપણે ઉત્પન્ન થાય, ત્યાં ઉત્પત્તિના પ્રથમ સમયથીજ શાતા વેદનીયને અનુભવતે છતે દીર્ઘ અન્તર્મુહુર્ત કાળ પર્યન્ત અશાતા વેદનીય બાંધે, તદનતર પુનઃ પણ શાતાદનીચને બંધ પ્રારભે, ત્યાં બધાવલિકાના અન્ય સમયે પૂર્વબદ્ધ શતાવેદનીયની જ સ્થિતિ ઉદીરણા કરે છે. એ પ્રમાણે અશાતા વેદનીયની જ ઉદી પણ જાણવી, પરંતુ શાતાને સ્થાને અશાતા શબ્દ કહે, તથા હાસ્ય-રતિની જ ઉદી શાતાવત્ કહેવી, અને શાક-અરતિની જ ઉદી અશાતાવત્ કહેવી.
તથા અપર્યાપ્ત નામની જઘન્ય સ્થિતિસત્તાવાળે એકેન્દ્રિય જીવ એકેન્દ્રિય ભવમાંથી નિકળીને અપર્યાપ્ત સંસિ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય, ત્યાં પ્રથમ સમયથી પ્રારંભીનેજ દીર્ઘ અન્તઃ કાળ
Page #524
--------------------------------------------------------------------------
________________
કમ પ્રકૃતિ
પર્યન્ત પર્યાપ્ત નામ બાંધીને તદનેતર!પુનઃ પણ અપર્યાપ્ત નામ કર્મને બાંધે ત્યાં બંધાવલિકાના અન્ય સમયે પૂર્વબદ્ધ અપર્યાપ્ત નામની જ સ્થિ૦ ઉદીરણા કરે છે.
તથા ૫ સઘયણમાં ઉદિત સંઘયણને લઈને શેષ ૪ સંઘચણનો અતિ દીઈ અન્યકાળ કહે, તદનંતર વેદ્યમાન સંઘયણના બંધમાં બંધાવલિકાના અન્ય સમયે જ સ્થિ૦ ઉદીરણા કહેવી. નીચ ગાત્રની વક્તવ્યતા અશાતાવત કહેવી. તથા બાદર અગ્નિકાય અથવા વાયુકાય જે સર્વ જઘન્ય સ્થિતિ સત્તાવાળા છેતે પર્યાપ્તતિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય તદનતર દીધું અન્તઃ કાળ પર્યન્ત મનુષ્યગતિને બાંધે, તદનતર તિર્યંગ ગતિને બંધ પ્રાર, ત્યાં બન્યાવલિકાના અન્ય સમયે તે તિગતિની જ સ્થિ૦ ઉદી કરે.
તિગાનુપૂર્વીની વક્તવ્યતા પણ એ પ્રમાણે જ જાણવી, પરંતુ ગત્યપાન્તરાલે વર્તતાં ત્રીજે સમયે જ સ્થિર ઉદીરણા કહેવી તથા દુર્ભાગ, અનાદેય, અને અયશની વક્તવ્યતા અશાતાવત્ કહેવી. अमणागयस्स चिरठिह, अंते सुरनरयगइ उवंगाणं अणुपुवी तिसमइगे, नराण एगिदियागयगे ॥३८॥
ગાથા –-ટીકાથનુસારે.
ટીકાથી–અગ્નિ પંચેન્દ્રિયમાંથી નિકળીને દેવભવમાં અથવા નારક ભવમાં ઉપન્ન થયેલા છવને દેવગતિ, નરકગતિ, અને વિકિય ઉપાંગની આપ આપણુ દીઘ સ્થિતિ આયુષ્યને અને જ સ્થિર ઉદીરણા થાય છે. અહિં તાત્પર્ય એ છે કે–અસંજ્ઞિ પચેદ્રિય જીવ દેવગત્યાદિની સર્વ જઘન્ય સ્થિતિ બાંધીને તદનેતર, દીર્ઘ કાળ પર્યન્ત ત્યાંજ રહીને પાપમના અસંખ્યાતમા ભાગના
Page #525
--------------------------------------------------------------------------
________________
૫૬૦
અથ ઉદીરણકરણ
-Anang-a.
oraSARALAARAAAAAAAAAAAAAAAAAAAAAAAAA
AAAAAA
આયુષ્યપણે દેવભવમાં અથવા નારકભવમાં ઉત્પન્ન થાય, તદનાતર આપ આપણા દીર્ઘ સ્થિતિવાળા આયુષ્યને અન્ત વર્તતા તે દેવને અથવા નરકને યથાગપણે દેવગતિ નરકગતિ અને વયેિપગની જ સ્થિત ઉદીરણા હોય છે–તથા દેવ વા નરક ગતિના અપાતરાલમાં વર્તતે તેજ અસંગ્નિ પંચેન્દ્રિયજીવ ત્રીજે સમયે અનુક્રમે દેવાનુપૂવીની અને નરકાસુપૂત્રી જ સ્થિર ઉદીરણા કરે છે, તથા રાજ પરિવારને =મનુષ્યાનુપૂવીની સવ૫ સત્તાવાળે એકેન્દ્રિય જીવ એકેન્દ્રિય ભવમાંથી નિકળીને મનુષ્યપણે ઉત્પન્ન થતાં અપાન્તરાલે વતત ત્રીજે સમયે મનુષ્યાનુપૂવીની જઘન્ય સ્થિતિની ઉદીરણાને સ્વામિ હોય છે. समयाहि गालिगाए, पढमटिइए उ सेसवेलाए मिच्छत्ते वेयेसु य, संजलणासु वि य समत्ते ॥३९॥
ગાથાર્થ –ટીકાર્થાનુસારે (ગાથાને અંત્ય શબ્દ " . એ પણ છે).
ટીકા–અહિં અન્ડરકરણ કર્યું તે નીચેની રિથતિ તે પ્રથમ સ્થિતિ, અને ઉપરની તે દ્વિતીય રિથતિ કહેવાય છે. ત્યાં પ્રથમ સ્થિતિની સમયાધિક આવલિકા શેષ રહયે છતે મિથ્યાત્વ ૩ વેદ, ૪ સંજવલન, અને સમ્યકત્વની જ સ્થિ, ઉદીરણા થાય છે. પુનઃ વિશેષ એ છે કે સમ્યકત્વની અને સં૦ લેભની ક્ષય વા ઉપશમ થતાં જ સ્થિ૦ ઉદી- જાણવી. પઢાસંચિમાજૂ, જુહી વિયાગ, મિત્તે बेसत्तभाग वेउ-वियाए पत्रणस्स तस्संते ॥४०॥
ગાથાથ–પપમના અસંખ્યાતમાભાગહીન ૧ સાગરઅપમની સત્તાવાળાએકેન્દ્રિયભવમાંથી આવેલા જીવને મિશ્રની જ સ્થિર ઉદીરણા હોય છે. તથા પલ્યાસંધ્યાતમાભાગહીન છે સાગરની
Page #526
--------------------------------------------------------------------------
________________
ક પ્રકૃતિ.
પગ
સત્તાવાળા માદર વાયુકાયિક જીવને અન્ય સમયે જ સ્થિ ની
'
મ
*ઉદીરણા થાય છે.
wwAAAAA an
ટીકા-પચેપમના અસëાતમા ભાગે ન્યૂત જે ૧ સાગરોપમ તેટલી મિશ્રની સ્થિતિ સત્તાવાળા એકેન્દ્રિયજીત એક “ન્દ્રિભવથી નિકળીને સ’જ્ઞિ પૉંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય તેને જે સમયથી આર’ભીને મિશ્રની ઉદીરણા ટળી જવાની છેતે સમયે મિશ્રપ્રતિપન્ન જીવને અન્ય સમયે મિશ્રની જ સ્થિતિની ઉદીરણા થાય છે, એકેન્દ્રિય સખ'ધિ જાન્ય સ્થિતિ સત્તાથી હીન સ્થિતિવાળું મિશ્ર માહનીયકમ ઉદીરણા ચાગ્ય હાતુ નથી, કારણ કે તેટલા પ્રમાણુની સ્થિતિવાળુ થયે છતે અવશ્ય મિથ્યાત્વમેહનીયના ઉદય થવાથી તે મિશ્ર મેાહનીય ઉદ્દેલના ચાગ્ય થઈ જાય છે.
"
તથા જે પ્રમાણુના છ ભાગ વડે ૧ સાગરોપમ સપૂણ થાય • છે તેટલા પ્રમાણના ( સાતીયા ) એ ભાગ જે વૈચિછના (- વૈ શરીર-વૈ॰ સંઘાતન—વૈ॰ અશ્વન ચતુષ્કના ) છે. તે દ્વિસમભાગવાળુ’ વૈક્રિય કહેવાય છે. એમાં “દ્વિસસભાગવાળુ* ” એ વિશેષણુ છે, અને “ વક્રિય ” એ વિશેષ્ય છે. તે એના વિશેષણુ સંમાસ ( વિશેષણને વિશેષ્યના સમાસ કરવા તે વિશેષણુ સમાસ ) કરતાં એલા માળ ચૈઇવિચાપ થાય છે એમાં પ્રાકૃત નિયમને અનુસ રીતે થઇન્થિવાળ પદ સીલિગપણે નિર્દેશ કર્યું છે. પુનઃ અહિ જાડėલિયમમુળ એ વાકયનો અર્થ પણ અનુસરે છે તેથી (મથ એવા થાય છે કે ) પયેાપમાસ બ્યભાગહીન સાગરોપમ પ્રમાણુ તે વૈક્રિયકકની સ્થિતિ સત્તાવાળા પવનને એટલે ખાદરવાયુકાયિક જીવને તે વૈક્રિયના અન્ય સમયે જ સ્થિ ઉદીરણા થાય છે. અહિ તાત્પય એ છે કે પત્યેાપમના અસખ્યાતમાં ભાગહીન હૈ -સાગર પ્રમાણની વૈક્રિય છની જઘન્ય સ્થિતિ. સત્તાવાળા ભાદરવાયુકાયિક જીવ ઘણીવાર વૈક્રિય નિકુલણા કરીને અન્ય વૈક્રિય નિશા કર ત્યાં અન્ય સમયે વૈક્રિય છની જ॰ સ્થિ ઉદીરણા કરે છે,
–
71
Page #527
--------------------------------------------------------------------------
________________
અથ ઉદીરણ રહ્યું
અને અનન્તર સમયમાં તે વૈક્રિય છકકની સ્થિતિ સત્તા એકેન્દ્રિય સબધિ જઘન્ય સ્થિતિ સત્તાથી પણ હીન હોય છે, તેથી તે વૈકિય છક ઉદીરણા ચાગ્ય થતું નથી, પરંતુ ઉકલના યોગ્ય હોય છે. चउरुवसमेत्तु पेज-पच्छा मिच्छं खवेत्तु तेत्तीसा उक्कोससंजमध्या-अंते सुतणू उबंगाणं ।.४१॥
ગાથાથી–ટીકાથનુસારે.
ટીકાથ–સંસારમાં પરિભ્રમણ કરવાથી જ વાર મેહનીયને ઉપશમ કરીને તદનતર મિથ્યાત્વને અને ઉપલક્ષણથી સમ્યકત્વને અને મિશ્રને પણ ખપાવીને ૩૩ સાગરેપમપ્રમાણની સ્થિતિવાળ દેવ થાય, તદનતર દેવભવમાંથી આવીને મનુષ્ય મધ્યે ઉત્પન્ન થાય, તદનતર આઠ વર્ષની વયે ચારિત્ર પ્રાપ્ત કરીને અપ્રમત્ત થઈ આહારક સસક બાંધે, તદનાંતર દેશણપૂર્વોડ વર્ષ પર્યન્ત ચારિત્ર પાલન કરીને દેશણપૂર્વક્રોડ વર્ષને અને આહારક શરીર રચીને સુતy =આહારક શરીરની અને કર્ણન = આહારક ઉપાંગની તથા gri એ બહુવચનાઃ હેવાથી આહારક બન્ધનચતુષ્ક તથા આહારક સંઘાતનને ગ્રહણ કરતાં આહારક સમકની જઘન્મ સ્થિ૦ ઉદીરણા કરે. અહિં મિહનીયને ઉપશમાવતે જીવ સ્થિતિ'ઘાતાદિ વડે શેષ નામકર્મની પ્રકૃતિની ઘણી સ્થિતિસત્તાને ઘાત કરે છે, અને દેવભવમાં અપવતનાકરણથી અપવતે છે, તેથી આહારક સપ્તકના બન્ધકાળે અતિ અલ્પસ્થિતિ સત્તાજ સમે છે, તેથી ચાર વાર માહોપશમાદિની વિવક્ષા કરી છે. દેશણપૂર્વકોડ વર્ષ સુધીમાં આહારકસપ્તકની ઘણી સ્થિતિસત્તા લય પામે છે તેથી દેણપૂર્વડ વર્ષનું અત્રે ગ્રહણ કર્યું છે. * ૧૨ સ્થિતિઘાતથી અપવર્તના સર્વથા ભિન્ન નથી, કારણ કે સ્થિતિઘાત એ વ્યાધાતાપવીના વિશેષ છે, અને અપવના એ નિવ્યવાતાવર્તના રૂપ છે.
Page #528
--------------------------------------------------------------------------
________________
ક્ષ્મ પ્રકૃતિ.
छउमस्थखीणरागे, चउदससमया हिगालिगठिईए સેલજીવોરીતે, મિશમુકુત્તો વિજજો "ઢા
ગાથાય! ટીકાર્થોનુસાર.
-
ટીકા ક્ષીણમેહ ગુણસ્થાનકવત્તી છદ્મસ્થજીવને પ્ જ્ઞાના૦-૫ દશ ના-૫ અન્તરાય. એ ૧૪ પ્રકૃતિયાની સમયા બ્રિક આવલિકા શેષ રહ્ય છતે જ સ્થિ ઉદીરણા થાય છે. શેષ મનુષ્યગતિ-પચે-વઋષ –દા છ–સસ્થાન ૬–૩૫૦પરા-ઉદ્યાસ-૨ ખગતિ-ગ્રસાદિ ૪-સુભગાદિ ૪-૭નઉચ્ચ-દુઃસ્થર એ ૩૨ પ્રકૃતિયાની, તથા પૂર્વોક્ત ૩૩ નામની વાદીય પ્રકૃતિયાની સવ સખ્યાએ ૬૫ પ્રકૃતિચેની જ સ્થિ હ્યુદીરા સચાગિ કેવલિને અન્યસમયે ડાય છે. તેના જઘન્યકાળ અન્તસુ॰ પ્રમાણના હોય છે, તથા આયુષ્યની પણ અન્ય સમયે ( ઉદીરણાન્ય સમયે ) જ૦ સ્થિ૰ ઉદીરણા હોય છે. ( કૃત્તિ સ્થિતિ સપીળા ).
yja
॥ અય અનુમાન હતીળા ॥
એ પ્રમાણે સ્થિતિ ઉદ્દીરા કહીને હવે અનુભાગ ઉદીરણ્ણાના પ્રસ’ગ છે ત્યાં સ’જ્ઞા શુભાશુભપ્રઙ્ગ-વિપાક મફત-પ્રત્યય પ્ર૩૦-સાધનાદિમરૂ૦-અને સ્વામિ પ્રરૂપણા એ ૬ અનુચાગ છે, તેમાં પ્રથમ યજ્ઞ ગુમાશુમ અને વિષા એ ત્રણની પ્રરૂપણા માટે અન્ય અન્યની ભલામણ કરે છે,
1
अणुभागुदीरणाए, सन्ना य सुभासुभा विवागो य अणुभागबंधि भणिया, नाणतं पञ्चया चेमे ॥ ४३ ॥
ગાથાય અનુભાગ ઉદ્દીરામાં "જ્ઞા, શુભાશુભ, અને
Page #529
--------------------------------------------------------------------------
________________
-૫૪
અથ ઉદીરણાકરણ,
વિપાક એ ત્રણની પ્રરૂપણાએ શતકગ્રન્થ્રાક્ત અનુભાગ અન્ય પ્રકરમાં કહ્યા પ્રમાણે જાણવી, પુન: અનુભાગમધ પ્રકરણમાં નહિં કહેલ' સ’જ્ઞાતિકના વિશેષ અને પ્રત્યયપ્રરૂપણા તે આપ્રમાણે છે.
.
ટીકા :-અનુભાગ ઉદીરણામાં કહેવા ચાગ્ય જે સંજ્ઞાશુભાશુભઅને વિપાક અનુયાગ તે શતકનામના ગ્ર^થમાં અનુભોગ અધકથનને અવસરે કહેલા છે તે પ્રમાણે જાણવા. ત્યાં સ્થાન સંજ્ઞા અને વાતિસંજ્ઞા એ પ્રમાણે સંજ્ઞા ૨ પ્રકારે કહી છે તેમાં સ્થાન સજ્ઞા તે પળસ્થાન-દિસ્થાન-ત્રિસ્થાના અને દુ:સ્થાના એમ ૪ પ્રકારે છે, તથા ઘાતિસ'જ્ઞા તે સર્વષતિ વૈરાયન્તિ અને અપાતિ એમ ૩ પ્રકારે છે. તથા શુભ કર્મોના અનુભાગ તે ક્ષીર શર્કરાતુલ્ય જીમ છે, અને અશુભ કમના અનુભાગ તે ઘાષાતકી અને લિંબડાના રસ સરખે ચુમ છે એ પ્રમાણે જીભા શુભ પ્રરૂપણા છે. એ સ્થાનસ'જ્ઞા, બ્રાતિસંજ્ઞા, અને શુભાશુભપ્રરૂપણા તે પ્રથમ અનુભાગસ'ક્રમ પ્રસગે સવિસ્તર કહેલી છે તેથી અત્રે પુનઃ કહેવાશે નહિ.
તથા વિપાક તે પુજ્ઞષિપાત્ર-ક્ષેત્રવિપા–મવિયાજ અને નીવવિપાવ એમ ૪ પ્રકારે છે ત્યાં પુદ્ગલને અગે જે રસના વિપાકાય હાય તે પુરૂજીવિષા કહેવાય છે ને તે ૬ સસ્થાન-૬ સઘયણું-તપ-૫ શરીર-૩ ઉપાંગ-ઉદ્યોત–નિર્માણ-સ્થિર-અસ્થિર—વર્ણાદિ ૪-અશુ॰-શુભ-અશુભ પશ૰ઉ૫૦-પ્રત્યેક-અને સાધારણ એ ૩૬ પ્રકૃતિયાના અનુભાગ પુરૂ વિવાજ રૂપ છે. કારણ કે સંસ્થાનાઢિ પ્રકૃતિચેા તે ઐદારિકાદિ પુદ્ગલને અવલ ીને
૧–૨ જીવને સુખ દુ:ખ રૂપે ભોગવાતા પુન્ય પાપમાં એ ક્ષીર લીંબુનું દૃષ્ટાંત . ઉપમા વાચક જાણવું પરંતુ તે કર્માંણુઓમાં ( મધુર તિસ્તાદિ પાગલિક રસ પર્યાય એવા પ્રકારના રહ્યા છે એમ નહિ, એ સબંધિ વિશેષવક્તવ્ય અધતકરણ પ્રસ`ગ્રેજ, કરેલ છે.
Page #530
--------------------------------------------------------------------------
________________
ક્ષ
પ્રકૃતિ
L
જ ઉદયમાં આવી સ્વવિપાક દર્શાવે છે, તેથી એ ૩૬ ના રસ પુટ્ટુગલ વિપાક રૂપ છે.
:
પ્રશ્નએ પ્રમાણે તે રતિ અતિનો રસ પણ પુદ્ગલવિપાક રૂપજ કહેવાય, કારણ કે ક°ટકાદિના સ્પર્શથી અતિના, અને પુષ્પમાલા, ચક્રનાદિના સ્પશથી રતિના વિપાકેય થાય છે, તે એ બે પ્રકૃતિયાના રસને વિપાક્રાયરૂપ કેમ ન કહ્યો?
ઉત્તરઃ-રતિ અને અરતિના વિપાકાય પુદ્ગલાવલી છે' એવા એકાન્ત નિયમ નથી, કારણ કે કેટકાદિ સ્પર્શ વિના પણ પ્રિયાપ્રિયના મરણાદિકથી કદાચિત્ રતિ અરતિના વિપાકાય થાય. છે, તેથી એ એના અનુભાગને જીવવિપાકરૂપ કહેલ છે, તેજ યુક્ત છે પરન્તુ પુદ્ગલ વિપાકરૂપ નહિ. એ પ્રમાણે ક્રોધાદિના અનુભાગ પણ જીવિપાક રૂપ જાણવા. કહ્યું છે કે
-
अरहरहणं उदओ, कि न भवे पोग्गलानि संपप्पा अंपुढेहि बि किंनो, एवं कोहाइयाणं पि ॥ १ ॥
અર્થ :--અરતિતિના ઉદય શુ" પુદ્ગલાને પામીને નથી થતા ? અર્થાત થાય છેજ. તે તે એના રસને પુદ્ગલવિપાક કેસ મંથી કહેતા ? અહિ આચાર્ય શ્રી કાકવા પ્રત્યુત્તર આપે છે અપકૃત્તિ વિધિ ો અહિ તૃતિયા વિભકિતને અથ સપ્તમીના રૂપમાં હાવાથી અથ એવા થાય કેપુદ્ગલાના સ્પર્શે નહિ થયે છતે
Copied
37
૧ પ્રશ્નના ઉત્તર સીધે રીતે નહિ આપતાં આડકતરી રીતે એવા પ્રશ્ન પૂછવા કે જેના ભાવાર્થ ઉત્તરના રૂપમાંજ હાય છે. અથવા જે વાકયતા “ અર્થાત્ ના વ્યપદ્દેશથીજ સીધે અ આવે તે જેમકે હું મા અનતજ્ઞાની છતાં કાઁવરવર્ડ અજ્ઞાની કેમ કહેવાય ? એના ઉત્તરમાં “ સૂર્ય મહા તેજસ્વી છતાં મેશ્વની ઘટાવડે ધેરાયલા નિસ્તેજ, કેમ કહેવાય ? ” એના ભાવ અર્થાતથી નિકળતા ઢાવાથી કાઢવા ઉત્તર કહેવાય છે.
-
Page #531
--------------------------------------------------------------------------
________________
અથ ઉદીરણકારણું,
AMAMARAA
પણ તે બેને વિપાકેદા શું નથી થતું? અર્થાત થાય જ છે. તેથી પુદગલ પ્રાપ્તિના અનેકાતિક નિયમથી તે બેને રસ પુદગલવિપાક નહિ પરંતુ જીવ વિપાકજ કહેવાય છે. એ પ્રમાણે ક્રોધાદિકને પણ જીવવિપાકનુભાગ જાણો,
તથા ક્ષેત્રને અવલંબીને (પામીને) જેના રસને વિપાકોદય થાય છે તે જ વિપક રૂપ કહેવાય છે, તે ૪ આનુપૂવીને જાણ.
* તથા ભવને આયિને રસને વિપાકેદય હાય તે મહિલા ને તેજ આયુષ્યને જ રસ છે.
પ્રશ્ન-ગતિને પણ ભવને આશ્ચયિ વિપાકેદય વતે છે, તે તે ગતિએને રસ ભવવિપાક કેમ નહિ?
ઉત્તર–એ નિયમ અનેકાન્ત હોવાથી અયુકત છે, કારણ કે આયુષ્યનો તે સ્વભાવ વિના અન્યભવમાં સકમથી પણ ઉદય નથી તેથી સર્વથા સ્વભાવની સાથે આવ્યભિચારી હેવાથી (પરભવે કઈ પણ પ્રકારે ઉદય નહિ હોવાથી તે આયુષ્યને રસ ભવવિપાકજ કહેવાય છે. કહ્યું છે કે –. •
आउच्च भवविवागा, गई न आउस परभवे जम्हा नो सबहावि उदओ गईण पुण संकमे णत्थि ॥१॥ (गतार्थेव) શેષ ૭૮ પ્રકૃતિને રસ છવને આશ્રમિજ ઉદયમાં આવે
૧ જે હેતુ સાધ્યથી અન્ય પણ વ્યાપ્ત હોય તે તે હેતુ વ્યભિચાર દેશવાને કહેવાય છે, તેમ આયુષ્યોદય રૂ૫ હેતુ તદ્દભવરૂપ સાધ્યથી અન્યત્ર વ્યાપ્ત નહિં હોવાથી ( અર્થાત જે આયુષ્યનો ઉદય હોય તેજ ભવનો ઉદય હેય, માટે) “જે આયુષ્યને ઉદય તેજ ભવને ઉદય” એ વ્યભિચાર દેષ વર્જીત છે.
Page #532
--------------------------------------------------------------------------
________________
કર્મપ્રકૃતિ
૫૭
- -
-
-
-
-
-
-
-
છે માટે તે પિતા છે. તથા આ નાનાપણું એટલે જે વિશેષ ત્યાં શતક ગ્રંથ અનુભાગમખ્ય પ્રકરણમાં નથી કહ્યો તે વિશેષ, અથાત જે કહેલું છે તેથી પણ જે કંઈ વિશેષ હશે તે સર્વ અને કહેવાશે. તથા ત્યાં બધાને આશ્રથિ મિથ્યાત્વાદિ અન્ય હેતએ કહા છે, અને અહિં ઉદીરણ આશ્રયિને જે હેતુઓ છે તે આગળ કહેવાશે તે પ્રમાણે જાણવા.
હવે નાના (વિશેષ) રપા કહે છે. मीसं दुहाणे सब, घाइ दुडाण एगठाणे य सम्मत्त मंतरायं, च देसघाइ अचरकू य ॥४४॥
ગાથાર્થ –મિશ્ર મેહનીય તે વિસ્થાનિક અને સર્વઘાતિ રસયુકત છે. સમ્યકત્વ મેહનીય તે વિસ્થાનક એકસ્થાનકરૂપ દેશઘાતિ રસયુકત છે, અને અન્તરાય પણ સમ્યકત્વવત છે. તથા અચકું દર્શન દેશદ્યાતિ છે.
ટીકાથી–સિધોનીયમ તે સ્થાન સંજ્ઞાને અધિકારીને કિસ્થાનક એટલે તિસ્થાનક રસ સહિત છે, અને ઘાતિ સંજ્ઞાને અધિકારીને સર્વઘાતિ છે પુનઃ સાપ માનીય વાર ઉત્કૃષ્ટ ઉદીરણની અપેક્ષાએ વિસ્થાનક રસયુક્ત અને જઘન્ય ઉદીરણાની અપેક્ષાએ એક સ્થાનક રસયુકત છે. ઘાતિની અપેક્ષાએ દેશઘાતિ જાણવું એ વાત ત્યાં અનુભાગMધ અવસરે સર્વથા કહી નથી પરંતુ અહિંજ કહી છે. કારણ કે ત્યાં તે અનુભાગમન્યને આશ્રથિ શુભાશુભપ્રરૂપણ કરી છે, અને સમ્યકત્વ તથા મિશ્રને બંધ સંભવે નહિ તેથી એ બેને લઈને જ ત્યાં અશુભ પ્રકૃતિ દર્શાવી છે, અને અત્રે ઉદીરણ તે એ બનેની થાય છે, માટે અહિં તે બેનું વિશેષપણે ગ્રહણ કર્યું છે તથા ૫ પ્રકારનું સત્તરાયણ તે ઉત્કૃષ્ટાનુભાદરણની અપેક્ષાએ હિસથાનક અને એકથાનક
Page #533
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
૫૬૮
અથ ઉદીરણકરણ, -~-~~-~~~- ~~-~~-
~ ~-~~ -~રસયુક્ત છે, અને ઘાતિસંજ્ઞાને આશ્રયિ દેશદ્યાતિ. છે. પુના બન્ધને આશ્રયિ તે એક રથાનક-વિસ્થાનક-ત્રિસ્થાનક-ચતુઃસ્થાનક-એમ ચારે પ્રકારના રસવાળું છે–તથા માવઠુ ન ઘાતિસંજ્ઞા આશ્ચચિ દેશઘાતિ છે..
ठाणेसु चउसु अपुमं, दुहाणे ककडं च गुरुकं च अणुपुव्वीओ तीसं, नरतिरिएगंतजोग्गा य ॥४५॥
ગાથાર્થ –નપુંસક વેદને, ચારે સ્થાનકને રસ, કેશ અને ગુરૂસ્પર્શને કિસ્થાનક રસ, તથા આનુપૂર્વી અને એકાન્તમનુષ્ય તિર્યંચ પ્રાગ્ય ૩૦ પ્રકૃતિને ક્રિસ્થાનક રસ ઉદીરણ ચગ્ય છે,
ટીકાથ–પુંસવેરનો બધિને આશ્રય એકસ્થાનક-દ્ધિ. સ્થાનક ને વિસ્થાનક એમ ત્રણે પ્રકારને રસ છે, પરંતુ અત્રે ઉઠ ઉદીરણાને અંગે ચતુઃસ્થાનક રસ, અનુત્કદીરણને અગે ચતુ સ્થાનક-ત્રિસ્થાનક કિસ્થાનક ને એક સ્થાનક રસ હોય છે.
પ્રશ્ન–બંધને અભાવે ઉદીરણામાં નપુંસકવેદને એકસ્થાનક રસ કેવી રીતે પ્રાપ્ત થાય છે?
* ઉત્તર–નપુંસકવેદના ક્ષચકાળે રસઘાત કરતાં એકરસ્થાનક રસને પણ સંભવ છે.
૧. અત્રે અચક્ષુ દર્શનને ઉદીરણ ગ્ય રસ કહ્યો નથી તે અગ્રગાથાથી ઘરથાન અને કથાના રસ ઉડીવણ ચગ્ય હોય છે. એમ જાણવું.
૨૨-૩-૪ સ્થાનક રસ નપુંસક વેને બંધ આશ્રયી છે. (ઈતિ પચચહાદ),
૩ અહિં ક્રિસ્થાનક રસ છાપેલી ટીકામાં કહયો નથી. પરંતુ પંચ સંગ્રહમાં ધિસ્થાનક રસ કહેલ હેવાથી મેં પણ કહયો છે. . .
Page #534
--------------------------------------------------------------------------
________________
કર્મ પ્રકૃતિ...
પ
તથા પાળીયાનામ અને ગુરુપદને મધને આશ્રયિ ચતુઃ સ્થાનક ત્રિસ્થાનક દ્વિસ્થાનક એ ત્રણે પ્રકારને રસ છે, પરંતુ અહિં • ઉદીરણાના સંબ ંધમાં તે દ્વિસ્થાનક રસજ-ઉદીરણા ચેાગ્ય છે.
તથા ૪ આનુપૂર્ણી, તથા મનુષ્ય તિય ચનેજ એક્સન્ત ઉદ્દયમાં, વર્તતી જે શાલિ—ત્તિયંતિ-નાયુ-સિયેશનુ બાતિ મુખ્ય ---સૌરા૦૭ પથસંસ્થાન:-૧૮૦૬-સાસણ સ્થાવર तुष्क એ ૩૦ પ્રકૃતિયાના પણ મને આશ્રયિ ચતુઃસ્થાનક—ત્રિસ્થાનક અને હીસ્થાનક રસ છે, પરન્તુ અહિ' ઉત્કૃષ્ટ ના અનુષ્ટ ઉદીરણાને અંગે તે માત્ર દ્વિસ્થાનક રસજ જાણવા.
14
वेया एगठ्ठाणे, दुट्ठाणे वा अचरकु चरकू य जस्स स्थि एगमवि, अरकरं तु तस्सेगठाणाणि ॥ ४६ ॥
*
ગાથાથવેદ, પુવૈદ, અચક્ષુ, ચક્ષુદ॰, ના ઉદ્દીરા ચાચ્ય દ્વિસ્થાનક રસ છે, તથા જેને એક પણ અક્ષર સપાઁચ પૂર્વક પરિણાત છે તેવા શ્રુતકેવલિને મતિ, શ્રુત, અને અવધિર્દેશન, એ ત્રણના એકસ્થાનકરસ ઉત્તીરણામાં પ્રાપ્ત થાય છે.
ટીકાથ—વિષે, અને કુવૈતના ઉત્કૃષ્ટ ઉદીરણાને આશ્રય દ્વિસ્થાનક રસ છે, અને અનુભૃષ્ટાતીક્ષ્ણાને અંગે દ્વિસ્થાનક અને એકસ્થાનક રેસ જાણવા સમુદ્રોનાવરણ અને વસુરોનાવળમાં પણ એ પ્રમાણે જાણતું. સવેદના અશ્વને આાયિને ત ચતુ:-ત્રિ-દ્વિસ્થાનક રસ છે, અને પુ વેદ, અચક્ષુ, તથા ચક્ષુદશના અધને આથયિ એકસ્થાનકાદિ ચારે પ્રકારના રસ જાણવા. ચૈલયાા
૧ અહિ નગાર્ડાદ ૪ પ્રકૃાતા માટે શ્રી ઉપાધ્યાયજી કૃત મા · પક્ષી ટીકામા તિર્થાિ નતિક એવા પાડે છે જેથી ર્ગાન અને આનુપૂર્વીનું સૂચન થાય છે, પરન્તુ તેવા અર્થ અન્ય બેસતા નથી અથવા તે તે સ્થાને દિવા શબ્દથી ગતિ અને આયુ એ એ ગ્રહણ કરવાં,
72
Page #535
--------------------------------------------------------------------------
________________
અથ ઉદારણુકરણ
જ જ એ પ્રમાણે પ્રીત (૪૪) મી ગાથામાં અચક્ષુદર્શનનું ગ્રહણ કર્યું છે તે અહિં પુનઃ અચક્ષુનું ગ્રહણ કેમ કર્યું ? તેના ઉત્તરમાં જાણવાનું કે સ્થાનના નિયમને અથે, અર્થાત્ પ્રથમ તે અચક્ષુનું દેશદ્યાતિત્વ કહ્યું અને અત્રે તે સરથાનને નિયમ દશાવવાને અર્થે અચક્ષુનું પુનઃગ્રહણ કર્યું છે. * તથા સરસ રિ પ
=જે જીવને એક પણ અક્ષર "સર્વ પર્યાય સહિત જ્ઞાનમાં વતે છે તેવા શ્રુતકેવલિને
શુire-અવાિન અને સાહિ હાજર એ ૪ પ્રકૃતિમાં ઉદીરણ ચગ્ય એકસ્થાનકરસ હોય છે–તથા કાળા બન્યમાં અને ઉદીરણામાં પણ ચતુસ્થાનકાદિ ચારે પ્રકારને રસ હોય છે. मणनाण सेससमं, मीसग सम्मत्तमवि य पावेसु छठाणवडियहीणा, संतुक्कसा उदोरणया ॥ ४७ ॥
ગાથાર્થ –મન પર્યંતને શેષ કર્મ સમાન જાણવું. સભ્યકૃત્વ અને મિત્રને ઉદી ય રસ પાપ પ્રકૃતિવત્ જાણ, તથા અનુભાગસરાની છસ્થાનપતિત હાનીથી પણ ઉત્કૃષ્ટીરણા પ્રવર્તે છે. . . . • - - ટીકાથી ઉદીય રસ શેખ કમ સમાન જા, ૧ મત્યાદિ ૪ છાઘાસ્થિક જ્ઞાન વિષય સર્વદ્રવ્યમાં અને સર્વ પર્યાયમાં છે એમ તવાયાદિ સૂત્રમાં પ્રસિદ્ધ છે તથા ચાલુ પ્રકરણની ૪૮ મી ગાથામાં પણ એજ ભાવાર્થ છે છતાં અહિં શ્રત કેવલિને એક અક્ષરના સર્વ પયયના જ્ઞાતા કહ્યા તેથી સંભવે છે કે આ સ્થાને સર્વ પર્યાયે તે શ્રુતજ્ઞાન સંબંધિજ ગ્રહણ કરવા પરન્તુ બીજા કેવલશાન વિષયિક નહિં.
૨ છાપેલી ટીકામાં અવધિજ્ઞાનાવરણ પ્રકૃતિ ગણાવી નથી પરનું પ્રકૃતિ તુટક ન પડે માટે મેં ગણાવી છે.
Page #536
--------------------------------------------------------------------------
________________
-
-
- - -
-
-
કર્મપ્રકૃતિ. ણ અથત શ્રેષકર્મ ચતુસ્થાનક ત્રિસ્થાનકને થિાનક રસઉદીય છે, તેમ મનાયલને પણ મેં ત્રણ પ્રકારને રસ ઉરીય છે. પુન બંધને આશ્રય તે મન પવને રસ ચાર પ્રકારને બંધાય છે, અને શેષકને ત્રણ પ્રકારને રસ બંધાય છે, તે શેષકર્મ તે કેવલજ્ઞાના–નિદ્રાપ-કેવલદર્શ–વેદનીયર-મિથ્યાત્વ-૧૨ કય૬ નેકષાય–નરકાયુ-દેવાયુ-નરકગતિ–દેવગતિ-પચે-તૈ૦ –૧૦ ૭ આહા. ૭સમચ૦–હું–વણું પદસ ૫-ગંધ ૨-નિ
–મુ–લ–શી–ઉષ્ણુ-અશુ – ઉપ૦-પરા-ઉશ્વા-ઉદ્યોત-૨ ખગતિ-સાદિ ૧૦-અસ્થિરાદિ ૬-નિમ-જન–ગાત્ર ૨–એ ૨૨ ગતિ રૂપ શેષકર્મને ઉદીરણાં પ્રાયોગ્ય ઉ૦ અનુભાગ ચડે સ્થાનક અને અનુષ્કૃષ્ટાનુભાગ ચસ્થાનક-રિસ્થાનક ને ક્રિસ્થાનક એમ ૩ પ્રકાર છે. તથા મતિ, શ્રત, અવધિ મન પર્યવ જ્ઞા – ચક્ષુ, અચક્ષુ, અવધિ દો એ ૭ પ્રકૃતિને ઉત્કૃષોદીરણાપેક્ષાએ સર્વઘાતિ અને દેશદ્યાતિ અનુભાગ છે, તથા કેવલકિક-નિદ્રા ૫ મિથ્યાત્વ-૧૨ કષાય-એ ૨૦ ને ઉત્કૃષ્ટદીરણાપેક્ષાએ અથવા અનુકુન્હેંદીરણાપેક્ષાએ પણ સર્વજ્ઞાતિરસ છે–તથા વેદનીયદ્ધિક અ યુઝ-સર્વનામ પ્રકૃતિ-ગોત્ર ૨-એ સર્વને ઉત્કૃષ્ટ વા અનુત્કૃષ્ટ રિણા પ્રાગ્ય અનુભાગ સર્વથાતિમાને છે. તથા ૪ સંજવલન
અને ૯નેકષાયને ઉત્કૃષ્ટ ઉદી ચોગ્ય સર્વવાતિ અને અનુ "ઉદીરણા ચગ્ય સર્વાતિ અને દેશતિ રસ છે.
હવે અશુભ પ્રકૃતિના સંબંધમાં જે વિશેષ છે તે કહેવાય છે નીરાલય પાસુ પુનઃ પણ મિશ્રાહનીયતે અનુભાગદીરણને આશ્રયિ પાપકર્મમાં એટલે અશુભ પ્રકૃતિમાં જાણવી, કારણ કે એ બે ઘાતિ સ્વભાવને લઈને અશુભ રસવાળી છે, અને શેષ પ્રકૃતિ તે જેમ શતક ગ્રન્થમાં શુભ અને અશુભ કહી. છે તેમ અત્રે પણ જાણવી.
હવે કઈ અનુભાગ સત્તામાં વતતે જીવ ઉત્કૃષ્ટાનુભાગની
Page #537
--------------------------------------------------------------------------
________________
ચાર
અય. ઉદીરણાકરણ.
ઉદીરણ કરે? તે કહેવાય છે. અહિયાં છસ્થાનથતિત હીન અનુભાગસરાથી પણ ઉત્કૃષ્ટીનુભાયાઉદીરણ પ્રવર્તે છે. અહિં તાત્પર્ય એ છે કે-જે સહુષ્ટાનુભાગ સત્તા છે તે અનન્તભાવહીન સખ્યભાગહીન, સખ્યણુણહીન, અસાચગુણહીન, અને અનન્તગુણ હીન થયે છતે પણ ઉત્કૃષ્ટાનુભાગ ઉદીરણા પ્રવર્તે છે, કારણ કે અનુભાગના અનતાનંત રાધકે ક્ષય થયે છતે પણ અદ્યાપિ પર્યત ઉત્કૃષ્ટાનુભાગવાળાં અનતસ્પર્ધકે શેષ રહે છે, તેથી અનન્ત બાગ શિષ રહો છતે પણ મૂળ અનુભાગ સત્તાથી અનન્તગુણહીન અનુભાગની ઉત્કૃષોદીરણ પ્રવર્તે છે, તે પછી "અસંખ્યગુણહીનાદિ અનુભાગની ઉદીરણા પ્રવર્તે તેમાં શું આશ્ચર્યું?
હવે જિગરજાની જે વિશેષતા છે તે કહેવાય છે. विरियतरायकेवल-दसणमोहणीयणाणवरणाणं असमत्तपज्जएसु, य सम्बदव्वेसु उविवागो ॥४८॥
ગાથાર્થ –-ટીકાથીનુસારે
૧ અહિં અનુભાગસ્થાને સર્વ સંધ્યાએ અસંખ્ય લોકપ્રદેશ પ્રમાણુજ છે, તેથી સ્થાન આશ્રય છસ્થાનપતિતપણું હેઈ શકે નહિ મરતુ પ્રત્યેક અનુભાવસ્થાનમાં સ્પર્ધા અનતાનત હોવાથી સ્પર્ધાપક્ષાએજ છસ્થાનપતિતપણું- હેય છે. તે આ પ્રમાણે ઉછાનુભાગ અનંતાનંત સ્પર્ધક ક્ષય થાય ત્યારે જે સ્પર્ધકે શેષ રહે છે તે અનંત ગુણહીન સ્પર્ધકે કહેવાય છે, તે અતિ અલ્પ સંખ્યાવાળાં છે ને ઉ. જાનુભાવસ્થાન સંબંધિનાં છે માટે અનતગુણહીન અનુભાગ રહયે છ પણ ઉ૦ અનુભાગાદરણા પ્રાપ્ત થાયું છે. પુનઃ અનંતગુણહીનથી અસં. ખાણહીન ર૫ કે સંખ્યામાં આધક છે, ને તે કરતાં સમ્પગુણહીન સ્પર્ધા કે અધિક છે, એ પ્રમાણે વાવત અનતભાગાહીન સ્પર્ધકે તે પૂર્વોકત પાંચે હાની કરતાં ઉત્કૃષ્ટ સંખ્યાવાળાં છે, તે તે સર્વમાં ઉદીરણાપણું પ્રાપ્ત થાય તેમાં શું આશ્ચર્ય! ઈતિભાવ
Page #538
--------------------------------------------------------------------------
________________
કર્યપ્રકૃતિ,
પહ
--
ટીકાથ-વર્યાનાયકેવલદ-૫ જ્ઞાના-૨૮- માહનીય એ ૩૫ પ્રકૃતિને વિપાકવિષય સર્વ જીવદ્રવ્યમાં અને અસવપર્યામાં છે. તે આ પ્રમાણે–આ વીયન્તરાયાદિ ૩૫ પ્રકૃતિ સર્વ જીવજોને ઉપઘાત કરે છે, પરંતુ છવદ્રવ્યના સર્વપર્યાને ‘ઉપઘાત કરતી નથી. જેમ અતિ ઘનવદળાંઓ વડે સૂર્ય ચંદ્ર સર્વથા આવૃત થયે છતે પણ સૂર્યચંદ્રની પ્રજા સર્વથા (સવ શે) આવત થતી નથી, કા છે કે સુ વિ મહાપુરપ પપ પst છતિ તેમ અત્રે પણ વિચારવું. गुरुलघुगाणंतपए-सिएसु चरकूस्स रुविदव्वेसु .
ओहोस्स गहणधारण-जोग्गे सेसंतरायाणं ॥४१॥ . ગાથાથ–રીકાથનુસાર.
ટીકાથી – જે અનન્તપ્રદેશી ગુરુલઘુપરિણામી દ્ધ છે તેમાં હું અને શુરવીનાને વિષય-વિપાક છે. તથા
પિ૦ને વિષય રૂપી દ્રામાં છે, અને શેષ અદાર જે દાન લાભ, ગ, અને ઉપગ તેને વિષય ગ્રહણ ધારણ એગ્ય રંગલોમાં છે, પરંતુ શેષયુદગલામાં નહિ. તથા જેટલા ક્ષેત્ર વા કંથાદિકમાં ચક્ષુ તથા અચક્ષુને વ્યાપાર પ્રવને છે તેટલેજ વિષયચક્ષ તથા અચક્ષુ દર્શનાવરણને હોય છે, તેથી પવીત (ગુરૂલઘુ અનપ્રવેશી રકારૂપ) વિષયને નિયમ વિરોધવાળા સંભવ નથી. એ પ્રકૃતિને તે જે વિષય પૂર્વે પુદગલવિપાકાધિરૂપ કહ્યો છે તે પ્રમાજ જાણ (તિ વિપરાયપા),
” ૧ અહિં “ગુરુ લઘુ પરિણામી” એ સામાન્ય શબ્દ હેવાથી પથ્થર વગેરે ગુણ ગાન, ધુમ વગેરે ાિનિ, અને વાયુ જોતિષનાં વિમાન વગેરે ગુણ પરિણામ એ ત્રણે માં (ચક્ષને વિષય હોવાથી) ચક્ષુ દર્શનાવરણને, અને એજ ધમાંથી ઉત્પન્ન થતા ગાદિ ગુણ સંધુ પરિણામી હોવાથી અચક્ષુદર્શનાવરણ - વિષય ગણું શકાય. કારણ કે ધમ- આકાર વગેરે અગર લઘુ અધે અતીનિય છે.
Page #539
--------------------------------------------------------------------------
________________
.૫૭૪
અથ ઉદીરણકરણ,
હવે જાપ કરવા ચગ્ય છે, ત્યાં પામપ્રત્યય અને મહત્યા એ પ્રમાણે પ્રત્યાયના બે પ્રકાર છે. તેમાં પ્રથમ રિણામ પત્યા પણ કહેવાય છે. वेउविय तेयगे कम्म-वन्न रस गंध निद्ध लुरकाओ सो उन्ह थिरसुभेयर--अगुरुलघुगोय नरतिरिए॥५०॥
ગાથાર્થ –ટીકાથનુસારે.
ટીકાઈ–વૈકિચસસક, અને ( ગાથામાં ) તેજસકાશ્મણ કહેવાથી તૈજસસસક, તથા વર્ણ પગબ્ધ ર–રસ ૫-નિ-રક્ષશીત-ઉષ્ણુ-સ્થિર–આસ્થિર-શુભ-અશુભ અશુ –એ રૂડ પ્રતિયો તે અનુભાગે દીરણાની અપેક્ષાએ તિર્યંચ-મનુષ્યને નિત્ય રૂપ છે, કારણ કે વૈક્રિયસસક તે તિર્યંચમનુષ્યોને ગુણવિશેષથી ઉત્પન્ન થતી લબ્ધિરૂપ છે તે તેની ઉદીરણા પણ ગુળકિલ્ચર ૫ જાણવી. પુનઃ તિર્યંચ મનુષ્ય અન્ય અન્ય પ્રકારે પરિણુમાવીને ઉદીરે છે, તેથી તે પ્રકૃતિની અનુભાગદીરણા પણ તિર્યંચમનુષ્યને જાિબ પ્રયિત જાણવી.
चउरंस मड़य लहुगा, परघा उज्जोय इलु खगइ सरा पत्तेगतणु उत्तर-तणुसु दोसु विय तणु तइया॥५१॥
ગાથાર્થ –ટીકાથનુસારે.
ટીકાથ-સમચ૦–મુ –લઘુ-પરા-ઉદ્યો–સુખગo–સુસ્વાર પ્રત્યેક એ ૮ પ્રકૃતિ અને ઉત્તરદેહરૂપ વૈક્રિય તથા આહારક એ ૨૦ કરિો ઉદીરણાને આશથિ પરિણામપ્રત્યયિક જાણવી. કારણ કે ઉત્તર ક્રિય તથા આહારક શરીર હોતે તે સમ ચતુરાદિની અનુભાગેદરણા પ્રવર્તે છે તે ઉત્તર ક્રિયાદિ દેડ
Page #540
--------------------------------------------------------------------------
________________
કર્મપ્રકૃતિ.
પw
ANNA
અw
w
w..
પરિણામની અપેક્ષાએ પ્રવર્તે છે, તેથી એ પ્રકૃતિ પણ પરિણામ પ્રત્યચિક જાણવી. (તથા તાતણ =ત્રીજું આહારક શરીર ગ્રહણ કરવાથી આહારકની સાતે પ્રકૃતિ ગ્રહણ થયેલી સમજવી) તેથી અનુભાગેદરણ પણ પરિણામ પ્રચયિક જાણવી. આહારક સહક તે મનુષ્યને ગુણ પરિણામ પ્રત્યયથી હોય છે. તેથી તેની અનુભાગહીરણા પણ ગુણ પરિણામ પ્રત્યયિક જાણવી. देसविरय विरयाणं, सुभगाएज जसकित्ति उच्चाणं पुवाणुपुबिगाए, असंखभागो थियाईणं ॥ ५२ ॥
ગાથાર્થ –ટીકાથનુસારે.
રીકાથડ–દેશવિરત અને સર્વવિરત છને સુભગ, આજેય યશ, અને ઉચ્ચત્ર એ છ પ્રતિયોની અનુભાગદીરણા પરિણામ પ્રત્યયિક જાણવી. કારણ કે સુભગાલિની પ્રતિપક્ષી દુર્ભાગાદિના ઉદય યુક્ત પણ જે જીવ દેશવિરતિને અથવા સર્વ વિરતિને પ્રાપ્ત કરે છે, તે જીવને પણ દેશવિરત્યાદિ ગુણના પ્રભાવથી સુભગાદિ પ્રકૃતિનીજ ઉદયપૂર્વક ઉદીરણા પ્રવર્તે છે, માટે પરિણામ પ્ર છે. - તથા છ જેવાર ૯ નેકષાયને પુનુર્વિના અનુક્રમે અંસખ્યાયતમ ભાગ દેશવિરત અને સર્વવિરત અને પ્રત્યેકને ઉદીરણાગ્ય હોય છે તે ગુણ પરિણામ પ્રત્યયરૂપ જાણો. અહિ તાત્પર્ય એ છે કે શ્રીરાદિના અતિ જઘન્યાનુભાગયેધકથી પ્રારભીને અનુક્રમે અસંખ્યાત ભાગ દેશવિરતાદિ જીવને જે ઉદીરણા ચાગ્ય છે તે ગુણુપ્રત્યયિક કહેવાય છે. અને બીજે રોવભાગ ઉદીરણ પ્રાપ્ત થતું નથી. तित्थयरं घाईणि य, परिणाम प्पञ्चयाणि सेसाओ भवपञ्चइया पुव्वुत्ता, वि य पुव्वुत्तसेसाणं ॥ ५३ ॥
Page #541
--------------------------------------------------------------------------
________________
૫૭૬
અથ ઉદીરણકરણ
ન
WN 1 -
~
-
~
...
• ગાથાર્થ –જીનનામ-અને ઘાતિ કર્મની અનુભાગેદરણા પરિણામ પ્રત્યચિક છે. શેષ પ્રકૃતિની, તથા પૂર્વોકત પ્રકૃતિની પૂર્વોકતથી શેષ જીવેને અનુભાગેદરણુ ભવપ્રત્યધિક જાણવી.
દીર્થ–તીર્થકરનામકર્મ, અને ૫ જ્ઞાના-૯ દર્શ૦-૨૫ કષાયમે૦-૩ દર્શાવ-૫ અન્તરાય-એ પ્રમાણે સર્વ સંધ્યાએ રૂર પતિ પ્રતિયોની અનુભાગે દીરણા તિર્યંચમનુષ્યને પરિણામ પ્રત્યયિક છે, (અર્થાત્ એ ૩૯ પ્રકૃતિની અનુભાગેદરણા તિર્યંચ મનુષ્યને પરિણામ પ્રત્યયિક થાય છે) અહિં અન્યથાભાવની પ્રાપ્તિ તે પરિણામ કહેવાય છે. ત્યાં તિર્યંચ અથવા મનુષ્ય એ પ્રકૃતિના અનુભાગને અન્યથા બાંધીને અન્યભાવે પરિણુમાવીને ઉદીરે છે માટે
એ પરિણામ પ્રત્યયિક છે.
.
. .
. -
તથા સેવાસોશેષ વેદનીય-આયુક-ગતિ ૪-જાતિ--આહા –સંઘ૦ ૬-કુસસ્થાન પકર્કશ અગુરૂ-આનુપૂવી ૪-ઉપઆત ઉશ્વા-કુખગતિ-સત્રિક-સ્થાતુશ્ક-નિમ –નીચ૦-એ હદ પ્રકૃતિ અનુભાગેદરણાને આશ્રય ભવપ્રત્યધિક જાણવી, અથૉત એ પ૩ પ્રકૃતિની અનુભાગેદરણા ભવપ્રત્યયથી થાય છે.
તથા પુષુપિચ પુપુર રેસા =પૂર્વે કહેલી તિર્યગુમનુષ્યથી વ્યતિરિકત પ્રકૃતિની (પૂર્વોકત શેષ જીને) અનુભાગેદરણ ભાવ પ્રત્યયિક જાણવી. તે આ પ્રમાણે–દેવ અને નારકે તથા વતરહિત તિર્યંચ અને મનુષ્ય ૯ નેકષાયના પશ્ચાનુપૂર્વીએ એટલે ઉત્કૃષ્ટાનુભાગસ્પર્ધકથી આરંભીને અસંખ્ય અનુભાગ સ્પર્ધકે ભવપ્રત્યયથીજ ઉદીરે છે. તથા ૧-૭-તૈ૦ ૭-વર્ણ પગધ ૨-રસ ૫-સ્તિ-રૂક્ષ શીત–ઉષ્ણુ-સ્થિર-અસ્થિર-શુભ-અશુભ-અગુરુલઘુ-એ રૂ . તિયોની દેવ નારકે ભવ પ્રત્યયથી જ અનુભાગેદરણ કરે છે. તથા ભવધારણીય દેહમાં વર્તતા દેવે અનુરનો અનુભાગદીરણા ભવ પ્રત્યયથી જ કરે છે. તથા ઉત્તર ક્રિય સિવાયના શેષ જ મૂ-લઘુ-પરા-ઉદ્યોત-સુખગતિ-સુશ્વર અને પ્રત્યેક
Page #542
--------------------------------------------------------------------------
________________
ક પ્રકૃતિ. .
૫૭૭
એ ૭ પ્રકૃત્તિયોની અનુભાગીદીરા ભવ પ્રત્યયથી પ્રવર્તે છે. તથા સુમન સાયન્યા અને રચોત્રની અનુભાગાદીરણા શુશુઠ્ઠીન ( લબ્ધિહીન ) જીવને ભવપ્રત્યયથી અને ગુજીવંતને શુશુપ્રત્યયથી પ્રવર્તે છે. તથા દેવનારકાને સ* ઘાતિ કમ ની અનુભાગીદીરણા ભવ પ્રત્યયથી પ્રવતે છે.
એ પ્રમાણે પ્રત્યયપ્રરૂપણા કરીને હવે સાઘત્તિ પ્રચપળા કાય છે. ત્યાં સાધાક્રિરૂપણા તે મૂળપ્રકૃતિસબંધિ, અને ઉત્તરપ્રકૃતિ સબધિ, એમ ૨ પ્રકારે છે. તેમાં પ્રથમ મૂળપ્રવૃત્તિ સંબંષિ સાપાતિ અજપળા કહેવાય છે.
घाईणं अजघन्ना, दोण्ह मणुक्कोसया य तिविहा उ યેયનિ બુધોતા, અનફ્રુન્ના મોહળીÇ ૩ પુરા साइ अणाइ ध्रुव अधुवा, य तस्सेसिंगा यदु विगप्पा आउस्स साइअधुवा, सवविगप्पा उ विनेया ॥५५॥
ગાથા—૩ ઘાતિકની અજા૰ઉદી, તથા નામ અને ગાત્ર એ મની અનુભૃષ્ટાદીરા, ૩ પ્રકારે છે. તથા વેદનીયની અનુત્કૃષ્ટ, અને માહનીયની અજઘન્ય અનુભાગાદીરા ॥ ૫૪ ૫
આદિ, અનાહિં, પ્રવ, ને અપ્રય એમ ૪ પ્રકારે છે. તથા વેદનીયના અને મેહનીચના શેષ વિકામાં ૨ પ્રકારની ઉદીરણાછે, અને આયુષ્યના સર્વે નિકા આદિ ને ધ્રુવ એમ ૨ પ્રકારે જા
સુકા, ૫ ૫૫ ૫ *
ટીકા માહનીય સિવાય ૩ ઘાતિકમની અજ ઋતુ॰ઉદીરણા અનાદિ, ધ્રુવ, ને ધ્રુવ એમ ૩ પ્રકારે છે તે આ પ્રમાણે—એ ૩ ઘાતિકની ક્ષીણકાચી જીવને સમયાધિક ભાવલિકા શેષ રહ્યે છતે જ અનુભાગાદીરા હ્રાય છે તે જ્ઞાતિ
73
'
·
Page #543
--------------------------------------------------------------------------
________________
પ૭૮
અથ ઉદીરણાકરણ ----------------------------------
અને અશ્રુ છે, અને શેષકાળમાં નિરતર અજઘન્યાનુભાદરણા હોય છે માટે સનારિ, અને યુવાવતા તે અભવ્ય અને ભવ્યની અપેક્ષાએ છે.
તથા નામ અને ગેત્ર આ બેની અનુશ્રુષ્ટાનુભાદરણું અનાદિ ધ્રુવ, ને અધુવ એમ ૩ પ્રકારે છે તે આ પ્રમાણે–એ બે કર્મની ઉત્કૃષ્ટાનુભાગાદીરણુ સોગિકેવલિને છે તે અહિ છે, અને શેષકાળમાં અનુત્કૃષ્ટ ઉદીરણું નિરન્તર પ્રવર્તતી હોવાથી અનાદિ, તથા ભવ્યને અધુર, અને અભવ્યને ધ્રુર છે.
તથા વેદનીયની અનુત્કૃષ્ટ અને મિહનીચની અજા ન્યાનુભાગાદીરણા સાદિ, અનાદિ, ધ્રુવ ને અવ એમ ૪ પ્રકારે છે. તે આ પ્રમાણે–ઉપશમણીમાં સૂફમસં૫રાય ગુણસ્થાને જે શાતા વેદનીય બાંધેલ છે, તેની સર્વાર્થસિદ્ધ વિમાનને પ્રાપ્ત કર્યા પછી પ્રથમ સમયે જે ઉદીરણા પ્રવર્તે છે તે ઉત્કૃષ્ટાનુભાગ ઉદીરણ દિ અઝુર છે, અને તેથી અન્ય સર્વ પણ અનુત્કૃષ્ટ ઉદીરેણુ તે અપ્રમત્તાદિ ગુણસ્થાનમાં નથી હોતી અને ત્યાંથી પડતાં પુનઃ પ્રવર્તે છે. તેથી જ, તે સ્થાનને નહિ પ્રાપ્ત થયેલા જીવને અનહિ, અને છુપાધ્રુવતા પૂર્વવત. તથા મેહનીયની જઘન્યાનુભાગોદી રણ સૂમસં૫રાયવતી ક્ષેપક જીવને સમયાધિક આવલિકા શેષ રહે છતે હોય છે તે સાકિ, તેના અનંતર સમયે ઉદીરણને અભાવ હોવાથી આધુવ. શેષ કાળમાં પુનઃ અજ૦ ઉદીરણું હોય છે તે ઉપશાંત મેહંગુણસ્થાને નથી હોતી, અને ત્યાંથી પડતાં પુનઃ પ્રારભાય છે માટે રવિ, તે સ્થાનને નહિ પામેલા જીવને સનદિ અને પુરાણુરતા પૂર્વવત્ •
તથા તાતિ દુgિr=પૂર્વોક્ત વિકલ્પથી વ્યતિરિકત બે પ્રકારના વિકલ્પ સાદિ, ને અધુવ એમ બે પ્રકારે હોય છે. તે આ પ્રમાણે-ચાર ઘાતિકમની ઉ૦ અને અનુર અનુભાગે દરણું મિથ્યાત્વીજીવને પવૃત્તિઓ પ્રાપ્ત થાય છે, તેથી બને
Page #544
--------------------------------------------------------------------------
________________
કપ્રકૃતિ.
પછ&
ઉદીરણા સાહિ સકુક છે, અને જ૦ અનુo ઉતે પ્રથમ કહેલી છે. તથા નામ, ગોત્ર, ને વેદનીયની જઘન્ય અને અજઘન્યાનુભાગેદરણ મિસ્યાહષ્ટિ જીવમાં પરાવૃત્તિથી પ્રાપ્ત થાય છે તેથી એ બન્ને ઉદીરણા સાહિ સબુર છે, અને ઉદીરણા તે પ્રથમ જ કહેલી છે, અને આયુષ્યના તે સર્વે પણ વિક પાદિ ક જ છે, ને તે સાદિ અધ્રુવતા આયુષ્યની અધુરીરણાને અંગે જાણવી.
એ પ્રમાણે મૂળપ્રકૃતિ વિષયક સાદાદિ પ્રરૂપણા કરીને હવે उत्तर प्रकृतियोमा सांधादि प्ररुपणा रै छे. मउलहुगा णुक्कोसा, चउबिहा तिहमविय अजहन्ना णाइग धुवाय अधुवा, वोसाए होय णुकोसा।। ५६॥ તેવિલાસના, વિશ યારિ સેસવિલ सबविगप्पा सेसाण, वाविअधुवाय साईया॥५७॥
ગાથાર્થ–મ અને લઘુની અનુહૃષ્ટ, તથા મિથ્યાત્વ, ગુરૂ અને કર્કશ એ ૩ ની અજઘન્ય અનુભાગદીરણ ૪ પ્રકારે છે. તથા તૈજસાદિ ૨૦ પ્રકૃતિની અનુભ્રષ્ટાનુભાગે દીરણા અનાદિ ધ્રુવને અધુર છે. ૫૬ માં
તથા જ્ઞાનાવરણાદિ ૨૩ પ્રકૃતિની અજઘન્ય અનુભાગદીરણા પણ અનાદિ પ્રવને અ વ છે. તથા એ (૪૮) પ્રકૃતિના શેષ વિકલ્પ અને શેષ ૧૧૦ પ્રકૃતિના સર્વ વિકલ્પ પણ સાદિ અને અદ્ભવ છે. શ ૫૭
ટીકાથ–મૃદુ અને લઘુ સ્પર્શની અનુત્કૃષ્ટાનુભાગે દીરણા સાદાદિ ચાર પ્રકારે છે તે આ પ્રમાણે –એ બેની ઉ૦ અનુભાગેવરણ આહારકહસ્થ સુનિને હોય છે તે સાહિ ધ્રુજ છે, ને
Page #545
--------------------------------------------------------------------------
________________
અથ ઉદીરણાકરણુ,
૫.
તેથી અન્ય સર્વાંપણુ અનુષ્કૃષ્ટ ઉદીરણા છે; તે-પણ આહારકદેહને ઉપસ'હરતાં જ્ઞાતિ, તે સ્થાનને નહિ પામેલા જીવને અનાહિ અને ધ્રુવપ્રય પૂવતુ.
SAN
તથા મિથ્યાત્વ, ગુરૂ, અને કર્કશ, એ ત્રણની અજ૰ અનુભાગાદીણા સાદ્યાદિ ૪ પ્રકારે છે, ત્યાં સમ્યકત્વ અને સચમને સમકાળે પ્રાપ્ત કરતા પ્રાણીને મિથ્યાત્વની જ॰ અનુભાગદીરા હાય છે, તે છવિ અધ્રુવ છે,તેથી અન્ય સવ પણુ અજ ઉદીરા તે સમ્યકત્વથી પડતાં જ્ઞાવિ, તે સ્થાનને નહિ પામે લા જીવને અનાહિ, ને ધ્રુવાપ્રયતા પૂર્વવત્—તથા કર્કશ અને ગુરૂસ્પશની જ૦ અનુભાગાદીરા કેલસમુદ્ધાતથી નિઃનતાં સાતમે સમયે હોય છે. માટે સવ અને પ્રવYયતા પૂર્વવત્.
.
તથા તૈ॰ છ–અનુભવર્ણાદિ ૯ (મૃ॰ લ॰ વિના)–અનુ૦— સ્થિ-શુભ અને નિર્માણુ એ ૨૦ પ્રકૃતિયાની અનુભૃષ્ટ અનુભાગોદીરા અનાદિ, ધ્રુવ, ને ધ્રુવ એમ ૩ પ્રકારે છે તે આ પ્રમાણેએ ૨૦ ની ૩૦ અનુભાગાદીરા સચાગિકેવલિને અન્ત્યસમયમાં હાય છે; તેથી અન્ય સવ પણ અનુત્કૃષ્ટ દીરા નિર'તર હેાવાથી અનાહિ, ને પુછ્યાધ્રુવતા પૂ વત,
તથા ૫ સા૦-૪ ઇશકૃ॰-નીલ૦-દુરભિ તિકત–કઢું— રૂક્ષ-શીત-અસ્થિર—અશુભ-૫ અન્ત૦-એ ૨૩ પ્રકૃતિયાની અજ૦ અનુભાગાદીરા અનાદિ, ધ્રુવ ને અધવ એમ ૩ પ્રકારે છે તે આ પ્રમાણે—એ ૨૩ ની જ ઉદીરણા આપઆપણી ઉદીરણાના અન્તે હાય છે, તેથી તે જ્ઞાતિ ઞધ્રુવ છે, ને તેથી અન્ય સવ પણુ અજ॰ ઉદીરણા તે ધ્રુવીદીય હોવાથી અન્નતિ અને [ધ્રુવાખ્રુપતા પૂવત્.
W
તથા એ પૂર્વોક્ત સર્વ પ્રકૃતિયાના શેષ (કથિત વિકલ્પાથી અન્ય ) વિકા અને ( અર્થાત મૃદુલન્નાદિ ૨૦ના જ૦-અજ
Page #546
--------------------------------------------------------------------------
________________
ક્રમ પ્રકૃતિ
૭૦, મિથ્યાત્વાદિ ૩, અને જ્ઞાનાવરણાદિ ૨૩ ના ઉં-અનુ-ને જ૦ ) તે સર્વ સાદિ અશ્રુવ છે તે આ પ્રમાણેમૃદ્રાદિ ૨૦ ની ૪૦ અને અજ૦ અનુભાગાદીરા મિથ્યાઢષ્ટિજીવને પરાવૃત્તિ એ હાય છે તેથી એ અને વિકલ્પ સાદિ અપ્રુવ છે, અને (ઊત્કૃ ટાનુભાગાદીરણા તા પ્રથમ કહેલીજ છે. તથા ક શાર્ત્તિ ૨૬ પ્રકૃતિચાની ઉ॰ અને અનુ॰ અનુભાગાદીરા મિથ્યાઢષ્ટિ જીવને પરાવૃત્તિએ હાય છે કારણકે એ ૨૬ અશુભ પ્રકૃતિયા છે, તેથી એ બન્ને ઉદીરણા સાત્તિ અધ્રુવ છે, અને જ૦ ઉદીરાતે પ્રથમજ કહીછે.
vi
તથા પૂર્વીકત પ્રકૃતિયાથી અન્ય ૧૧૦ પ્રકૃતિયાના સવે વિકલ્પ ( ઉ—અનુ-જ-જ૦ ) સાત્ત્વિ પ્રત્ર જાણવા, અને એ સાદિ ધ્રુવતા તે ધ્રુવદીયપણાના હેતુથી જાણવી. ( ઇતિ સાથાદિ પ્રરૂપણા )
એ પ્રમાણે સાઘાતિ પ્રરૂપણા કરીને હવે સ્થાનિ કહેવાના પ્રસ′ગ છે ત્યાં ઉં॰ ઉદ્દીરા સબધિ—અને જ૦ ઉદીરણા સંધિ એમ ૨ પ્રકારે સ્વામિત્વ છે તેમાં પ્રથમ૩જાનુમારીથી બાષામિત્ર કહેવાય છે.
दाणाइ अचरकुणं, जेठा आइम्मि हीण लग्धिस्स सुहुमस्त चरकुणो पुण, तेइंदिय सव्वपज्जते ॥५८॥
ગાથા:---ટીકાર્થોનુસારે
ટીકાથ:--સર્વોપ દાનાદિ અને અચક્ષુદન વિજ્ઞાન લબ્ધિરૂપ હીન લબ્ધિવાળા અને ભવના પ્રથમ સમયે વતા સૂ॰ એકેન્દ્રિ જીવને ૫ અન્તરાય અને અચક્ષુદાનાવરણ એ ૬ પ્રકૃતિચીની ઉત્કૃષ્ટાનુભાગ ઉદીરણા હોય છે. તથા સર્વાં પસિએ પર્યાસ શ્રીન્દ્રિય જીવને પર્યાપ્તિના અન્ય સમયે ચક્ષુદાનાવરણની ઉ॰ અનુભાગાદીરણા હાય છે.
Page #547
--------------------------------------------------------------------------
________________
વિ૮૨
અથ ઉદીરણકરણ.
निदाइपंचगस्स य, मज्झिम परिणामसंकिलिठस्स अपुमादि असायाणं, नरए जेठठिइसमत्तो ॥५९॥
ગાથાથ-ટીકાથીનુસારે
ટીકાથ–મધ્યમ પરિણામી અર્થાત્ તારોગ્ય સંકલેશ ચુકત અને સર્વપર્યાપ્તિએ પર્યાપ્ત એવા જીવને નિદ્રાપચકની ઉ, અનુભાગદીરણા હેાય છે. અતિ વિશુદ્ધ અને અતિ સંકિલg જીવને નિદ્રા પંચકને ઉદયજ હોતું નથી તેથી અહિં મધ્યમ પરિણામી જીવનું ગ્રહણ કર્યું છે, તથા અણુમારિનાં નપુંસકવેદાદિની એટલે નપુસક-અરતિ-શાક-ભય-અને કચ્છ તથા અસાતાની ઉ ઉદારણના સ્વામી ઉત્કૃષ્ટસ્થિતિ વાળા, સર્વ પર્યાતિએ પર્યાપ્ત અને સર્વોત્કૃષ્ટ સંકલેશવતનારક છે જાણવા. पंचिंदिय तस बायर-पजत्तग साय सुस्सर गईणं वेउव्वु स्सासाणं, देवो जेड लिइ समत्तो ॥६॥
ગાથાર્થ –ટીકાથનુસારે.
ટીકાથ–૩૩ સાગરેપમ પ્રમાણુ ઉ૦ સ્થિતિયુક્ત, સર્વ પથતિએ પર્યાય, સર્વોત્કૃષ્ટ વિશુદ્ધિવત દેવે પં–ત્રસાદિ ૩-શાતાસુવર-વગતિ-વૈ૦ ૭-ઉશ્વાસ એ-૧૫ પ્રકૃતિની ઉ૦ અનુલાગેદરણના સ્વામિ છે. सम्मत्तमीसगाणं, से काले गम्भिहित्ति मिच्छत्तं हासरईणं सहसा-रगस्त पजत्तदेवस्स ॥१॥
ગાથાથ-ટીકાથનુસારે. ટીકર્થ—અનન્તર સમયે જે મિથ્યાત્વને પ્રાપ્ત કરશે તેવા
Page #548
--------------------------------------------------------------------------
________________
ક્રમ પ્રકૃતિ
સ'કિલષ્ઠ જીવને સમ્યકત્વ અને મિશ્રની યથાયોગપણે ઉડ્ડય વતાં ઉ॰ અનુભાગાદીરણા હોય છે, તથા સ પતિએ પર્યાસ એવા સહસ્રાર કલ્પના દેવાને હાસ્ય અને રતિની ઉ॰ અનુભાગદીરા હોય છે.
૫૮૩
~~~~~~~~
गइ हुंडु वधायाणि- खगइ नीयाण दुहचउक्कस्ल निरउक्कस्स समन्ते, असमत्ताए नरस्तं ते ॥ ६२ ॥
ગાથાર્થ—ટીકાર્થોનુસારે.
ટીકાથ-ઉત્કૃષ્ટ સ્થિતિમાં વતતા, સ થયંતિએ પર્માંસ, અને સર્વોત્કૃષ્ટ સકલેશયુક્ત એવા નારક નરકગતિge=૩૫૦કુખ૦-નીચ-દુર્ભુગાદિ ૪-એ પ્રમાણે સવ* સજ્ગ્યાએ હું પ્રકૃતિયાની અનુભાગાદીરણાના સ્વામિ છેતથા અન્ય સમયે વતા, અને સર્વોત્કૃષ્ટ સકલેશે વતા એવા અપર્યાપ્ત મનુષ્ય તે અપમ નામની ઉ૦ અનુભાગે હીરાના સ્વામિ જાણવા, અપર્યાપ્ત સજ્ઞિતિય ચ પચેન્દ્રિયથી પણ અપર્યાપ્ત મનુષ્ય અતિ સકિલય હાય છે માટે અહિ' મનુષ્યનું ગ્રહણ કર્યું છે.
0
करकड गुरु संघयणा, थी पुम संठाण तिरियनामाणं पंचिंदिओ तिरिरको, अठ्ठमवासे वासाऊ ॥ ६३॥
ગાથા-ટીકાર્થોનુસારે.
ટીકાર્યું:-૮ વષઁના આયુષ્યવાળા, આઠમા વર્ષમાં વતાં, અને સર્વ સકિલષ્ટ એવા તિય ચસજ્ઞિ પચેન્દ્રિય જીવ કશ-ગુરૂ
૧ છાપેલી ટીકામાં ગતિ છે, પરંતુ નારકને નરગતિની ઉદીરણા ( ઉદયવિના) હાઇ શકે નહિં માટે મે અત્રે પતિ તે ખલે રતિ ના અથ લખ્યા છે.
Page #549
--------------------------------------------------------------------------
________________
૫૮૪
અથ ઉદીરણકરણ
નનનન -
૨
-કુસંઘ૦ ૫-સ્ત્રી-પુરૂ –મધ્યસંસ્થાન ૪-ને તિર્યંચગતિએ ૧૪ પ્રકૃતિની ઉ૦ અનુભાગે દીરણાને સ્વામિ જાણો. मणुओरालियवज्जरि-सहाण मणुओ तिपल्लपज्जत्तो नियगठिई उक्कोसो, पज्जत्तो आउगाणं पि॥४॥
ગાથાર્થ –કાથનુસારે.
ટીકાર્યું–ત્રણ પલ્યોપમના આયુષ્યની સ્થિતિવાળે સર્વ પર્યામિએ પર્યાપ્ત, અને સર્વોત્કૃષ્ટ વિશુદ્ધિયુકત મનુષ્ય તે મનુષ્ય ગતિ-ઐદા –અને વર્ષભનારાચ એ ૯ પ્રકૃતિની ઉત્કૃષ્ટાનુભાદરણને સ્વામિ છે. તથા આપ આપણી ઉ૦ સ્થિતિમાં વર્તતે. અને સર્વ પર્યાણિએ પર્યાપ્ત, એ સર્વ વિશુદ્ધિવાળે જીવ ૩ આયુષ્યની ઉ૦ અનુભાગેદરણને સ્વામિ છે. તથા ઉત્કૃષ્ટ સંકલેશવતી એજ જીવ નરકાયુષ્યની ઉo અનુભાગેદરણને સ્વામિ જાણ. हस्सहिद पज्जत्ता, तन्नामा विगलजाइसुहुमाणं थावर निगोय एगि-दियाणमवि बायरो नवरि ॥६५॥
ગાથાર્થ –ટીકાર્થનુસાર .
ટીકા--અલ્પ સ્થિતિવાળા પર્યાપ્ત છે તનામક, દથી એટલે વિકસેન્દ્રિયનાદયી અને સૂમનાદથી જીવે અનુકમે વિકંલ જાતિ અને સૂટ નામની ઉં, અનુભાગાદીરણાના સ્વામિ જાણવા. અહિં કશ્ય એ છે કે-સર્વજઘન્ય સ્થિતિમાં વર્તતા,સર્વપર્યાપ્તિએ પર્યાપ્તા, અને સર્વસંકિલષ્ટ એવા ઢિન્દ્રિય-બ્રીન્દ્રિય–અને ચતુરિન્દ્રિય છે તયા સૂરમ એકેન્દ્રિય છે અનુક્રમે દ્રિયત્રીન્દ્રિય-ચતુરિન્દ્રિય જાતિની અને સૂક્ષમનામકની ઉઅનુભાદરણના સ્વામિ છે, જઘન્ય સ્થિતિમાં વર્તતા જીવે અતિસંગ
Page #550
--------------------------------------------------------------------------
________________
કર્મપ્રકૃતિ.
કિલષ્ટ હોય છે માટે અહિં જઘન્ય સ્થિતિનું ગ્રહણ કર્યું છે. તથા જઘન્ય સ્થિતિમાં વતતે, સર્વ પર્યાપ્તિએ પેયસ, અને સર્વસંકિલષ્ટ એ બા. સ્થાવર છવ સ્થાવરનામની બા સાધારણ જીવ સાધારણ નામની અને એ બને છવ (રથા સાધા.) એકેન્દ્રિય નામ કર્મની ઉ અનુભાગેદરણાના સ્વામિ છે. બાદર જીવને સંકલેશ અત્યંત હોય છે માટે અત્રે ભાદર છવતું શહણ
आहारतणू पज्जत्तगो य चउरंस मउय लहुगाणं पत्तेय खगइ परघा-या हारतणूण य विसुद्धो ॥६॥ . ગાથાથી–ટીકાથનુસાર,
ટીકાથ–સર્વ પતિએ પર્યા, અને સર્વવિશુદ્ધિવંત એવા આહારક શરીરી મુનિ સમગ્ર–મૃ–લઘુ–પ્ર–સુખ૦-પરાઆહાર ૭એ ૧૩ પ્રકૃતિની ઉ૦ અનુભાગેદરણાના સ્વામિ જાણવા. उत्तरवेउवि जई, उज्जोयस्सायवस्स खरपुढवी नियगगईणं भणिया, तइए समए णुपुवोणं ॥३७॥
ગાથાથ –ટીકાથનુસારે.
ટીકાથ–સર્વ પતિએ પર્યાપ્ત અને સર્વવિશુદ્ધ એવા ઉત્તર વૈક્રિય દેહમાં વર્તતા સુની ઉઘાત નામની ઉ૦ અનુભાગેદીરણાના સ્વામિ છે. તથા સર્વ પયીપ્તિએ પર્યાપ્ત, સર્વ વિશદ્ધ, અને ઉત્કૃષ્ટ સ્થિતિમાં વર્તતે બાહર પૃથ્વીકાયિક જીવ આત નામની ઉ૦ અનુભાગેદરણને સ્વામિ છે. તથા આપ આપણી ગતિના ત્રીજા સમયમાં વર્તતા સર્વવિશુદ્ધ જીવે નરાવની
Page #551
--------------------------------------------------------------------------
________________
~
~~
૫૮૪
અથ ઉદીરણુકરણ
- ~~~-~-~~~- અને દેવાનુની , તથા એજ સર્વસંક્લિષ્ટ છે નરકાસુપૂવી ની અને તિર્યગાનુપૂર્વની ઉો અનુભાગેદરણના સ્વામિ છે. जोगते सेसाणं, सुभाण मियरासि चउसु वि गईसु पजतुक्कडमिच्छ-स्सोहीण मणोहिलद्धिस्स ॥६॥
ગાથાર્થ –ટીકાથનુસારે.
ટીકાથ–પૂર્વોક્ત પ્રકૃતિથી અન્ય તે શુભ વર્ણાદિ ૯ (મૃ૦-૧૦ વિના ) અશુ –-સ્થિર–શુભ-સુભગ-આદેય-યશનિર્માણ-ઉચ્ચ-છન-એ રપ શુભ પ્રકૃતિની ઉ૦ અનુભાગે દીરણા સર્વોપવ7નાના અન્ય સમયમાં વર્તતા સોગિ કેવલીને હોય છે. એથી અન્ય ૪ જ્ઞાના (અવિના) કેવલદ-મિથ્યા - ૧૬ કષાય-કુવર્ણાદિ ૭ (કર્ક-ગુરુ વિના) અસ્થિર અને અશુભ એ ૩૧ અશુભ પ્રકૃએિની ઉ૦ અનુભાગેદરણાં સર્વ પતિએ પર્યાપ્ત, અને ઉત્કૃષ્ટ સંકલેશમાં વર્તતા ચારે ગતિના મિથ્યાષ્ટિ
ને હેય છે. તથા અવધિલબ્ધિ રહિત એજ ચારે ગતિના મિદષ્ટિ ને અધિદ્ધિકની ઉ૦ અનુભાગેદરણા હેય છે, કારણ કે અવધિલધિ યુક્ત જીવને ઘણું અનુભાગને ક્ષય થઈ જાય છે તેથી ઉ૦ અનુભાગ હેતે નથી માટે અવધિલબ્ધિ રહિત જીવનું ગ્રહણ કરેલું છે.
એ પ્રમાણે ઉર અનુભાગેદરણસ્વામિત્વ કહીને હવે 'जघन्यानुभागोदीरणा स्वामित्व हे छ. सुयकेवलिणोमइसुय-अचरकु चरकू णुदीरणामंदा विपुलपरमोहिगाणं, मणणाणोहिदुगस्सावि ॥६९॥
ગાથાર્થ –ટીકાર્યાનુસારે.
Page #552
--------------------------------------------------------------------------
________________
ક્રમ પ્રકૃતિ,
૧૮૭
'
.
ટીકા ક્ષીણકષાયગુણસ્થાનવતી ચદ પૂર્વ પર શ્રુત કેવલિને `સમયાધિક આાવલિકા શેષ રહેતાં મતિશ્રુત જ્ઞાના અને ચક્ષુ અચક્ષુ દ॰ ની જ॰ અનુભાગાદીરણા પ્રવર્તે છે. તથા સમયાધિક આવલિકા પ્રમાણ શેષ સ્થિતિમાં વર્તાતા ક્ષીણ કષાયી વિપુલમતિ મનઃ પવ જ્ઞાનીને મનઃ પવ જ્ઞાનાત્રરણની જ॰ અનુભાગાદીરણા પ્રવર્તે છે. તથા સમયાધિક આવલિકા પ્રમાણુ શેષ સ્થિતિમાં વતતા શીશુકષાયી પરમાધિ વિ“તને અવધિદ્વિકની જ॰ અનુભાગાદીરણા પ્રવતે 'છે.
खवणाए विग्ध केवल - संजलणाण य सनोकषायाणं सय सयउदीरणंते, निद्दापयलाण मुवसंते ॥७०॥
ગાથા:-ટીકાર્યાનુસાર,
તાકા:-કર્મોના ક્ષય. કરવાને પ્રવૃત્ત થયેલા જીવતે અત૰-કેવલ ૨- સ’૧૦ ૪-ક૦ ૯-એ ૨૦ પ્રકૃતિયાની આપ આપણી ઉદીરણાના અન્ય સમયે જ અનુભાગીદીરણા પ્રવર્તે છે, ત્યાં.૫ અન્તરાય અને કેવલહિકની જ॰ અનુ॰ ઉદી- ક્ષીણુ કષાયી જીવને, અને સંજવલન તથા વેદ ૩ની ઉદ્દી અનિવૃત્તિ માદર ગુણસ્થાને આપ આપણી ઉદીરણાના અન્તુ, સજવ લે ભ ની સૂક્ષ્મ સપાયને અન્ત, અને ૬ નાકષાયની અપૂવ કરણ ગુણ સ્થાનકના અન્તસમયે પ્રવર્તે છે. તથા નિંદ્રા ને મચલાની જથ્ મનુ॰ઉદી ઉપશાન્ત માહ ગુણસ્થાનકે હાય છે, કારણ કે ત્યાં તિ વિશુદ્ધિ છે.
निहानिद्दाईणं, पमत्तविरए विसुज्झमाणंम्मि वेगसम्मत्तस्त उ, सगखवणोदीरणाचरमे ॥७१॥
ગાથાથી—ટીકાર્થાનુસારે,
Page #553
--------------------------------------------------------------------------
________________
પ૮૮
અથ ઉદીરણાકરણ
ટીકાર્ય–અપ્રમત્તભાવને સન્મુખ થયેલા એવા વિશુદ્ધિવાળા પ્રમત્તમુનિને નિદ્રાનિદ્રા-પ્રચલાઝચલા અને શિશુદ્ધિની જ અનુભાગેદરણ પ્રવર્તે છે. તથા ક્ષાયિક સમ્યકત્વને ઉત્પન્ન કરતાં મિથ્યાત્વ અને મિશ્રને જેણે ક્ષય કરે છે તેવા જીવને ક્ષપશમ સમ્યકત્વના ક્ષય કાળના અસ્ય ઉદીરણકાળે એટલે સમયાવિક આવલિકા શેષ રહે છતે સમ્યાકતવમેહનીયની જ અનુભાગેહરણ પ્રવર્તે છે, તે ઉદીરણા ચાતુર્ગતિક જેમાંના કેઈપણુ ગતિવાળા જીવને પવતે એમ જાણવું से काले सम्मत्तं, ससंजमं गिण्हओ य तेरसगं सम्मत्तमेव मीसे, आऊण जहन्नग ठिईसु ॥७२॥
ગાથાથ–અનન્તર સમયે સંયમ સહિત સમ્યકત્વને પ્રાપ્ત કરતે જીવ મિથ્યાત્વાદિ ૧૩ પ્રકૃતિની જ અનુભાગેદરણ કરે છે. તથા અનન્તર સમયે સમ્યકત્વ પ્રાપ્ત કરનાર મિશ્ર સમ્યગદષ્ટિજીવને મિશ્રમેહનીયની જ અનુભાગીદીરણા હેય છે. તથા ચારે આયુષ્યની આપઆપણી જ સ્થિતિમાં વર્તતે જીવ જાન્ય ઉદીરણ કરે છે.
ટીકાથ—અનન્તરે કાળે એટલે બીજે સમયે જે જીવસંયમ સહિત સમ્યકત્વને ગ્રહણ કરશે તે જીવને મિથ્યાત્વ અને પ્રથમના ૧૨ કષાય એ ૧૩ પ્રકૃતિની જ અનુભાગેહરણ હોય છે. અહિં સંપ્રદાય (તાત્પર્ય) આ પ્રમાણે છે--જે જીવ અનન્તર સમયે સમસહિત સમ્યકત્વને ગ્રહણ કરશે તે મિથ્યાષ્ટિજીવને મિથ્યા
ત્વની અને અનતાનુબધિની જ અનુભાગેદરણ હોય છે, તથા જે અવિરતિ સમ્યગ્રષ્ટિ જીવ અનન્તર સમયે સંયમને પ્રાપ્ત કરશે તે જીવને અપ્રત્યાખ્યાની ચતુષ્કની જ અનુભાગાદીરણા હોય છે. તથા જે દેશવિરત જીવ અનેતર સમયે ચારિત્રને પ્રાપ્ત કરશે તે જીવને પ્રત્યાખ્યાનાવરણ ચતુષ્કની જ અનુભાગેદરણા
Page #554
--------------------------------------------------------------------------
________________
ક્રમ પ્રકૃતિ
મા
હાય છે. મિથ્યાદ્રષ્ટિ જીવની અપેક્ષાએ અવિરત સમ્યગ્દષ્ટિ જીવ અન'તજીણુ વિશુદ્ધ છે, તેથી પણ દેશવિતજીવ ન'તગુણ વિષ્ણુદ્ધ છે, માટે પૂર્વોક્ત પદ્ધતિએ જ અનુભાગીદીરા હોય છે.
તથા સમ્બામેલ મીલે જે મિશ્રષ્ટિ જીવ અન"તર સમયે સમ્યકત્વને પ્રાપ્ત કરશે તે જીવને મિશ્ર મેહિનીયની. જ૦ અનુભાગાદીરણા હોય છે. મિશ્રસૃષ્ટિ જીવ સચમ અને સમ્યકત્વને તથા વિશ્વ વિશુદ્ધિને અભાવે સમકાળે પ્રાપ્ત ન કરે, પરન્તુ માત્ર સમ્યકત્વજ પામે છે તે કારણથી સત્તવેવમાં પત્રકાર કહેલા છે.
તથા માળ અદ્દશવિત્તુ ચારે આયુષ્યની આપ આપણી જઘન્ય સ્થિતિમાં વર્તતા જીવ આયુષ્યના જઘન્યાનુભાગને ઉકીરે છે. જ્યાં ૩ આયુષ્યના ( જીભના ) જ૦ સ્થિતિમધ સમ્લેશથીજ થાય છે, માટે જઘન્ચાનુભાગ પણ ત્યાંજ પ્રાપ્ત થાય છે. તયા નકાયુને જ૦ સ્થિતિ"ધ વિશુદ્ધિથી થાય છે માટે નકાયુના જ, અનુભાગ પણ ત્યાંજ પ્રાપ્ત થાય છે. એમ હાવાથી ૩ આયુષ્યના જયન્યાનુભાગની ઉદ્દીરા અતિ સક્લિષ્ટ જીવને હાય છે, અને નરકાયુની જ॰ અનુભાગીદીરણા અતિ વિશુદ્ધ જીવને હોય છે, प्रोग्गलविवागियाणं, भवाइसमये विसेसमवि चालिं आइतणूर्ण दोएहं, सुहुमो वाउ य अप्पाउ ॥ ७३ ॥
ગાથાથ :--ટીકાર્થોનુસારે.
ટીકા :-જે પુંગલવિપાકી પ્રકૃતિયા છે તે સની પણ જઘન્યાનુભાગાદીરા ભવના પ્રથમ સમયે ડાય છે. એ પ્રમાણે સામાન્યથી કહીને હવે અમુક પ્રકૃતિની ઉદીરણા અમુક જીવને ડાય એ પ્રમાણે એ પ્રકૃતિયાની વિશેષ વિવક્ષા કરીશ એ પ્રતિજ્ઞાના નિર્વા, ઢમાં હવે વિશેષ વિવક્ષા કરે છે—-ઔદારિક અને વૈક્રિયરૂપ પ્રથમના એ શરીરની જ॰ અનુભાગાદીરણા અનુક્રમે અલ્પ આયુષ્યવાળા સૂક્ષ્મ
Page #555
--------------------------------------------------------------------------
________________
--
-
અથ ઉદીરણાકરણ. જીવને અને વાયુકાયિકને હોય છે. અહિં શરીર ગ્રહણ કરવાથી બધન અને સંઘાતનનું પણ ગ્રહણ જાણવું. તેથી તાત્કાર્યાર્થ એ થાય છે કે આદા, શરીરદારુ સઘાતન–અને ઔદા બંધન, ચતુષ્કએ દારિક છકકને જ અનુભાગાદીરક અપર્યાપ્ત સૂત્ર એકેન્દ્રિય વાયુકાયિક છે અને દિયછકકને જઘન્યાનુભાગાકારક અલપ આયુષ્યવાળે પર્યાપ્તબાર વાયુકાયિક છે. बइंदियअप्पाउग-निरय चिरहिई.असन्निणो वा वि अंगोवंगाणाहा-रगाए जइणोऽप्पकालम्मि ॥७॥
ગાથાથ-ટીકાનુસારે.
ટીકાથી-દારિકઉપાંગ અને વૈક્રિયઉપાંગ રૂપ બને ઉપાંગને અનુક્રમે અલ્પાયુષ્યવાળે દ્વીન્દ્રિયજીવું તથા અસંક્ષિપણાથી નીકળીને જે દીસ્થિતિવાળે થયેલે નારકતે જ અનુભાગાદીરક છે. અહિં તાત્પર્ય એ છે કે-અલ્પ આયુષ્યવાળે હીન્દ્રિય
દારિકે પાંગના ઉદયના પ્રથમ સમયે દારિકેપગની જ અનુભાગેદરણ કરે છે તથા પૂર્વે વક્રિયની વિસાજના (ઉદલના) કરી છે એ અસંક્ષિપંચેન્દ્રિય જીવ વૈક્રિોપાંગને અલ્પકાળમર્યા બાંધીને સ્વભૂમિકાનુસારે દીસ્થિતિવાળે નારક થયેલ હોય તેને વિકિપાંગ ઉદયના પ્રથમ સમયે વર્તતાં વેોિપાંગની જય અનુભાગદીરણા હોય છે. તથા આહારક શરીર (મૂળમાં પદ પ્રાકૃતશૈલીને અનુસાર સ્ત્રીલિગે છે અને શરીર ગ્રહણું કરવાથી બંધન અને સંઘાતન પણ ગ્રહણ કરાય છે માટે આહારક સમક ની જ અનુભાગદીરણા આહારક શરીરને સ્થતા એવા સંકલેશવતી મુનિને પ્રથમ સમયે હેાય છે.
૧ એ પ્રકૃતિની જ અનુભાગોદર ભવના પ્રથમ સમયે હેય છે એ પ્રથમ કહ્યું છે ને અહિં કર્યા બાદરવાયુકાયિક જીવને સ્વામિપણે કર્યો છે. તેથી સંભાવે છે કે આ પણ શબ્દ સાકર ની અપેક્ષાવાળો છે. કરણ પર્યાપ્ત નહિ. •
Page #556
--------------------------------------------------------------------------
________________
ન
,
-
-
-
-
કર્મપ્રકૃતિ.
પા 'अमणो चउरंससुभा-ण प्पाऊसगचिरहिई सेंसे संघयणाण यमणुओ, हुंडुवघायाणमविसुहुमो॥७५॥
ગાથાથ–ટીકાથનુસારે. '
ટીકાથ–અલ્પઆયુષ્યવાળે, અતિસકિલઈ, પ્રથમસમયેજ સ્વભાવસ્થ અને આહારક થયેલે અસંપિચેન્દ્રિય જીવ સમચાર અને વર્ષભનારાચની જ અનુભાગેહરણ કરે છે. અહિં અતિ સંકલેશને માટે અલ્પઆયુષ્યનું ગ્રહણ કર્યું છે. તથા અસાત્તિ પંચેન્દ્રિયજીવજ આપ આપણી આયુષ્યની ઉપસ્થિતિમાં વર્તતે ભવના પ્રથમ સમયે આહારક હોય છે. તેથી તે અસ િ૫૦ જીવ
R=( અહિં પછી વિભક્તિના અર્થમાં સસમીને પ્રવેગ છે અને સમુદાય એક વચન છે તેથી અર્થ એ થાય છે કે) હડક સિવાયનાં ૪ સંસ્થાનના જ અનુભાગને ઉદીર છે. તથા વિભવના પ્રથમ સમયે વર્તતે પૂર્વ ક્રિોડવષયુવાળો આહારક છવ સેવા અને વજાઉંભ સિવાયનાં ૪ સંઘયણુના જ અનુભાગને ઉદીરે છે. અહિં દીર્ઘ આયુષ્યનું ગ્રહણ તે વિશુદ્ધિને અર્થે છે. પુનઃતિર્યંચચેન્દ્રિયની અપેક્ષાએ મનુષ્ય પ્રાયઃ અલ્પબળવાળા હોય છે તેથી અહિં મનુષ્યનું ગ્રહણ કર્યું છે. તથા અતિ દીર્ઘ આયુષ્યવાળા પ્રથમ સમયમાં આહારક એ સૂર એકેન્દ્રિયજીવ હંડક અને ઉપઘાતનામની જ અનુભાગાદીરણા કરે છે. सेवहस्स बेइंदिय, वारस वासस्स मउय लहुगाणं सन्नि विसुद्धाणाहा-रंगस्स वीसाअकिलिट्ठो॥७॥
ગાથાથી–ટીકાથનુસારે. .
ટીકાથ–૧૨ વર્ષના આયુષ્યવાળા હીન્દ્રિય જીવને બારમે વર્ષ સેવાતું સંઘયણની જઘન્યાનુભાદરણ હોય છે. તથા
Page #557
--------------------------------------------------------------------------
________________
પટર
અથ ઉદીરણકરણ.
સ્વભૂમિકાનુસારે અતિવિશુદ્ધ અને અનાહારક સંપત્તિ પચેન્દ્રિય જીવને મૃદુ લઘુ સ્પર્શની જ અનુભાગાદીરણા હોય છે. તથા અપાન્તરલે વર્તતે એ સંકિલષ્ટ અનાહારી મિથ્યાષ્ટિ જીવ ૧૦ –શુભ વર્ણાદિ ૯ (મૃ૦ લ૦ વિના) અણુ-સ્થિર-શુભ-નિમૌણ એ ૨૦ પ્રકૃતિની જ અનુભાગીદીરણા કરે છે. पत्तेगमुरालसम, इयर हुंडेण तस्स परघाओ अप्पाउस्स य आया-वुज्जोयाणमवि तज्जोगो ॥७७॥
ગાથાર્થી–ટીકાથનુસારે. - -
ટીકાર્ય --પ્રત્યેકનામની ઉદીરણા આદારિક સરખી કહેવી અર્થાત્ ઔદારિકની જઘન્યાનુભાગેદરણુવત્ પ્રત્યેકનામની જઘન્યાનુભાગેદરણા પણ ભવપ્રથમસમયવતી સૂર એકેન્દ્રિય જીવ કરે છે. તથા તત્ પ્રતિપક્ષી સાધારણ નામની ઉદીરણા હુડક સંસ્થાનવત કહેવી, અર્થાત્ જેમ આહારકપણાના પ્રથમ સમયે વર્તતા સૂફમ એકેન્દ્રિય જીવને હંડક નામની જ અનુભાગેદરણાં પૂર્વે કહી છે તેમ સાધારણ નામની જ અનુભાગાદીરણ પણે જાણવી. તથા શીધ્ર પર્યાપ્ત, અપાયુષ્યવંત, અતિ સંકિલષ્ટ, અને પર્યાપ્તિના અન્ય સમયમાં વર્તતા સૂર એકેન્દ્રિય જીવને પરાઘાત નામની જઘન્યાનુભાગેદરણ હેય છે. તથા દેહ પર્યાપ્તિએ પર્યાપ્ત અતિ સંકિલક અને આતપેદ્યોતને ચેશ્ય એવા પૃથ્વીકાયિક જીવને પ્રથમ સમયે વર્તતાં આપની અને ઉતની જઘન્યાનુભાગેદીરણ હોય છે.
जानाउजियकरणं, तित्थगरस्स नवगस्स जोगते करकड गुरूण मंते, नियत्तमाणस्स केवलिणो॥७८॥
Page #558
--------------------------------------------------------------------------
________________
કર્મપ્રકૃતિ.
-
-
-
-
- -
પપપ - - -
અને
- -
-
-
-
ગાથાથ-જ્યાં સુધી હજી આવકરણને આરંભ થશે નથી ત્યાંથી પૂર્વનાં સમયે નનામની જ અનુભાગાદીરણા થાય છે. તથા સોગિકેવલિને ભેગાંત સમયે (અત્યસમયે) નીલાદિ ૯ પ્રકૃતિની જ અનુભાગાદીરણા થાય છે. તથા સમુદઘાતથી નિવર્તિતા કેવલિને કર્કશ અને ગુરૂસ્પર્શની જ અનુભાદરણા હોય છે.
ટીકાથ– આજીકાકરણ તે કેવલિ સમુદઘાતથી પૂર્વે ' થાય છે, ત્યાં સા.ઉપસર્ગ મયદાવાચક હોવાથી આ સર્વદા મર્યાદાએ યોજના=વ્યાપાર પ્રવૃત્તિ, તે પુનઃ (વ્યાપાર) અતિ શુભ ચોગ સંબધિ છે, માટે ગાયોન=ાયોનિજ તેનું કારણ તે આયોતિરાવાર કહેવાય છે. પુનઃ કેઈક આચાર્ય એને સાજિતવાઇ કહે છે તેને શબ્દાર્થ આ પ્રમાણે છે–આવત=સન્મુખ કરેલ, લેકમાં પણ કહેવાય છે કે મેં આને આવજર્યો એટલે સન્મુખ કર્યો છે, એ પ્રમાણે તથા ભવ્યત્યપણે મોક્ષગમનપ્રત્યે શાનિત એટલે સન્મુખ કરેલ તેને વા=શુભાગરૂપ વ્યાપાર તે સાવર્તિત પણ કહેવાય છે. પુનઃ કેઇક આચાર્યો તે આસ્થાને બા શાહ શા » એ પાઠ કહે છે તેને શબ્દાર્થ આ પ્રમાણે છેસાહિતર વાળ આવશ્યક કરણ એટલે જે કરણ અવશ્ય ભાવવાળ છે તે સાવરકાર કહેવાય છે, કારણ કે સમુદઘાત તે કઈ કરે ને કોઈ ન પણ કરે અને આ સારવાર તે સર્વે કેવલિઓ
તે આજીકાકરણ અન્તર્યું. કાળ પ્રમાણુનું છે. શ્રી પ્રજ્ઞાપના સૂકામાં કહ્યું છે કે “વાર સમજે તે આનિયા ? જોયા વિનામાપ સંતુષિ પા” (સુગમાર્થ) તે આજીકાકરણ અલાપિપર્યત જ્યાં સુધી પ્રારબ્યુ નથી ત્યાંથી પૂર્વલાસમયે તીર્થકર કેવલિને જીનનામની જઘન્યાનુભાગેદરણ પ્રવર્તે છે. આવઈકાકરણ કરતાં અધિક અનુભાગદીરણા પ્રવર્તે છે માટે આજીકાકરણથી પૂર્વે એમ કહ્યું છે.
76.
Page #559
--------------------------------------------------------------------------
________________
અથઉદીરણકરણ.
--
-
--
-
તથા નીલ-કૃષ્ણ-દુરબિ-તિકત-કટુ-શીત-રૂક્ષ-અસ્થિર ને અશુભ એ , પ્રકૃતિની જઘન્યાનુભાદરણાસગિકેવલિને અન્ય સમયે હોય છે, કારણ કે સળિપણના અન્ય સમયે જ તદ્યોગ્ય વિશુદ્ધિ છે. તથા કર્કશ અને ગુરૂ સ્પર્શની જઘન્યાનુભાગાદીરણા કેવલ સમુહુઘાતથી નિવર્તતા એવા કેવલિને મથાને પસંહાર સમયે હોય છે. सेसाण पगइवेई, मज्झिमपरिणाम परिणओ होजा पञ्चय सुभासुभा विय, चिंतिय नेओ विवागे य ॥७॥
ગાથાર્થ –શેષ ૩૪ પ્રકૃતિની જ અનુભાગેદરણા મધ્યમ પરિણામે પરિણત જીવને હોય છે, એ પ્રમાણે સર્વ પ્રકૃતિએમાં પરિણામાદિ પ્રત્યય, શુભાશુભતા, અને ચારે પ્રકારના વિપાકને વિચારીને જઘન્ય વા ઉત્કૃષ્ટ અનુભાગે દીરણના રવામિ જાણવા. , ટીકાર્થ –શેષ વેદનીય ૨-ગતિ ૪- જાતિ ૫-આનુવકઉશ્વાસ-પ્રગતિ ર–ત્રસાદિ ૩-સ્થાવરાદિ ૩–દુર્ભાગાદિ ૪-સુભગાદિ ક-ત્ર -એ ૩૪ પ્રકૃતિની જ અનુભાગેદરણાના સ્વામિ તે તે પ્રકૃતિના ઉદયમાં વર્તતા એવા મધ્યમ પરિણામે પરિણત સર્વે જાણવા. હવે સર્વ પ્રકૃતિમાં સામાન્યતઃ જઘન્ય વા ઉત્કૃષ્ટ અનુભાગેદરણાના સ્વામિ જાણવાને ઉપાય દર્શાવે છે
જય કુમકુમ તિ પ્રત્યય તે પરિણામપ્રત્યય અને ભવપ્રત્યય, તથા પ્રકૃતિની શુભાશુભતા, તથા પુદ્ગલવિપાકાદિ ૪ પ્રકારને વિપાક એ ત્રણને સમ્યક્ પ્રકારે વિચારીને યથાગપણે જઘન્ય અને ઉત્કૃષ્ટ અનુભાગેદરણાના સ્વામિ જાણવા તે આ પ્રમાણે–પરિણામપ્રત્યયાનુભાગેદરણા પ્રાયઃ ઉત્કૃષ્ટ હોય છે, અને ભવપ્રત્યયાનુભાગેદરણા પ્રાયઃ જઘન્ય હોય છે. શુભ પ્રકૃતિ ચેની માયા સંકલેશથી જઘન્યાનુભાદરણા અને અશુભની
Page #560
--------------------------------------------------------------------------
________________
કર્યપ્રકૃતિ,
.
.
-
-
-
-
-
-
-
વિશુદ્ધિએ જ અતુટ ઉદીરણા હેાય છે અને એથી વિપરીત પણે ઉણાનુભાગીદીરણા હોય છે, એ પ્રમાણે વિચારીને તે તે પ્રકૃતિના ઉદયવતજીને જ ઉ૦ અનુભાગદીરણાના સ્વામિ જાણવા,
' અથ વીણા - એ પ્રમાણે અનુભાગીદીરણા કહીને હવે પ્રદેશદીરણા કહેવાતા પ્રસંગ છે. ત્યાં સારવારિક પળ અને
એ બે અનુગ છે. તેમાં પણ સાવાદિપ્રરૂપણા મૂળ પ્રકૃતિવિષયક અને કર પ્રકૃતિવિષયક એમ ૨ પ્રકારે છે તેમાં પ્રથમ જૂઠમતિ હરિ પાવર પણ કહેવાય છે.
• पंचाहमणुकोसा, तिहा पएसे चउंविहा दोण्हं સેવિન સુવિહા, સંગાપોર ગારસ્લાબા,
ગાથાથી–૫ કર્મની અનુકૂષ્ટ પ્રદેશેદરણું ૩ પ્રકારે, તથા ૨ કર્મની અનુ ઉદી ૪ પ્રકારે, અને એ છ કર્મના શેષ વિકલ્પ તથા આયુષ્યના સર્વવિકલ્પ ૨ પ્રકારે છે
ટીકાથ-જ્ઞાના દર્શ–નામ-શેત્ર–ને અન્ત-એ ૫ મૂળ પ્રકૃતિની અનુટપ્રદેશદીરણ-અનાદિ, ધ્રુવ, ને અધ્રુવ એમ ૩ પ્રકારે છે. તે આ પ્રમાણે –ગુણિતકમશજીવમાં આપઆપણું ઉદીરણાના અને એક ઉત્કૃષ્ટ કે ૧. " " છે તે જ સાર છે, ને તથા અન્ય સર્વ પણ અ: ૮ પ્રક ઉદીરણ નિરંતર પ્રવર્તતી હોવાથી સત્તા અને ફુવાડ્યુવત અભવ્ય તથા ભવ્યજીવની અપેક્ષાએ છે,
તથા વેદનીય અને મેહનીય એ બે કર્મની અનુપ્રકઉદીરણા આદિ-અનાદિ-ધ્રુવ–ને અધુવ એમ ૪ પ્રકારે છે તે આ પ્રમાણે
Page #561
--------------------------------------------------------------------------
________________
અથઉદીરણાકરણ,
વેનીયની ઊપ્રદરણુ અપ્રમત્તભાવને સસુખ થયેલા એવા સર્વ વિશુદ્ધ પ્રમત્ત મુનીને હેચ છે, અને મોહનીયની ઉ૦ પ્રક ઉદીરણ સૂમર્સપરાય ગુણસ્થાનકે સ્વઉદીરણને અને હોય છે, તેથી એ બન્ને કર્મની પણ ઉ૦ પ્ર ઉદીરણા સાદિ દુર છે. તેથી અન્ય સર્વ પણ અનુત્કૃષ્ટ પ્ર. ઉદીરણું તે પણ અપ્રમત્તથી પડતા મુનિને વેદનીયની, અને ઉપશાન્તમોહથી પડતા મુનિને વેદનીયની અનુaઉદી સર હોય છે, અને તે સ્થાનને નહિ પ્રાપ્ત થયેલા છને એ બે કર્મની અનુઉદી અને પુરાવા પૂર્વવત,
તથા સાવિત્રએ સાતે મૂળ પ્રકૃતિના ઉકત વ્યતિરિક શેષ જઘ-અજઘ-ને ઉત્કૃષ્ટ એ ૩ વિકલ્પે તે સાદિ અને અવ એમ ૨ પ્રકારે જાણવા તે આ પ્રમાણે-અતિ સંકિલષ્ટ મિથ્યાષ્ટિજીવમાં એ ૭ કર્મની જ ઉદીરણું હોય છે તે હરિ છે. અને સંકલેશ પરિણામથી ઉતરેલા મિથ્યાષ્ટિને અજપ્રદરણું હોય છે તેથી તે પણ સાહિ સબ છે, અને ઉત્કૃષ્ટ પ્ર ઉદીરણા તે પ્રથમ જ કહી છે.
તથા આયુષ્યના જ-અજ-ઉ૦-અનુ. એ ચારે વિકજો ને ગપુર એમ બે પ્રકારે છે, અને એ સાદિ અધુવતા આયુષ્યના અદીર્યપણથીજ જાણવી.
(તિ જૂઇ અતિશત સાઘાર ) હવે સર પ્રકૃતિ ઉધિ સાથrદ કરપા કહેવાય છે.
૧ છાપેલી ટીકામાં ઘટાદા પાઠ હોવાથી ત્રણજ વિકલ્પ ગણવેલા છે, પરંતુ તે પાઠ લિખિત દોષથી વા દૃષ્ટિદેષથી અશુદ્ધ હશે એમ ધારી મેં અત્રે પાછળના સર્વેદ શબ્દથી, અને આયુષ્યની સર્વ રીતે અધવતી વિચારી ૪ વિકલ્પ ગણાવ્યા છે.
Page #562
--------------------------------------------------------------------------
________________
• કર્મપ્રકૃતિ
પહ૧૭
AAAAAAAAAAAAAAAAAAAAAAAA
मिच्छत्तस्स चउद्धा, सगयालाए तिहा अणुक्कोसा सेसविगप्पादुविहा, सबविगप्पा यसेसाणं॥८॥
ગાથાથી–મિથ્યાત્વની અનુત્ર પ્ર ઉદી ૪ પ્રકારે, તથા ૪૭ પ્રકૃતિની અનુ. પ્રઉદી ૩ પ્રકારે છે. એ ૪૮ પ્રકૃતિના શષ વિકલ્પ અને શેષ પ્રકૃતિના સર્વ વિકલ્પ ૨ પ્રકારે છે
ટીકાથી–મિથ્યાત્વની અનુજ પ્ર ઉદીરણા સાદિ-અનાદિ મુવ ને અમુવ એમ જ પ્રકારે છે તે આ પ્રમાણે જે અનેતર સમયે સંયમ સહિત સમ્યકત્વને પ્રાપ્ત કરશે તે મિથ્યાષ્ટિ જીવને મિથ્યાત્વની ઉ. પ્ર. ઉદીરણુ હોય છે તે સાહિર છે, કારણ કે સમયમાત્ર એ ઉદીરણા હેય છે, ને તેથી અન્ય સર્વ પણ અનુત્કૃષ્ટ પર ઉદીરણ, તે પણ સમ્યકcવથી પડતા મેં રિ, તે રથાનને અપ્રાપ્ત જીવને અનાદિ, અને પુરાવૃતા પૂર્વવત .
તથા છ પ્રકૃતિની ઉ. પ્ર. ઉદીરણા અનાદિ, પ્રવ, ને અવ એમ ૩ પ્રકારે છે તે આ પ્રમાણે -૫ શાના-૫ અન્ત–ને ૪ દર્શ—એ ૧૪ પ્રકૃતિની ગુણિતકમાંશ ક્ષીણકષાયી જીવને સ્વ વઉદીરણાને અને ઉપ્ર. ઉદીરણ થાય છે તે સારિ અgs છે, ને તેથી અન્ય સર્વ પણ અતુટ પ્રદેશદરણું તે નિરંતર પ્રવર્તતી હોવાથી સરક, અને મૃગાપુરતા પૂર્વવત્ ' તથા હૈ. ઉર્વણદિ ૨૦-સ્થિર-અસ્થિર-શુભ-અશુભગુરૂલઘુ-અને નિર્માણ એ ૩૩ પ્રકૃતિની ગુણિતકમાંશ સળિ કેવલિને ઉ. પ્રદેશાદીરણ હોય છે તે સાહિ સક્રુર છે. ને તેથી અન્ય સર્વ પણ અનુત્કૃષ્ટ પ્રદેશદીરણ તે નિરંતર ઉદીય માણ હેવાથી નાર, અને કૃષrgવતા પૂર્વવત
તથા રેMિા સુરત પૂર્વોકત વિકથિી અન્ય જ અજ-ને ઉ– ૩ વિક સાદિ અને અવ એમ બે પ્રકારે
Page #563
--------------------------------------------------------------------------
________________
૫૮૮,
અથઉદીરણકરણું.
ન
VA
A
.
NANANANANAAMAAN
છે તે આ પ્રમાણે-પૂર્વોકત સર્વ પ્રકૃતિની જ પ્રદરણું અતિ સંકિલષ્ટ પરિણામી મિથ્યાષ્ટિ જીવને હોય છે અને તેવા પરિણામથી ઉતરતા જીવને અજર હોય છે માટે એ બંને ઉદીરણા સારિ સર્વ ભાગે થાય છે, અને ઉત્કૃષ્ટને સાદિ ભાગે તે પ્રથમજ કહેલ છે. અને વિશ્વ સાળ શેષ ૧૧૦ પ્રકૃતિ ના જ અજ ઉ૦ અનુ—એ સર્વે વિકલ્પ સાદિ ને મધુર એમ - ૨ પ્રકારે છે, અને એ સાદિ અધુરતા આપ આપણું અધૂરીય પણાથી જ જાણવી. (તિ સાથare ver)
એ પ્રમાણે સાદ્યાદિપ્રરૂપણા કરીને હવે ગામિષ wor. કરાય છે. ત્યાં ઉ. પ્રદેશ રણસ્વામિ ને જઘન્ય પ્રદેશદીરણા
વામિ એ બે અનુગ છે તેમાં પ્રથમ ૩૦ હીરા સાનિ કહેવાય છે. अणुभागुदीरणाए, जहन्नसामी पएसजेठाए घाईणं अन्नयरो, ओहीण विणोहि लंभेण ॥२॥
ગાથાર્થ –ટીકાઈના પ્રારંભમાં કહ્યો છે.
ટીકાર્થી--સર્વે ઘાતિકર્મની અનુભાગીદીરણામાં જે જે. જઘન્યાનુભાગેદરણના સ્વામિ પૂર્વે કહ્યા છે તે તે સ્વામિ અત્રે ઉત્કૃષ્ટ પ્રદેશદીરણામાં ગુણિતકમીશ જાણવા. વિશેષ એ છે કે અયો =શ્રુતકેવલિ વા અન્ય કેઈ, મત્યાવરણાદિકના ઉ. પ્ર. ઉo સ્વામિ છે. અને અવધિઢિયાવરણના ઉ. પ્રદેશદીરણાસ્વામિ અવધિલબ્ધિ રહિત છવ છે. એ અતિ સંક્ષેપથી કહ્યું કે હવે વિશે ષથી કહેવાય છે.
અવધિજ્ઞાનાવરણ વિના શેષ ૪ જ્ઞાનાવરણની તથા ચક્ષુ ને કેવલ દર્શનાવરણની ઉ૦ પ્રદેશદીરણા ક્ષીણ કષાયી ગુલ કમીશ શ્રુતકેવલિને વા અન્ય ગુણિતકમીશને સમયાધિક આવલિકા
Page #564
--------------------------------------------------------------------------
________________
-
- કર્યપ્રકૃતિ.
શષ રહે છતે હોય છે અને અવધિજ્ઞાનાવરણ અને અવધિદર્શનાવરણની ઉ૦ પ્રદેશદીરણા અવધિલખ્યિરહિત ક્ષીણ કવાયી જીવને સમયાધિક આવલિકા શેષ રહેતાં હોય છે. તથા નિકાદ્ધિ ની ઉ૦ પ્રદેશશે દીરણા ઉપશાન્ત કષાયી જીવને, તથા સત્યાનદ્વિત્રિક ઉર પ્રદેશદીરણા અપ્રમત્તાભિમુખી પ્રમત્તમુનીને, તથા મિથ્યાત્વ અને અનિતાબધીની ઉ૦પ્રદેશદીરણા અનન્તર સમયે સચમ સહિત સમ્યકત્વ પ્રાપ્ત કરનાર મિથ્યાષ્ટિને અને ત્યા સમયે હોય છે. મિશ્રમોહિનીયની ઉ. પ્રદેશે દીરણા સમ્યકત્વપ્રાપ્તિના ઉપાસ્ય સમયે હેય છે, અપ્રત્યાખ્યાની કષાયની ઉ. પ્રદેશદીરણા અનન્તર સમયે દેશવિરતિ પ્રાપ્ત કરનાર એવા અવરતિ સમ્યગદષ્ટિ જીવને હોય છે. પ્રત્યાયાનાવરણ કષાયની ઉ૦ પ્રદેશદીરણ અનેતર સમયે સર્વ વિરતિને પ્રતિપન્ન કરનાર એવા દેશ વિરત જીવને હેાય છે. તથા સંજવલનબ્રિકની ઉ. પ્રદેશદીરણ તે તે કષાદથી જીવને સ્વસ્વઉદયને અને હોય છે. તથા વેદત્રિક અને સંજવલન લેભની ૬૦ પ્રદેશદીરણ તહેદીક્ષપક જીવને સમયાધિકાવલિકાના અન્ય સમયે હોય છે. તથા હાસ્યાદિકની ઉ. પ્રદેશ દીરણા અપૂર્વકરણ ગુણસ્થાનના અન્ય સમયે હોય છે. અહિં સર્વત્ર “ગુણિતકમીશ” એ વિશેષણ
જવું.
वेयणियाणं गहिहिई, से काले अप्पमायमिय विरओ संघयणपणग तणुदुग-उज्जोया अप्पमत्तस्स ॥३॥
ગાથાથ-ટીકાર્યાનુસારે
ટીકાથ––જે પ્રમત્ત જીવ અનન્તર સમયે અપ્રમત્ત થશે તે પ્રમત્ત જીવને શાતા અને અશાતા રૂપ વેદનીયની ઉ૦ પ્રદેશદીરણા થાય છે કારણ તેનેજ સર્વ વિશુદ્ધિપણું છે તથા
Page #565
--------------------------------------------------------------------------
________________
અથઉદીરણાકરણ
-
-
- - -
અપ્રમત્ત મુનિને કુસંઘયણ પ-૦૭-આહા-૭–ને ઉદ્યોત-એ. ૨૦ પ્રકૃતિની ઉ૦ પ્રદેશદીરણા થાય છે. देवनिरयाउगाणं, जहन्नजेडटिई गुरुअसाए इयराऊण वि अहम-वासे योऽवासाऊ ॥४॥
ગાથાથ-–ટીકાથનુસારે
ટીકાથે--જઘન્યસ્થિતિવાળા, અને ઉત્કૃષ્ટ દુઃખદયમાં વર્તતા એવા દેવને દેવાયુની, અને ઉત્કૃષ્ટ રિથતિવાળા ઉત્કૃષ્ટ દુદથી નારકને નરકાયુની ઉપ્રદેશદીરણા હોય છે. અહિં તાપર્ય એ છે કે-૧૦૦૦૦ વર્ષની સ્થિતિવાળે, અને ઉ૦ દુકદયમાં વર્તતે દેવ દેવાયુને ઉ. પ્રદેશદીરક છે. તથા ૩૩ સાગરે પ્રમાણુ સ્થિતિમાં વીતે ઉ૦ દુખદયવાળે નારક નરકાયુને ઉ. પ્રદેશોદક છે, અતિ દુખના અનુભવમાં આયુનાં ઘણાં યુદ્ધ નિર્ભરે છે. માટે “ઉ૦ દુદયી” એ વિશેષણ કર્યું છે. અને ઇતર જે તિર્યગાયુ અને મનુષ્પાયુના ઉ૦ પ્રદેશેદરક આઠ વર્ષના આયુષ્યવાળા અને આઠમા વર્ષમાં વર્તતા અનુક્રમે અતિ દુખી તિર્યંચ અને મનુષ્ય હોય છે
एगंततिरियजोग्गा, नियगविसिडेसु तह अपजत्तो समुच्छिममणुयंते, तिरियगई देसविरयस्स ॥८५॥
ગાથાથી–ટીકાથનુસાર
ટીકાર્ચ–એકાન્ત તિય"ને જજે પ્રકૃતિ ઉદયમાં આવે છે તે મુજાતિ-આતપ-સ્થા-સૂટ–ને સાધારણ એ ૮ પ્રકૃતિચાની . ઉ૦ પ્રદેશદીરણા પ્રકૃતિવિશિષ્ટ છવમાં હોય છે, તે આ પ્રમાણે -એકેન્દ્રિય જાતિ અને સ્થાવર નામ એ બે પ્રકૃતિની ઉપ્રદી
Page #566
--------------------------------------------------------------------------
________________
કર્મપ્રકૃતિ.
૬૦૧
દીરણા સવ વિશુદ્ધ બાદર પૃવિકાયિક જીવને જાણવી. આતપ નામની પ્રદેશાદરણુ ખર બાદર પૃથ્વીકાયિક જીવમાં જાણવી, સૂક્ષ્મની પર્યાપ્ત સૂમમાં, સાધારણ અને વિકેન્દ્રિય જાતિની ઉ. પ્રદેશદીરણ તે નામદયવાળા સર્વ વિશુદ્ધ પર્યાપ્ત માં હોય છે. તથા અપથમ નામની ઉ૦ પ્રદેશદીરણા અપ, સમુ મનુષ્યને અન્ય સમયે હેય છે, અને તિર્યંચગતિની ઉ. પ્રદેશરીરણ દેશવિરત જીવને હોય છે કારણ કે તે અતિ વિશુદ્ધ હોય છે.
अणुपुव्विगइदुगाणं, सम्मदिडि उ दूभगाईणं नीयस्सयसे काले, गहिहिइ विरयत्ति सोचेव॥८६॥
ગાથાર્થ–ટીકાથનુસાર • ટીકાથી–તે તે ગતિમાં વર્તતા સર્વ વિશુદ્ધ સમ્યગદષ્ટિ જીવને ત્રીજે સમયે ૪ આનુપૂવીની ઉ. પ્રદેશદીરણ હોય છે, પરતુ નરકાનુડ અને તિર્યગાનુડ માં ક્ષાયિક સમ્યગ્દષ્ટિ જીવ કહેવો. તથા દેવગતિ અને નરકગતિને ઉ. પ્રદેશદીપક પણ તેજ ક્ષાયિક સમ્યમ્ દષ્ટિ જીવ છે. તથા જે અનન્તર સમયે સંયમને પ્રાપ્ત કરશે તેવા અવિરતિ સમ્યગ્દષ્ટિ જીવને દુગાદિ ૪ પ્રકૃતિચેની અને નીચ ગોત્રની ઉ૦ પ્રદેશદીરણ થાય છે.
जोगंतुदोरगाणं, जोगते सरदुगाणुपाणूणं नियन्ते केवलिणो, सव्वविसुद्धिए सव्वासि ॥८॥
ગાથાર્થ ––સગિને અન્ય સમયે ઉદીરણા ચગ્ય જે પ્રકૃતિરે છે તેની ઉ. પ્રદેશદીરણ સગિ કેવલિને અન્ય સમયે હોય છે. સુરઢિક ને શ્વાસોશ્વાસની ઉ. પ્રદેશદીરણા સ્વસ્વનિધિને
Page #567
--------------------------------------------------------------------------
________________
૬૦૨
અથઉદીરણાકરણું.
અને હોય છે. સર્વ પ્રકૃતિની ઉ૦ પ્રદેશદીરણ સર્વ વિશુદ્ધ જીવને હોય છે.
. ટીકાથ-- ત્તી એટલે જે પ્રકૃતિ સગિ કેવલિને અન્ય સમયે ઉદીરણ ગ્ય હોય છે, તે મનુષ્યગતિ-પચે -ઔદા–તૈ૦૭–સંરથા૦૬-વર્ષભ-વર્ણાદિ ૨૦-અશુ-ઉપ-પરા, -ખગતિ ૨-ત્રસાદિo–આદેશચશ-અસ્થિર-અશુભજીન- ઉચ્ચનિમણુ એ દર પ્રકૃતિની ઉ. પ્રદેશેરિણા સગિ કેવલિને અન્ય સમયે હોય છે, તથા સ્વરદ્ધિક ને ઉશ્વાસની સ્વનિરાધ કાળે ઉ. પ્રદેશદીરણા હોય છે, અર્થાત્ સ્વરનિષેધકાળે સુરવર દુરની, અને ઉશ્વાસનિકાળે ઉશ્વાસ નામની ઉ. પ્રદેશદીરણા હેય છે. અહિં સર્વ કર્મની ઉ. પ્રદેશદીરણા માટે સામાન્ય નિયમ એ છે કે જે જે કર્મને જે જે ઉહિરણાધિકારી છે તે તે જીવ સર્વ વિશુદ્ધકાળે તે તે કર્મને ઉ. પ્રદેશદીરક જાણુ. પુનઃ આયુ સિવાય સર્વ કર્મની ઊ૦ પ્રદેશદીરણ ગુણિતકમાંશ જીવને કહેવી. તેથી દાનાન્તરાયાદિ ૫ પ્રકૃતિની પણ ઉ૦ પ્રદેશોદિરણુ ક્ષીણ કષાયી ગુણિત કમોશ જીવને સમયાધિક આવલિકા શેષ રહેચે છતે હોય છે. ( ફુતિ ૩૦ કારણ યમિક)
એ પ્રમાણે ઉ. પ્રદેશદીરણાના સ્વામિ કહીને હવે કાચ प्रदेशोदीरणाना स्वामि ४९ छ ।
तप्पगओदोरगति-संकिलिष्ठभावो अ सव्वपगईण नेयो जहन्नसामि, अणुभागुत्तो य तिथ्थयरे ॥८॥
ગાથાર્થ –સર્વ પ્રકૃતિનો જ ઉદીરણા સ્વામિ અતિ સકિલષ્ટ ભાવવાળા તેને પ્રકૃતિને ઉદીરક જીવ જાણુ, અને તીર્થ”
Page #568
--------------------------------------------------------------------------
________________
? કમ પ્રકૃતિ.
કર નામને જ પ્રદેશાદીક જ અનુભાગેદરણમાં કહ્યા પ્રમાણે જાણુ, "• ટીકાઈ--જે તે તે પ્રકૃતિને ઉદીરક છે તે અતિ સંક્ષિણ પરિણામવાળે ક્ષપિતર્કમાંશ છવ સ્વ સ્વયેગ્ય સર્વ પ્રકૃતિને જ પ્રદેશદીરણ સ્વામિ જાણવે. ત્યાં અવધિવિના ૪ જ્ઞાનાવરણ અને ૩ દર્શનાવરણ–૨ વેદનીય-મિથ્યાત્વ–૧૬ કષાય-૯ નેકષાય-એ સર્વ સંખ્યાએ ૩૫ પ્રકૃતિને જ પ્રદેશદીરણાને સ્વામિ સર્વ પતિએ પર્યાપ્ત અને સર્વ સંકિલષ્ટ મિથ્યાદ્રષ્ટિ જીવ જાણુ. તથા તસ્ત્રાગ્ય સંકલેશ યુક્ત જીવ નિહાપચકને જ પ્રદેશદીરક છે. તથા અનંતર સમયે મિથ્યાત્વને પામશે તે અતિ સકિલષ્ટ છવ સમ્યકત્વને અને મિશ્રને જ પ્રદેશદીપક છે. તથા ગતિ ૪- પં દા ૭–વૈસંસ્થાન ૬ સંઘ દ–વણદિ૨૦-પરાઉપઘાત-અશુ-ઉશ્વાસ-ઉદ્યોત–ખગતિ ૨-ત્રસાદિ૧૦-અસ્થિરાદિ ૬ -નિમ –ોત્ર ૨-અન્ત પએ ૮૯ પ્રકૃતિયોને જ૦ પ્રદેશદીરણ
સ્વામિ સત્કૃષ્ટ સંક્લેશયુકત સંક્સિપર્યાસજીવ છે. તથા તસ્ત્રાગ્ય સંકલૈશયુકત આહારક શરીરી જીવ આહારક સપ્તકને જ પ્રદેશદીરક છે. તથા આનુપૂવઓને પણ જળ પ્રદેશદીરક તાઠ્ય સંક્તિષ્ટ છવ છે. તથા સર્વ સંલિષ્ટ ખર બાદર પૃથવી કાયિક જીવ આપ નામને જળ પ્રદેશદીપક છે. તથા એકેન્દ્રિય સ્થાવરને સાધારણ એ ૩ પ્રકૃતિને જ પ્રદેશેદિક સર્વેત્કૃષ્ટ સંકલેશયુક્ત એકેન્દ્રિય જીવ છે. તથા સર્વ સંકિલષ્ટ સૂત્ર એકેન્દ્રિયજીવ સૂમ નામને જ પ્રદેશદીરક છે. તથા વિકલજાતિના જ૦ પ્રદેશદીપક સર્વસંકલિષ્ટ ને તત્ તત્ નામોદયી વિલેન્દ્રિય જીવે છે.
તથા અણુમાપુરાતત્ત્વ=તીર્થકર નામકર્મને જ પ્રદેશદીપક તે જઘન્યાનુભાગેદરણામાં જે પૂર્વે કહ્યું છે તે જાણવે. અર્થાત જ્યાં સુધી આજીકાકરણને આવ્યું નથી ત્યાંથી પૂર્વલા સમયે વર્તતા કેવલિ તીર્થકર નામના જ પ્રદેશદીપક જાણવા,
Page #569
--------------------------------------------------------------------------
________________
૦૪.
અથઉદીરણાકરણ.
•
ओहीणं ओहिजुए, अइसुहवेई य आउगाणं तु . पढमस्स जहन्नहिइ, सेसाणु कोलगडिइओ॥८९॥
ગાથાર્થ-ટીકાર્યાનુસારે
ટીકાર્ય–-સર્વ સંકિલણ એવા અવલિબ્ધિ ચુત જીવ અવધિદ્ધિકને જ પ્રદેશદીરક છે, કારણ કે અવધિલબ્ધિને ઉત્પન્ન કરતાં જીવને ઘણા પુદગલે પરિક્ષણ થયેલા હોય છે, માટે
અવધિલબ્ધિ ચુક્ત”એ વિશેષણ કહ્યું છે, તથા સર્વ સ્વ ભૂમિકાનુસારે અત્યંત સુખને અનુભવતા જ ચારે આયુષ્યના જ પ્રદે
દીરક હોય છે. ત્યાં પ્રથમ ૧૦૦૦૦ વર્ષ પ્રમાણુની જ સ્થિતિમાં વર્તતેનારક તે શેષ નારકેની અપેક્ષાએ અતિ સુખી હોય છે, માટે નરકાયુને જ પ્રદેશેદરક છે. શેષ તિર્યગાયુ મનુષ્પાયુને દેવાયુની ઉ સ્થિતિમાં વર્તતા અને સ્વવસ્થાન ગ્યતાનુસારે અત્યંત સુખી એવા તિર્યંચ મનુષ્ય ને દેવે અનુક્રમે તિયગાણુ, મનુષાયુ, ને દેવાયુના જ પ્રદેશદરક જાણવા.
(કુત્તિ શી કામિન્ગ ) इति श्रीमलयगिरिकृत कर्मप्रकृति टीकायां जैनाचार्य श्रीमद् बुद्धिसागरसूरी प्रसादेन पं. चंदुलाल कृतोदीरणा
करणस्य गूर्जरभाषांतरं ममाप्त.
Page #570
--------------------------------------------------------------------------
________________
છે અથ રૂપરામની
1
એ પ્રમાણે સવિસ્તરપણે ઉદીરણુકરણ કહીને હવે ઉપશમનાકરણ કહેવાને અવસર છે, ત્યાં ૧ પ્રથમ સમ્યકત્પાદ પ્રરૂ. ૫ દર્શન મેહનીયક્ષપણ ૨ દેશવિરતિ લાભ પ્રરૂપણ ૬ દર્શન મેહનીચોપશમના 5 સર્વવિરતિ લોભ પ્રરૂપણા ૭ ચારિત્ર મેહનીપશમના ૪ અનંતાનુબધિ વિસાજના ૮ દેશપશમના
એ ૮ દ્વાર ભેદાનભેદ સહિત કહેવાના છે, તેમાં પ્રથમ સેરાનભેદ સહિત ઉપશમનાકરણ સર્વ પ્રકારે કહેવું અતિ અશકય છે, તેથી જેટલે અંશે વ્યાખ્યાન કરવામાં પિતાની અશક્તિ છે તેટલે અંશે તેના (ઉ૫૦ ના) જાણકાર આચાર્યોને આ આચાર્ય (શ્રી શિવશર્મસૂરિ) નમસ્કાર (પ્રથમ ગાથા વડે) કરે છે. करणकयाऽकरणाविय, दुविहाउवसामणा यबिइयाए अकरण अणुइनाए, अणुयोगधरे पणिवयामि ॥१॥
ગાથાથ– અહિં કરણકૃત અને અકરણકૃત એ બે પ્રકારની ઉપશમના (દેશપશમના) છે, તેમાં અકરણકૃત અને અનુદીર્ણ એ બે નામ પર્યાયવાળી બીજી ઉપશમનાના (અકરણપશમનાના જ્ઞાનને ધારણ કરનાર આચાર્યોને હું (શિવશર્મસૂરિ) નમસ્કાર કરું છું. * ટીકાથ–અહિં કરણુકૃત અને અકરણકૃત એ પ્રમાણે છે પ્રકારની ઉપશમના છે, ત્યાં યથાપ્રવૃત્ત, અપૂર્વ, અને અનિવૃત્તિ એ ૩ કરણને સાધ્ય જે ક્રિયા વિશેષ તે જાળ કહેવાય છે. અને તે
Page #571
--------------------------------------------------------------------------
________________
૨૮
અથ ઉપશમનાકરણ.
-
-
-
-
| અથ વારિત્રમોહનીચોપરાના ' હવે ચારિત્રમોહની ઉપશમનાને વિધિ કહેવાય છે. ત્યાં કરે જીવ ચારિત્રમેહનીયને ઉપશમાવવાનો પ્રારંભ કરે છે તે કહેવાય છે. ‘वेयग सम्मदिडी, चरित्तमोहुवसमाए चिडतो अजओ देसजई वा, विरतो व विसोहि अद्धाए ॥२७॥
ગાથાથ–ટીકાથનુસારે.
ટીકાઈ–વેદકસમ્યગદ્રષ્ટિ એટલે શપશમસમ્યફથી છવ ચારિત્ર મિહનીયને ઉપશમાવવાને પ્રારંભ કરે છે પરંતુ પૂર્વે વર્ણવેલે એ ઉપશમસમ્યગદ્રષ્ટિ નહિ. તે વળી અયત એટલે અવિરતિ, દેશયતિ એટલે દેશવિરતિ અને વિરતો એટલે સર્વવિરતિજીવ, એ ત્રણમાં પ્રત્યેકને બે બે અધ્ધા (પરિણામયુક્ત કાળ વિભાગ) હેય છે. તેમાં પ્રથમ સંચાજા ને બીજી વિશુદા. ત્યાં વિશુધ્ધદ્ધામાં વર્તતે જીવ ચારિત્રમોહનીયને ઉપશમાવવાને પ્રારંભ કરે છે, પરંતુ સલેશાશ્તામાં વર્તતે છવ નહિ.
હવે એ અવિરતાદિ ત્રણે પ્રકારના છનું લક્ષણ કહે છે. અન્ના મુવાર, જયહિનો આ વણિક एगवयाइ चरिमो, अणुमइमित्तो त्ति देसजई ॥२८॥ अणुमइविरओयजई, दोन्हवि करणाणि दोन्हि नउ
पच्छा गुणसेढी सिं, तावइया आलिगा उप्पिं ॥२९॥
ગાથાર્થ –અજ્ઞાન--અનબ્રુપગમ-અને અયતન એ ત્રણ
Page #572
--------------------------------------------------------------------------
________________
વહે અવિરતપણું હોય છે, તથા એકત્રત રહેણાદિથી યાવત અને અનુમતિમાત્ર સુધીના અવદા=પાપની વિરતિવાળા છવદેશવિરતિ કહેવાય છે ૨૮ ' - પુનઃ જે અનુમતિ માત્રથી પણ વિરકત થ તે સર્વવિરતિવત પતિ કહેવાય છે. તથા દેશવિરતિ અને સર્વવિરતિ એ બને ભાવની પ્રાપ્તિમાં પ્રથમનાં બે કરણજ પ્રાપ્ત થાય છે, પરંતુ ત્રીજું કરણ પ્રાપ્ત થાય નહિ અને દેશવિરત્યાદિ ભાવને પામ્યા બાદ એ બને સંબંધી જે ગુણકૅણિ રચના તે પણ તેટલાજ (અન્તમું ) પ્રમાણુવાળી પરંતુ ઉદયાવલિકાથી ઉપર થાય છે. ૨૯
• ટીકાથ-વતને જે ન જાણે ન અંગીકાર કરે ને ન પાળવાને યત્ન કરે તે (અનુક્રમે) અજ્ઞાન-અનુક્યુપગમ-અને અયતના એ ત્રણ વહે અવિરત કહેવાય છે. અહિં ત્રણ પદ સંબધિ ૮ ભાંગા થાય છે તે 'આ પ્રમાણે –
| ન જાણે-ન આદર-ન પાળે સર્વલકવત | | ન જાણે ન આદરે– પાળે બાળ તપસ્વીવત | | | ન જાણે- આદર-ન પાળે પાશ્વસ્થવત
૪ ન જાણે- આદરે પાળે અગીતાર્થ મુનિવત ૫- જાણે-ન આરેન પાળે શ્રેણિકકૃષ્ણાદિત ૬ - જાણે-ન આદર- પાળે અનુત્તરદેવવત ૭ જાણે- આદર ન પાળે
| સંવિનપાક્ષિકમુનિવત જાણે- આકરે પાળ | | મહાવતધારી ગીતાWવત'
Page #573
--------------------------------------------------------------------------
________________
અથ ઉપશમનાકરણ,
એ ૮ ભાંગામાં પ્રથમના ૭ ભાંગામાં વર્તતે જીવ નિશ્ચયથી અવિરતિજીવ જાણો. કારણ કે ઘુણાક્ષરવત પાલન કરાતાં તો તે ફલાથી થતાં નથી પરંતુ સમ્યગ જ્ઞાનપૂર્વક સમ્યમ્ રીતે ગ્રહણ કરીને પાળેલાં તેજ મોક્ષફલને અર્થે થાય છે, * ત્યાં પ્રથમના ૪ ભાંગામાં સભ્ય જ્ઞાનને અભાવે છે અને આગળના ૩ ભાંગામાં સમ્યગ ગ્રહણુ પાલનાને અભાવ છે. માટે એ પ્રથમના સાતે ભાંગામાં વતે જીવ નિશ્ચચત અવિરતિ કહેવાય છે, અને અન્ય ભાગોમાં એટલે આઠમા ભાંગામાં વતતે. છવ દેશવિરતિ થાય છે, કારણ કે દેશથી પણ અવધ એટલે પાપની વિરતિને સદ્ભાવ છે. પુનઃ તે એક વૃતાદિવાળે એટલે એક વ્રતને ગ્રહણ કરનારે અથવા એ વ્રતને ગ્રહણ કરનારે એ પ્રમાણે ચાવત અન્ય દેશવિરતિ તે અનુમતિ માત્રનેજ સેવનારે હોય છે, અને શેષ સર્વપાપનું તેણે પ્રત્યાખ્યાન કરેલું છે ( ત્યાગ કરેલ છે). પુનઃ અનુમતિ પણ વિના-પત્તિવાને સંવા રાજુમતિ એ પ્રમાણે ૩ પ્રકારે છે. ત્યાં પોતે કરેલા અથવા પરના કરેલા પાપની શ્લાઘા કરે છે અથવા સાવધારભથી ઉત્પન્ન થયેલા અનાદિકને ઉપલેગ કરે છે તે જોવનનુમતિ કહેવાય છે. પુનઃ જ્યારે પુત્રાદિકે કરેલા પાપમાં સંખ્યત્તપણું રાખે છેને નિષેધ કરતું નથી તે નિવાસુમતિ કહેવાય છે. પુનઃ જયારે સાવઘારંભકાર્યોમાં પ્રવૃત્ત એવા પુત્રાદિકમાં મમત્વમાત્ર યુક્ત છે પરંતુ તેઓનાં કરેલાં કાર્યોને સાંભળે નહિ અને શ્લાઘા પણ કરે નહિ ત્યારે તે સવારકુમતિ કહેવાય છે, ત્યાં જે સંવાસાનુમતિ માત્રનેજ સેવાના છે તે સત્કૃષ્ટ દેશવિરતિ કહેવાય છે, અને તે અન્ય સર્વ શ્રાવકમાં ગુણાધિક જાણવે. અને જે પુનઃ સંવાસાનુમતિથી પણુ વિરક્ત થયો હોય તે જ કહેવાય છે.
I હવે ફેરવિતિનો અને વિતિ ત્ર* કેવી રીતે થાય છે તે કહેવાય છે.
૩ઃ શિવાજી નિ જ સત્તા દેશવિરતિની અને
Page #574
--------------------------------------------------------------------------
________________
કતિ
૬
-
-
-
-
-
સર્વવિરતિની એ બન્નેની પ્રાપ્તિમાં યથાપ્રવૃત્ત અને અપૂર્વ નામનાં બે કરણેજ હોય છે, પરંતુ ત્રીજું અનિવૃત્તિકરણે પ્રાપ્ત થતુ નથી તે કરણ કેવી રીતે પ્રાપ્ત થાય છે? તે કહેવાય છે. અહિં કિરણકાળથી પૂર્વે પણ અંતર્મુહુર્ત પર્યનો પ્રતિસમાય અનતગુણ વૃદ્ધિરૂપે વિશુદ્ધિએ વૃદ્ધિ પામતે જીવ અશુભ કર્મોની અનુભાગસત્તાને હિસ્થાનક કરે છે ઈત્યાદિ તે પ્રમાણે ત્યાં સુધી કહેવું કે જે રીતે પ્રથમ યથાપ્રવૃત્ત કરણુમાં કહ્યું છે તે રીતે સર્વ કહેવું. તદન તર અપૂર્વકરણ કરે તે પણ તેવી જ રીતે કહેવું, પરંતુ અહિં ગુણશ્રેણિ ન કહેવી, અને અપૂર્વકરણોદ્ધા સમાપ્ત થયે છતે અનન્તર સમયે નિશ્ચયથી દેશવિરતિને વા સર્વવિરતિને પ્રાપ્ત કરે છે, તેથી ત્રીજું અનિવૃત્તિકરણ પ્રાપ્ત થતું નથી. અહિં જે અવિરત હેતે છતેજ યકત બે કરણને કરે તે દેશવિરતિવા સર્વવિરતિપણું પ્રાપ્ત કરે છે, અને દેશવિરતિ હેતે છતેજ યથે બે કરણ કરે છે તે સર્વવિરતિનેજ પ્રાપ્ત કરે છે. તથા પછgf=બે કરણ વ્યતિકાન્ત થયે છતે પશ્ચાત્ દેશવિરતિને વા સર્વવિરતિભાવને પામ્યું છતે જીવ ઉદયાવલિકાથી ઉપર ગુણશ્રેણિ રચના કરે છે, ને તે પણ તેટલાજ અંતમ્ ના પ્રમાણુવાળી અને પ્રતિસમય દલિક રચનાની અપેક્ષાએ અસંખ્ય ગુણ વૃદ્ધિ પામતી એવી ગુણણિને રચે છે. તથા દેશવિરત અને સર્વવિરતજીવ સવપ્રતિપચનતર ( દેશવ્રતપણુને સર્વત્રતપણું પામ્યા બાદ ) અતમું સુધી અવશ્ય વધતા પરિણામે રહે છે, અને અમું. બાદ અનિયમિત પરિણામે એટલે કે ઈ વધતા પરિણામે, કે સ્વભાવસ્થ, ને કે હીન પરિણામે વર્તે છે. ત્યાં સ્વભાવ અને હીના પરિણામે વતતા દેશવિરત અને સર્વવિરત જીવને રિતિઘાત ને રસઘાત થતા નથી. . . . . परिणामपञ्चया उ, णाभोगगया गया अकरणा उ गुणसेढी-सिं निच्चं, परिणामा हाणिवुट्ठिजुया॥३०॥
Page #575
--------------------------------------------------------------------------
________________
અથ ઉપશમનાકરણ
ગથાર્થ –પરિણામહાનિના હેતુથી અનાગપણે જેઓ દેશવિરત્યાદિભાવથી ઉતરી ગયા છે ( ભ્રષ્ટ થયા છે) તે છ કરણ કર્યા વિના જ પુન તે ભાવને પામે છે. તથા દેશવિરતિ અને સર્વ વિરતિ એ બને સંબધિ ગુણણિનિત્ય પરિણામની હાનિ વૃતિ, યુક્ત હોય છે.
ટીકાથ–પરિણામ પ્રત્યયથી એટલે પરિણામ હાનિરૂપ કારણથી અનાગપણે તત ભાવથી ગયેલા (નિવર્સેલા) અથત ઉપગ રહીતપણે જેઓ દેશવિરતિ પરિણામથી વા સર્વવિરતિ પરિણામથી પરિભ્રષ્ટ થયા તેઓન્કરણ કર્યા વિના જ પુનઃ પણ તે પૂર્વ પ્રતિપન્ન દેશવિરતિને વા. સર્વવિરતિભાવને પામે છે. અહિં તાત્પર્ય એ છે કે–-ઉપયોગ રહિત (અનાગપણે) કોઈક વખત પરિણામની હાની થવાથી જે દેશવિરત જ અવિરતિ ભાવને પ્રાપ્ત થયા હોય અથવા સર્વવિરતિવંત જ દેશવિરતિભાવને પ્રાપ્ત થયા હેય તેઓ પરિણામના વશ થકી પુનઃ પણ તે પૂર્વ પ્રતિપન્ન દેશવિરતિને વા સર્વવિરતિને પામે તે કરણકર્યા વિના જ તે ભાવને પામે છે, અને જે છ પુનઃ ઉપગપૂર્વકજ દેશવિરતિથી વા સર્વ વિરતિથી પરિભ્રષ્ટ થયા હેય ને ઉપયોગ પૂર્વકજ મિથ્યાત્વભાવને પામ્યા હોય તેઓ પુનઃ પણ જઘન્યથી અન્તર્યુ કાળે અને ઉત્કૃષ્ટથી ઘણકાળે દેશવિરતિને વા સર્વવિરતિને પ્રાપ્ત કરે તે પૂર્વોક્ત પ્રકારે કરણ પૂર્વકજ પ્રાપ્ત કરે છે.
- તથા જ્યાં સુધી દેશવિરતિની વા સર્વવિરતીની પ્રતિપાલના કરે છે ત્યાં સુધી પ્રતિ સમયે ગુણશ્રેણિને પણ રચે છે, પરંતુ વધતા પરિણામવાળે જીવં પરિણામ વૃદ્ધિને અનુસાર કદાચિત અસંખ્ય ભાગાધિક કદાચિત સંખ્યભાગાધિક કદાચિત સંખ્યગુણાધિક ને કદાચિત અસંખ્યગુણાધિક શ્રેણિને પણ રચે છે. અને ઘટતા પરિ ણામવાળો જીવ પરિણામ હાનીને અનુસારે પૂર્વોક્ત ચાર પ્રકારે ઘટતી ગુણશ્રેણિને રચે છે, અને અવસ્થિત પરિણામવાળે જીવ
Page #576
--------------------------------------------------------------------------
________________
કમપ્રકૃતિ.
-
- - -
-
-
-
-
-
-
તેટલા પ્રમાણુવાળીજ ગુણણિને રચે છે. આ હાની વૃદ્ધિ તે દલિકની અપેક્ષાઓ જાણવી, અને કાળથી તે પુનઃ સર્વદા તેટલા પ્રમાશુની જ જાણવી (અતિમું પ્રમાણની જાણવી), અને નીચેના સમયને અનુભવતાં જેમ જેમ સમયે ક્ષય થતા જાય છે તેમ તેમ ઉપરના સમયમાં દલિક નિક્ષેપ અધિકાધિક થતો જાય છે.
| ગણ મનંતાનુપરિપંચોનના એ પ્રમાણે દેશવિરતિને અને સર્વવિરતિને લાભ કહીને અનતાનુબધિની વિસાજના કહેવાય છે. કદાચ શંકા થાય કે ચારિત્રમોહાપશમનાના અધિકારમાં અનંતા ની વિસાજના શા કરણથી કહેવાય છે? તે કહીએ છીએ કે જે જીવ ચારિત્ર મહનીઅને ઉપશમાવવાને પ્રારંભ કરે છે તે જીવ અનતાનુબંધિની વિસજના' અવશ્ય કરે છે, તે કારણથી અહિ અનતા ની વિસાજના અવશ્ય કહેવાય છે. તે અનતાનુબધિને અશ્રેણિગત "એવા ચાતુર્ગતિક ક્ષપશમ સમ્યગદષ્ટિ છે પણ વિસાજે છે તે સબંધ ગાથાથી કહે છે. चउगइया पजत्ता, तिन्नि वि संयोयणा विजोयंति करणेहिं तिहिं सहिया, . नंत करणं उसमो वा
ગાથાર્થચારે ગતિના પર્યાપ્તા તે પણ યથાયોગ્ય અવિરત દેશવિરતને સર્વવિરત એ ત્રણે પ્રકારના છ સંજના(અનતા) કષાયને વિસજે છે. તે વિસાજના ૩ કરણ સહિત હોય છે પરંતુ અહિં (અનતાનું) અંતરકરણ તથા ઉપશમ ન થાય.
ટીકાથ–-ચાર ગતિવાળા એટલે નારક, તિય"ચ, મનુષ્ય, અને દેવે સવ પર્યાપ્તિએ પર્યાપ્ત થયેલા, અને અવિસ્ત. દેશ
80
Page #577
--------------------------------------------------------------------------
________________
અથ ઉપશમનાકરણ
વિરત, ને સર્વ વિરત એ ત્રણે છે, તેમાં અવિરત સમ્યગદષ્ટિ ચાગતિવાળા, અને દેશવિરત તે તિય વા મનુષ્યો, અને સર્વવિરત તે મનુષ્યજ, સાજના એટલે અનંતાનુબંધિ કષાયને વિસાજે છે. કેવા છે તે વિસાજના કરે છે? તે કહીએ છીએ કે વણકરણ સહિત અનતાની વિસજના - કરે છે. અહિં કરણેની વક્તવ્યતા પૂર્વોકત પ્રકારે કહેવી, પરંતુ અને અન્તકરણ અથવા ઉપશમ ન કહે. કારણ કે અનંતાનુબંધિ ની.ઉપશમના થતી નથી. એ ગાથાને અક્ષરાર્થ કહ્યો. હવે વિશેષ ભાવના આ પ્રમાણે છે–અનંતાનુબંધિને
વિજવાને અર્થે પ્રથમ યથાપ્રવૃત્તાદિ ત્રણ કરણને કારણે છે, ત્યાં કરણની વક્તવ્યતા સર્વે પૂર્વોક્ત પ્રકારે જાણવી, પરંતુ વિશેષ એ કે અહિં અપૂર્વકરણમાં પ્રથમ સમયથીજ આરંભીને અનંતાનુબંધિને ગુણસંક્રમ પણ કહે તે આ પ્રમાણે-અપૂર્ણ કરણના પ્રથમ સમયે અનંતાનુબં ધિના દલિકને શેષકષાયરૂપ પરપ્રકૃતિમાં અલ્પ સંકમાવે છે, તેથી દ્વિતીય સમયે અસંખ્યગુણ સંક્રમાવે છે, તેથી પણ ત્રીજે સમયે અસંખ્યગુણ દલિકને સમાવે છે, એ પ્રમાણે કહેવું તે ગુણસંક્રમ કહેવાય છે. તથા અનિવૃત્તિકરણમાં પ્રવેશેલે જીવ પૂર્વોક્ત સ્વરૂપ વાળા ઉકલના સંક્રમવડે અનંતાનુબંધિને સર્વથા વિનાશ કરે છે. પરંતુ નીચે એક આવલિકા માત્ર સ્થિતિને બાકી રાખે છે, અને તેને પણ સ્તિબુક સંક્રમવડે વેદ્યમાન પ્રકૃતિમાં સંકમાવે છે. તદનતર અતર્મુહુર્તથી આગળ અનિવૃત્તિકરણને અને શેષકર્મોના સ્થિતિઘાત, રસઘાત, ને ગુણશ્રેણિ થતી નથી, પરંતુ જીવ સ્વભાવસ્થજ રહે છે.
અનાવાલા જીવ પરમ
તુ નીચે એક
એ પ્રમાણે અનંતાનુબધિની વિસજના કહીને હવે જે આચાર્યો અનંતાનુબંધિની પણ ઉપશમના માને છે તેઓને મતે ઉપશમનાને વિધિ ષડશિતિક ગ્રંથની વૃત્તિથી જાણવે. હવે
નામોનીયન ક્ષને વિધિ કહે છે,
Page #578
--------------------------------------------------------------------------
________________
ક પ્રકૃતિઃ
kav
दंसणमोहे वि तहा, कयकरणद्धाए पच्छिमे નિનાજનો મનુસ્સો, પદવો લઇ ચાલુ રૂા
होइ । ।
ગાથા ટીકાથ પ્રારંભાનુસારે
ટીકા—અહિ' દશનમાહનીયની ક્ષપણાના પ્રસ્થાપક એટલે પ્રાર’ભક જીનકાલિક એટલે જે કાળમાં કેવલી ભગવાન વતા હાંચ તે કાળમાં ઉત્પન્ન થયેલા મનુષ્ય જાણવા. અહિં જીનકાલિક મનુષ્ય ઋષભદેવના વિહારકાળથી પ્રારભીને જ બુસ્વામિની કેવદ્યાપત્તિ સુધીના મનુષ્ય જાણવા. તથા તે આઠ વષઁથી અધિક વચવાળા અને વજા ભ નારાચ સઘયણવાળા હોય છે. પૂર્વે જે રીતે અનતાનુખધિની વિસ‘ચેાજનાના વિધિ કહ્યો છે તે રીતે દશ નમેાહનીય ક્ષપણાના વિધિ પણ જાણવા. એ વાત જો કે સામાન્યથી કહી છેતેપણ હવે કિંચિદ્ વિશેષપણે કહેવાય છે ( ઇતિ ગાથાથીઁપિ )
י
અહિ દર્શન માહનીયની ક્ષપણાને અર્થે તત્પર થએલા જીવ યથાપ્રવૃત્ત, અપૂર્વ અને અનિવૃત્તિ એ ૩ કરણાને પ્રારંભે છે, એ ત્રણે કરણાનુ સ્વરૂપ પુવત કહેવુ', પરંતુ વિશેષ એ છે કે અપૂ કરણના પ્રથમ સમયેજ નહિ ઉદયમાં આવેલા મિથ્યાત્વનુ અને મિશ્રનુ' 'લિક ગુણ સ“ક્રમવડે સમ્યક્ત્વમાં પ્રક્ષેપે છે. એ પ્રમાણે તે એના ઉદ્દેલના સંક્રમપણ કરે છે તે આ પ્રમાણે:—પ્રથમ ઘણા મોટા સ્થિતિમ’ડને ઉવેલે છે, ખીજે સમયે તેથી વિશેષહીન સ્થિતિખડને ઉવેલે છે, ત્રીજે સમયે તેથી પણ વિશેષહીન સ્થિતિખ'ને ઉવેલે છે, એ પ્રમાણે યાવત્ પૂર્વકરણના અન્ય સમયસુધી કહેવું.
f
૧ વર્તમાન કાળમાં જે ક્ષાયિક સમ્યક્ત્વની ઉત્પત્તિ માને છે તેઓનુ કહેવુ આ પાઠને અનુસારે વ્યથ થાય છે માટે ખ્યાલમાં રહેવુ 'જોઇએ કે વમાન કાળમાં ક્ષાયિ॰ સભ્ય॰ પ્રતિપામાન ભાવે નહાય પશુ પૂર્વ પ્રતિપન્ન ભાવે હાય તા વિરાધ સભવે નહિ,
Page #579
--------------------------------------------------------------------------
________________
અથ ઉપશમનાકરણ,
એ પ્રમાણે ઉકલના થતાં અપૂર્વકરણના પ્રથમ સમય જે સ્થિતિ સત્તા હતી તે અપૂર્વના અન્ય સમયે સંખ્યાતગુણ હીન સ્થિતિ, સત્તા થઈ.
તદનતર જીવ અનિવૃત્તિકરણમાં પ્રવેશ કરે છે. અહિ પણ સ્થિતિઘાતાદિ સર્વવતુ પૂર્વવત કરે છે, અને અનિવૃત્તિના પ્રથમ સમયે દશમેહનીચત્રકની દેશપશમના, નિધત્તિકરણ, ને નિકાચના કરણને વિચછેદ થાય છે. અને અનિવૃત્તિના પ્રથમ સમચથી આરંભીને સ્થિતિઘાતાદિકથી ઘાત પામતી જે દર્શનત્રિકની સ્થિતિસત્તા તે હજારે સ્થિતિખંડ તીક્રાન્ત થયે છતે અગ્નિ પંચેન્દ્રિયની સ્થિતિસત્તા સમાન થાય છે. તદનાર ઘણા હજારે સ્થિતિખંડ ગયે છતે (ને ઘત થયે છતે) ચતુરિન્દ્રિય જેટલી રિતિસતા રહે છે. તેથી પણ આગળ તેટલા સ્થિતિખંડેને ઘાત થયે છતે ત્રીન્દ્રિયના જેટલી સ્થિતિસત્તા રહે છે. ત્યાંથી પણ આગળ તેટલા સ્થિતિખડને ઘાત થતાં દીન્દ્રિયના જેટલી, તેથી પણ આગળ તેટલા સ્થિ૦ નં૦ ને ઘાત થતાં એકેન્દ્રિયના જેટલી સ્થિતિસત્તા રહે છે, ને તેથી પણ આગળ તેટલા સ્થિતિઓનો ઘાત થતાં માત્ર પલ્યોપમ પ્રમાણ સ્થિતિસત્તા રહે છે. આ કથન શ્રી શ્રેણિકારના મતને અનુસરીને કહ્યું છે, ને શ્રી પચસંગ્રહકારના મતે તો પશેયમના સંખ્યામાં ભાગ પ્રમાણુ સ્થિતિસત્તા થાય એમ કહ્યું છે યતા. "हितिखंडसहस्साइ-एकेके अन्तरम्मि गच्छन्ति
पलिओषमसंखसे-दसणसंते तओ जाए ॥१॥ (RH) સામાન્ય ઈત્યાદિ.
ભાવાર્થ-એકેક અન્તરમાં એટલે અસત્તિ પચેન્દ્રિયની અને ચતુરિટ્રિયની સ્થિતિસત્તાની ભાવનાના અપાન્તરાલમાં, તેના એક સંયાતમા ભાગને લઈને શેષ સર્વ દર્શન ત્રિકની સ્થિતિ
Page #580
--------------------------------------------------------------------------
________________
' કર્યપ્રકૃતિ.
૬૩૭
સત્તાને વિનાશ કરે, તદન તર તેને પણ એટલે પૂર્વે જે એક સંખ્યાતમા ભાગ મુકયે છે તેમાંથી પણ એક સંખ્યાતમા ભાગને વને શેષ સંખ્યાત ભાગને વિનાશ કરે છે. એ પ્રમાણે હજારે સ્થિતિઘાત જાય તદનતર મિથ્યાત્વના અસંvયાતભાગને વિનાશે, અને સમ્યકત્વના તથા મિશ્રના સંખ્યાતભાગને વિનાશે, તેથી એ પ્રમાણે પણ હજારે સ્થિતિ ખંડ વ્યતીત થતાં મિથ્યાત્વનું દલિક એક આવલિકા પ્રમાણું રહે છે, અને સમ્યકત્વનું તથા મિશ્રનું. દલિક પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલું કહે છે. આ સ્થિતિ ખંડને ઘાત કરતાં મિથ્યાત્ત્વ દલિકને સમ્યકત્વમાં અને મિશ્રમાં પ્રક્ષેપે છે અને મિશ્રનાં ઇલિકને સમ્યકત્વમાં પ્રક્ષેપે છે, તથા સમ્યકત્વનાં દલિકના સ્વાસ્થાને અધાસ્થિતિમાં પ્રક્ષેપે છે. અને પુનઃ આવલિકા પ્રમાણુ રહેલા મિથ્યાત્વ દલિકને સ્તિબુક સંકેમવડે સમ્યકત્વમાં પ્રક્ષેપે છે. તદનતર પુનઃપણ સમ્યકત્વના અને મિશ્રના અસંખ્યાત ભાગને વિનાશ કરે છે, અને એક ભાગ બાકી રાખે છે. તદનતર તે એક ભાગમાંથી પણ અસંખ્યાત ભાગોને વિનાશ કરીને એક ભાગને રાખે છે એ રીતે કંઇક સ્થિતિઘાત ગયે છતે મિશ્રનું દલિક આવલિકા પ્રમાણ રહે છે. અને તે વખતે સમ્યકત્વની સ્થિતિ સત્તા ૮ વર્ષ પ્રમાણુ રહે છે. એજ કાળમાં સર્વ વિદનેને નાશ થવાથી નિશ્ચય નયના મતે નમોહનીય પર્વ કહેવાય છે.
અહિંથી આગળ અન્તસ્ત્ર પ્રમાણુ સમ્યકત્વના સ્થિતિ ખંડને ઉકરે છે, ને તે ઉકરેલા દલિકને ઉદય સમયથી પ્રક્ષેપે છે તે આ પ્રમાણે –ઉદય સમયમાં સર્વથી અલ્પ, દ્વિતીય સમયે તેથી અસંખ્યગુણ દલિકને પ્રક્ષેપે છે, એ પ્રમાણે ગુણશ્રેણિના શિર્ષ સુધી કહેવું. અને તેથી આગળ વિશેષ વિશેષ હીન ઇલિકને પ્રક્ષેપ યાવત અન્ય સ્થિતિ સુધી કહે, એ પ્રમાણે અત્તમું પ્રમાણવાળા અનેક સ્થિતિખને ઉકેરે છે તે પ્રક્ષેપે છે તે પણ ત્યાં સુધી કે જ્યાં સુધી સમ્યકત્વને ઉપાન્ય સ્થિતિખડ શેષ રહે. ઉપાજ્ય
Page #581
--------------------------------------------------------------------------
________________
૩૮
અથ ઉપશમનાકરણ,
-
-
રિથતિખંથી, અન્યસ્થિતિખંડ સંથાતગુણ છે, તેમાં પણ ગુણ છેસંખ્યાત ભાગ છે, ને તે ઉપર બીજી સ્થિતિ સંજીયાત ગુણી છે, અને તે દલિક ઉકેરી ઉમેરીને ઉદય સમયથી આરંભીને અસખ્યાતગુણું પ્રોપે છે તે આ પ્રમાણે –ઉદય સમયમાં અલ્પ તેથી બીજે સમયે અસખ્યગુણ, તેથી ત્રીજે સમયે અસંખ્યગુણ એ પ્રમાણે યાવત્ ગુણશ્રેણિના શિર્ષ સુધી કહેવું. અહિંથી આગળ અન્ય સ્થિતિખંડની ઉસ્કિરણ થવા માંડી છે તેથી તે પૂર્વોક્ત દલિકને) ત્યાં પ્રક્ષેપે નહિ, અને અત્યખંડની ઉસ્કિરણ થયે છતે આ દર્શન મેહનીય ક્ષપક જીવ તાળ એ નામે કહેવાય છે, તેજ વાત મૂળગાથાથી કહે છે કે-વારા છિએ શોક પશ્ચિમ એટલે અન્ય સ્થિતિખંડને ઉકેચે છતે કૃતકરણાદ્ધામાં વતે છે અર્થાત કૃતકરણ થાય છે.
આ કૃતકરણાદ્ધામાં વર્તતે કઈક જીવ મરણ પણ પામીને ચાર ગતિમાંની કેઇ પણ ગતિમાં ઉત્પન્ન થાય છે, પુનઃ લેસ્થામાં પણ પ્રથમ શુકલ લેસ્થાવત હતા અને હવે કઈ પણ લેસ્થાને પ્રાપ્ત કરે છે. એ પ્રમાણે દર્શનક્ષપણાને પ્રસ્થાપક મનુષ્ય અને નિષ્ઠાપક (સમાપ્તકારક) ચાર ગતિમાને જીવ હોય છે. કહ્યું છે કે “vgવો ય મરો-નિફો જહુ વિ ગg I (ગતાર્થ). હવે સાત પ્રકૃતિને ક્ષય કરીને (૩ દર્શ૪ અનં૦ ને ખપાવીને અન્ય ગતિને પ્રાપ્ત કરતે જીવ કેટલા ભવે મોક્ષે જાય? તે કહીએ છીએ કે ત્રીજે વા એથે ભવે મોક્ષે જાય છે તે આ પ્રમાણે - જે દેવગતિમાં અથવા નરકગતિમાં જાય તે દેવભવને વા નરકભવને એક આંતરે પડવાથી ત્રીજે ભવે મોક્ષે જાય છે. અને જે તિર્યંચમાં વા મનુષ્ય ભવમાં ઉત્પન્ન થાય, તે અસંખ્યવષયુવાન યુગલિકમાંજ ઉત્પન્ન થાય પરંતુ સંખ્યાતવર્ષીયુષ્યવાળા તિર્યંચમાં વા મનુષ્યમાં ન ઉપજે, તેથી તે ભવ કર્યા બાદ તુર્ત દેવભવમાં જાય, અને ત્યાંથી આવીને પુનઃ મનુષ્ય ભવમાં આવીને મેક્ષે જાય છે, માટે ચે ભવે મોક્ષગમન કહ્યું છે
Page #582
--------------------------------------------------------------------------
________________
કર્મપ્રકૃતિ.
'૬૦૯
N
:
तइय चउत्थे तम्मि व-भवमि सिझति दसणे खीणे નં વનસંવા-જમ તે તિ શા (તાર્થ)
તથા પૂર્વે જેણે આયુષ્ય વધ્યું છે ને તદનતર ક્ષાયિક સમ્યકુત્વને પામ્યું છે તે જીવ જે તે વખતે કાળ ન કરે તે કઈક વિમાનિક દેવ સંબંધિ બદ્ધાયુષ્ક એ ક્ષીણ સપ્તક જીવ ચારિત્ર મિહનીયને ઉપશમાવવાને પણ પ્રારંભ કરે છે. અને જે અબાયું હેય તે દશન સપ્તકને ક્ષય કર્યા બાદ ક્ષપકશ્રેણિને જ પ્રાપ્ત કરે છે.
હવે પ્રકારાન્તરે ઉપશમ શ્રેણિને અંગીકાર કરનાર જીવ કે હોય? અર્થાત્ પૂર્વે કહેલા પ્રકારથી ભિન્ન પ્રકારવાળો જીવ પણ ઉપશમશ્રેણિ પ્રાપ્ત કરવાને એગ્ય હોય છે તે દર્શાવે છે. अहवा दसणमोहं, पुव्वं उवसामइत्तु सामन्ने । पढमहिइमावलियं, करेइ दोण्हं अणुदियाणं ॥३३॥
ગાથાથ–ટીકાર્યાનુસારે.
ટીકાર્થ ––અથવા (પ્રકારાન્તરે) અહિં જે ક્ષપશમસમ્યગદષ્ટિ છતેજ ઉપશામણિને કારણે તે ત્રણ દર્શનમોહનીયને નિશ્ચય પ્રથમજ ઉપશમાવે છે, ને તે પણ સંયતપણામાં રહ્યો છતેજ . ઉપશમાવે છે તેજ વાત મૂળ ગાથાથી કહે છે-સંયમમાં રહ્યો છે
જીવ ત્રણ દર્શનમોહનીયને ઉપશમાવીને (ઉપશમનાને સર્વ વિધિપૂર્વ કહેલા ૩ કરણ પૂર્વકજ જાણ. પરંતુ અંતકરણ કરતે છતે) મિથ્યાત્વની અને મિશ્રની સ્થિતિને એક આવલિકા પ્રમાણ કરે છે, અને સમ્યક્ત્વને અન્તર્યું પ્રમાણ કરે છે, અને અસરકરણ સબંધિ ઉકેરાતા ત્રણેના દલિકને સમ્યકત્વની પ્રથમ સ્થિતિમાં - પ્રક્ષેપે છે, શેષ વક્તવ્યતા પૂર્વ પ્રકારેજ કહેવી.
હવે ૩ દર્શનને ઉપશમાવીને શું કરે? તે કહે છે,
Page #583
--------------------------------------------------------------------------
________________
અથ ઉપશમનાકણુ.
अदापरिवित्तीओ, पमत्तइयरे सहस्ससो किच्चा બાનિ તિન્નિ હ્રાપ, તથવિક્ષેપ્તે મે મુળજી શા
ગાથા :-ટીકાર્થીનુસારે.
ટીકાથ~~અદ્ઘાપરાવૃત્તિ એટલે સ’કલેશ અને વિશુદ્ધિના વશથી પ્રમત્તભાવમાં અને તત્પ્રતિપક્ષી અપ્રમત્ત ભાવમાં જે કાળપરાવૃત્તિ. તેને હજારો વાર કરીને ચારિત્રમેહને ઉપશમાવવાને અર્થે યથાપ્રવૃત્તાદિ ૩ કરણ કરે છે. તે કારણાની વકતવ્યતા પૂર્વવત કહેવી, પર'તુ ત્રીજા અનિવૃત્તિ કરણમાં જે કઇ વિશેષ છે તે આગળ કહેવાય છે તે સાંભળે..
૪૦
.
હવે તે અનિવૃત્તિ કરણમાં જે વિશેષ છે તે કહે છે. अंतोकोडाकोडी, संतं अनियहिणो य उदहीणं बंधो अंतोकोडो, पुवकमा हाणि अप्पबहू ॥ ३५ ॥
ગાથા :-ટીકાર્થોનુસારે
ટીકાથ :-અનિવૃત્તિકરણના પ્રથમ સમયે આયુવિના છ ક્રમની સ્થિતિસત્તા અન્તઃ કાઠાકાડી સાગરોપમ પ્રમાણ હોય છે અને અન્ય પણ અન્તઃ કાડાકોડી સાગરપ્રમાણુ હાય છે, અને તેપણ પૂર્વ ક્રમ પ્રમાણે હીન હીન થતા જાય છે તે આ પ્રમાણેપૂવ સ્થિતિમધ પૂર્ણ થયે છતે અન્ય સ્થિતિમધ પત્ચાપમને સખ્યાતમા ભાગ હીન કરે છે ઇત્યાદિ અલ્પમર્હુત્વ પણ પૂર્વના અનુક્રમેજ જાણવું તે આ પ્રમાણે-નામ અને ગોત્રના સ્થિત મધ સર્વથી અલ્પ અને સ્વસ્થાને પરસ્પર તુલ્ય છે. તેથી જ્ઞાđવે અન્ત૦ એ ૪ કર્મના સ્થિત 'ધ વિશેષાધિક છે ને સ્વસ્થાને પરસ્પર તુલ્ય છે, તેથી પણ ચારિત્રમેાહનીયના સ્થિ॰ મધ વિશેષાધિક છે ને જ્યાં સુધી ભા
Page #584
--------------------------------------------------------------------------
________________
કર્મપ્રકૃતિ.
૧ અનિવૃત્તિ સ્થાન છે ત્યાં સુધી સંઘર્ષ કાળ એજ અહ૫મહત્વ છે, ठिइकंडग मुक्कसं, पि तस्स पल्लस्स संखतमभागो ठिइबंधबहुसंहस्से, सेकेकं जं भणिस्सामो॥ ३६॥
ગાથાર્થ –ઉત્કૃષ્ટથી પણ પાપમના સંખ્યાતમાભાગ સ્થિતિડકને સ્થિતિઘાત થાય છે. ઘણા હજારે સ્થિતિબંધ યતીત થયે છતે સાત કર્મમાં પ્રત્યેક કર્મનું જે જે થાય છે તે કહીશ
ટીકાઈ––અનિવૃત્તિ કરણમાં પ્રવેશેલા ચારિત્રમોહપાશમક જીવને ઉત્કૃષ્ટથી પણ પપમના સંખ્યામાં ભાગ પ્રમાણ સ્થિતિ કડકને ઘાત થાય છે, અને જઘન્યથી પણ તેટલેજ સ્થિતિ અંક હેણાય છે, પરંતુ જઘન્યપદ ભાવી સ્થિતિ ખડી તે ઉત્કૃષ્ટપદીય સ્થિતિ અંડથી અંતિલઘુ જાણ. અહિં તાત્પર્ય એ છે કે – અનિવૃત્તિકરણમાં પ્રવેશેલા જીવને ઉ૦ સ્થિતિઘાત પણ પલ્યોપમના સંખ્યાતેમા ભાગ પ્રમાણને જ થાય છે, પરંતુ અધિક નહિ, અને અનિવૃત્તિના પ્રથમ સમયે તેની (ચારિત્ર મેહની) દેશપશમના, નિધત્તિ અને નિકાચના કરણે વિચ્છેદ પામે છે, અને હજારે સ્થિતિ ઘર્ત વ્યતીત થયે છતે બધ્યમાન પ્રકૃતિને સ્થિતિબંધ ઘણા હજાર (સહસ પૃથકત્વ) સાગરેપમ પ્રમાણ થાય છે, તેથી અતિવૃત્તિકરણ કાળના સંખ્યાત ભાગ વ્યતીત થયે છતે અસંજ્ઞિ પચેન્દ્રિયની સ્થિતિબંધ એટલે સ્થિતિબંધ થાય છે. તદનેતર ઘણા સ્થિતિ વ્યતીત થયે છતે ચતુરિન્દ્રિય સમાન સ્થિબંધ થાય છે. તદનાર પુનઃપણ ઘણા સ્થિતિખંડ વ્યતીત થયે છતે ત્રીન્દ્રિય તુલ્ય સ્થિતિબંધ થાય છે. તદનંતર એ પ્રમાણે જ હીન્દ્રિય તુલ્ય રિબંધ થાય છે, તદનતર પણ એ પ્રમાણે એકેન્દ્રિય તુલ્ય સ્થિ બંધ થાય છે. અહિંથી આગળ હજાર સ્થિતિબંધ વ્યતીત થયે છતે આયુ વિના ૭ કર્મોનું પ્રત્યેકનું જે કઈ થાય છે તે કહીશ.
81
Page #585
--------------------------------------------------------------------------
________________
૬૪૨
અથ ઉપશમનાકરણ
w
पल्लदिवढ विपल्लाणि, जाव पल्लस्स संखगुणहाणि मोहस्स जाव पल्लं, संखेजइ भागहा ऽमोहा ॥३७॥ तो नवर मसंखगुणा, एकपहारेण तीसगाण महो मोहे वोसग हेट्ठा-य.तीसगाणुप्पि तइयं च ॥३८॥ तो तीसगाण मुप्पि-च वोसगाई असंखगुणणाए तइयं च वीसगाहिय-विसेसमहियं कमेणेति ॥३९॥
ગાથાર્થ – ( એકેન્દ્રિયતુલ્યબધાનેતર નામશેત્રને ) ૧ પલ્યોપમ (જ્ઞાનાવરણાદિ ૪ને) ના પપમ અને (મેહનીયના) ૨ પલ્યોપમ સ્થિતિબંધની મહાનિ ચાવત્ (મેહનીચને) પલ્યોપમ પ્રમાણ સ્થિતિબંધ થાય ત્યાં સુધી પલ્યોપમના સંખ્યાતમા ભાગ પ્રમાણુ હાની કહીને તદનતર એટલે મેહનીયના પપમ પ્રમાણુ સ્થિતિબંધથી આગળ અન્ય સ્થિતિબંધ સંખ્યાત ગુણહીન કહે. તદનેતર મેહને સ્થિ બંધ પાપમના સંખ્યામાં ભાગ માત્ર થાય છે અને મેહ વિના શેષ કર્મ જે નામગોત્રને સ્થિબંધ આગળ કહેવાય છે. ૩૭
નામત્રને અસગગુણહીનબિંધ થાય છે, અને એકી વખતે ૩૦ કે. કે. સાગરપ્રમાણુવાળા ૪ કમની નીચે મોહનીચને સ્થિબંધ અસંvયગુણ હીન થાય છે. તદનેતર એકી વખતે ૨૦ કે કે સાગરવાળા નામાગેત્રથી નીચે અસંખ્ય ગુણહીન સ્થિ૦ બંધ કરે છે, ને ત્રીજું વેદનીયકર્મતે સિત્તાને આશ્વયિ ૩૦ કાય છે. વાળા કર્મોથી ઉપર થાય છે, જે ૩૮ માં
તદનંતર ૩૦ કે. કે. વાળાં કર્મોથી ઉપર ૨૦ કે. કે. વાળાં કર્મો થાય છે, અને મેહનીય તે અસંખ્યગુણહીન થાય છે,
Page #586
--------------------------------------------------------------------------
________________
કર્મપ્રકૃતિ.
૬૪
ના
અભાણી પૂરા દાનહાની
અને ત્રીજુ વેદનીય તે ૨૦ કે. કે. વળાં કર્મોથી ઉપર વિશેષાધિક થાય છે. ૩૯
ટીકાર્થ–પપમ–દ પાપમ-એ પાપમ થાવત્ પૂર્વક્રમ પ્રમાણે હાનિ અને અલ્પબદ્ધત્વ કહેવું તે આ પ્રમાણે – એકેન્દ્રિય અધતુલ્ય સ્થિતિબધ થયા બાદ હજાર સ્થિતિખંડ વ્યતીત થયે છતે નામશેત્રને સ્થિતિબધ પામ માત્ર થાય છે, જ્ઞાનાવરણાદિ ચારને દેઢ પલ્યોપમ પ્રમાણુ, અને મેહનીયને બે પપમ પ્રમાણુ સ્થિતિબંધ થાય છે. આ પલ્યોપમ ને દેહ-પપમાદિ સ્થિતિબંધ સુધી પૂર્વ સર્વ સ્થિતિબધ પૂર્વ પૂર્વ સ્થિતિબધથી પલ્યોપમના સંપડાતમા ભાગે હીનહીનતર જાણ. રિસ્થતિ સત્તાનું અપમહત્વ પણ એ પ્રમાણે જાણવું. તથા
પ શુશનિ એટલે પલ્યોપમની નીચેને. સ્થિતિબંધ સંન્યાતગુણહાનીએ થાય છે, અહિં તાત્પર્ય એ છે કે–જે કર્મને જે વખતે પલ્યોપમ પ્રમાણને સ્થિતિબંધ થાય તે કર્મને તે વખતે તે કાળથી પ્રારંભીને અન્ય અન્ય સ્થિતિમાં ધ સંખ્યાતગુણહીન કરે છે, તે કારણથી આ વખતે નામગાત્રને પપમ પ્રમાણુ સ્થિતિબંધ થયેલ છે તે હવે અહિંથી નીચેને અન્ય અન્ય સ્થિતિમધ તે પલ્યોપમ પ્રમાણ સ્થિતિબધથી સંજયગુણ સમ્યગુણ હીન કરે છે. એ પ્રમાણે કેટલાએક ઘણું હજાર સ્થિતિબંધ વ્યતિક્રાન્ત થતાં જ્ઞાનાવરણદિ ૪ ને પલ્યોપમમાત્ર અને મેહનીયને દેઢ પલ્યોપમ માત્ર સ્થિતિબંધ થાય છે
તદન તર જ્ઞાનાવરણાદિ ૪ને સ્થિતિબંધ સંખ્યાતગુણહીન, અને મોહનીયને સંખ્યાતભાગહીન સ્થિ૦ બંધ થાય છે. તદનતર હજાર સ્થિ૦ બ ધ વ્યતીત થયે મેહનીયને પલ્યોપમ પ્રમાણ સ્થિ૦ બંધ થાય છે, તેથી આગળને મેહનીય સ્થિતિમ ધ પૂર્વે
ક્ત નિયમાનુસારે) સંગાતગુણહીન થાય છે, અને તે વખતે શેષ કને સ્થિબધપત્યે પમના ખ્યાતમાભાગપ્રમાણ થાય છે. અહિં
Page #587
--------------------------------------------------------------------------
________________
અથ ઉપશમનો કરણું
અલ્યાહુ આ પ્રમાણે થાય છે. નામશેત્રની સ્થિ, સત્તા સર્વથી - અલ્પ, તેથી જ્ઞાનાવરણદિ૪ ની સંખ્યાતગુણ, ને સ્વસ્થાને પરસ્પર તુલ્ય, અને તેથી પણ મોહનીયની સ્થિ૦ સત્તા સંગ્રેચગુણ છે (એજ વાતને મૂળ ગાથાથી કહે છે કે, પોતાના firમા એટલે જ્યાં સુધી મેહનીય પલ્યોપમ માત્ર સ્થિ૦ બધ ન થાય ત્યાં સુધી પૂર્વ સર્વ મેહનીયને અન્ય સ્થિતિબંધ પલ્યોપમના સંખ્યાતમાભાગે હીનહીનતર જાણ, અને પલ્યોપમ પ્રમાણ સ્થિતિબધ થયા બાદ હજારે અન્ય સ્થિતિબધ થાય તે સંખ્યાતગુણહીન થાય છે એ પ્રથમ જ કહ્યું છે. મેહનીયના આ સંખ્યાતગુણહીન સ્થિતિબંધથી હજારે સ્થિતિબંધ ગયે છતે મિહનીચના અન્ય સ્થિતિબંધ પપમના સંખ્યામાભાગ પ્રમાણ થાય છે અને તે વખતે બીજું શું થાય છે? તે કહે છે.
ચમો વર મહર્ષિ =અહિ સામણા એ પદના અર્થમાં નામ અને ગેત્રનું ગ્રહણ કરવું, અર્થાત સર્વ ને પલ્યોપમના સંખ્યાતમાભાગ પ્રમાણુને રિતિબંધ થયે છતે અમહિને એટલે નામશેત્રને અન્ય સ્થિ૦ બંધ: અસગુણહીન કરે છે, અને શેષકને સંખ્યાતગુણહીન સ્થિ૦ બંધ કરે છે. અહિં સ્થિર સત્તાની અપેક્ષાએ અલ્પ બહત્વ વિચારતાં આ પ્રમાણે છે-નામ ગોત્રની સ્થિ૦ સત્તા સવથી અલ્પ તેથી જ્ઞાનાવરણાદિક ની અસંખ્યગુણ, અને તેથી પણ મેહનીયની સંખ્યાતગુણ સ્થિર સત્તા છે.
તદનતર હજારે સ્થિતિઘાત વ્યતિત થયે છતે જ્ઞાનાવરદિ ૪ને અન્ય સ્થિ૦ બંધ અસંખ્યગુણહીન થાય છે. આ ! * વખતે સ્થિતિસત્તાનું અલ્પ મહત્વ આ પ્રમાણે છે-નામ ગાત્રની , કે રિથતિસત્તા સર્વથી અલ્પ, તેથી જ્ઞાનાવરણાદિ ૪ ની અસંખ્યગુણે,
અને સ્વસ્થાને પરસ્પર તુલ્ય છે, તેથી મેહનીયની સ્થિ સત્તા અસંખ્યગુણ છે,
Page #588
--------------------------------------------------------------------------
________________
કમ પ્રકૃતિ.
- ૬૪૫
·
તદ્દન તર હજારા સ્થિતિાત વ્યતીત થયે છતે પથ્થર પહાળ સીલા મંદોમોઢે એટલે એક પ્રહારે અર્થાત્ એકી વખતે સીવવાળ એટલે ૩૦ કા૦ ૦ સાગરોપમની સ્થિતિવાળાં જે જ્ઞાનાવરણાદિ ૪ કમ તેની સ્થિતિથી પણ નીચે માહનીયની ( સ્થિતિ ) અસષ્યશ્રુણહીન થઈ જાય છે, અહિ' કઇ પણ આશ્ચય પામવા જેવુ નથી અથવા અહિ કાઇ પણ અન્ય વિકલ્પ કરવા ચેાગ્ય નથી,તાત્મય મા પ્રમાણે છે કે-પૂર્વે મેહનીયની સ્થિતિ સત્તા જ્ઞાનાવરણાદિ ૪ ની સ્થિતિસતાથી પણ અસભ્યગુણ ( ઉપર-અધિક ) હતી, અને આ વખતે પુનઃ એકદંસ તે ચાર કર્માંની સ્થિતિ સત્તાથી પણ નીચે અસ`ખ્યગુણહીન થઇ ગઇ. અહિ' અલ્પમહત્વ આ પ્રકારે છે—નામ ગોત્રની સ્થિ॰ સત્તા સળંથી અલ્પ, તેથી માહનીંચની અસ બ્યગુણ, ને તેથી પશુ જ્ઞાનાવરણાદિ ૪ની અસ`ખ્યગુણસ્થિતિ સત્તા છે, ને પરસ્પર તુલ્ય છે.
તદ્દન તર હજાશ સ્થિતિમધ વ્યતીત થયે છતે મીલન ઢેઢાય એટલે માહનીચના અન્યસ્થિતિમધ એક પ્રહારે ૨૦ કા કો સાગશેમની સ્થિતિવાળાં નામ ગાત્રથી પણ નીચે અસખ્યગુણુહીન સ્થિત અધ થાય છે, અહિ સ્થિત મધ સબધિ અલ્પમહત્વ આ પ્રમાણે છે—મેહનીયના સ્થિ ધ સવથી અપ છે, તેથી નામ ગોત્રના અસખ્યગુણ ને સ્વસ્થાને પરસ્પર તુલ્ય છે, તેથી જ્ઞાનાવર ણાદિ ૪ ના સ્થિ॰ અ`ધ અસચગુણુ અને સ્વસ્થાને તુલ્ય છે.
તદ્દન તર ઘણા હજારા સ્થિતિમધ વ્યતીત થયે છતે શીલાનુષિત ને એટલે ત્રીજી વેદ્યનીચક્રમાં તે સ્થિતિસત્તાન ની અપેક્ષાએ ૩૦ કાં॰ કા॰ વાળાં જ્ઞાનાવરણાદિથી અધિક થઈ જાય છે, અર્થાત્ માહનીય નામ અને ગાત્ર એ ત્રણની સ્થિતિસત્તા પૂર્વે જ્ઞાનાવરણાદિની સ્થિતિ સત્તાથી હાજી સ્થિતિસત્તાવાળાં થયાં, અને વેદનીય તે સર્વાધિક સત્તાવાળું થયું, હવે અહિથી આગળ તે વેદનીચના અન્યસ્થિતિમય શેષ સર્વ કર્મથી અસય શુા થાય છે,
Page #589
--------------------------------------------------------------------------
________________
અથ ઉપશમનાકરણ
SAMANNAAAAAAAAAAAAAAAAAAA
AANAANAANANANANAN
અને એ પ્રમાણે થતા સ્થિતિમધનું અપમહત્વે આ પ્રકારે થાય છે–મેહનીયને સ્થિ૦ બંધ સર્વથી અપ, તેથી નામ ગાત્રને અસંખ્યગુણ, ને સ્વસ્થાને તુલ્ય, તેથી પણ જ્ઞાનાવરણાદિ ત્રણને અસંખ્યગુણને સ્વાસ્થાને તુલ્ય, ને તેથી પણ વેદનીયને અસંખ્યગુણ સ્થિ૦ બંધ છે.
તદનાર આ વિધિએજ હજારે સ્થિતિબંધ વ્યતીત થી ૩૦ કે. કે. સ્થિતિવાળાં જ્ઞાનાવરણાદિક ત્રણના સ્થિતિબંધથી ૨૦ કે. કે. વાળાં નામ ગાત્રને સ્થિ. બધ અધિક થાય છે. ત્યાં અલ્પબહુત આ પ્રમાણે છે–મોહનીયને સ્થિ. બંધ સર્વથી અલ્પ, તેથી જ્ઞાનાવરણાદિ ત્રણને અસંખ્ય ગુણ, ને સ્વસ્થાને તુલ્ય, તેથી નામ ગોત્રના અસંખ્યગુણ, ને સ્વસ્થાને તુલ્ય, ને તેથી પણ વેદનીયને વિશેષાધિક સ્થિબંધ છે ( એજ વાતને મૂળગાથાથી કહેવાય છે) સારણગુણા ઈત્યાદિ જે સ્થાને મેહનીયને સ્થિબંધ જ્ઞાનાવરણાદિકથી અસંખ્ય ગુણ હીન થાય તે સ્થાનથી આગળ સર્વત્ર મેહનીયને અસંખ્ય ગુણહીન સ્થિબંધ અનુક્રમે પ્રવર્તે છે. તથા ત્રીજા વેદનીયકર્મ તે જ્યારે ૨૦ કે કે વાળાં નામ ગોત્રથી વિશેષાધિક થાય છે ત્યારથી સર્વત્ર વેદનીને વિશેષાધિક સ્થિ. બધ અનુક્રમે પ્રવર્તે છે. ! अहुदीरणा असंखे-जसमयबध्धाए देसघाइ स्थ दाणंतराय मणपज्ज-बच तो ओहिदुगलाभो ॥ ४० ॥ सुयभोगाचरकुओ-चरकु य ततो मई सपरिभोगा विरियं च असेढिगया-बंधंति उसव्वघाईणि ॥४१॥
૧ આ નામ ગાત્રના સંબધિ અલ્પબહત્વને પાઠ છપાયેલી પ્રતમાં છેજ નહિ. લેખિત દોષ થયો હોય તેમ સંભવે છે. અને તેથી પચસંગ્રહમાંથી પાઠ કાઢીને અહિ અર્થ પૂર્ણ કર્યો છે.
Page #590
--------------------------------------------------------------------------
________________
કમ પ્રકૃતિ.
૬૪૭.
-
- -
-
-
. ગાથાથ– હવે ઉદીરણા અસંખ્યસમયબધ્ધકર્મની પ્રવતે છે, તદનતર દાનાન્તાય ને મનપર્યવ ને રસ દેશદ્યાતિ કરે છે, તદનતર અવધિબ્રિક અને લાભાન્તરાયને દેશદ્યાતિ પણે બાંધે છે. ૪૦ ||
* તદનંતર કૃતાવરણું, અચક્ષુદ-અને ભેગાન્તરાયને દેશઘાતિ બાંધે છે તદનંતર ચક્ષુદ ને તદનેતર મલ્યાવરણ અને ઉપભોગાન્તરાયને, અને તદનંતર વીર્યાન્તરાયને દેશઘાતિ બાંધે છે, અને અશ્રેણિગત જીવે પૂર્વોક્ત પ્રકૃતિને સર્વઘાતિપણેજ બાંધે છે. ૪૧
- ટીકાથ-ગાથામાં સદ શબ્દ અન્ય અધિકારનો સૂચક છે, અથોત હવે જે કાળે પપમના અસંખ્યાતમાભાગ માત્ર એટલે સર્વ કર્મને સ્થિતિબધ થાય છે તે કાળે અસંખ્યસમયબધ્ધ કનીજ ઉદીરણા પ્રવર્તે છે. એ કેવી રીતે જણાય ? તે કહીએ છીએ કે–અહિં જ્યારે પલ્યોપમને સંખ્યામભાગ માત્ર સ્થિતિ બંધ થાય છે, ત્યારે બધમાન સ્થિતિની અપેક્ષાએ જે પૂર્વ સમયાદિહીન સ્થિતિ છે તેની જ ઉદીરણ થાય છે, પરંતુ બીજી, સ્થિતિની નહિ. પુનઃ ઘણા કાળ પહેલાં બંધાયેલી હોવાથી ઘણી ખરી ક્ષીણ થઈ ગયેલી હોય છે, તેથી અસંખ્ય સમય પૂર્વે બધાચલી સ્થિતિની જ તે વખતે ઉદીરણા સંભવે છે,
તથા સાથ ઇત્યાદિતદનતર હજારે સ્થિતિબંધ વ્યતીત થયે છતે તે કાળે દાનાન્તરાય અને મન:પર્યાવરણને દેશઘાતિ અનુભાગ બાંધે છે. તદનતર હજારે સ્થિતિબધ ગયે છતે અવધિકિાવરણ અને લાભાન્તરાયના દેશવાતિ અનુભાગને બાંધે છે. તદનતર હજારે સ્થિતિબંધ વ્યતીત થયે છતે અચક્ષુ દર્શનાવરણયના કૃતજ્ઞા અને ગાન્તરાયના દેશદ્યાતિ અનુભાગને બાંધે છે, ત્યાંથી આગળ પણ હજાર સ્થિતિબંધ વ્યતીત થયે તે
Page #591
--------------------------------------------------------------------------
________________
૬૪૮,
અથ ઉપશમનાકરણ
AANANAMANNAAAANNNAAMM
M
ચક્ષુદર્શનાવરણના દેશઘાતિ અનુભાગને બાંધે છે, ત્યાંથી પણ આગળ ઘણા હજારે સ્થિતિબંધ ગયે છતે મત્યાવરણના અને ઉપભોગાન્તરાયના દેશદ્યાતિ અનુભાગને બાંધે છે. તદનંતર પુના પણ ઘણા હજાર સ્થિતિબંધ ગયે છતે વીર્યાન્તરાયના દેશવાતિ અનુભાગને બંધે છે, અને અઢીયા વંધતિ ૪ શ્વપાળિ=અણિત એટલે ક્ષપકશ્રેણિ વા ઉપશમ શ્રેણિ રહીત પૂર્વોક્ત પ્રકૃતિના (દાના-મન-અવધિ ૨-લાભા-શુતા – આચક્ષુ-ચક્ષુ -મતિ–ઉપ૦-વીર્યના સર્વઘાતિ અનુભાગને જ ખપે છે. संजमघाईणंतर-मेत्य उ पढमटिइ य अन्नयरो संजलणा वेयाणं, वेइज्जतीण कालसमा ॥ ४२ ॥
ગાથાથ–અહિં વળી સમઘાતિ કષાનું (૧૨ ક-૯ ને કળ નું) અન્તરકરણ કરે છે, ત્યાં સંજવલન અને વેદમાંની કેઈપણ વેદાની પ્રકૃત્તિની પ્રથમ સ્થિતિ ઉદયકાળ જેટલી હોય છે.
ટીકાથ-વર્યાનરાયને દેશદ્યાતિ અનુભાગ બંધ થયા બાદ હજારે સ્થિતિબંધ ગયે છતે સંયમઘાતિ કર્મોનું એટલે અનંતાનુબધિ વિના ૧૨ કષા અને ૯ નેકષાય એ ૨૧ પ્રકૃતિ ચેનું અન્તકરણ કરે છે. ત્યાં સંજવલન ચતુષ્કમાંથી કોઈપણ એક વેદ્યમાન સંજવલનની અને ત્રણ વેદમાંના કેઈ પણ એક વેદ્યમાન વેદની પ્રથમ સ્થિતિ આપ આપના ઉદયકાળ જેટલી હોય છે, અને શેષ ૧૧ કષાયની અને ૮ નેકષાયની પ્રથમ સ્થિતિ એક આવલિકા માત્ર હોય છે. ચાર સંજવલનના અને ત્રણ વેદના ઉદયકાળનું પ્રમાણ આ રીતે છે–સ્ત્રી વેદના અને નપુંસકવેદને ઉદયકાળ સર્વથી અલ્પ, અને સ્વસ્થાને પરસ્પર તુલ્ય છે, તેથી પુરૂષદને સંયુગુણ, તેથી સંક્રોધને વિશેષાધિક, તેથી સં. માનને વિ૦, તેથી સં. માયાને વિ, તેથી પણ સં૦ લાભને વિટ, ઉદયકાળ છે. કહ્યું છે કે
Page #592
--------------------------------------------------------------------------
________________
કર્મપ્રકૃતિ.
૬૪૩
" थी अपुमोदयकाला-संखेज्जगुणा उ पुरिसवेदस्स तस्स वि विसेसअहिओ, कोहें तचो विजह कमसो ॥११॥"
(ગતા) સંજવલન ક્રોધ સહિત ઉપશમથ્રેણિ પ્રતિપન્ન જીવને જ્યાં સુધી અપ્રત્યાખ્યાની અને પ્રત્યાયાની ક્રોધને ઉપશમ ન થાય ત્યાં સુધી સંક્રોધને ઉદય હોય છે, સંજવલન માનયુક્ત ઉપશમશ્રેણિ પ્રતિપન્નજીવને જ્યાંસુધી અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાની માનને ઉપશમ ન થાય ત્યાં સુધી સંમાંનને ઉદય હોય છે, સંજવલનમાયાએ ઉપશમશ્રેણિ પ્રતિપન જીવને જ્યાં સુધી અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની માયાને ઉપશમ ન થાય ત્યાં સુધી સં૦ માયને ઉદય હાયે છે, અને સંજવલન લોભે ઉપશમશ્રેણિ પ્રતિપન જીવને જ્યાં સુધી અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની લેભને ઉપશમ ન થાય ત્યાં સુધી ભાદર સં લેભને ઉલય હેય છે.
ત્યાંથી આગળ સૂમસંપરાથને અનુભવકાળ હોય છે, તેથી એ પ્રમાણે અત્તરકરણ તે ઉપરિતન ભાગની અપેક્ષાએ સમસ્થિતિ વાળું અને અભાગની અપેક્ષાએ પૂર્વોક્તરિતીઓ વિષમસ્થિતિવાળું છે. પુનઃ રિથતિખંડને એટલે કાળે ઘાત કરે છે અથવા અન્યસ્થિતિ બધ કરે છે, તેટલા કાળે અત્તરકરણ પણ કરે છે, એથી એ ત્રણેને સમકાળે પ્રારભે છે અને સમકાળેજ સંપૂર્ણ કરે છે, પુનઃ તે અંતર પ્રથમરિથતિથી સંખ્યાત ગુણ છે, અને અંતરકરણના કલિકને પ્રક્ષેપવાને વિધિ આ પ્રમાણે છે–તે અવસરે જે કર્મોને અન્ય અને ઉદય અને વિદ્યમાન છે તે કર્મના દલિકને પ્રથમ સ્થિતિમાં અને દ્વિતીયરિથતિમાં નાખે છે, જેમાં પુરૂષ વેદ શ્રેણિ પ્રતિષનજીવ, પુરૂષદના દલિકને બને સ્થિતિઓમાં નાખે છે તકત, પુના જે કર્મોને ફક્ત ઉદય છે પરંતુ બન્યું નથી તેઓના અંતરકરણ સંબંધિ દલિકને પ્રથમ સ્થિતિમાં પ્રક્ષેપે છે, પરંતુ દ્વિતીય સ્થિતિમાં નહિ, જેમાં સ્ત્રીવેદ શ્રેણિ પ્રતિપનછવ સ્ત્રીવેદના દલિકને પ્રથમ - 82
Page #593
--------------------------------------------------------------------------
________________
૬૫૦
અથ ઉપશમનાકરણ,
સ્થિતિમાંજ નાખે તહતુ. પુનઃ જે કર્મોને તે વખતે ઉદય નથી પરન્તુ માત્ર બેજ છે તે કર્મોના અન્તરકરણ સંબધિ દલિકને દ્વિતીય સ્થિતિમાંજ નાખે છે, પરંતુ પ્રથમસ્થિતિમાં નહિ, જેમ સંજવલનો શ્રેણિ પ્રતિપછવ શેષ સંજવલનના દલિકને દ્વિતીયસ્થિતિમાં જ પ્રક્ષેપે છે તદ્વત, પુનઃ જે કર્મોને તે વખત બંધ પણ નથી અને ઉદય પણ નથી તેઓ તે અન્તરકરણ સંબધિ દલિકને પરપ્રકૃતિમાં પ્રક્ષેપે છે, જેમ દ્વિતીય અને તૃતીયકષાયને દલિકને તે વખતે પરપ્રકૃતિમાં જ પ્રક્ષેપે છે તહત તથા સન્ન ક્રલિકને
એ અને પદ આર્ષવયુક્ત (મહામુનિને ઈષ્ટ પ્રાગવાળું) હેવાથી પુલિંગ
આ પ્રયોગ અને એક વચનમાં છે તેથી અર્થ આ પ્રમાણે થાય છે–સંજવલન અને વેદમાંની કોઈપણ એકે એમ વેદ્યમાન બે પ્રકૃતિની પ્રથમ સ્થિતિ ઉદયકાળ જેટલી છે. दुसमयकयंतरे आ-लिगाण छन्हें उदीरणाभिनवे मोहे एक्कठाणे, बंधुदया संखवासाणि ॥ ४३ ॥ संखगुणहाणिबंधो, एत्तो सेसाण संखगुणहाणि पउवसमए नपुंसं असंखगुणणाए जावंतो ।। ४४ ॥
ગાથાર્થ—અખ્તરકરણ કર્યું છતે દ્વિતીયાદિ સમયમાં ૬ આવલિકા પર્યન્ત ઉદીરણા ન હોય, અને મેહનીયને એક સ્થાનક રસબંધ તથા સંખ્યાત વર્ષને બંધ, ઉદય ને ઉદીરણા પ્રવર્તે છે ! ૪૩
તદનંતર મોહનીયને અન્ય સ્થિતિબંધ સંખ્યગુણહીન અને એથી શેષકને અસંખ્યગુણહીન સ્થિતિબંધ પ્રવર્તે છે. તથા નપુસકદને યાવત અનત્ય સમય સુધી અસંખ્ય ગુણ વૃદ્ધિએ ઉપશમાવે છે. ૪૪ છે
Page #594
--------------------------------------------------------------------------
________________
કમં પ્રકૃતિ.
૬૫૧
eAAANAAANA
W
AANAAAAAAAAAAANANAAN
ટીકાથી–સુરમા જે ઈત્યાદિ અનરકરણ કર્યું છતે બીજે સમયે ૭ વસ્તુઓ સમકાળે પ્રવર્તે છે તે આ પ્રમાણે– (૧) પુરૂષદને અને સંજવલન ચતુષ્કને પૂવનુપૂર્વીએ સંકેમ હોય છે, અને સંજવલન લોભના સંક્રમને અભાવ હોય છે. (૨) અન્તરકરણ કર્યો છતે અનન્તરાદિ સમયેમાં જે મેહનીય સંબંધી વાહની સિવાયની પ્રકૃતિ બધાય છે તે પ્રકૃતિની ૬ આવલિકાના મધ્યમાં ઉદીરણા થતી નથી, પરંતુ ૬ આવલિકા વ્યતીકાન્ત થયેજ ઉદીરણ થાય છે. (૩) તથા મેહનીય કર્મને રસબંધ એક સ્થાનક થાય છે. (૪) તથા મેહનીચને અભિનવ સ્થિતિબંધ સચેય વર્ષ પ્રમાણને થાય છે અને સાપેય વર્ષ પ્રમાણની ઉદીરણા તથા ઉદય થાય છે, (૫) તલ મેહનીયના સંયેય વાર્ષિક સ્થિતિબંધથી આગળના અભિનવસ્થિતિબંધ પૂર્વ પૂર્વથી સંખ્યગુણહીન થાય છે. (૬) તથા મોહનીય સિવાયના અન્ય કર્મના અભિનવ સ્થિતિબધ અસંખ્યગુણહીન હીનતર થાય છે. (૭) તથા અન્તરકરણ કર્યું છતે દ્વિતીય સમયથી જ નપુંસક વેદને અસંચગુણપણે ઉપશમાવવા માંડે છે. તે પણ ત્યાં સુધી કે
જ્યાં સુધી અન્ય સમય આવે. તે આ પ્રમાણે–પ્રથમ સમયે (ઉપશમન ક્રિયાના પ્રથમ સમયે અને અન્તરકરણના દ્વિતીય સમયે) નપુંસક વેદના અલ્પ પ્રદેશસમૂહને ઉપશમાવે છે, તેથી દ્વિતીય સમયે અસંખ્ય ગુણ, અને તૃતિયસમયે તેથી પણ અસંખ્યગુણ દલિકને ઉપશમાવે છે. એ પ્રમાણે અત્તરકરણના અત્યં સમય સુધી પ્રતિસમયે અસંvયગુણ પ્રદેશાની ઉપશમના કહેવી. અને અન્તર કરણના ઉપાયે સમય સુધી પ્રતિસમયે ઉપશમિત દલિકાપેક્ષાએ અસંખ્યગુણ દલિકને પર પ્રકૃતિમાં સંક્રમાવે છે, અને અત્યસમયે ઉપશમેલું દલિક પુનઃ પર પ્રકૃતિમાં પ્રક્ષિપ્તરલિકાપેક્ષાએ અસં. ' ખ્યગુણ જાણવું. નપુંસક પશમના પ્રારંભના પ્રથમ સમયથી માંધને સકમની ઉદીરણ દલિકની અપેક્ષાએ અલ્પ હોય છે : અને ઉદય અસંખ્યગુણ હોય છે. તથા નપુંસક વેદને ઉપશમ'
Page #595
--------------------------------------------------------------------------
________________
૬૫ર
અથ ઉપશર્મનાકરણ.
-
-
-
-
-
થયા બાદ પૂર્વોકત વિધિએજ સ્ત્રી વેદને ઉપશમાવવાને પ્રારંભ કરે છે. एवित्थी संखतमे, गयम्मि घाईण संखवासाणि संखगुणहाणि एत्तो, देसावरणाणुदगराई ॥४५॥
ગાથાર્થ –ટીકર્થાનુસારે.
ટીકાર્થ – એ રીતે પૂર્વેત પ્રકારે ઉપશમતા સ્ત્રી વેદની ઉપશમનાદ્ધાને સંખ્યામાં ભાગ ગચે છતે જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અન્તરાય એ ૩ ઘાતિકર્મને સ્થિતિબંધ સંખ્યાતવર્ષ પ્રમાણ થાય છે અને આ સંખ્યય વાર્ષિક સ્થિતિબંધથી ઘાતિકને આગળ આગળને અન્ય સ્થિતિબંધ પૂર્વ પૂર્વ સ્થિતિબંધથી સંખ્યગુણ હીન હીન થાય છે. આ સંખ્યય વર્ષ પ્રમાણ ઘાતિકર્મના સ્થિતિબંધથી પ્રારંભીને કેવલ નાવરણ કેવલ દર્શનાવરણ સિવાય શેષ જ્ઞાનાવરણ દર્શનાવરણના જલરેખા સમાન રસને એટલે એક સ્થાનક રસને બાંધે છે, તદનતર એ પ્રમાણે હજારો સ્થિતિબંધ વ્યતીત થએ સ્ત્રી વેદ પણ ઉપશાન્ત થાય છે. ता सत्तन्हं एवं, संखतमे संखवासितो दोन्हें बिइयो पुण ठिइबंधो, सवेसि संखवासाणि ॥४६॥
ગાથાથ–ટીકાથનુસારે.
ટીકાથી– શ્રી વેદ ઉપશાન્ત થયે છતે તદનતર શેષ છે નોકવાયને ઉપશમાવવાને આરભ કરે છે. તેઓને પણ પૂત પ્રકારે ઉપશમતાં ઉપશમનાદ્ધને સંસાતમા ભાગ ગયે છતે નામને અને ગત્રને એ બેને સંખ્યાત વર્ષ પ્રમાણુ રિથતિધ થાય છે, અને વેદનીયને પુનઃ અસંય વર્ષ પ્રમાણુજ રિતિબંધ
Page #596
--------------------------------------------------------------------------
________________
કર્મપ્રકૃતિ.
૬૫૩
થાય છે. તે સ્થિતિબંધ પૂર્ણ થયે વેદનીયને પણ અન્ય સ્થિતિબંધ સંખ્યાત વર્ષ પ્રમાણને થાય છે, અને તેમ થવાથી ત્યારથી માંડીને સર્વે કર્મોને સંખ્યય વર્ષ પ્રમાણુજ સ્થિતિબંધ થાય છે, અને પૂર્વ પૂર્વથી અન્ય અન્ય સ્થિતિબંધ સંખ્યયગુણ હીન પ્રવતે છે, તદનતર હજારે સ્થિતિબંધ વ્યતીત થયે છતે સર્વે (સાત) નેકષાય ઉપશાન્ત થાય છે. પરંતુ વિશેષ એ છે કેछस्सुवसमिज्जमाणे, सेक्का उदयहिई पुरिससेसा समऊणावलिगदुगे, बध्धा विय तावदध्धाए॥४७॥ * ગાથાથ–છ નોકષાય ઉપશમતે છતે પુરૂષદની એક ઉદયસ્થિતિ શેષ રહે છે. અને તે સમયે સમયે બે આવાલિકા સુધીના બાંધેલા દલિકને તેટલા કાળે (સમયેન બે આવલિકાએ ઉપશમાવે છે.
ટીકાથર–છ નેકષાયને ઉપશમાવતાં જે સમયે ૬ નાકપાથ ઉપશાન્ત થાય છે તે સમયે પુરૂષદની પ્રથમ સ્થિતિમાં એક સમય માત્ર સ્થિતિશેષ રહે છે, તે વખતે પુ. વેદને અન્ય ૧૬ વર્ષ પ્રમાણ થાય છે, અને સંવલને પુનઃ સંખ્યાતવર્ષ પ્રમાણુ સ્થિત બંધ થાય છે. તથા પુરૂષદની પ્રથમ સ્થિતિ બે આવલિકા પ્રમાણુ બાકી રહે ત્યારે પૂર્વોક્તસ્વરૂપવાળા આગાલ વિચ્છેદ પામે છે, અને ઉદીરણા માત્ર પ્રવર્તે છે, અને તેજ સમયથી આરંભીને ૬ નેકષાય સંબધિ દલિકને પુરૂષદમાં નહિ, પરતુ સંજવલનમાં સંક્રમાવે છે. અને જ્યારે પુરૂષદ સંબધિ પૂર્વે કહેલી એક ઉદયસ્થિતિ પણ વ્યતિક્રાન્ત થાય છે, ત્યારે આ જીવ
૧ અહિંતફાવત–પંચમ પણ કર્મગ્રંથની ટીકામાં તે જે સમયે કપાય ઉપશાન્ત થાય તે જ સમયે પુને ઉદયબંધાદિ વિચ્છેદ પામે એમ કહ્યું છે ને પંચસંગ્રહ તથા શ્રીયશવિજયકૃત કર્મપ્રકૃતિ પ્રીકામાં સમય માત્ર સ્થિતિ બાકી રહે એમ કહ્યું છે,
Page #597
--------------------------------------------------------------------------
________________
અથ ઉપશમનાજી,
વેદી થાય છે, અને અવેકાધાના પ્રથમ સમયે એ સમયાન એ આવલિકા સુધીનુ ખાધેલુ ઇલિક તેજ માત્ર અનુપશાન્ત રહે છે, ને શેષ સર્વ દલિક નપુ ́સક વૈદ્યપશમનાની પદ્ધતિએ ઉપશન્ત થયેલુ છે. પુનઃ તે એ સમાન એ આવલિકાનુ બાંધેલુ* જે દૃલિક તેને તેલાજ કાળે એટલે એ સમયહીન મૈં આવલિકા પ્રમાણ કાળે ઉપશ માવે છે, તેને ઉપશમાવવાના વિધિ આ પ્રમાણે છે—પ્રથમ સમયે અલ્પ, દ્વિતીય સમયે અસખ્યગુણ, તેથી તુર્તીયસમયે અસખ્યગુણુ, એ પ્રમાણે સમાંન એ આવલિકાના અન્ય સમય સુધી કહેવુ. અને પરપ્રકૃતિમાં સમયેાન બે આવલિકા સુધી પ્રતિસમયે યથા પ્રવૃત્ત સ‘ક્રમ વડે સંક્રમાવે છે, પરન્તુ પ્રથમ સમયે ઘણુ દ્વીતીય સમયે વિશેષહીન, તેથી તૃતીય સમયે વિશેષહીન એ પ્રમાણે અત્ય સમય સુધી કહેવું, તદ્દન’તર પુરૂષવેદ ઉપશાન્ત થાય છે, અને તે વખતે સ’વલનાના અન્તર્મુ૦ હીન ૩૨ વર્ષ પ્રમાણુ સ્થિતિમ ધ થાય છે, અને શેષ જ્ઞાનાવરણ દશનાવરણુ અને અન્તરાયને સખ્યાત હજાર વર્ષ પ્રમાણ સ્થિતિબંધ થાય છે, तिविहमवेओ कोहं, कमेण सेसे वि तिविह तिविहे वि पुरिससमा संजलणा, पढ महिई आलिगा अहिगा | ४८
'
૫૪
------
૧ આ સ્થાને સમયે નાવૃષ્ટિ દ્વિજ જાહવર્ષ એ પાઢ છાપેલી પ્રતમાં છે તેં` દૃષ્ટિદેપ વાળા સંભવે છે. કારણ કે ચાલુ પ્રકરણના ભાવામાં અસંબધ્ધ માલુમ પડે છે, માટે સમયો નાવહિાદિ જાણવાં એ પાઠની આવશ્યકતા સમજાય છે.
પુન: સતિકાની ટીકામાં પણ સમીનાાિનિક અને સમયદ્રોના હિાદ્વિજ એવા છે સ્થાને છે પાકે છે. તે પશુ સન્મ ગીત્યા સમજાય તેમ નથી પરન્તુ પાઁચસ ંગ્રહમાં સસ્થાને સમયોનાવહિાદ્દેિશ એવા પાડે છે તેજ ફીકરીને સમજી શકાય તેવા છે. અને પૂતિ પ્રતામાં જે મિત્ર પાઢ છે તે શા કારણથી હશે તેને નિર્ણય શ્રી બહુશ્રુતગમ્ય છે.
Page #598
--------------------------------------------------------------------------
________________
કપ્રિકૃતિ,
૬પ
ગાથાથે-અવેદક કે છતે જીવ ત્રણ પ્રકારના કેને ઉપશમાવે છે, અને એ રીતે શેષ ૩ કષાયોના ત્રણ ત્રણ પ્રકારને (ત્રણ માન-ત્રણ માયાત્રણ લોભને) પણ ઉપશમાવે છે ત્યાં સંવલનની ઉપશમના પુરૂષ વેદવત્ (શેષની કવાયત) જાણવી. પરનું પ્રથમ સ્થિતિ આવલિકા અધિક છે.
ટકાથ– જે સમયે પુરૂષ વેદને અવેઠક થાય છે તેજ સમયથી પ્રારલીને અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની, ને સંજવલન કેધને સમકાળે ઉપશમાવવા માંડે છે, અને ઉપશમના કરતે જીતે (પ્રથમ સ્થિતિબંધ પૂર્ણ થયે છતે) સંવલનને અન્ય સ્થિતિબંધ સંખ્યાત ભાગ હીન કરે છે, અને શેષ કમેને સંખ્યાતગુણ હીન અન્ય સ્થિતિબંધ કરે છે. ને શેષ સ્થિતિઘાતાદિ તે પ્રકારે કરે છે, સંવલન ક્રોધની પ્રથમ સ્થિતિ સમયહીન ૩ આવલિકા શેષ રહો છતે મધ્યમ બે ફ્રધનું દાલિક સંજવલન ક્રોધમાં પ્રક્ષેપાતું નથી, કિંતુ સંજવલન માનાદિકમાં પ્રક્ષેપાય છે. પુનઃ બે આવલિકા શેષ રહેતાં આગાલ થતું નથી, પરંતુ ઉદીરણજ થાય છે તે ઉદીરણ પણું એક આવલિકા બાકી રહે ત્યાં સુધી પ્રવર્તે છે, અને ઉદીરણાવલિકાના અન્ય સમયે સંવનને સ્થિતિબધ ૪ માસને થાય છે, ને શષ કર્મોને સ્થિતિબંધ સંખ્યાત હજાર વર્ષ પ્રમાણ થાય છે. પુન સંજવલન કેધને બંધ ઉદય ઉદીરણાને વિચછેદ થાય છે, અને અપ્રત્યાખ્યાની તથા પ્રત્યાખ્યાની ક્રોધ ઉપશાન્ત થાય છે, અને તે વખતે એક આવલિકા પ્રમાણુ તથા સમાન બે આલિકાનું બાંધેલું દલિક એ એને વજીને શેષ સંક્રોધનું સર્વ દલિક ઉપશાન્ત થયું છે, તે પ્રથમ સ્થિતિ સંબધિ એક અત્યાવલિકાને પણ રિત બુક સંક્રમવડે માનમાં પ્રક્ષેપે છે, અને સમયેનાવલિકાધિકબદ્ધ દલિકને પુરૂષપશમનાની પદ્ધતિએ ઉપશમાવે છે અને સમાવે છે. પુનઃ આ અનુક્રમે શેષ માન, માયા, ને લોભરૂ૫ ૩ પ્રકારના કષાને પુનઃ તે કષાયે કેવા? તે કહે છે કે તેમાંથી પ્રત્યેકના ત્રણ ત્રણ પ્રકાર વાળા તે ત્રણ કલાને (ઉપશમાવે છે–પૃતિ શેષ) તે આ પ્રમાણે
Page #599
--------------------------------------------------------------------------
________________
૬૫૬
અથ ઉપશમનાકરણ.
AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAA
અપ્રત્યાયાની, પ્રત્યાખ્યાની, ને સંજવલન એ ૩ પ્રકારનું માન, અને એજ ૩ પ્રકારવાળી માયા, તથા એજ ત્રણ પ્રકારવાળા લોભને ઉપશમાવે છે. ત્યાં સંજ્વલનત્રિકની ઉપશમના પુરૂષ વેદવત જાણવી. અને મધ્યમ માનની અને મધ્યમ માયાટિકની ઉપશમના ૬ નિકષાયવત જાણવી. પરન્તુ પદમણિરાત્રિના દિવા એટલે સંજવલનની પ્રથમ સ્થિતિમાં પુવેદની અપેક્ષાએ એક આવલિકા અધિક જાણવી, તે આ પ્રમાણે-૬ નેકષાય ઉપશાન્ત થયે છતે પુરૂષવેદની એક સમય માત્ર પ્રથમ રિથતિ અનુપશાન્ત હોય છે, અને અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની માનાદિ ઉપશાન્ત થયે છતે સંજ્વલન જાનાદિકની એક આવલિકા પ્રમાણે પ્રથમ સ્થિતિ અનુપશાન્ત હોય છે, એ વાત અતિ સંક્ષેપથી કહી, અને હવે વિશેષથી કહેવાય છે.
જ્યારે સં૦ ક્રોધને બંધ ઉદયને ઉદીરણ વિચ્છેદ પામે તેજ વખતે સંમાનની દ્વિતીય સ્થિતિમાંથી દલિકને આકર્ષીને પ્રથમ સ્થિતિરૂપ કરે અને વેદે, ત્યાં ઉદય સમયમાં અલ્પ પ્રક્ષેપે છે, દ્વિતીય સ્થિતિમાં અસંખ્યગુણ, અને તૃતીય સમયમાં અસંખ્યગુણ પ્રક્ષેપે છે, એ પ્રમાણે પ્રથમ સ્થિતિના અન્ય સમય સુધી પ્રક્ષેપે છે. અહિં પ્રથમ સ્થિતિના પ્રથમ સમયેજ સંજવલનમાનને સ્થિ૦ બંધ ૪ માસને થાય છે, અને શેષ જ્ઞાનાવરણદિને સંખ્યાત હજાર વર્ષ પ્રમાણ સ્થિતિબંધ થાય છે, અને તે જ વખતે ત્રણે માનને સમકાળે ઉપશમાવવા માંડે છે. પુનઃ સંજવલનમાનની પ્રથમ સ્થિતિ સમાન ૩ આવલિકા શેષ રહે છતે અપ્રત્યા પ્રત્યા માનના દલિકને સં૦ માનમાં પ્રક્ષેપે નહિ, પરંતુ સં. માયાદિકમાં પ્રક્ષેપે છે. પુનઃ આવલિકાદિક શેષ રહેતાં આગાલ વિચ્છેદ થાય છે, અને ઉદીરણ પ્રવર્તે છે. તે પણ (સ્વ), આવલિકાના અન્ય સમય સુધી પ્રવર્તે છે. તદનંતર પ્રથમ સ્થિતિની એક આવલિકા બાકી રહે છે તે સમયે સંજ્વલન કષાયને બે માસને સ્થિતિબંધ થાય છે, અને શિષકને સંખ્યાતવર્ષ સ્થિતિબધ થાય છે. પુનઃ તે વખતે
Page #600
--------------------------------------------------------------------------
________________
કપણ
ANANANANANANAS
સંજવલનમાનને બંધ ઉદય ને ઉદીરણ વિચ્છેદ પામે છે, અને અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની માન ઉપશાન્ત થાય છે. પુનઃ સંવલમાનની પણ એક આવલિક પ્રમાણુ પ્રથમ સ્થિતિ, તથા સમાન એ આવલિકા બદ્ધલતાને વજીને શેષ સર્વ દલિક ઉપશત થયું છે, તે જ વખતે સં. માયાની દ્વિતીય સ્થિતિમાંથી દલિકને આકર્ષીને પ્રથમ સ્થિતિરૂપ કરે છે અને વેદે છે, અને પૂર્વોક્ત સંમાનની પ્રથમ સ્થિતિ સંબધિ એક આવલિકાને તિબુક સંક્રમવડે આ સં. માયામાં પ્રક્ષેપે છે, અને સમાન બે આવલિકાબદ્ધ લતાને પુરૂષપશમનની પદ્ધતિએ ઉપશમાવે છે અને સંકમાવે છે. અહિં સં. માયા ઉદયના પ્રથમ સમયે સંe માયા અને તેમને સ્થિબંધ ૨ માસને થાય છે, અને સેવકને સંખ્યાતવર્ષ સ્થિતિબંધ થાય છે. • તથા તેજ સમયથી આરંભીને ત્રણે પણ માયાને સમકાબે ઉપશમાવવા માંડે છે તદનેતર સંજવલન માયાની પ્રથમ સ્થિતિ ત્રણે આવલિકા પ્રમાણુ શેષ રહે ત્યારે અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાની માયાના દલિકને સં૦ માયામાં પ્રક્ષેપે નહિ પરંતુ સં૦ લેભમાં પ્રક્ષેપે છે. પુનઃ બે આવલિકા બાકી રહેતાં આગળ વિચછેદ પામે છે, અને એક ઉદીરણજ પ્રવર્તે છે, તે પણ રવ આવલિકાના અન્ય સમય સુધી પ્રવર્તે છે, તે અવસરે સં. માયા અને તેમને સ્થિ૦ બંધ ૧ માસને થાય છે, અને શેષ કર્મોને સંય વર્ષ પ્રમાણુ થિ. બંધ થાય છે. તે વાર પછી અનન્તર સમયે સં૦ માયાનો બન્ધ ઉદયને ઉદીરણા વિચછેદ પામે છે, અને અપ્રત્યા પ્રત્યાય માયા ઉપશાન્ત થાય છે. આ વખતે સં. માયાનું પ્રથમ સ્થિતિસબંધી એક આવલિકાનું દલિક તથા સમાન બે આવલિકા બધલતા સિવાયનું બીજું સર્વ દલિક ઉપશાન્ત થયું છે. તે જ સમયે સં. લેભની કિતીય સ્થિતિમાંથી દલિકને આકષીને પ્રથમ સ્થિતિ રૂપ કરે છે. અને વેરે છે, અને માયાના પૂર્વોક્ત પ્રથમ રિથતિસબંધી એક આવલિકા પ્રમાણુ હલિકને તિબુક સંક્રમ વડે સં૦ લેજમાં 88
Page #601
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
૬૫૮
અક ઉપશમનીકરણ. - - ---------~-~-~-~--------- સંક્રમાવે છે. અને સમાન બે અ વલિકા બઘલતાને પુરૂષપશમનાની પદ્ધતિએ ઉપશમાવે છે અને સંક્રમાવે છે.
હવે જંક જેમની જિતિનું મન નિરૂપણ કરે છે, लोभस्स बेति भागा ठिइय विभागोत्थ किट्टिकरणद्धा एगफड्डगवग्गण-अणंतभागो उ ता हेहा ॥४९॥
ગાથાથ–સંહ લાભના બે વિભાગ રિથતિમાં પ્રથમ ત્રિભ ગ અશ્વકર્ણ કરણાધ્યા, અને બીજો વિભાગ કિફ્રિકરણાધા નામે છે. ત્યાં તે કિટ્ટિ એક સ્પર્ધક ગત વર્ગણાઓના અનંતમા ભાગે અને સર્વજ અનુય કથી પણ હીન રસવાની છે. . ટીકાથ–સં. લેભની પ્રથમ સ્થિનિના ૩ ભાગ છે. ત્યાં પ્રથમના બે વિભાગે પ્રથમ રિથતિ રૂપે કરે છે, અર્થાત્ દ્વિતીય સ્થિતિમાંથી દલિકને આકષીને પ્રથમના બે વિભાગમાં
પ્રક્ષેપે છે. ત્યાં પ્રથમ વિભાગ અશ્વકર્ણકરદ્ધા અને બીજે ત્રિભાગ કિટ્રિકરણદ્ધા નામે છે.
હવે સંજ્વલન લેભેદયના પ્રથમ સમયથીજ પ્રારભીને અપ્રત્યાખ્યાની વિગેરે ૩ લેભને ઉપશમાવવા માંડે છે, એની ઉપશમનને વિધિ પૂર્વવત્ જાણવે. ત્યાં અશ્વકર્ણ કરદ્ધાનામના પ્રથમ ત્રિભાગમાં વર્તતે જીવ પૂર્વ સ્પર્ધામાંથી પ્રતિસમયે દલિકને ગ્રહણ કરીને અને અત્યન્તહીન રસવાળાં કરીને અપૂર્વ સ્પર્ધકે કરે
૧ ભાવાર્થ એ છે કે –લેભની દ્વિતીય સ્થિતિમાથી દલિકને આકપીને ત્રણ વિભાગાત્મક પ્રથમ સ્થિતિ કરે છે તેમાં પ્રથમ અશ્વકર્ણકર
હાબીજે કિકિરણોદ્ધા અને ત્રીજે કિદિવેદનાહા વિભાગ છે. એમાં દલિક પરિણમન તે પ્રથમના બે ભાગ રૂપે થાય છે અને ત્રીજો વિભાગ તે અનુભવકાળને છે. અર્થાત દિની સ્થિતિમાંથી ચડાણ કરેલા દલિકને પ્રથમના બે વિભાગમાં પ્રક્ષેપીને ત્રીજે વિભાગે અનુભવે છે.
Page #602
--------------------------------------------------------------------------
________________
કર્મપ્રકૃતિ. -
છે. અદ્યાપિપર્યન્ત સંસારમાં પરિભ્રમણ કરતા જીવે બંધની અપેક્ષાએ આવાં હીનરસવાળાં સ્પર્ધકે કદી પણ ક્યાં નથી, પરંતુ આ વખતે જ અત્યન્ત વિશુદ્ધિનાં વશથી આવાં પ કે કરે છે માટે સંપૂર્ણ વિ કહેવાય છે. તદઅંતર એ પ્રમાણે અપૂર્વ સ્પર્ધકો કરતાં સંખ્યાત સ્થિતિબંધ વ્યતીત થયે છતે અશ્વકર્ણ કરણા સમાપ્ત થાય છે. તદનર કિદ્ધિકરણોદ્ધામાં પ્રવેશ કરે છે, તે વખતે સં૦ લેભને સ્થિબંધ ઘણા (પૃથક) દીવસ પ્રમાણને થાય છે, અને શેષ કર્મોને સ્થિબંધ ઘણા (પૃથકત્વ) વર્ષ પ્રમાણ થાય છે. અહિં પૂર્વસ્પર્ધકેમાંથી અને અપૂર્વસ્પર્ધકેમાંથી દલિકને ગ્રહણ કરીને પ્રતિસમય અનન્તકદ્ધિ કરે છે. nિ એટલે પૂર્વ સ્પર્ધકેમાંથી અને અપૂર્વ સ્પર્ધકેમાંથી વર્ગણાએ ગ્રહણ કરીને તેઓને અનન્તગુણ હીન રસવાળી કરીને ઘણુ અન્તરે સ્થાપવી, જેમકે જે વર્ગણાઓના અસત્ કલ્પનાએ ૧૦૧–૧૦૨–૧૦૩–૧૦૪-૧૫ એ પ્રમાણે અનુકમે અનુભાગાવિભાગે હોય તે વર્ગણાઓના અનુભાગાવિભાગોને ૫-૧૫-૨૫-૩૫-૪૫ એવા અનનુક્રમે કરવા તે કિર્દિ કહેવાય છે. હવે એજ કિટ્ટિ સબંધિ વિશેષ પ્રરૂપણ કરાય છે.
પાશયમાન ઈત્યાદી-એક અનુભાગસ્પર્ધકમાં જેટલી વણાઓ છે, તેના અનન્તમા ભાગે જેટલી વણાઓ થાય તેટલા પ્રમાણવાળી કિઠ્ઠિઓ પ્રથમ સમયે થાય છે, ને તે પણ અનન્ત થાય છે. અહિં પ્રશ્ન છે કે – .
તે કિઓિ શું સર્વ જઘન્યાનુભાગ સ્પર્ધકથી સદેશ છે કિવા હીન છે? તે કહીએ છીએ કે–તેથી પણ હીન છે તે વાત મૂળ ગાથાથી કહે છે કે જે એટલે જે સર્વ જઘન્યાનુભાગ સ્પર્ધક છે તેથી પણ હઠ કરે છે અર્થાત તેથી પણ અનન્તગુણહીન રસવાળી કિઓિ કરે છે. • अणुसमय सेढीए-असंखगुणहाणि जा अपुवाओ तव्विवरीयं दलियं-जहन्नगाई विसेसूर्ण ॥ ५० ॥
Page #603
--------------------------------------------------------------------------
________________
અથ ઉપશમનાકરણ. -~- ~- ---~ ~-~-~-~ ~-~~~-~~~-~~-~-- ---~~~~ -----------
ગાથાર્થ – અપૂર્વ કિષ્ટિ કરે છે તે પ્રતિસમય અસંખ્ય ગુણ હાનીની શ્રેણિએ જાણવી, અને દલિક તે કટિશ્રેણિથી વિપરીત જાણવું અને જઘન્ય ક્રિદિથી આગળની કિદિયે વિશેષ હીન હીનતેર જાણવી.
ટીકાથ--પ્રતિસમયે જે અપૂર્વ એટલે નવી નવી કિષ્ટિ કરે છે તે પ્રતિસમયે ગણનાથી અસંખ્ય ગુણહીન શ્રેણિએ જાણવી, અને અપૂર્વ પણું તે પ્રતિસમયે અનુક્રમે અનંતગુણહીન રસપણથી જાણવું. તે આ પ્રમાણે–પ્રથમ સમયે ઘણી કિહિ કરે, દ્વિતીય સમયે અસર
ગુણહીન, તેથી પણ તૃતિયસમયે અસંખ્યગુણહીન કિષ્ટિ કરે, એ પ્રમાણે કિકિરણોદ્ધાના અન્ય સમય સુધી કહેવું. તથા વિરીયે હર્ષિ એટલે દલિકને તેથી વિપરીત એટલે કિષ્ટિસંખ્યાથી વિપરીત જાણવું. તે આ પ્રમાણે--પ્રથમ સમયે સર્વ કિટિંગત દલિક સર્વથી અંલ્પ, તેથી દ્વિતિય સમયે સર્વ કિટિંગત દલિક અસંખ્યગુણ, તેથી પણ ત્રીજે સમયે સર્વ કિટિંગત દલિક અસંખ્યગુણ છે, એ પ્રમાણે કિકિરણ દ્વારા અત્યસમય પર્યન્ત કહેવું.
તથા પ્રથમ સમયકૃત કિદિયેમાં સામાન્યથી સર્વોત્કૃષ્ટ અનુ લગ હોય છે, તેથી દ્વિતીય સમયકૃત કિદિયમાં અનન્તગુણહીન ને તેથી પણ તૃતિય સમયકૃત કિટિમાં અનન્તગુણહીન અનુભાગ હેય છે એ પ્રમાણે કિટ્ટિકરણોદ્ધાના અન્ય સમય સુધી કહેવું હવે પ્રથમ સમયકૃતકિષ્ક્રિનું પરસ્પર પ્રદેશ પ્રમાણુ કહે છે –
હar fજૂળં=જઘન્યકિદિથી માંડીને આગળ અનુક્રમે પ્રત્યેક કિષ્ટિ વિશેષહીન વિશેષહીન પ્રદેશસમૂહવાળી કહેવી તે આ પ્રમાણે–પ્રથમ સમયકૃત કિદિયમાં જે સર્વજઘન્યાનુભાગ યુક્ત કિર્દિ છે તેને પ્રદેશસમૃહ સવ થી અધિક છે. તેથી અનન્તર અનન્ત
૧ આ સ્થાને છાપેલી પ્રતમાં અનરાળ એટલેજ પાક છે પરનું 'અન્નઇનરી એ પા જોઈએ.
Page #604
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
-
-
-
.
.
.
.
-
-
-
કર્મપ્રકૃતિ
દાં ગુણાનુભાગાધિક એવી દ્વિતીય કિષ્ટિમાં વિશેષહીને પ્રદેશાગ્ર છે. એથી પણ અનન્તર અનન્તગુણાધિકાનુભાગયુક્ત ત્રીજકિદિમાં વિશેષહીને પ્રદેશ સમૂહ છે. એ પ્રમાણે અનુક્રમે અધિક અધિક અનુભાગવાળી કિક્રિયામાં વિશેષહીન વિષહીન પ્રદેશાગ્ર ત્યાં સુધી કહે કે જ્યાં સુધી પ્રથમ સંમયકૃતકિદિયેમાં સર્વોત્કૃષ્ટ કિદિ આવે, એવી રીતે સર્વ સમયે સંબંધિ પ્રત્યેક કિટ્રિની ભાવના કરવી. अणुभागो ऽणतगुणो, चाउम्मासाइ संखभागूणो मोहे दिवसपुहृत्तं, किट्टीकरणाई समयम्मि ॥५१॥
ગાથાથ–પ્રતિ સમયમાં કિદિને અનુભાગ અનુક્રમે અનતગુણ કહે, અને મોહનીયના ચાતુમાંસિક સ્થિતિબંધથી આગળના અન્ય સ્થિતિ છે સંvયાતભાગ હીન થતાં કિટ્રિકરણોના પ્રથમ સમયે દીવસ પૃથકવને સ્થિતિબંધ થાય.
ટીકાથ–પ્રથમ સમયકૃત કિટ્રિયેને અનુભાગ અનુક્રમે અનંતગુણ કહે. તે આ પ્રમાણે પ્રથમ સમયકૃત કિટ્રિમાં જે સ, જઘન્યાનુભાગવાળી કિર્દિ છે તેને અનુભાગ સર્વથી અલ્પ છે. તેથી દ્વિતીય કિઠ્ઠિ અનતગુણ અનુભાગ વાળી છે, તેથી પણ તૃતિય કિટ્ટિ અનતગુણ અનુભાગવાળી છે. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું કે
જ્યાં સુધી પ્રથમ સમયકૃત કિક્રિયામાં સર્વોત્કૃષ્ટાનુભાગવાળી કિષ્ટિ આવે, એ પ્રમાણે દ્વિતીયાદિ સમયકૃત કિદિયેમાં પણ પ્રરૂપણા કરવી. હવે એજ કિદિનું પરસ્પર અલ્પ બહુ કહેવાય છે.
પ્રથમ સમયકૃત કિદિમાં જે સર્વોત્કૃષ્ટ પ્રદેશાગ્રવાળી કિટ્ટિ તેના પ્રદેશ સર્વથી અલ્પ છે. તેથી દ્વિતીય સમયકૃત કિટ્રિમાં જે સવલ્પ પ્રદેશવાળી કિષ્ટિ તેના પ્રદેશ અસંખ્યગુણ છે. તેથી પણ તૃતિય સમયકત કહિયે માંની જે સર્વાલ્પ પ્રદેશવાળી કિદિ તેના પ્રદેશ અસંખ્ય ગુણ છે. એ પ્રમાણે કિર્દિ કરણદ્ધાના અન્ય સમય પન્ન કહેવું.
Page #605
--------------------------------------------------------------------------
________________
Kenan
VAN DAAAAAAAMAAN
અથ ઉપશમનાકરણ -~-~~~ --- -- -~ ~~ - તથા પ્રથમ સમયકૃત કિષ્ક્રિયામાં જે સર્વ જઘન્યાનુભાગવાળી કિષ્ટિ તે સર્વોત્કૃષાનુ ગવાળી (ઉત્તર સમયકૃત કિટિની અપેક્ષાએ) છે. તેથી દ્વિતીય સમયકૃત કિટ્રિમાં જે સર્વોત્કૃણાનુભાગવાળી કિષ્ટિ તેને અનુભાગ અનંતગુણ હીન છે, તેથી પણ તૃતિય સમયકૃત કિટિમાંની સર્વોત્કૃષ્ટ અનુભાગવાળી જે કિદ્ધિ તેને અનુભાગ અનતગુણ હીન છે. એ રીતે કિષ્ટિકરણોદ્ધાના અન્ય સમય પર્યના કહેવું
તથા રાસાદ મrો મો ઈત્યાદિ મોહનીય કર્મમાં સંજવલનેના ચાતુર્માસિક સ્થિતિમાંથી પ્રારંભીને અન્ય અન્ય સ્થિતિબંધ સંખ્યાત ભાગ હીન હીનતર ત્યાં સુધી જાણ કે જ્યાં સુધી કિદિ કરણદ્ધાના પ્રથમ સમયે દિવસ પૃથકત્વ પ્રમાણ (ઘણા દિવસ પ્રમાણે) સ્થિતિ બંધ થાય. ને તે (સ્થિબંધ) પ્રાયઃ તેવીજ રીતે કહ્યો છે. * * भिन्नमुहुत्तो संखि-जेसु य घाईणि दिणपुहुत्तं तु वाससहस्स पुहुत्तं, अंतोदिवसस्स अंते सिं ॥५२॥ वाससहस्सपुहुत्ता, बिवरसअंतो अघाइकम्माणं लोभस्स अणुवसंतं, किडिओ जं च पुव्वुत्तं ॥५३॥
ગાથાથ–સંખ્યાત સ્થિતિમાં વ્યતીત થયે સં૦ લેભને અન્તર્યુંસ્થિતિબંધ થાય છે, અને ઘાતિકને ઘણા દિવસ પ્રમાણુ તથા નામશેત્ર વેદનીયને ઘણા હજાર વર્ષ પ્રમાણુ સ્થિ૦ બંધ થાય છે. પુનઃ કિષ્ટિકરણાના અને એ ત્રણે કને અનુકમે અંતર્મુહુર્ત તદિવસ. આ પ૨ છે - તથા અઘાતિ કર્મોને ઘણા હજાર વર્ષ પ્રમાણથી હીન હીનતર તે અન્ય સમયે સ્થિર બંધ બે વર્ષથી ન્યૂન થાય છે.
Page #606
--------------------------------------------------------------------------
________________
AARANNAN
કર્મપ્રકૃતિ. '
૬૬૩ તથા સંલેભની જે પૂર્વોક્ત (સમાનાવલિકાદ્ધિકબદ્ધ) અને કિકિત દલિક તે અનુપશાન્ત છે. તે પણ છે
ટીકાથ—અત્ર ષષ્ઠી ને સપ્તમિને અર્થ પ્રાયઃ એક સરખે હોવાથી ચા એટલે આ કિફ્રિકરણોદ્ધાના સંખ્યાતભાગ ગચે છતે સં૦ લેભને સ્થિતિબધ અન્તર્યું પ્રમાણ થાય છે, અને ૩ ઘાતિકને પૃથકત્વ દિવસ પ્રમાણ અને નામ ગોત્ર વેદનીયને ઘણા હજાર વર્ષ પ્રમાણુ સ્થિ૦ બંધ થાય છે. અહિ વ શબ્દ બહુ વાચક છે. તથા કિકિરણદ્ધિાના અને અન્ય સમયે સંક લોભને સ્થિ૦ બંધ અંતમું પ્રમાણ છે, પરંતુ આ અન્તર્યું અતિ અલ્પ પ્રમાણવાળું જાણવું. તથા હિન્ત ઘાતિકને અન્તદિવસ એટલે દેશણ એક અહેરાત્રિને સ્થિર બંધ થાય છે. • પુન નામ ગોત્ર ને વેદનીયરૂપ અઘાતિકને ઘણા હજાર વર્ષ પ્રમાણ સ્થિબંધથી અન્ય હીન હીનતર સ્થિ. બંધ થતા તે કિટ્રિકરણાના અન્ય સમયે બે વર્ષથી ન્યૂન સ્થિબંધ થાય છે. -
તથા કિષ્ટિકરણની સમાન ૩ આવલિકાશેષ રહેતાં અપ્રત્યા પ્રત્યાભનુ દલિક સં. લેભમાં સમે નહિ, પરંતુ સ્વસ્થાને રહ્યું છતું ઉપશાન્ત થાય છે, પુનઃ બે આવલિકા શેષ રહેતાં આગાલ વિચ્છેદ પામે છે અને માત્ર ઉદીરણા પ્રવર્તે છે. પુનઃ તે ઉદીરણાવલિકાના અન્ય સમયે જે કિષ્ટિરૂપ થયેલું દ્વિતીય સ્થિતિ સંબંધિ ક્રલિક અને જે પૂર્વોકત સમયે નાવલિકાકિબદ્ધ દલિક અને જે કિરિણાધાની એક આવલિકા બાકી રહી છે, એ ત્રણ દલિક (સં. લોભનાં) અનુપશાન્ત છે, ને શેષ સર્વ દલિક ઉપ શાન્ત થયેલું છે. તથા તેજ સમયે અપ્રત્યાયને પ્રત્યાએ બને લેભ ઉપશાન્ત થયા. અને સંભના બંધને તથા ના સંભના ઉદય ઉદીરણને વિચ્છેદ થાય છે, આજ અનિવૃત્તિ બા) સપરાય ગુણ સ્થાનકને અન્ય સમય છે.
Page #607
--------------------------------------------------------------------------
________________
અથ ઉપશમનાકરણ
AAAAAAAMANAN
सेसद्धं तणुरागो, तावइया किटिओ अ पढमठिई वज्जिय असंखभागं, हेठुवरि मुदिरई सेसा ॥५४॥
ગાથાથ–ટીકાર્યાનુસારે * ટકાથ–શેષાધામાં એટલે શેષકાળમાં અર્થાત્ ત્રીજા વિભાગમાં સૂમરાગી એટલે સૂક્ષ્મ સંપરાથી થાય છે, તે પૂર્વે કરેલી તે કિટ્રિયેને દ્વિતીય સ્થિતિમાંથી કેટલીએકને સમાકર્થીને સુકમ સં૫રાય કાળ જેટલી પ્રથમ સ્થિતિરૂપ કરે છે, અને કિષ્ટિ કરણાની અત્યાવલિકા માત્રને તિબુક સંક્રમવડે સંકમાવે છે, તથા પ્રથમ સમયકૃત અને અંતિમ સમયકૃત કિદિયે સિવાય શેષ સમયકૃત કિષ્ક્રિયે સૂર સંપરાયાદાના પ્રથમ સમયે ઉદયમાં આવે છે. તથા વક્રિય સમા ઈત્યાદિ અન્ય. સમયકૃત કિષ્ટિમાંથી નીચેના અસંખ્યાતમાભાગને અને પ્રથમ સમયકૃત કિક્રિયામાંથી ઉપરના અસંખ્યાતમાભાગને વઈ વજીને શેષ કિદિયેની ઉદીરણ કરે છે. गिन्हंतो य मुयंतो, असंखभागं तु चरिमसमयम्मि उवसामेइ य बिइय-हिई पि पुरुवं व सव्वद्ध ॥५५॥
ગાથાર્થ –સૂત્ર સંપૂરાયોદ્ધાના અજ્યસમય સુધી અસંખ્ય તમા ભાગ જેટલા દલિકને ગ્રહણ કરતે અને મુકત એ છવ સૂત્ર સં૫રાયની સર્વોદ્ધા સુધી દ્વિતીય સ્થિતિ ગત દલિકને પૂર્વવત ઉપશમાવે છે.
ટીકાથ–સૂ સંપરીયાદ્ધાના પ્રિતીય સમયે ઉદય પ્રાપ્ત કિદિયેમાં અસંખ્યાત ભાગ મુકી દે છે અર્થાત્ તેટલી કિક્રિયા ઉપશાન્ત થયેલી હોવાથી ઉદયમાં આવતી નથી અને અપૂર્વ અસંખ્યાતમા ભાગને અનુભવવાને અર્થે ઉદીરણાકરણ વડે ગ્રહણ
Page #608
--------------------------------------------------------------------------
________________
કર્મ પ્રકૃતિ.
કરે છે. એ પ્રમાણે સૂટ સપરાયઅદ્ધાના અત્યસમય સુધી અસયાતમા ભાગનું ગ્રહણ વર્જન ચાલુ રહે છે. તથા દ્વિતીય સ્થિતિગત કલિકને પણ સૂકસંપરચાદ્ધાના પ્રથમ સમયથી પ્રારંભીને સવાપર્યત એટલે સર્વ સૂત્ર સંપાયના કાળ પર્યન્ત પૂર્વની વિધિએ ઉપશમાવે છે, પુનઃ સમયેનાવલિકાદિક બદ્ધ દલિકને પણ ઉપશમાવે છે પુનઃ સૂકમ સં૫રાય અદ્ધાના અત્ય-સમયે જ્ઞાના દર્શનારા અને અન્તરાય સ્થિતિબંધ અન્તર્મ પ્રમાણુ અને નામગોત્રને ૧૬ મુહુર્ત પ્રમાણ સ્થિતિબંધ, અને વેદનીયને ૨૪ મુહુર્ત પ્રમાણ સ્થિતિબંધ થાય છે, અને તેજ અન્ય સમયમાં સર્વ મેહનીય દલિક ઉપશાન્ત થાય છે, અને તેથી અનન્તર સમયે ઉપશાન્ત મહ ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે उवसंतद्धा भिन्नमुहु-तो तीसे य संखतमतुल्ला. गुणसेढी सबद्धं, तुल्ला य पएसकालेहिं ॥ ६ ॥
ગાથાથી–ટીકાથનુસારે.
ટીકાથ-ઉપશાન્તઅદ્ધા એટલે ઉપશાન્તમોહ ગુણસ્થાનકને કાળ ભિન્નમુહુર્ત એટલે અન્તમું પ્રમાણ છે. ને તે ઝળમાં ઉપશાન્તાદ્ધાના કાળથી અસંખ્યાતમાભાગ પ્રમાણની ગુણશ્રેણિ રચે છે. તે સર્વ ગુણશ્રેણિ ઉપશાન્તાદ્ધાના સર્વકાળ પર્યન્ત (અવસ્થિત પરિણામ હવાથી) પ્રદેશાપેક્ષાએ અને કાળ અપે, ક્ષાએ તુલ્ય રથે છે. उपसंता य अकरणा, संकमणोपटणा य विठितिगे पच्छाणुपुरिगाए, परिवडइ पमत्तविरतो त्ति ॥५७॥
ગાથાથા–ઉપશાન્ત થયેલી પ્રકૃતિ સર્વકરણને અસાધ્ય થાય છે, પરંતુ ઉપશાન્ત થયેલી ૩ દર્શનમોહનીયમાં સંક્રમણ
R
Page #609
--------------------------------------------------------------------------
________________
અથ ઉપશમનાકરણ
-
-
- -
-
-
-
-
-
-
-
- -
-
અને અપવર્તનાકરણ પ્રવર્તે છે. અને ઉપશાન્ત મોહથી પડત પ્રાણી પદ્યાનુપૂર્વીએ પ્રમત્ત સંચતગુણસ્થાન સુધી આવે છે. • ટીકાર્થ–ઉપશાન્ત થયેલી મેહનીચની પ્રકૃતિ અકરણા એટલે કરણરહિત થાય છે, અર્થાત્ સંક્રમણ-ઉદ્વર્તના-અપવર્તનઉદીરણા–નિધરિ–અને નિકાચના એ ૬ કરોને અગ્ય થાય છે. પુના દર્શન મેહનીયની ૩ પ્રકૃતિ તે ઉપશાન્ત થયે છતે પણ તેઓની સંક્રમણ અને અપવર્તન થાય છે. તેમાં મિથ્યાત્વને અને મિશને સમ્યકત્વમાં સંક્રમ થાય છે, અને અપવર્તના તે ત્રણેની થાય છે. આ ઉપશમનાને સર્વવિધિ કે ધસહિત શ્રેણિ પ્રતિપન્ન જીવની અપેક્ષાઓ જાણુ, અને જ્યારે માનસહિત શ્રેણિને અગીકાર કરે છે તે વખતે માનને અનુભવતે છતેજ નપુંસક વેપશ મનાની પદ્ધતિએ પ્રથમ ૩ ક્રોધને ઉપશમાવે છે. તદનતર કોપશમનાની પદ્ધતિએ માનત્રિકને ઉપશમાવે છે, અને શેષવિધિ પૂર્વોક્ત રીતે જાણ. પુનઃ જ્યારે માયા સહિત શ્રેણિ માંડે ત્યારે માયાનેજ અનુભવતે છતે નપુંસકે પશમનાની રીતીએ પ્રથમ ક્રોત્રિકને, અને તદનતર માનત્રિકને ઉપશમાવે છે, ને તદનાર કાપશમનાની રીતીએ માયાત્રિકને ઉપશમાવે છે, અને શેષવિધિ તે પ્રમાણેજ જાણ, તથા જ્યારે લેભસહિત શ્રેણિ માંડે ત્યારે લોભને જ અનુભવતે છતે નપુસકેપશમનાની વિધિએ પ્રથમ ક્રોત્રિકને, તદનંતર માનત્રિકને અને તદનતર માયાત્રિકને ઉપશમાવે છે, અને તદનંતર પૂર્વોક્ત પ્રકારે ભત્રિકને ઉપશમાવે છે.
હવે નિપાત નિષિ કહેવાય છે—ભવક્ષયથી, અને અધ્યાક્ષયથી એ પ્રમાણે બે પ્રકારે ઉપશમશ્રણથી પડવું થાય છે, ત્યાં આયપૂર્ણ થતાં મરણ પામતા જીવને મારા પતિ, અને ઉપશાન્તાહ ગુણસ્થાનકને કાળ પૂર્ણ થતાં પડતા જીવને પાર જાપતિ હોય છે. તેમાં જે ભક્ષયથી પડે છે તે જીવને પ્રથમ સમયથીજ સર્વકરણે પ્રવર્તે છે, અને પ્રથમ સમયે જે કર્મો ઉદી
થતાં મરણ પામતી
થતાં પંડતા
તેને પ્રથમ
Page #610
--------------------------------------------------------------------------
________________
१७२
અથ ઉપામનાકરણ
• ગાથાર્થ –અન્ય સમય માત્ર ઉદય સ્થિતિ સિવાયનું સર્વ રીવેદ દલિક જેનું ઉપશાન થયું છે એવી ઉપશમણિગત સ્ત્રી તે સમકાળે સાત પ્રકૃતિને ઉપશમાવવા માંડે છે. તથા તેવીજ રીતે (નપુ. વેદની એક ઉદયસ્થિતિ વજીને) નપુંશકવેદને અને સ્ત્રીદને સમકાળે ક્રમપૂર્વક ઉપશમનને પ્રારંભ કર્યો તે ઉપશમાવે છે
ટીકાથી--અહિ કેઈક સ્ત્રી ઉપશમશ્રેણિને પામી છતી પ્રથમ નપુંશકવેદને શમાવે છે. અને પશ્ચાત્ સ્ત્રીવેદને ઉપશમાવે છે. તે પણ ત્યાં સુધી કે જ્યાં સુધી સ્વદેયને ઉપાત્ય સમય પ્રાપ્ત થાય ત્યાં સુધી ઉપશમાવે છે. તે સમયે અન્ય સમય માત્ર એક ઉદયસ્થિતિવજીને શેષ સ્ત્રીવેદ સંબંધિ કલિક ઉપશાન્ત થયું છે. તદનતર તે અન્ય સમય વ્યતિકાન્ત થયે છતે વેદય રહીત થઈ પુરૂષદ અને હાસ્ય છ એ સાત પ્રકૃતિને સમકાળે ઉપશમાવા માંડે છે. શેષ અધિકાર પુરૂષદે શ્રેણિપ્રતિપન જીવવત જાણવો.
હવે નપુંસક શ્રેણિપ્રતિપન્ન જીવને વિધિ કહે છે. તારિણવ ઈત્યાદિ=વર્ષવર એટલે નપુંસક જીવ ઉપશમ શ્રેણિ પામે છત તથા એટલે એક ઉદય સ્થિતિને વજીને સમક એટલે સમકાળે નપુંસકદને અને વેદને ઉપશમાવે છે
વામr =એ અનુક્રમે ઉપશમના પ્રારંભ કર્યો છતે . અહિં સંપ્રદાય આ પ્રમાણે છે-સ્ત્રીવેદે વા પુરૂષદે ઉપશમશ્રેણિને પ્રાપ્ત કરતે જે સ્થાને નપુંસક વેદને ઉપશમાવે છે તે વાત તે દૂર રહા પરંતુ યાવત્ નપુંસક વેદે શ્રેણિને પાપે છતે પણ માત્ર નપુંસકવેદને જ ઉપશમાવે છે. ને ત્યાંથી આગળ નપુંસક વેદને અને સ્ત્રી ને સમકાળે ઉપશમાવવા માંડે છે, તે પણ ત્યાં સુધી કે
જ્યાં સુધી નપુંસક વેદના કાળને ઉપાય સમય પ્રાપ્ત થાય તે જ સમયે સ્ત્રીવેદ ઉપશાન થાય છે, અને નપુંસકવેદની એક સમયમાત્ર ઉદયસ્થિતિ શેષ રહે છે, શષ સર્વ કલિક ઉપશાન્ત થયું છે. પુનઃ તે ઉદયાસ્થિતિ વ્યતિપે અવેદક થાય છે, તદનસર
Page #611
--------------------------------------------------------------------------
________________
૬ કર્મપ્રકૃતિ.
છ૩
-
-
-
-
-
-
-
-
-
પુરષદાદિ સાત પ્રકૃતિને સમકાળે ઉપશમાવાને યત્ન કરે છે, રોષ અધિકાર પૂર્વોક્ત રીતે જાણ. (ઈતિ સર્વોપશમના). #avશનિ (માં કપરાન્ત થતી રોજીની ૨૮ પ્રકૃતિનો)
જેમ, (પુ ભવન પેપ.) १९ मुं उप० मोहगुल સંવલોભ ૧ અપ૦ ૫૦ લોભ ૨
સંક્વ, માયા ૧
અપ્ર. પ્ર. માયા ૨
સંજય, માન ૧
અપ૦ પ્ર. માન ૨
સજાવટ ધ ૧
| | LL L ||
HHHHHH
અપ્ર. પ્ર
ધ ૨
કુંવેદ ૧
કષાય ૬ સ્ત્રીવેદ ૧
નપું વેદ ૧ દર્શન મેહઠ ૩
અનંતાનુ. ૪ प्रारंभ अहिंथी
--
-
Page #612
--------------------------------------------------------------------------
________________
G
----
અન્ય ઉપશમનાકર
सिद्धि स्थानम
મનુ ત્રિકાદ્ધિ ક દેવિકાદિ છર
જ્ઞાનાવરણંદ ૧૪
નિદ્રા-પ્રચ૦ ૨
સવ॰ લે.લ ૧
સયં મા ૧
સભ્ય માન ૧
સ૧૦ ક્રોધ ૧
યુવેદ ૧
તાકષાય
સ્ત્રીવેદ ૧
નપું૰વે ૧
મધ્યકષાય ૮ રહ્યાન॰ ત્રિકાદિ ૧૬
આયુષ્ય ૩
સભ્ય મા॰ ૧
મિશ્ર મા૦ ૧
મિથ્યા ૧
અનંતાનુ ૪ ક્ષીયમાણુ પ્રકૃતિયાના પ્રારંભ અહિંથી
•ousee ( Leejāt 2nd peh eh e ) alwaha ( *>jas Lodleak -hat a )
Page #613
--------------------------------------------------------------------------
________________
• કપકૃતિ,
પ
" | ગઈ તે મના એ પ્રમાણે સર્વોપશમના કહી. અને હવે શિકાર કહે
• થાય છે,
* *
पगइ लिइ अणुभाग, प्पएस मुलुत्तराहि पविभता देसकरणोवसमणा, तीए समियस्स. अह पयं ।६।।
ગાથાર્થ –ીકાથનુસારે. - ટીકાથર–યથાપ્રવૃત્ત અને અપૂર્વકરણ નામના બે કરણેથી પ્રક્રિયાકિની જે દેશથી (સશે નહિ) ઉપશમન થાય છે તે અoોરામના કહેવાય છે. તાત્પર્ય એ છે કે-યથાપ્રવૃત્ત અને અપૂર્વકરણ એ બે કરણથી પ્રકૃત્યાદિકને જે દેશથી ઉપશમાવે છે, પરન્તુ સવશે નહિ તે દેશકરપશમના તે પરિશરાબનહિતિ પામ-સાસુમાર હિરપરામ-અને કારોપરના એમ ૪ પ્રકારે છે. પુનઃ તે પ્રત્યેક દેશોપશમના મૂળ પ્રકૃતિ વિષર્થિક-અને ઉત્તર પ્રકૃતિ વિષયિક એમ બે બે પ્રકારે છે. તથા દેશમના કરણવડે શમિત થયેલ એટલે ઉપશાન્ત થયેલું કર્મનું આ તત્પર્ય છે (અર્થાન્તરે–આ જ છે) તે કહે છે. उठवणं ओवट्टण-संकमणई च तिन्नि करणाई.. पंगहतया समईओ, पहू नियहिमि वहतो ॥६७॥
ગાથા–ટીકાથનુસાર ટિકાથી – પશમનાથી ઉપશાન્ત થયેલા કોમાં ઉદ્ધ તતા અપવતના ને સંક્રમણ એ ૩ કરણે પ્રવર્તી શકે છે, પરંતુ * ૧ કરિો એ પણ પાઠ છે,
Page #614
--------------------------------------------------------------------------
________________
. Fat
અથ ઉપશમનાકરેણુ,
ARARARAPREFER
ઉદ્દીરા વિગેરે અન્ય કરણા પ્રવર્તી શકતાં નથી, એજ દેશેાપશમનાના વિશેષભાવ છે. તથા મૂળપ્રકૃતિને અથવા ઉત્તરપ્રકૃતિને તે દેશપશમના વડે ઉપશમાનવાને સમર્થ નિવૃત્તિકરણમાં એટલે અકરણમાં વતા જીવ છે. અહિં “ નિવૃત્તિકરણમાં ” એમ કહેલું છે તે અન્ત્યા સૂચક છે, તેથી અર્થ એવા થાય છે કેસ પણ એકેન્દ્રિયદ્વીન્દ્રિય-ત્રીન્દ્રિય-ચતુરિન્દ્રિય અસન્નિપ‘ચેન્દ્રિય
- - તિય ચ-નારક દેવને મનુષ્યા યાયાગ્યપણે અપૂવ કરણ સુધીના જીવે સર્વ કર્મોની દેશોપશમનાના સ્વામિ જાણવા, તેજ વાત ગાથાથી કહે છે.
G
दंसणमोहाणंता - णुवंधिणं सगनियद्विओ गुप्पिं ના:રવસમે થડન્દ્રા, મૂત્યુત્તરનારૂ સંતાનો દ્દા
ગાથા :-દશ નમાહનીય અને અનન્તાનુમન્ધિની આપ આપણુ પૂવ કરણ ઉપરાંત દેશાપશમના થાય નહિ' તથા દેશપુશમનામાં મૂળપ્રકૃતિ–ઉત્તરપ્રકૃતિ અને અનાદિસત્તાક પ્રકૃતિચેની શેષ૦ ૪ પ્રકારે જાણવી.
ટીકા :-દશ નમેાહનીય અને અનન્તાનુઅશ્વિની આપ આપણા અપૂવ કરણથી આગળ દેશેાપશમના થાય નહિ ત્યાં દનત્રિકના ક્ષપક, અવિરતિ દેશવિરતિ વા ધ્રુવ વિરતિવત જીવા જાણવા, અને ઉપશમક તા સર્વ વિરત જીÀાજ જાણવા. તેઓ સ્વ અપૂર્વ કરણના અન્ત્યસમય સુધી દશનત્રિકની દેશેાપશમના કરે છે. પુનઃ અનન્તાનુમન્ધિની વિસ"ચેાજના કરતા ત્યારે શક્તિના છા અનંતાનુખ ધિ સંબંધિ અપૂવ કરણના અન્ત્યસમય સુધી અનન્તાનુ બુદ્ધિની દશાપશમના કરે છે, પરન્તુ આગળ નહિ. પુનઃ ચારિત્રમે 'હનીયકમ ની પ્રકૃતિયાની દેશેાપશમના તે ઉપશમના યા ાપણા થતાં અપૂર્વકરણ ગુણુસ્થાનકના અન્યસમય સુધી ડાય છે, અને રોષ
Page #615
--------------------------------------------------------------------------
________________
News
-
-
-
કર્મપ્રકૃતિ. .
૬૭૭ ખ~~ - ~~ કની સર્વોપશમના થતી નથી પરંતુ દેશપશમનાજ થાય છે, ને તે પણ અપૂવકરણ ગુણસ્થાનક સુધીજ જાણવી ,
તથા જે મૂળપ્રકૃતિ–ઉત્તરપ્રકૃતિ-અને અનાદિસત્તાવાળી પ્રકૃતિ તે ઉપશમમાં એટલે દેશપશમનાને અધિકારીને સાદિઅનાદિ-ધ્રુવ અને અધુવ, એમ ચાર પ્રકારે છે. ત્યાં આઠે પણ મૂળ પ્રકૃતિયાની શોપશમના ૪ પ્રકારે છે તે આ પ્રમાણે–અપૂર્વકરણું ગુણસ્થાનકથી આગળ જઈને પડતા પ્રાણુને તે દેશપશમના પુનઃ પ્રવર્તે છે માટે સાદિ, તે સ્થાનને નહિ પામેલા જીવોની અપેક્ષાએ અનાદિ, અભવ્યને ધ્રુવ, અને ભવ્યને અફવ છે.
- (ઈતિ મૂળપ્રકૃતિ દેશે૫૦ સાદ્યાદિ ધરૂ૦) ' હવે ઉત્તરપ્રકૃતિ સંબધિ દેશપશમનામાં સાદ્યાદિ પ્રરૂક કહેવાય છે. • • * ૨૦ ૭-આહા૭-અનુ૨-દેવ. ૨-નરક. ૨-સમ્યમિશ્ર ઉચ્ચ-એ ઉદ્દલના ચગ્ય ર૩ પ્રકૃતિ, તથા જીન નામ અને જ આયુષ્ય એ ૨૮ પ્રકૃતિ સિવાયની ૧૩૦ પ્રકૃતિ. અનાદિ ધ્રુવસત્તાક છે, તેઓની દેશેપશમના સાદ્યાજિક પ્રકારે છે તે આ પ્રમાણે–મિથ્યાત્વ અને અનન્તાનુબંધિની આપ આપણુ અપૂર્વકુરણુથી આગળ દેશપશમના થતી નથી, અને શેષકર્મની પુનઃ અપૂર્વકરણ ગુણસ્થાનકથી આગળ દેશોપશમના થતી નથી, ને તેથી આગળ જઈને પડતા પ્રાણીને પુનઃ દેશેપશમના પ્રવર્તે છે માટે સાહિ, તે સ્થાને નહિ પામેલા જીવને અનાદિ, અને યુવાધ્રુવતા પૂર્વવતું. અને શેષ ઉલગ્ય ૨૩ ઈત્યાદિ ૨૮ પ્રકૃતિની દેશપશમના તે અધુવ સત્તાપણાથીજ સાદિ અવ છે. (ઇતિ ઉત્તર પ્રકૃતિ દેશપત્ર સાદ્યાદિ પ્રરૂ૦).
. હવે રોપવાસનાને અધિકરીને પ્રકૃતિ સ્થાન પ્રરૂપણ કહેવાય છે.
Page #616
--------------------------------------------------------------------------
________________
*
૭૮
અધ ઉપશમનકિરણ.
'चउरादिजुया वीसा, एकवीसा य मोहठाणाणि . संकमनियहिपाउ-गाइं सजसाइं नामस्स ॥६९॥
ગાથાર્થ --ચાર વગેરેથી યુક્ત ૨૦ અને ૨૧ મહનીયની દેશપશમનાનાં સ્થાન છે. તથા પ્રકૃતિસ્થાન સંક્રમમાં જે યશ સહિત નામકર્મનાં સંક્રમ સ્થાને કહ્યાં છે તે સ્થાને અપૂર્વકરણમાં દેશો પશમના સંબધિ નામનાં પ્રકૃતિસ્થાને છે.
ટીકાર્ય--દેશપશમનાની અપેક્ષાએ માનીનાં ૬. પ્રકૃતિસ્થાન તે ચાર વિગેરેથી યુક્ત વીસ અને એકવીસ એટલેર૪-૨૫૨૬-૨૭-૨૮-૨૧ એ પ્રમાણે છે. શેષ પ્રકૃતિસ્થાને અનિવૃત્તિ ગુણસ્થાને પ્રાપ્ત થાય છે માટે અહિં દેશપશમનામાં તેને સંભવ નથી. ત્યાં મિથ્યાષ્ટિ-સાસ્વાદન-મિશ્ર–અને પશમસમ્યગદષ્ટિ જીવને ૨૮ નું સ્થાન પ્રાપ્ત થાય છે. તથા જેને સમ્યકત્વની ઉદ્ધલના થઈ ગઈ છે એવા મિથ્યાષ્ટિ વા મિશ્રષ્ટિ જીવને ર૭ નું સ્થાન છે. તથા જેને સમ્યકત્વની અને મિશ્રની ઉ&લના થયેલી છે એવા મિથ્યાષ્ટિને અથવા અનાદિ મિથ્યાદૃષ્ટિને ૨૬ નું રથાન છે. તથા ૨૬ ની સત્તાવાળા મિથ્યાણિ જીવને સમ્યકત્વ ઉત્પન્ન કરતાં અપૂર્વકરણથી આગળ ર૫ નું સ્થાન છે, કારણ કે તેને મિથ્યાત્વની દેશપશમનાને અભાવ છે. તથા અનંતાનુબંધિ ઉલ્યાબાદ અપૂર્વકરણથી આગળ વતતા જીવને અથવા વીશની સત્તાવાળા જીવને ર૪ નું સ્થાન છે, અને જેણે દર્શન સમકને ક્ષય કર્યો છે તેવા જીવને ૨૧ નું સ્થાન છે.
હવે નામની દેશેપશમનાનાં પ્રકૃતિસ્થાન કહે છે પ્રકૃતિ રથાનસંકમાધિકારે યશ સહિત નામ કર્મનાં જે જે સ્થાને કહેલા છે તેજ સ્થાને કહેલાં છે તે જ સ્થાને નિવૃત્તિ પ્રાગ્ય એટલે અપૂર્વકરણ પ્રાગ્ય અર્થાત્ દેશેપશમનાનાં છે. તે ૧૦૩-૧૨લા-૫-૩-૮૪-૮૨ એ પ્રમાણે સાત સ્થાને છે. તેમાં પ્રથમનાં
જ સ્થાને કોમળતા રોડ
સ્થાન છે.
Page #617
--------------------------------------------------------------------------
________________
કર્મપ્રકૃતિ. .
ચાર અપૂવ કરણ ગુણસ્થાનના અન્ય સમય સુધી જાણવાં, પરંતુ આગળ નહિં, અને શેષ ૯૩-૮૪-૮૨ રૂપ ત્રણ રસ્થાને એકેન્દ્રિયાદિક જીવને હોય છે, પરંતુ શ્રેણિગત જીવને નહિ અને શેષ સ્થાને તે અપૂર્વ કરણથી આગળ પ્રાપ્ત થાય છે પરંતુ તે પહેલાં નહિ, માટે તે સ્થાને દેશોપશમનાને અગ્ય છે. તથા ફાળવવા પર વન-૩ને નારાયણનું એકેક સ્થાન દેશપશમના ગ્ય છે. તેમાં જ્ઞાનાવરણ-અને અન્તરાયનું પાંચ પાંચ પ્રકૃત્યાત્મક એક સ્થાન છે અને દર્શનાવરણનું ૯ પ્રકૃત્યાત્મક એક સ્થાન, ' વેદનીયનું બે પ્રકૃત્યાત્મક એક સ્થાન અને ગુણ તથા ગોત્રના એકેક અને બે પ્રકૃત્યાત્મક બે બે પ્રકૃતિસ્થાન છે. (ત્તિ કમિશારામના)
એ પ્રમાણે પ્રકૃતિ દેશપશમના કહી નેહવે સ્થિતિ પર મન કહે છે. ठिइसंकमव्व ठिइउव-समणा णवरि जहन्निया कजा
લિબિહારવનિકો વિશl૭ના
ગાથાર્થ_સ્થિતિસંક્રમવત સ્થિતિશેપશમના પણ જાણવી, પરંતુ જઘન્ય સ્થિતિદેશેપશમનામાં અભવ્યસિધ્ધિક જીવ પ્રાગ્ય જઘન્ય સ્થિતિ જાણવી ને તેથી ઇતર સ્થિતિવાળી પ્રકૃતિની દેશપશમના ઉદ્રલનામાં વા અપૂર્વકરણમાં જાણવી.
ટીકાથી–સ્થિતિસકમવત રિતિદેશપશમના પણ જાણવી, પરંતુ અહિં અભવ્યસિદ્ધિક પ્રાગ્ય જઘન્ય સ્થિતિ તે જઘન્ય સ્થિતિદેપશમના પ્રાગ્ય જાણવી. તાત્પર્ય એ છે કેમૂડ પ્રતિ હરિ, અને કાર જ લિપિ એ પ્રમાણે રિથતિ દેશે પશમના બે પ્રકારે છે, તે પ્રત્યેક પણ જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બે બે પ્રકારે છે. ત્યાં મૂલ પ્રકૃતિની અને ઉત્તર પ્રકૃતિની ઉ૦. સ્થિતિશેપશમનાને હાનિ પૂર્વે જે પ્રમાણે ઉ૦ સ્થિતિ
Page #618
--------------------------------------------------------------------------
________________
અન્ય ઉપશમના રણુ.
As a wine
સ’ક્રમમાં કહ્યો છે તે પ્રમાણેજ જાણવા, અને જધન્ય સ્થિતિદેશપશમનાના સ્વામિ પણ જ॰ સ્થિતિસક્રમના સ્વામિજ જાણવા; પરન્તુ વિ. કે જ॰ સ્થિતિ દેશોપ॰ ના સ્વામિ અલભ્ય પ્રાયોગ્ય જ૦ સ્થિતિમાં વતા એક દ્રિયજીવ જાણવા, કારણ કે તેનેજ પ્રાયઃ સર્વ કર્મીની અતિ જધન્ય સ્થિતિ પ્રાપ્ત થાય છે, અને અંતર એટલે બીજી પ્રકૃતિયા કે જે અલભ્ય પ્રાયેાગ્ય સ્થિતિવાળી નથી તેની ઉર્દૂલનાકારક જીવંમાં ના અપૂવ કરણમાં જધ॰ સ્થિતિદેશ૫૦ જાણવી. ત્યાં ઉદ્ગલનાકારક જીવમાં એટલે ઉદ્દેલના પ્રાચેાથ્ય પ્રકૃતિચેાના પલ્યેાપમના અસëાંતમા ભાગ માત્ર અન્ય સ્થિતિખમાં થતા જીવ, ને તેમાં પણ આહા॰ છ–સભ્ય ને મિશ્ર એ ત્રણના એકેન્દ્રિય ના ઇતર, અને શેષ ઉદ્ગલના ચેન્ગ્યુ વૈ૦૭-દે૦૨-નક ૨-નર ૨-ઉચ્ચ એ ૧૪ ના ઉદ્દલક તે એકેન્દ્રિયજીવજ, અને ખીજી પ્રકૃતિયાના અપૂવ કરણના અન્ય સમયમાં વર્તતા છત્ર જ॰ સ્થિતિદેશે પશમનાના સ્વામિ જાણવા,
( ક્રુતિક સ્થિત્તિ ક્ષેત્રો પરમના )
;
हवे अनुभाग देशोपशमना तथा प्रदेश देशोपशमना કહેવાય છે.
अणुभागसंकमसमा, अणुभागुवसामणा नियहिम्मि संकमपएसतुल्ला, पएसुवसामणा चेत्थ ॥ ७१ ॥
ગાથાથ—અનુભાગસ"ક્રમ તુલ્ય અનુભાગદેશાપશમના પણુ અપૂર્ણાંકણુમાં જાણવી, અને અહિ પ્રદેશદેશાપશમના તે પ્રદેશમ ક્રમ તુલ્ય જાણવી.
ટીકા :-મનુભાગ સક્રમ પ્રમાણે અનુમાન પામના કહેવી પરન્તુ અપૂવ કરણના અન્ય સમય પ્રયન્ત કહેવી, અર્થાત જે ઉત્કૃષ્ટાનુભાગ સ`ક્રમના સ્વામિ પૂર્વે કહે છે તેજ ૩૦ અનુભાગ
Page #619
--------------------------------------------------------------------------
________________
કર્મપ્રકૃતિ.
૬૮૧
દેશપશમનાને પણ સ્વામિ જાણુ, ત્યાં અશુભ પ્રકૃતિને મિસ્યા 'દ્રષ્ટિ અને પ્રકૃતિની ઉો અનુભાગે પશમનાને સ્વામિ સમ્યકિષ્ટિ જીવ જાણ, પરન્તુ શાતા-યશ-અને ઉચ્ચગેત્રના ઉ અનુ
ભાગ સકમ સ્વામિ અપૂર્વકરણ ગુણસ્થાનકથી આગળ પણ હોય છે, પરંતુ ઉં, અનુભાગ દેશોપશમનાના સ્વામિ તેં ઉત્કૃષથી પણું અપૂર્વકરણના અન્ય સમય સુધીનાજ જી જાણવા. અને ન નામ સિવાય સર્વ પ્રકૃતિની જ અનુભાગ દેશપશમના અભવ્ય પ્રાગ્ય જ સ્થિતિમાં વર્તતા એકેન્દ્રિય જીવમાં જ હોય છે, અને -છનામની જઘ અનુ દેશપ૦ તે જ અનુસંકત જાણ્વી
પુનઃ અહિ પ્રદેશદેશપશમના તે પ્રદેશ સંક્રમ તુલ્ય જાણવી , તાત્પર્ય એજ કે-ઉ. પ્રદેશદેશોપશમના ઉ૦ પ્રસંક્રમ તુલ્ય છે, પરતુ જે કર્મોને ઉ. પ્રસંક્રમ અપૂર્વકરણથી આગળ પણ હોય છે, તે કોની પણ પ્રદેશદેશપશમના અપૂર્વકરણ ગુણસ્થાનનો અન્ય સમય સુધી જ કહેવી. અને જે પ્રદેશદેશાર્પશમના પુનઃ જ પ્રદેશ સંક્રમ તુલ્ય જાણવી.'
॥ इतिश्रीमलयगिरिविरचितकर्मप्रकृतिटीकायां नैनाचार्यश्रीमद् ... बुद्धिसागरसूरिप्रसादेन पं० चंदुलालकृतोपशमनाकरणस्य :
गुजरभाषान्तरम समाप्तम् ।।
|| હરિ વપરાશના વાળ !
Page #620
--------------------------------------------------------------------------
________________
अथ निधत्ति अने निकाचना करण ॥
...એ પ્રમાણે ઉપશમનાકરણે કહીને હવે નિષત્તિ અને નિષ્ઠાપના જળ કહેવાય છે.
देस्रोबसमतुल्ला, - होइ निहत्ती निकायणा नवरं संक्रमणपि निहत्तीए, नत्थि सेसाणि वियरस्स । ७२ ।
ગાયા :-ટીકાર્થોનુસાર,
---
ટીકાથી નિયત્તિ અને નિષ્ઠાવનાર દેશે પશમના તુલ્ય જાણવાં, અર્થાત દેશેાપશમનાના જે જે ભેદો અનેજે સ્વામિ તે અન્યનાધિકપણે નિત્તિ અને નિકાચનાના પણ જાણુવા, પરન્તુ નિવૃત્તિ અને નિકાચનાના અર્થ આ પ્રમાણે છે નવમાં પિ સક્રમણ પણુ એટલે પરપ્રકૃતિમાં સક્રમ અને ઋષિ શબ્દથી ઉદીરણાર્દિ પણ નિધત્ત થયેલા ક્રમ માં સભવે નહિ, પુનઃ ઉદ્દતના અને અપવતના તા થાય છે, અને ઇતર જે નિકાચના તેમાં અર્થાત નિકાચિત કર્મોમાં તે બાકી રહેલાં ઉદ્ધૃત ના ને પવના પણ ન થાય, અર્થાત્ નિકાચિત કર્મી સત્રકરણને અસાધ્ય છે.
અહિ* જ્યાં ગુણશ્રેણિ રચાય છે ત્યાં પ્રાયઃ દેશેાપશમના— નિત્તિ-નિકાચના અને યથાપ્રવૃત્ત સક્રમ પણ સભવે છે, તેથી ત્યાં અલપખહત્વ કહેવાય છે,
गुणसढिपएसग्गं, धोवं पत्तेगसो असं वगुणं उवसामणाइ तीसु वि-संकमणेहापवते य ॥७३॥
ગાથા:-ટીકાર્થોનુસારે.
Page #621
--------------------------------------------------------------------------
________________
ક્રમ પ્રકૃતિ.
s
ઢીકા :—ગુણશ્રેણિના પ્રદેશ સમૂહ સવથી અલ્પ છે, તેથી રાજલી દેશેાપશમનાદિ ત્રણમાં પ્રત્યેકને અને યથાપ્રવત્ત સીમણુના પ્રદેશાત્ર છાસ'ખ્યગુણુ કહેવા "અર્થાત્ જે તે કર્મીની જીણુ શ્રેણિના પ્રદેશાગ્ર સ`થી અલ્પ તેથી દેશે।પશમનાના અસખ્યગુણું તેથી નિધત્તના અસ'ખ્યગુણ તેથી નિકાચનાને અસ''ચગુણુ, અને તેથી પણું યથાપ્રવૃત્ત સ`ક્રમથી સમતા પ્રદેશાગ્ર અસત્યગુણ છે.
હવે આઠે કરણાના અધ્યવસાયોનું પ્રમાળ કહેવાય છે. थोवा कसायउदवा, ठिइबंधोदीरणाइ (य) संकमणे उवंसमणाइसु अज्झव-साया कमसो असंखगुणा ॥ ७४ ॥ ગાથા :ટીકાર્યાંનુસારે
ટીકા :—સ્થિતિમ ધના અને ઉપલક્ષણથી અનુભાગમન્યનો પણ જે અધ્યવસાયે તે સવથી અલ્પ-છે, ( પ્રકૃતિષ અને પ્રદેશ અંધે ચોગથી થાય છે માટે અત્રે તેના અધ્યવસાયેા કહ્યા નથી અને અનુભાગ્રખ ધને અહિ. ઉપલક્ષણથી- ગ્રહણ કર્યાં છે, અને તેથી અનુભાગમ'ધાધ્યવસાચેાથી સ્થિતિ બધાધ્યવસાચા અપ છે છતાં ) અહિ તાપ એ છે કે અન્ધનકરણના અધ્યવસાચા સૌથી અપ છે, તેથી ઉદીરણાધ્યવસાયેા અસખ્યગુણુ છે, તેથી પણ સ ક્રર્મણના અધ્યવસાચા અસંખ્યગુણુ છે. ( અહિં સંક્રમને ગ્રહણ કરવાંથી ઉદ્વૈતના અને અપવતનાનું ગ્રહણ પણ જાણવુ", કારણકે એ એ તેનાજ ભેદ છે.) તેથી ઉપશમનાના અધ્યવસાયે અસખ્યણુ તેથી નિધત્તિના અધ્યવસાયેા અસયગુણા ને તેથી પણ નિકાચનાના અધ્યવસાયા અસખ્યગુણ છે.
-॥ इतिश्रीमलयगिरिविरचितकर्मप्रकृतिटीकायां जैनाचार्यश्रीमद् - बुद्धिसागरसूरिप्रसादेन पं० - चंदुलालंकृतनिघति निकाचनाकरणद्वयस्य गुर्जर भाषान्तरम् -समाप्तम् ॥ -તિનિવૃત્તિ નિાવના તળનમ્ । 1 વૃત્તિ તળાવમ્ ॥ .
Page #622
--------------------------------------------------------------------------
________________
॥ अथ उदयप्रकरणम् ॥
એ પ્રમાણે આંઠે કરણનું સ્વરૂપ કહીને હવે અનુક્રમે પ્રાપ્ત થયેલા એવા કારનું સ્વરૂપ કહેવાય છે. उदओ उदोरणाए, तुल्लो मोत्तण एकचत्तालं . आवरणविग्घसंजल-णलोभवेए य दिडिदुगं ॥१॥
वेयणियाणि य दुसमय, तणुपजत्ताय निदाओ ॥२॥ 'मणुयगइजाइ तसं बा-यरंच पज्जत्त सुभग माएजं 'जसकित्ति मुच्चगोयं, चाजोगी(गा)केइ तित्थयरं॥३॥
ગાથાર્થ ––ટીકાથનુસારે. “ . ટીકાથ-ઉદય તે ઉદીરણા તુલ્ય છે, અર્થાત્ જે પ્રમાણે ઉદીરણના પ્રકૃત્યાદિ ભેદ પૂર્વે કહ્યા છે, અને જે સાદિ અનાદિ પ્રરૂપણા અને સ્વામિત્વા કહ્યું છે તે પ્રમાણે ઉદયમાં પણ અન્યૂનાધિક પણે સર્વ સદશ જાણવું. કારણ કે ઉદય અને ઉદીરણ એ છે પ્રાથક સાથે પ્રવર્તે છે તે આ પ્રમાણે જ્યાં ઉદય, ત્યાં ઉદીરણ, અને જ્યાં ઉદીરણ ત્યાં ઉદય હોય છે. પુનઃ આ ઉદય ઉદીરણાની સમાનતા શું સર્વ પ્રકૃતિમાં છે કે કેટલીએક પ્રકૃતિમાં છે? તે કહીએ છીએ કે-૪૧ પ્રકૃતિને વછને, કારણ કે એ ૪૧ પ્રકૃતિમાં તે ઉદીરણ વિના પણ કેટલાક કાળ સુધી ઉદય હોય છે, તે આ પ્રમાણે-જ્ઞાપ-દશ૦ ૪-અન્તર ૫-સં. લે-વેદ ૩-સમ
Page #623
--------------------------------------------------------------------------
________________
* કર્મપ્રકૃતિ
૬૮૪
M
A
AAA AAAAAAAAAAAAAAAAaaaa.
મિએ ૨૦ પ્રકૃતિ આપ આપણા ઉદયને અને ૧ એક
આવલિકા અધિક ઉદયમાં રહે છે, અથત ઉદીરણા વિના માત્ર હદય વડેજ ૧ આવલિકા માત્ર કાળને અનુભવે છે. તેમાં ૩ વેદ અને મિથ્યાત્વ એ ૪ પ્રકૃતિના અન્તરકરણની પ્રથમ સ્થિતિ એક આવલિકા માત્ર બાકી રહે છતેજ કેવલ ઉદયાવલિકા અનુભવાય છે, અને શેષ જેમાં તે આ૫ આપણી સત્તાવિરછેદનાં પર્યનો તથા ૪ આયુષ્યમાં આપ આપણા ઉદયના પર્યતે આવલિકા માત્ર કાળ કેવલ ઉદયવાળો જ હોય છે, પરંતુ તે વખતે ઉદીરણ હેય નિહિ, તથા મનુષ્યાય અને વેદનીયમાં અપ્રમત્તસંયત વગેરે ઉદીરણ વિના કેવળ ઉદયજ વેદે છે. તથા શરીર પર્યામિએ પર્યાપ્ત દ્વિતીય સમયથી આરંભીને એટલે શરીર પર્યામિ પૂર્ણ થયા બાદ અનન્તર સમયથી ઇન્દ્રિયપર્યાપ્તિના અન્ય સમય સુધી ઉદીરણ વિના કેવલ ઉદય વડેજ ૫ નિદ્રાઓને અનુભવે છે . ૨ . તથા મનુષ્યગતિ પચે-ત્રસાદિ-સુભગ-આદેય-ચશ–ને ઉચ્ચ ગેર-એ ૯ પ્રકૃતિએને અગી કેવલી ઉદીરણ વિનાજ અગિ ગુણસ્થાનના અન્ય સંમય પર્યન્ત કેવલ ઉદય વડેજ અનુભવે છે. પુનઃ જેઓ તીર્થંકર શિવલિ હોય છે તેઓ તીર્થકર નામકર્મને પણ એ પ્રમાણે કેવલ ઉદય વડેજ અનુભવે છે. ૩ (ત પ્રતિકાર ) - એ પ્રમાણે પ્રકૃતિ ઉદય કહીને હવે સ્થિતિ કઇ કહે છે. ठिहउदओवि दिइखय, पयोगसो ठिइ उदीरणा
___ अहिगो
उदयठिईइ हस्सो, छत्तीसा एग उदयठिई॥ ४ ॥
• ગાથાથી–સ્થિતિ ઉદય પણ સ્થિતિના ક્ષયથી, અને પ્રગથી (=ઉદીરણાથી) થાય છે, અને તે (=ઉત્કૃષ્ટ સ્થિ૨. ઉદય) ઉદીરણા સ્થિતિ કરતાં ઉદય રિથતિ જેટલે અધિક છે, અને જઘન્ય
Page #624
--------------------------------------------------------------------------
________________
૬૮૬
અથ ઉદયપ્રકરણમ.
-
-
સ્થિતિ ઉદય તે ૩૬ પ્રકૃતિની એક સમય માત્ર ઉદયસ્થિતિ જેટલે જાણો.
ટીકાથ—અહિ સ્થિતિના ક્ષયથી અને પ્રગથી એમઉદય બે પ્રકારે છે. ત્યાં સ્થિતિ જે અબાધા કાળ તેના ક્ષયથી દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભવને ભાવ રૂપ ઉદય હેતુઓ પ્રાપ્ત થયે જે સ્વભાવથીજ ઉદય પ્રવતે તે સ્થિતિ થી ૩૦૦ કહેવાય. અને તે સ્થિતિ ક્ષાદય પ્રવર્તે છતે ઉદીરણા કરણ રૂપ પ્રાગ વડે દલિકને આક ઈને જે અનુભવે છે તે પ્રદેશથી રચ કહેવાય. તેજ વાત મૂળ ગાથાથી કહે છે કે સ્થિતિને ઉદય પણ સ્થિતિના ક્ષયથી અને પ્રયાગથી થાય છે, તે પુન; ઉત્કૃષ્ટ ને જઘન્ય એમ બે પ્રકારે છે. ત્યાં ઉપસ્થિત્યુદય છે તે ઉદ્દષ્ટ સ્થિતિ ઉદીરણ કરતાં (થી) વેદ્યમાન ૧ સમચ જેટલે અધિક છે, તે આ પ્રમાણે ઉ૦ સ્થિતિ બંધાયે છતે અબાધા કાળમાં પણ પૂર્વ બધે દલિક છે, તે કારણથી બન્યાવલિકા વ્યતીત થયે અનન્તર સ્થિતિમાં વિપાકેદયથી વતે જીવ ઉદયાવલિકાથી ઉપરની સર્વે પશું સ્થિતિને ઉદીરે છે, અને ઉદીરીને પુનઃ અલુભવે છે, તેથી બન્ધાવલિકા ને ઉદયાલિકા હીન શેષ સર્વ સ્થિતિની ઉદય ને ઉદીરણ તુલ્ય છે, અને વેદ્યમાન સ્થિતિમાં ઉદીરણા નહિ પણ કેવલ ઉદયજ પ્રવર્તે છે, તેથી સ્થિ૦ ઉદીરણા કરતાં વેદ્યમાન સમય માત્ર સ્થિતિએ અધિક ઉ૦ સ્થિતિઉદય છે, અને તે ઉત્કૃષ્ટબધ પ્રકૃતિનેજ ઉo સ્થિતિ ઉદય બધાવલિકા અને ઉદયાવલિકા હીન જાણુ, અને શેષ - પ્રકૃતિને ઉર રિથતિ ઉદય યથાગ્ય પણે જાણવે, ત્યાં પણ પૂર્વે ન રીતે (૧ સમય) ઉદય સ્થિતિએ અધિક જાણુ..
તથા હૃસ્વ એટલે જઘન્ય સ્થિતિઉદય ૩૬ પ્રકૃતિમાં ૧ સમય માત્ર ઉદયસ્થિતિ જેટલું છે. અહિં તાત્પર્ય એ છે કે-૩૬ પ્રકૃતિને જઘન્ય સ્થિતિઉદય સમય માત્ર એક ઉદયસ્થિતિ પ્રમાણ છે, અને સમયમાત્ર એક સ્થિતિને અન્ય સમય રિથતિ જાણવી.
Page #625
--------------------------------------------------------------------------
________________
ક પ્રકૃતિ.
G
તથા એ ૩૬ પ્રકૃતિયા તે પૂર્વે કહી છે તે ( ૪૧ ) માંથી નિદ્રાપ‘ચક રહિત જાણવી, અને નિદ્રાપ ચકની ઉદીરણાનો અભાવ હાતે છતે પણ શરીર પતિ પૂર્ણ થયા ખાઇ કેવલ ઉદયકાળમાંજ અપવતના કરે છે, તેથી એક સ્થિતિ પ્રાપ્ત થતી નથી, માટે ૫ નિદ્રાને મહિ ગ્રહણુ કરી નથી, શેષ સર્વ જઘન્ય ઉદીરણા તુલ્ય જાણુવું, (પ્તિ સ્થિતિ ૩૫ ).
•
એ પ્રમાણે સ્થિતિઉદય કહીને હવે અનુમાન ૩૪ કહે છે. अणुभागुदओ विजहन्न, नवरिं आवरण विग्ध वेयांणं संजलणलोभ सम्म - ताण य गंतूण मावलिगं ॥ ५ ॥
ગાથા :—ટીકાર્યાંનુમારે
ઢીકાથઃ—જેમ પૂર્વ અનુભાગાદીરા સવિસ્તર કહી છે તેમ અનુભાગાદય પણ જાણવા, પરન્તુ જ્ઞાના૦ ૫-૪૦ ૪-૦૫વેદ ૩-સ′૦ લા॰સભ્ય૦ મે ૧૯ પ્રકૃતિયાની ઉદીરણા વિચ્છેદ પામ્યા આદ્ય એક આવલિકા વ્યતિક્રમ્સે તે આવલિકાના અન્ય સમયે અનુભાગીદય કહેવા. (કુત્તિ અનુમાનોય. )
ܘ
એ પ્રમાણે અનુભાગ ઉદય કહીને હવે મલેશૌચ કહેવાતુ અવસર છે, ત્યાં સાર્ઘાટ્ટિપ્રરૂપણા——અને સ્વામિત્વ એ બે અનુયેલ છે, તે સાધાદિ પ્રરૂ॰ મૂળ પ્રકૃતિસધિ અને ઉત્તરપ્રકૃતિ સખહ્યુ એમ એ પ્રકારે છે, ત્યાં પ્રથમ મૂળ પ્રકૃતિસંધિ લાવલિ મચપળ કહેવાય છે.
अजहन्नाणुकोसा, चउ तिहा छम्ह चडविहा मोहे आउस्ल सांइ अधुवा, सेस विगप्पा य सबेसिं ॥ ६ ॥
Page #626
--------------------------------------------------------------------------
________________
અથ ઉદયકિરણમ
ગાથાથ-૬ કર્મોને અજઘન્ય પ્રદેશદંય ૪ પ્રકારે અને અનુષ્ટ પ્રદેટ ૩ પ્રકારે, તથા મેહનીયને અજવું ને અનુકૂદ પ્રદેશબધ ૪ પ્રકારે, અને આયુષ્યના ૪ વિક અને સર્જકના શેષ વિક સાદિ અધુવ એમ બે પ્રકારે છે. .
ટીકાથે--મેહનીય અને આયુ વિના શેષ ૬ કર્મને અજં ઘન્ય પ્રદેશદય સાદિ, અનાદિ, ધ્રુવ, ને અધ્રુવ, એમ ૪ પ્રકારે છે, તે આ પ્રમાણે-કેઇક ક્ષપિતકશ જીવ દેવલેકમાં દેવ થાય, ને તે ત્યાં અતિ સંકિલષ્ટ થઈને ઉ૦ સ્થિતિ બાંધતે ઉ. પ્રદેશની ઉ&તના કરે, તદનતર બન્ધાવસાને (બન્ધને અને) કાળ કરીને એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય, તેને પ્રથમ સમયે પૂર્વોક્ત ૬ કર્મોને જ પ્રદેશોદય હાય છે, ને તે ૧ સમય પ્રમાણુ હોવાથી સાદિ અધ્રુવ છે અને તેથી અન્ય સર્વ પણ અજળ પ્રદેશેદય છે, તે દ્વિતીય સમયે પ્રવર્તે ત્યારે સાદિ, તે સ્થાનને નહિ પામેલા જીવને અનાદિ, અને યુવાપુવ પૂર્વવત્ તથા એજ ૬ કર્મોને અનુત્કૃષ્ટ પ્રદેશોદય અનાદિ ધ્રુવ ને અદ્ભવ એમ ૩ પ્રકારે છે તે આ પ્રમાણે આ ૬ કમેને ઉo પ્રદેશદય આપણુ ઉદયને અને ગુણશ્રેણિ શિર્ષમાં વર્તતા પૂર્વોક્ત સવરૂપવાળા ગુણિતકર્માશ છવને હોય છે, ને તે એક સમયમાત્ર હવાથી સંદિ-અધ્રુવ છે. તેથી અન્ય સર્વ પણ અનુત્કૃષ્ટ પ્રદેશ તે નિરંતર પ્રવર્તતે હેવાથી અનાદિ, અને ધ્રુવ અધ્રુવ પૂર્વવત ૬ તથા મેહનીય કર્મને અજઘન્ય અને અનુત્કૃષ્ટ પ્રદેશોદય શિવાદિ ૪ પ્રકારે છે તે આ પ્રમાણે-ક્ષપિતકમાંશ જીવને અન્તર કરણ કર્યું છતે અન્તરકરણને અત્તે થનારા પુચ્છાકારે એ આવલિકા માત્ર દલિકના અન્ય સમયે મોહનીયને જ પ્રદેશ દય હોય છે, ને તે એક સમય માત્ર હોવાથી સાદિ-અધ્રુવ છે, અને તેથી અન્ય સર્વ પણ અજઘન્ય પ્રદેશદય તે દ્વિતીય સમયે પ્રવતે ત્યારે સાદિ તે સ્થાનને નહિ પ્રાપ્ત થયેલા જીવને અનાદિ, અને ધ્રુવ અધ્રુવ પૂર્વવતુ, તથા ગુણિત કમશ જીવને સૂ૦ સપરાયના અન્ય સમયે મેહનીયને ઉ. પ્રદેશદય હોય છે, તે એક સમય
Page #627
--------------------------------------------------------------------------
________________
ક્રમ પ્રકૃતિ.
&
માત્ર હાવાથી સાહિઅધ્રુવ છે, ને તેથી અન્ય સવ પણુ અનુવ પ્રશાય તે ઉપશમ શ્રેણિથી પડતાં પ્રારભાય માટે સાહિ, તસ્થાનાપ્રાપ્ત જીવને અનાદિ અને ધ્રુવા ધ્રુવ પૂર્વવત્
તથા આયુષ્ય ક્રમના ઉત્કૃટ-અનુષ્કૃષ્ટ-જધન્ય અને અજઘન્ય એ ચાર વિકલ્પ સાદિ ધ્રુવ છે, કારણ કે એ ચારે ભેદ યથાયોગ્ય પણ અમુક વખતે જ હોય છે.
તથા સર્વે કર્મોના એટલે પૂર્વોક્ત હું કર્મોના તથા માહનીયના નહિ કહેલા ઉત્કૃષ્ટ પ્રદેશદય ને જઘન્ય પ્રદેશ ઇંચ રૂપ એ વિંકલ્પો . સાહિલ છે તે પ્રથમજ કહ્યા છે, ( તિમૂળ પ્રકૃત્તિવૈશાલી साधादि प्रद०
એ પ્રમાણે મળપ્રકૃતિયામાં સાદ્યાદિ પ્રરૂપણા કરીને હવે પ્રકૃત્તિ સંબંધિ સાધાવિ મવપળા કરે છે. अंजहन्नाणुकोसो, सगयालाए चउ तिहा चउहा मिच्छते सेसासिं, दुविहा सवे य सेसाणं ॥ ७ ॥
ગાથા:-૪૭ પ્રકૃતિયાના અજ પ્રદેશાય ૪ પ્રકાર, અને અનુ॰ પ્રદેશદય ૩ પ્રકારે, તથા મિથ્યાત્વના અજ-અનુપ્રદેશય ૪ પ્રકારે છે. તથા ઉક્તપ્રકૃતિયાના શેષ વિકાક્ષને શેષ પ્રકૃતિયાના સર્વાં વિકલ્પા એ પ્રકારે છે.
ટીકાથ—તે વૌઢિ ૨૦-સ્થિ॰ અસ્થિ-નિર્માણુઅગુરુ-શુભ-અશુભ-જ્ઞા ૫-૪૦ ૪-અન્ત૦ ૫-૫ ૪૭ પ્રકૃતિ, ચેના અજ॰ પ્રદેશય સાદિ અના–િપ્રુવ–ને અધ્રુવ એમ ૪.પ્રકાર છે, તે આ પ્રમાણે—કોઈક ક્ષપિતકર્મો શ દેવ ઉત્કૃષ્ટ લેશે ભૂતતાં ૭૦ સ્થિતિને ખાંધતા ઉ॰ પ્રદેશાધ્યને ઉદ્ઘતે" છે, ને તાન"તર અન્યને થ્યો કાળ કરીને એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય, તેને પ્રથમ
Girth of
Page #628
--------------------------------------------------------------------------
________________
૬૮.
અથ ઉદયપ્રકરણમ.
AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAANANANANANANANANANANANANA
સમયે પૂર્વોક્ત ૪૭ પ્રકૃતિને જ પ્રદેશ ય જાણુ, પરંતુ એ દેવને અવધિઢિકને જળ પ્રદેશોદય બન્યાવલિકાના અન્ય સમયે જાણ, ને તે એક સમય પ્રમાણને હેવાથી સાદિ-અધ્રુવ છે, ને તેથી અન્ય સર્વ અજઘન્ય પ્રદેશદય તે દ્વિતીય સમયે પ્રારભાતે હાવાથી સાદિ,તસ્થાના પ્રાપ્ત જીવને અનાદિ, અને પ્રવાધવ પૂર્વવતું. તથા એજ ૪૭ પ્રકૃતિને અનુર પ્રદેશદય અનાદિ-ધ્રુવ–ને અમુવા એમ ૩ પ્રકારે છે, તે આ પ્રમાણે –ગુણિતકશ જીવને આપ આપણુ ઉદયને અને ગુણશ્રેણિના શિર્ષસ્થાને વર્તતાં ઉ. પ્રદેશદય છે, ને તે એક સમયમાત્ર હોવાથી સાદિ-અધુવ છે, ને તેથી અન્ય સર્વ અનુ. પ્રદેશદય તે નિરંતર પ્રવર્તતે હેવાથી અનાદિ, અને ધુવાધ્રુવ પૂર્વવત- તથા મિથ્યાત્વને અજ ને અનુવ પ્રદેશો સાવાદિ ૪ પ્રકારે છે તે આ પ્રમાણે–જે ક્ષપિત કમાંશ જીવે પ્રથમ સમ્યકત્વ ઉત્પન્ન કરતાં અન્ડરકરણ કરેલું હોય, ઉપશમ સમ્યકાવથી પડીને મિથ્યા ગયેલ હોય, ને ત્યાં અન્ડરકરણને અને થનારા પુત્ર
છાકારે રચેલા આવલિકા માત્ર દલિકના અન્ય સમયે વર્તતે હાય તેવા જીવને જ પ્રોદય હોય છે, ને તે એક સમય માત્ર હેવાથી સાદિ-અદ્ભવ છે. તેથી અન્ય સર્વપણ અજળ પ્રદેશદય તે દ્વિતીય સમયે પ્રારભાતે હોવાથી સાદિ, અથવા તે ક્ષપશમ સમ્યકત્વથી પડતા જીવને સાદિ, તથાના પ્રાપ્ત જીવને અનાદિ, અને પ્રવાકુર પૂર્વવતુ, તથા કેઈક ગુણિતકશ જીવ જ્યારે દેશવિરતિ સંબંધિ ગુણશ્રેણિમાં વતતે સર્વવિરતિને પ્રાપ્ત કરી સર્વવિરતિ સંબંધિ ગુણશ્રેણિ રચે, અને રચીને બને ગુણશ્રેણિના મસ્તકે જાય, અને તે વખતેજ કઈક મિથ્યાત્વ પામે તે તે જીવને મિથ્યાત્વને ઉ. પ્રદેશદય હોય છે, ને તે એક સમય માત્ર હોવાથી સાદિ-અપ્રુવ છે, અને તેથી અન્ય સર્વ પણું અનુપ્રદેશોદય તે દ્વિતીય સમયે પ્રવતેતે હેવાથી સાદિ, અથવા ક્ષપશમ સમ્યકત્વથી પડતા જીવને સદિ, રસ્થાના પ્રાપ્ત છવને અનાદિ, અને કુંવાપુવ પૂર્વવત..
Page #629
--------------------------------------------------------------------------
________________
- કર્મપ્રકૃતિ -
,
-
ર
તથા એ ૪૭ પ્રકૃતિના અને મિથ્યાત્વના નહિ કહેલા જઘન્ય અને ઉત્કૃષ્ટ પ્રદેશદયરૂપ બે વિકલ્પ સાદિ અધવ છે, તે પૂર્વે વર્ણવ્યા છે, અને શેષ અદથી ૧૧૦ પ્રકૃતિના જઘન્યાદિ ચારે વિક સાદિ અકુંવ છે, ને તે સાદિ અધુવતા અધુદયિપણાના કારણથીજ છે (તિ રાઘવ પ્રાપણ ).
એ પ્રમાણે સાવાદિ પ્રરૂપણા કરીને હવે શ્વામિ કહેવાને અવસર છે, ત્યાં સ્વામિત્વા બે પ્રકારે છે–ઉ. પ્રદેશદય સ્વામિત્વ, અને જળ પ્રદેશદય સ્વામિત્વ. તેમાં પણ પ્રથમ ઉ. પ્રદેશોદય સ્વામિત્વ કહેવાને ઉ. પ્રદેશથપણું ગુણણિને અગેજ સંભવે છે માટે તે સર્વ ગુણશ્રેણિયાની પ્રરૂપણા કરાય છે. सम्मत्तुप्पा सावय, विरए संजोयणाविणासे य दसणमोहक्खवगे, कसायउवसामगुवसंते ॥८॥ खवगे य खीणमोहे, जिणे य दुविहे असंखगुणसेढी उदओ तविवरीओ, कालो संखेजगुणसेढी ॥९॥ | ગાથાર્થ –-૧ સમ્યકત્પત્તિમાં-૨ શ્રાવકત્પત્તિમાં–ક સ ર્વવિરતિ સંબંધિ-૪ અનતાની વિસાજના સંબંધિ-૫ દર્શનમેહનીય ક્ષય સંબંધિ૬ ચારિત્ર મોહનીયને ઉપશમાવવા સંબંધિ૭ ઉપશાન્ત મેહનીય સંબધિ–૮ મોહનીય ક્ષય સંબંધિ-૯ ક્ષીણુ.મેહ સંબધિ-૧૦ સગિ કેવલિ સંબંધિ-૧૧ અગિ કેવલિ સંબંધિ (એ પ્રમાણે કેવલીની બે પ્રકારે). એ ગુણશ્રેણિયામાં દલિકની-ઉદય રચના અનુક્રમે અસંખ્યગુણ છે, અને કાળ તેથી વિપરીત મે (સંખ્યગુણ) કાળ ગુણશ્રેણિયામાં છે. લો • • ૧ શ્રી આચારાંગની વૃત્તિમાં ગુણશ્રેણિયે આ પ્રમાણે કહી, છે
Page #630
--------------------------------------------------------------------------
________________
અથ ઉદયપ્રકરણમ.
ટીકાથ–-અહિ ૨૨ જુન છે તેનાં નામ १ सम्यकत्वोत्पत्ति प्रत्ययिक | ६ चारित्रमोहोपशमप्रत्यायिक २ देशविरति प्रत्यायिक ३ सर्वविरति प्रत्यायिक ८ मोहक्षय प्रत्यायिक ४ अनंतानुबन्धिषिसंयोजना | ९ क्षीणमोह प्रत्ययिक
प्रत्ययिक १० सयोगिकेवलि प्रत्यायिक ५ दर्शनमोहक्षय प्रत्ययिक . | ११ अयोगिकेवलि प्रत्ययिक
એ ૧૧ ગુણણિ છે. તથા હપુરો એટલે
૧ અલ્પસ્થિતિકથિસવ ૧૪ પ્રતિપસ્યભિમુખ અનતાનુ
* વિસજક (વા ક્ષેપકે) ૨ ધર્મપ્રહ્માભિમુખી ૧૫ પ્રતિપદ્યમાન છે 'ક ધર્મ પ્રશ્નાર્થે ગમનકર્તા . ૧૬ પ્રતિપન્ન , , , ૪ ધર્મપૂરક
૧૭ પ્રતિપસ્યભિમુખશેનમેહક્ષપક ૫ ધર્મ સ્વીકારાભિલાષી ૧૮ પતિપદ્યમાન છે ૬ ધર્મપ્રતિપદ્યમાન
૧૯ પ્રતિપન્ન ૭ પ્રતિપન્નધમાં
૨૦ પ્રતિપર્યાભિમુખ ચરિત્ર
પશમક ૮ પ્રતિપસ્યુલિમુખદેશવિ. ૨૧ પ્રતિપદ્યમાન છે
૯ પ્રતિપદ્યમાન દેશવિ. - ૧૦ પ્રતિપન્ન દેશવિરતિ * ૨૩ પ્રતિપત્યભિમુખ ચારિત્રમોહ
ક્ષપક ૧૧ પ્રતિપસ્યભિમુખસર્વવિ ૨૪ પ્રતિપદ્યમાન છે ૧૨ પ્રતિપદ્યમાન સર્વ વિ૦ ૨૫ પ્રતિપન્ન ૧૩ પ્રતિપન્ન સર્વવિરતિ * ૨૬ ભવસ્થ સર્વજ્ઞ
* ૨૭ શૈલેશચંt * એ ૨૭ પ્રકારના જીવને અનુક્રમે સખ્યાતગુણહીનહીન અતર્મુહૂર્તમાં અનુક્રમે અસંખ્યગુણ અધિક અધિક કમ પ્રદેશની નિર્જરા હોય. એમાં પ્રથમની ૭ શ્રેણિને સમ્યક્ત્વ પ્રત્યયિક ગુણણિ કહી છે. બાકીનાં નામ પ્રગટ છે.
Page #631
--------------------------------------------------------------------------
________________
૫૫૫
કપ્રકૃતિ.
૬૮. ---- ~ ~-~દલિક રચના અસંખ્યગુણિએ હોય તે આ પ્રમાણે સમ્યકત્વ પ્રચયિક ગુણશ્રેણિ સંબધિ દલિક રચના સર્વથી અપ છે. તેથી પણ દેશવિરતિ ગુણશ્રેણિ અસંખ્યગુણું છે. તેથી પણ સર્વવિરતિ ગુણશ્રેણિ અસંગ્રગુણ છે, એ પ્રમાણે દલિકાપેક્ષાએ યવત્ અગિકેવલિ સુધી અનુક્રમે અસખ્યગુણતા કહેવી, તે કારણથી પ્રદેશદયની અપેક્ષાએ પણ એ શુણણિએ અનુક્રમે અસંખ્ય ગુણ જાણવી. - તથા લિવરી લો લિગુખ એટલે એ સર્વ ગુણુંકેણિને કાળ પ્રદેશદયથી વિપરીત પણે સંખ્યગુણ કહે, તે આ પ્રમાણે –અગિકેવલિ ગુણણિને કાળ સર્વથી અલ્પ છે, ને તેથી સાગિ કેવલિ ગુણશ્રેણિને કાળ સંખ્યગુણ છે, ને તેથી પણ ક્ષીણમાહ ગુણશ્રેણિને કાળ સવગુણો છે. એ પ્રમાણે ચાવત સમ્યકત્વ ગુણણિને કાળ સંખ્યગુણે છે ત્યાં સુધી કહેવું. તેની સ્થાપના
આ પ્રમાણે છે, જે આ સમ્યકત્વ ગુણણિ તે પુનઃ દલિકથી અસંખ્યગુણને કાળથી સંખ્યાતગુણ છે અને તેથી ઉપર ઉપરની ગુણશ્રેણિ રચના શૂલપણા વડે અનુક્રમે અધિક અધિક વિરતીર્ણ છે. . - હવે ગુણશ્રેણિયામાં અનુક્રમે અસંખ્યગુણ દલિક રચના કેમ થાય છે? તે કહીએ છીએ-સમ્યકત્વને ઉત્પન્ન કરનારે જીવ મિથ્થોદષ્ટિ હોય છે, તે કારણથી તત્સંબંધિ ગુણણિ દલિક સર્વથી અલ્પ હોય છે, અને સમ્યકત્વ ઉત્પન્ન થયે છતે અતિ વિશુદ્ધિ પ્રાપ્ત થવાથી પૂર્વ ગુણશ્રેણિની અપેક્ષાએ અસંખ્યગુણુ કલિક રચના થાય છે. તેથી દેશવિરતિ ગુણશ્રેણિ અસંચગુણ દલિકવાળી છે, કારણ કે સમ્યકત્વની અપેક્ષાએ દેશવિરતિપણું અતિ વિશુદ્ધિવાળું છે. તેથી પણ સર્વવિરતિ ગુણશ્રેણિ અસંચગુણ દલિક રચનાવાળી છે, કારણ
ખે સ્થાપના કરતાં પ્રદેશ સંબંધિ ગુણશ્રેણિ એ આકારે અમે ગુશ્રેના કાળની સ્થાપના . .\એ આકારે છે
Page #632
--------------------------------------------------------------------------
________________
અથ સત્તા પ્રકરણ
૭૧
-
- -
-
-
~
-
-
-
-
-
-
-
-
-
-
- -
-
-
-
मणुयगइ जाइ तसवा-यरंच पजत्त सुभग आएजं जसकित्ती तित्थयरं, वेयणि उच्चं च मणुयाऊ ॥८॥ भवचरिमस्समयम्मिउ, तस्सग्गिल्लसमयम्मिसेसाउ आहारग तित्थयरा, भजा दुसु नत्थि तित्थयरं ॥९॥
ગાથાર્થ –ટકાથનુસારે. • ટીકાર્ય --નરગતિ–પચે–ત્ર –આ–પર્યાવ-સુભ-આદય-ચશ-જનનામ- બેમાંથી ૧ વેદનીય-ઉચ્ચ-મનુષ્યાસુ-એ ૧૨ પ્રકૃતિ ભવના અન્ય સમય સુધી સત્તા ભાવે છે અર્થાત્ ચાદમાગુણસ્થાનના અન્ય સમય પર્યન્ત વિદ્યમાન છે, ને ત્યાંથી આગળ અવિદ્યમાન છે, અને પૂર્વેત પ્રકૃતિથી શેષ સર્વ ૮૩ પ્રકૃતિ તાિ સમાજ=ભાવના અન્ય સમયથી પૂર્વના સમયમાં અર્થાત અગિગુણસ્થાનકના ઉપન્ય સમયમાં સત્તાભાવે છે, ને ત્યાંથી આગળ અત્ય સમયે અસત્તા ભાવે છે. તથા આહારકનામ અને જીનનામની સત્તા સર્વે ગુણરથાનમાં વિકલ્પ હોય છે, અને સાસ્વાદન તથા મિશ એ બે ગુણસ્થામાં તે નામની સત્તા નિશ્ચયથી હેય નહિ, કારણકે જીનેનામની સત્તાવાળા અને પૂર્વેકત બે ગુણસ્થાનમાં જવાને જ અસંભવ છે. !! ૮-૯ (જિપ प्रकृतिसत्ता स्वामित्व प्ररुपणा )
|| અથ પ્રરિસ્થાન સત્તા પણ કહેવાય છે.
पढ़मचरिमाण मेगं, छ न्न व चत्तारि वीयगे तिन्नि वेयणियाउयगोएसु, दोन्नि एग त्ति दो होंति॥१०॥
ગાથાર્થ–પ્રથમ અને અન્ય કર્મનું ૫-૫ નું એક
Page #633
--------------------------------------------------------------------------
________________
કમપ્રકૃતિ. .
છ9
પર
WwwmNANNA
સ્થાન, બીજા દર્શનાવરણીયમાં ૬-૯-૪ એ ત્રણ સ્થાન, વેદનીય આણુ અને શત્રમાં -૧ પ્રકૃત્યાત્મક એમ બે બે સંતાથાન હોય છે.
* ટીકર્થ – જ્ઞાનાવરણ અને અન્તરાયરૂપ પ્રથમ અને અન્ય કર્મમાં પાંચ પાંચ પ્રકૃત્યાત્મક એક સત્તા સ્થાન છે, ને તે ક્ષીણ કષાગુણસ્થાનના અન્ય સમય પર્યન્ત છે, અને ત્યાંથી આગળ અસત્તા છે. તથા બીજા દર્શનાવરણયકર્મમાં –– એ ત્રણ પ્રકૃતિસ્થાનની સત્તા છે. ત્યાં દર્શનાવરણની સર્વ પ્રકૃતિની સત્તા હોતે ૯ નું પ્રકૃતિસત્તાસ્થાન છે. ને તે ૮ પ્રકૃત્યાત્મક સત્તાસ્થાન ઉપશમઅણિની અપેક્ષાએ ૧૧ મા ગુણસ્થાન પર્યન્ત છે, અને ક્ષેપકણિની અપેક્ષાએ ૯ મા ગુણસ્થાનના સંખ્યાતભાગ પર્યન્ત છે, ને ત્યાંથી આગળ પુનઃ થિણદ્વિત્રિકને ક્ષય થયે ૬ નું પ્રકૃતિસત્તાસ્થાન થાય છે, ને તે ૬ પ્રકૃત્યાત્મક સત્તા ૧૨ મા ગુણસ્થાનના ઉપાસ્ય સમય પર્યન્ત છે, ને ત્યાં ઉપાસ્ય સમયે નિદ્રા પ્રચલાને વિચ્છેદ થાય છે, તે કારણથી જ તુજ પ્રતિસ્થાન રહે છે, પુનઃ તે પણ ત્યાં વિચ્છેદ પામે છે. (ત્યારે દર્શનાઅસત ભાવે થાય છે. ઇતિ શેષ:) .
'; તથા વેદનીય, આયુ, અને ગેત્રનાં ૧-૧ એ પ્રમાણે બે બે પ્ર સત્ર સ્થાને છે. ત્યાં જ્યાં સુધી એક પણ વેદનીયને ક્ષય ન થાય ત્યાં સુધી ૨ વેદનીયની સત્તા, અને એક વેદનીય ક્ષય થયે ૧ ની સત્તા તથા ગોત્રમાં પણ જ્યાં સુધી એક ગોત્રને ક્ષય ન થાય અથવા ઉલાય નહિ ત્યાં સુધી ૨ની સત્તા, અને નીચ ગજને શય થયે અથવા ઉચ્ચ ગોત્રની, ઉદ્વલના થયે પુન, ૧ ની સત્તા હોય છે. તથા આયુષ્યમાં પણ બાંધેલું આયુષ્ય જ્યાં સુધી ઉદયમાં આવ્યું નથી ત્યાં સુધી ૨ આયુની સત્તા, અને બદ્ધ આયુષ્યને ઉદય થયે પૂર્વનું (પૂર્વેદિતાયુ) ક્ષય થયું માટે ૧ ની સત્તા,
હવે હિનાનાં સ્થાન પ્રતિપાદન કરે છે.
Page #634
--------------------------------------------------------------------------
________________
ANAANNAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAA
AAAAAAAAANAA
તથા ૨૭ ને
અચ સત્તા પ્રકરણ. एगाइ जाव पंचग, मेक्कारस बार तेरसि गवीसा' वियतिय चउरो छ सत्त, अट्ठवीसा य मोहस्स॥११॥
ગાથા –૧ થી પ સુધી તથા ૧૧-૧૨-૧૩-૨૧-૨૨૨૩-૪-૨૬-૨૭-૨૮ એ ૧૫ મહિનાં પ્રકૃતિ સત્તા સ્થાને છે.
ટીકાથ–મેહનીયનાં ૧-૨-૩-૪-પ-૧૧-૧૨-૧૩-૨૧૨૨-૨૩-૨૪-૨૬-૨૭-૨૮ એ ૧૫ પ્ર. સત્તાસ્થાને છે. એ સ્થાનેને સુગમતાથી સમજવાને માટે ગાથે કતકમથી વિપરીતકમે કહેવાય છે–ત્યાં મેહનીયની સર્વ પ્રકૃતિની સત્તા હોતે ૨૮ નું પ્ર. સત્તાસ્થાન છે, સમ્યકત્વની ઉદ્વલના થયે ૨૭ નું, તથા ૨૭ માથી પણ મિશ્રની ઉદ્ધલના થયે ૨૬ નું અથવા અનાદિ મિથ્યા પ્રષ્ટિજીવને ૨૬ નું, તથા ૨૮ માંથી અનંતાચતુ"કને ક્ષય થયે ૨૪ નું, તેમાંથી પણ મિથ્યાત્વને ક્ષય થયે ૨૩ નું, તેમાંથી પણ મિશ્રને ક્ષય થયે ૨૨ નું, તેમાંથી સમ્યકત્વ ક્ષય થયે (૨૧.નું તેમાંથી ૮ મધ્ય કક્ષાને ક્ષય થયે ૧૩ નું, તેમાંથી નપું. વેદને ક્ષય થયે ૧૨ નું, તેમાંથી શ્રી વેદ ક્ષીણ થયે ૧૧ તેમાંથી હાસ્ય છ ક્ષીણ થયે ૫ નું, તેમાંથી સંમાન ક્ષીણ થયે ૨ નું, અને તેમાંથી પણ સં૦ માયા ક્ષીણ થયે (સં. લેભ રૂ૫) ૧ નું, પ્ર. સત્તાસ્થાને થાય છે.
હવે મનીનાં પ્રતિરક્શાનોને ગુસ્થાનોમાં અવતારે છે. तिन्नेग तिगं पणगं, पणगं पणगंच पणग मह दोन्नि दस तिन्नि दोन्नि मिच्छा-इगेसुजावोवसंतों ति॥१२॥ • ગાથાથ––મિથ્યાત્વથી ઉપશાન્ત મોહ પર્યન્ત ગુણસ્થા નામાં અનુક્રમે ૩-૧-૩-૫-૫-૫–૫-૨-૧૦-૩-૨ પ્રકૃતિસ્થાને સત્તા ભાવે હોય છે.
પણ ધિ કા ના
Page #635
--------------------------------------------------------------------------
________________
કર્યપ્રકૃતિ, *
ISAAAAANAAAAANAANRAUNAANANANANANANNANNAARAANAAANAAAAAAAAAAA
•
ટીકાથી–સિધ્ધ દયાદિ ઉપશાન્તાહ પર્યન્ત ગુણસ્થાને માં ત્રણ વિગેરે પ્ર. સત્તાસ્થાને છે. ત્યાં મિથ્યાદ્રષ્ટિગુણસ્થાને ૨૮-૨૭–ને ૨૬ એ ત્રણ પ્રકૃતિ સત્તાસ્થાને છે તે પૂર્વે જ કહાં છે, અને સાદગુણસ્થાનકે ૨૮ પ્રકૃતિ રૂપ એક સત્તા સ્થાન છે. તથા મિશ્રગુણસ્થાનકે ૨૮-૨૭–૨૪ એ ત્રણ પ્ર સત્તાસ્થાન છે. અહિં અઠ્ઠાવીશની સત્તાવાળા જીવ મિશ્રમેહનીયને પામ્યા હોય ( મિશ્રણુણસ્થાનકે આ હેય) તેવા જીવની અપેક્ષાએ ૨૮ ની સત્તા, પુનઃ મિથ્યાષ્ટિપણામાંજ જેણે સમ્યકત્વની ઉકલના કરી છે, તદનતર ૨૭ ની સત્તા સહિત મિશ્રમેહનોયના ઉદયને પ્રાપ્ત થાય તે જીવને આશ્રય ૨૭ની સત્તા, તથા ર૪ ની સત્તાવાળા મિશ્રષ્ટિજીવને આશ્રય ૨૪ ની સત્તા હોય છે. તથા અવિરતિ સમ્યગૃષિગુણસ્થાને ૨૮-૦૪-૨૩-૩૨–૨૧ એ પાંચ પ્રહ સત્તાસ્થાને છે. ત્યાં આપશમિક સમ્યગુષ્ટિ અથવા સોપશમ સમ્યગુદષ્ટિજીવની અપેક્ષાએ ૨૮ ની સત્તા, પુનઃ અઠ્ઠાવીસની સત્તાવાળા જીવને અન્તાનુબન્યિ ચતુષ્કને ક્ષય થયે શોપશમ સમ્યગષ્ટિ જીવને મિથ્યાત્વ ક્ષીણ થયે ૨૩ની સત્તા, તથા તેજ જીવને મિત્રમોહનીય ક્ષીણ થયે ૨૨ ની સત્તા, તથા ક્ષાયિક સમ્યગુષ્ટિજીવને ૨૧ ની સત્તા હોય છે. તથા દેશવિરતિ ગુણસ્થાને પાંચ પ્ર સત્તાસ્થાને છે ને તે પણ પૂર્વે કહ્યા પ્રમાણે જ જાણવાં, પુનઃ તેજ પાંચ સ્થાનકે પ્રમત્તસંવતગુણથાને છે.
તથા સરિ -અથ એટલે તદનતર અપૂર્વકરણ ગુણરથા નકે ૨૪ અને ૨૧ એ બે પ્ર. સત્તારથાને છે. ત્યાં ઉપશમર્ણિ પ્રતિપન્ન જીવને ૨૪ નુ અને ક્ષાયિક સમ્યગૃષ્ટિને આશ્રય બને શ્રેણિમાં ૨૧ નું સત્તારથાન છે તથા અનિવૃત્તિ બાદર
પરાયણસ્થાનકે ૨૪–૨૧-૧૩-૧૨-૧૧-૫-૪-ક-૨-૧ એ દેશ પ્ર. સત્તાસ્થાને છે. ત્યાં ઉપશમણિ આશ્ચયિ ૨૪ બુક સાયિક સમ્યગ્દષ્ટિ આકૃષિ અને શ્રેણિમાં ૨૧ નું, એને શેષ ૮
Page #636
--------------------------------------------------------------------------
________________
અથ સત્તા પ્રકરણ
નાના
સ્થાનક લપકણિમાં જ હોય છે, ને તે પૂર્વે સવિસ્તરપણે કહ્યાં છે. તથા સૂક્ષમ સંપરાયગુણસ્થાને ર૪-૨૧–૧ એ ત્રણ સત્તાસ્થાને છે, ત્યાં ઉપશમ સમ્યકત્વને ૨૪ નું, ક્ષાયિક સમ્યગૃષ્ટિને ૨૧ નું એ બને રથાને ઉપશમશ્રેણિમાં હોય છે, અને ૧ નું સ્થાન પક શ્રેણિમાં હોય છે. તથા ઉપશાન્તાહગુણસ્થાને ૨૪ અને ૨૧ એ બે સત્તાસ્થાન છે, ને એ બન્ને સ્થાનેની સમજ પૂર્વ દર્શાવી છે.
હવે માનતા કહે છે. संरवीणदिठिमोहे, केई पणवीसई पि इच्छंति । संजोयणांण पच्छा, नासं तेसिं उवसमं च ॥१३॥
ગાથાથ–ટીકાથનુસાર,
ટીકાથ:--કેટલાએક આચાર્યો ૨૫ પ્રકૃત્યાત્મક પ્ર સત્તાસ્થાન હોય એમ પણ કહે છે, કારણ કે તે આચાર્યો પ્રથમ દષ્ટિમાહ એટલે ત્રણ દર્શનમોહનીય ક્ષય થયા બાદ અનન્તાનુબન્ધિને નાશ માને છે તે કારણથી તેઓના મતે પ્રથમ ત્રણ દર્શન મોહનીયને ફાય થયે ૨૫ પ્રકૃતિરૂપ પ્ર. સત્તાસ્થાન પ્રાપ્ત થાય છે.
પ્રા–જે એમ છે તે તેઓના મતને અહીં કેમ અંગીકાર ન કરે ? '
ઉત્તર-પૂર્વાચાર્યોના કથનથી વિરૂદ્ધ છે માટે શ્રી ચૂર્ણિકારે કહ્યું છે કે, “જે આત્તેિ મિજી તેના પિ ” (= તે પૂર્વષિઓના કથન સાથે મળતું નહિ હોવાથી અત્રે તે અંગીકૃત ન થાય.) તથા તેજ આચાર્યો અનન્તાનુબન્ધિના ઉપશમને પણ માને છે, પરંતુ તત્વને જાણનારા અન્ય આચાર્યો તેમ માનતા નથી, તે કારણથી જ પૂર્વે અનન્તાનુબજિની ઉપશમના અખાએ દશાવી નથી. . •
हवे नामकर्मनां में सत्तास्थानी वीवाय छे.
Page #637
--------------------------------------------------------------------------
________________
- ફર્મપ્રકૃતિ.
GP
શ્વન
तिदुगसयं छप्पंचग-तिगनउई नउई गुणनउई य चउंतिगद्गाहिगासी-नव अ य नामठाणा ॥१६॥ ગાથાર્થ–૧૦૩-૧૨-૯-પ-૯૩-૯૦-
૮૮૪-૮૩ઠેર-૯ને ૮ એ નામ કર્મનાં ૧૨ >> સત્તાસ્થાને છે. • ટીકાથ–નામકર્મનાં ૧૦૩-૧૦૨-૯-૫-૯૩-૯૦ હ-૮૪-૮૩-૮૨-૯-ને ૮એ ૧૨ સત્તાસ્થાને છે. ત્યાં નામકર્મની સર્વ પ્રકૃતિના સમુદાયે ૧૦૩ ની સત્તા, તેમાંથી છનામ રહિત કરતાં ૧૨, તથા ૧૦૩ માંથી આહારક સપ્તક જવલ્લે ને એમાંથી છનનામ જતાં ૯૫ પુનઃ એમાંથી દેવદ્ધિક અથવા નરકતિક જતાં ૯૩, તથા ૧૦૩ માંથી નામદશકરૂપ ૧૩ પ્રકૃતિયે જતાં ૯૦, ને એમાંથી જ જીનનામ જતાં ૮૯, તથા ૩માંથી નરકટ્રિક અને વૈક્રિય સપ્તક અથવા દેવદ્રિક અને વૈક્રિય સપ્તક જતાં ૮૪, તથા ૯૬ માંથી નામ ત્રદશક જતાં ૮૩ તથા લ્ય માંથી નામદશક જતાં ૮૨, અથવા ૮૪ માંથી નરતિક જતાં ૮૨, અને નરગતિ-પચે ૦-ત્રસાદિ ૩-સુભગ-આદે–ચશ ને જીનનામ એ ૯, તયા એમાંથી જ જીનનામ જતાં ૮- નું પ્ર. સત્તાસ્થાન હોય છે..
જતાં જતા
જતાં
સાદિ નુ
પ્રવ
હવે નામના સાથીનો ગુજરથાનોમાં અવતારાય છે. एगे छ दोसु दुगं, पंचसु चतारि अहंगं दोसु . कमसो तीसु चउकं, छ-तु अजोगम्मि ठाणाणि॥१५॥
ગાથાથ–એક ગુણસ્થાનમાં ૬, બે ગુણસ્થાનમાં ૨, પાંચ ગુણસ્થાનમાં ૪, બે ગુણસ્થાનમાં ૮, ત્રણ ગુણસ્થાનમાં ૪, અને અગિમાં ૬ એ પ્રમાણે અનુક્રમે ગુણસ્થામાં પ્રવે સત્તાસ્થાને છે,
Page #638
--------------------------------------------------------------------------
________________
અથ સત્તાપ્રસ્તુ
-
.
ટીકાથ—મિથ્યા ષ્ટિ રૂપ પ્રથમના ૧ ગુણુસ્થાનમાં ૧૦૨૯૬-૯૫-૯૩-૮૪–ને ૮૨-એ ૬ સત્તાસ્થાસ્થાને છે. અહિ શકા થાય કે ૯૬ નું સ્થાન મિથ્યાર્દષ્ટિ જીવમાં કેવી રીતે હોય ? તે કહીએ છીએ કે અહિ પૂર્વ જેણે નરકાચુ ખાંધ્યુ છે એવા જીવ પશ્ચાત્ સમ્યકત્વ પામીને તત નિમિતજીનનામ કર્મને બાંધીને નરકમાં જવાને સન્મુખ થયા છતા સમ્યક્ત્વ વસીને મિથ્યાર્દષ્ટિ થાય ને તદન તર નરકમાં ઉત્પન્ન થાય ત્યાં અન્તર્મુ॰ માદ પુનઃ સમ્યકત્વ પામે, તે કારણથી અન્તસુ કાળ પર્યન્ત મિથ્યાયણિ જીવમાં પણુ ૯૬ નું સ્થાન હાઇ શકે છે. પુનઃ આહારક સતર્ક અને જીનનામ એ આઠની ( યુગપત્ ). સત્તાવાળા જીવ મિથ્યાત્વ પામે નહિ' કહ્યું છે કે સમયે અંત્તિ 1 મિો ( આહારકને જીનનામ એ એની યુગપત્ સત્તા હાતે મિથ્યાત્વી ન હુંય ) તેથી મિથ્યાસૃષ્ટિ જીવમાં ૧૦૩ પ્રકૃતિની સત્તા હાય નહિ. તથા સાસ્વઇન અને મિશ્ર એ એ ગુણસ્થાનકમાં ૧૦૨-૯૫ એ એ એ સત્તાસ્થાન છે. તથા ચતુર્થી ગુણસ્થાનથી અષ્ટમગુણુસ્થાન પર્યન્ત ૧૦૩-૧૦૨-૯-૯૫ એ ચાર ચાર સત્તાસ્થાનેા છે, ને શેષ સ્થાના પિકણિમાં અને એકેન્દ્રિયાદિને સ‘ભવે છે. માટે અહિ' પ્રાપ્ત થાય નહિ' તથા નવમા અને દશમા ગુણુસ્થાનમાં ૧૦૩-૧૦૨-૯-૫ -૯૦-૮૯-૮૩-૮૨ એ આઠે આઠે સત્તાસ્થાનેા છે. ત્યાં અનિવૃત્તિઆદર સ‘પરાયી જીવને ઉપશમશ્રેણિમાં વા ક્ષપકશ્રેણમાં જ્યાં સુધી નામ ત્રચેદશકરૂપ ૧૩ પ્રકૃતિયાના ક્ષય ન થાય ત્યાં સુધી પ્રથમનાં ચાર સ્થાના હોય છે અને શેષ ૪ થાના ક્ષપદ્મણિમાંજ હોય છે. તથા સૂક્ષ્મ સપરાયી જીવને પ્રથમનાં ચાર સ્થાન ઉપશમશ્રેણિમાં અને શેષ ચાર સ્થાના ક્ષપક શ્રેણિમાં હોય છે, તથા ઉપશુન્તમેહ ક્ષીણમાહને સાગિ એ ત્રણ ગુણસ્થાનામાં ચાર ચાર સત્તાસ્થાન હાય છે તે આ પ્રમાણે— ઉપશાન્તમેહમાં ૧૦૩-૧૦૨-૯૬-૯૫ એ ચાર, તથા ક્ષીણ માહ અને સચેાગિ ગુણસ્થાનકે૯૦-૯૧-૮૩હર એ ચાર સત્તાસ્થાને છે,
૭૨
Page #639
--------------------------------------------------------------------------
________________
કર્યું પ્રકૃતિ,
તથા * તુઅનોનાિં કાળાળિ એટલે ચેગિંગુણસ્થાનકમાં ૯૦-૯૧-૮૩-૮૨-૯-૮ એ છ સત્તાસ્થાને છે. એમાંથી પ્રથમનાં ચાર સ્થાના અયાગિના ઉપાન્ય સમય પર્યન્ત અને તીથર તથ.સામાન્ય કેવલિને શ્રયિ છેલ્લાં બે સત્તાસ્થાના (અન્ય સમયે) હોય છે. (વૃત્તિ પ્રવૃત્તિ લત્તાસ્થાન મચપળા )
अथ स्थिति सत्ता प्रकरण.
એ પ્રમાણે પ્રકૃતિ સત્તા પ્રકરણ કહીને હવે સ્થિતિસત્તા કહેવા ચાગ્ય છે, ત્યાં જૈવ-જ્ઞાષાવિ અને સ્વામિત્વ એ ૩ અનુયોગ છે તેમાં પ્રથમ ભેદ તા પૂર્વ પ્રમાણેજ (પ્રકૃતિ સત્તા પ્રમાણે ) જાણવા અને સાઘાતિ પ્રરૂપણા મૂળપ્રકૃતિ સધિ અને ઉત્તર પ્રકૃતિ સબધિ એમ એ પ્રકારે છે તેમાં પ્રથમ મૂળ પ્રકૃતિ સધિ સાદ્યાપ્રિરૂપણા કહેવાય છે.
છં
मूलडिइ अजहन्नं, तिहा चउद्धाय पढमगकसाया तित्थयरुवलणाउग - बज्जाण तिहा दुहाणुत्तं ॥ १६ ॥
ગાથાથ—મૂળ પ્રકૃતિ સ’બધી 'અજઘન્ય સ્થિત સત્તા ૩ પ્રકારે, પ્રથમ કષાય ચતુષ્કની અજ॰ સ્થિત સત્તા ૪ પ્રકારે, તથા જીનનામ અને ઉદ્ગલન ચેાગ્ય ૨૩ પ્રકૃતિ ને ૪ અણુ વિના શેષ ૧૨૬ ની અજ॰ સ્થિ૰ સત્તા ૩ પ્રકારે અને અનુક્ત વિકલ્પ ૨ પ્રકાર છે.
ટીકા :—મૂળ પ્રકૃતિ સ ંઅ'ધિ અજ૰ સ્થિતિસત્તા અમાંઢિ ધ્રુવ–ને અધ્રુવ એમ ૩ પ્રકારે છે તે આ પ્રણાણે—મૂળ પ્રકૃતિની જ॰ સ્થિતિ સત્તા આપ આપણા ક્ષયને અન્તે એક સમર્થ સ્થિતિ શેષ રહે હોય છે ને તે સાદિ-અધ્રુવ છે, અને તેથી અન્ય સેવ જ॰ સ્થિતિ સત્તા તે સદાકાળ હોવાથી અનાદિ છે, અને કવા
Page #640
--------------------------------------------------------------------------
________________
અર્થ સત્તાપકરણ.
“
AAAAAAAAAAAAAAAAANA
રાવતાપૂવકતા પ્રકારે જાણવી તથા ઉત્કૃષ્ટ અને અનુકુછ સ્થિ૦ સત્તા અને પર્યાનું (ઉત્કૃષ્ટ અને અનુનું) વારંવાર પતિવર્તમ શૈવાથી સાદિ-અધવ છે. એ પ્રમાણે મૂળ પ્રકૃતિ સંબંધિ સાદાદિ પ્રરૂપણ કરી. (તિ | vs ૦િ સત્તા સત્ય સાપરિ પ્રહ૦ )
उत्तर प्रकृतिनी स्थिति सत्ता संबंधि साचादि प्ररु० કહેવાય છે
વાઘા અપમાયા અહિં મારા એ પદ ષષ્ઠી 'અ પ્રથમાવિભક્તિમાં છે તેથી અર્થ એ પ્રમાણે છે કે–પ્રથમ અિનન્તાનુબન્ધિ કષાની અજ સ્થિ૦ સત્તા સાઘાદિ ૪ પ્રકારે છે, તે આ પ્રમાણે–એ ચારની જ રિથ૦ સત્તા આપ આપણા ક્ષયના ઉપન્ય સમયે વરૂપની અપેક્ષાએ એક સમય માત્ર સ્થિતિ રૂપ અને અન્યથા દ્ધિ સમય સ્થિતિરૂપ હોય છે તે સાદિ અધ્રુવ છે, ને તેથી અન્ય સર્વ પણ અજઘન્ય સ્થિતિ સત્તા છે, તે પણ ઉલિસનો પુનઃ બંધ થતાં સાદિ, તથા અપ્રાપ્ત જીવને અનાદિ અને વાધ્રુવતા પૂર્વવત્.
, તથા છાનામ અને ઉકેલના ચગ્ય ૨૩ તથા ૪ આયુ એ ૨૮ વિના શેષ ૧૨૬ પ્રકૃતિની અજ સ્થિર સત્તા અનાદિધ્રુવને અવે એમ ૩ પ્રકારે છે, તે આ પ્રમાણે–એ પ્રકૃતિની જ રિથ સર આપ આપણા ક્ષયને અને ઉદયવતીની સમયરૂપ અને અનુદયવતીની સ્વરૂપથી ૧ સમયરૂપ અને અન્યથા હિ સમયરૂપ હોય છે તે સાદિ-અછુવ છે, ને તેથી અન્ય સર્વ અજ થિ સનાતે સદાકાળ રહેવાથી અનાદિ, અન્ને દુવાધુવતા પૂર્વવતુ
- તથા ગુલાઇ=અમુકત એટલે ઉક્ત પ્રકૃતિના ઉ૦ અનુ-ને જરૂપકે વિકતથા જીનનામ અને દ્વિલનશ્ય દેવદિક નરકલિક અરદ્ધિ ૨૦૭માહા-૭-ઉચ્ચસગ્ય-ખ્રિશ્ન એ ૨૩ તથા ૪
Page #641
--------------------------------------------------------------------------
________________
કર્મપ્રકૃતિ
. રિપ
આયના જ-અજ૦ ઉ૦-અને અનુe • એ • ૪ વિકલ્પ સાહિ-અદ્ભવ એમ બે પ્રકારે છે, તે આ પ્રમાણે –ઉક્ત પ્રકૃતિની ઉ૦ ને અનુરુ સ્થિર સત્તા પર્યાયવહે અનેકવાર થાય છે તેથી આ અને વિકલ્પ સાદિ-અધવ છે, અને જઘન્ય વિકલ્પ તે પૂર્વે જ કહો છે. પુનઃ જીનનામ વગેરે પ્રકૃતિના ચારે વિકલ્પ સાદિ-અધ્રુવ જાણવા તથા મૂળ પ્રકૃતિના અનુકત (નહિ કહેલા) જ-ઉઅનુરૂપ ત્રણે વિકલ્પના બે પ્રકાર પૂર્વે જ કહ્યા છે. (રિવર प्रकृति स्थिति सत्ता सत्क साधादि प्ररूपणा).,
એ પ્રમાણે સાદ્યાદિ પ્રરૂપણ કરીને હવે સ્વામિત્વ કહેવાનું છે તે બે પ્રકારે છે. ૧ ઉ૦ સ્થિતિસત્તા સંબધિ, ૨ જ સ્થિ૦ સત્તા સંબંધિ. ત્યાં પ્રથમ ૪૦ કિસત્તા સામરણ દર્શાવાય છે. जेटिइ बंधसम, जेठं बंधोदया उ जासि सह अणुदयबंधपराणं, समऊणा जहिई जेठं ॥१७॥
• ગાથાથે--જે પ્રકૃતિને ઉદય ને અન્ય સમકાળે (યુગ-પત) હોય છે તે પ્રકૃતિની ઉપસ્થિતિમાં તુલ્ય ઉ૦ સ્થિતિ સત્તા - હેય છે, અને અનુદય બન્ધપર પ્રકૃતિની સમાન ઉ૦ સ્થિતિ“ તુલ્ય ઉ૦ સ્થિતિ સત્તા છે. * * ટીકાથ-જે પ્રકૃતિને રદ એટલે યુગપતા સમકાળે બધ અને ઉદય થાય છે, તે યુગપત્ બદય કોને થાય છે? તે કહીએ છીએ–શાના પ-દર્શના ૪-અશાતા-મિથ્યા-૧૬ કષાયં-પચે તૈટ ૭ ––વર્ણાદિ ૨૦ –અશુ–પશઉશ્વાસકુખગતિ–ઉતખ્રસાદિક-અસ્થિરાદિ ૬-નિમણુ-નીચ-પ અત્તર અને તિર્યંચ મનુષ્યને આશ્રય વૈકિય સપ્તક એ સર્વસંખ્યાએ ૮૬ પ્રકૃતિએ તેની ઉ સ્થિતિસત્તા તે ઉત્કૃષ્ટ સ્થિતિમાં સમ એટલે - ઉસ્થિતિબંધ જેટલી છે, કારણકે તેઓનું ઇલિક ઉ૦ સ્થિતિબધા
Page #642
--------------------------------------------------------------------------
________________
અર્થ સત્તાપકરણ,
રત્યે અબાધા કાળમાં પણ હોય છે. પુનઃ તે પ્રકૃતિ ઉદયવતી હોવાથી તેની પ્રથમ સ્થિતિ સ્વિબુર્કસંક્રમવડે અન્ય પ્રકૃતિમાં સંકમતી નથી, તે કારણથી તેઓની ઉ૦ સ્થિતિસત્તા ઉ૦ સ્થિતિબંધ તુલ્ય હોય છે.
તથા અનુદય બન્યપર પ્રકૃતિની ઉ૦ સ્થિતિસત્તા એક સમયહિનઉ સ્થિતિતુલ્ય હોય છે. ત્યાં ઉદયના અભાવે પર એટલે ઉત્કૃષ્ટ સ્થિતિમાં જે પ્રકૃતિને હોય છે તે અનુદય બન્યપર પ્રકૃતિ નિદ્રા નરકશ્ચિક-
તિદ્ધિક-દા. ૭-એકે. જાતિ–સેવાર્ત–આતપ-અને સ્થાવર-એ ૨૦ છે, તેઓની ઉસ્થિતિસત્તા સમનઉત્કૃ સ્થિતિ જેટલી છે તે આ પ્રમાણે પ્રકૃતિના ઉસ્થિતિ બન્યારભે જે કે અબાધા કાળમાં પણ પૂર્વબદ્ધ દલિક છે તે પણ તેઓની પ્રથમ સ્થિતિને ઉદયવતી પ્રકૃતિમાં તિબુક સંક્રમથી સંક્રમાવે છે, તે કારણથી તે પ્રથમ સ્થિતિરૂપ ૧ સમયમાત્ર હીન ઉ૦ સ્થિતિ તેજ ઉ૦ સ્થિતિસત્તા છે. અહિં શંકા થાય છે કે નિદ્રાદિક પ્રકૃતિના
અનુદયે બન્ધવડે ઉસ્થિતિ કેમ છે? તે કહીએ છીએ કે ઉ૦ - સ્થિતિબંધ ઉ૦ સંકલેશવડે થાય છે, અને ઉ. સંકલેશમાં વર્તતા
જીવને પાંચ નિદ્રાના ઉદયને સંભવ નથી. તથા નરકકિની ઉ૦ સ્થિતિના અન્ધક તિર્યંચ વા મનુષ્ય હોય છે, અને તેઓને નરકદિકને ઉદય સંભવ નથી, અને શેષકના ઉ૦ સ્થિતિબન્ધક તે યથાગપણે નારક વાદે હેય છે, અને તે પ્રકૃતિને ઉદય તે નારકમાં ઘટી શક્તો નથી માટે નિકાપંચકાદિ અનુદાત્કૃષ્ટ સ્થિતિબંધ પ્રકૃતિ છે-ઈતિશેષ) संकमओ दोहाणं, सहालिगाए उ आगमो संतो 'समऊणमणुंदयाणं, उभयासिं जडिई तुल्ला ॥१८॥
ગાથાથ–સંક્રમથી દીર્થ સ્થિતિવાળી પ્રકૃતિને જે આગમ (ક્રયાવલિકાહીન ઉ૦ સ્થિતિ. સમાગમ) તે આવલિકા
Page #643
--------------------------------------------------------------------------
________________
કર્યપ્રકૃતિ
૬૭
સહિત તેઓની ઉપસ્થિતિસત્તા છે. તથા સંક્રમકાળે અનુદયપ્રકૃતિ ચેની ઉ૦ સ્થિતિ સત્તા પૂતમાથી સમયહીન જાણવી, અને ઉભય પ્રકારની પ્રકૃતિની (સક્રમકાળે ઉદયવતી અનુદયવતીની) ઉ. સ્થિ૦ સત્તા ચરિથતિ તુલ્ય જાણવી.
ટીકાથી જે પ્રકૃતિની સમથી ઉ૦ સ્થિતિસત્તા થાય - છે પરંતુ બન્યથી નહિ, અને ઉદયપણ હોય છે તે સંક્રમથી દીધું અર્થાત્ સંક્રમના વશથી પ્રાપ્ત થયેલી છે ઉ૦ સ્થિતિ તે જેની એવી પ્રકૃતિને જે આગમ એટલે સંક્રમવડે બે આવતીકાહીન ઉ૦, સ્થિતિને જે સમાગમ તે ઉદયાવલિકારૂપ આવલિકા સહિત કરતાં - તે પ્રકૃતિની ઉસ્થિતિસત્તા થાય છે. અહિં તાત્પર્ય એ છે કેશાતાને અનુભવતે એ કેઈક જીવ ઉ૦ સ્થિતિ યુક્ત અશાતાને બાંધે છે, ને તે બાંધીને પુનઃ શાતાને અન્ય પ્રારશે, અને બધાવલિકા જેની વ્યતીત થઈ છે એવા આવલિકાથી ઉપર બે આ. વલિકા હીન ૩૦ કેડાઠઠ સાગર પ્રમાણુ રિથતિસત્તાવાળી સર્વ અશાતાને તે વેદ્યમાન અને બધ્યમાન શાતામાં ઉદયાવલિકાથી ઉપર સંક્રમાવે છે, તે કારણથી તે ઉદયાવલિકા સહિત સંક્રમ વડે એ આવલિકાહીન ઉ૦ સ્થિતિ સમાગમ પ્રમાણુ શાતાદનીયની ઉ૦ સ્થિતિ સત્તા છે. એ પ્રમાણે ૯ નેક –નરગતિ–આદિ સંઘયણ પ-પ્રથમસંસ્થા૦૫-સુખગતિ–સ્થિર-શુભસુભગ સુસ્વર-આય-ચશને ઉચ્ચત્ર—એ ૨૮ પ્રકૃતિની બે આવલિકાહીન અને ઉદયાવ.' લિકા સહિત આપણી જાતિના ઉ૦ સ્થિ૦ સમાગમ પ્રમાણુ ઉ૦ સ્થિતિ સત્તા જાણવી.
પુન અત્તમું હીન અને ઉદયવલિકા સહિત ઉ, થિતિ સમાગમ પ્રમાણ સમ્યકત્વની ઉ૦ રિથતિ સત્તા છે, તે આ પ્રમાણે – મિથ્યાત્વની ઉ૦ સ્થિતિ બાંધીને ત્યાં મિથ્યાત્વમાંજ અન્તર્યું પર્યત રહીને તદઅંતર સમ્યકત્વ પામે, ને તે સમ્યકત્વ પાપે છેતે મિથ્યાત્વની ઉ૦ સ્થિતિને (આવલિકાથી ઉપરની સ્થિતિને) તે
Page #644
--------------------------------------------------------------------------
________________
૭૨૮
અથ સત્તાપ્રકરણ
ANANAAAAAAAAAMAANAA
AAAAAAAAAAnthrAM - - -
-
AAN
પણ સંખ્યા વડે અન્તર્યું. હીન ૭૦ કે - કેસાયમ પ્રમાણ સર્વ પણ સ્થિતિને સમ્યકત્વમાં ઉઠયાવલિકાથી ઉપર સંક્રમાવે છે, તે કારણથી અન્તર્યું હીન અને ઉદયાવલિકા સહિત સમ્યકત્વની ઉ૦ સ્થિતિ સત્તા હોય છે
પુન જે પ્રકૃતિની સંકમથી ઉ૦ સ્થિતિ થાય છે, સં. કમકાળે ઉદય નથી તે સંક્રમ કાળે અનુદય પ્રકૃતિની પૂર્વે જે સ્થિતિસત્તા કહી તેટલીજ સમયહીન સ્થિતિસત્તા જાણવી, અર્થાત્ તે પ્રકૃતિની ઉ૦ સ્થિતિસત્તા એક આવલિકા સહિત ને સમયાન ધિક આવલિકા હીન ઉ૦ સ્થિતિ સમાગમ પ્રમાણ છે. તે આ પ્રમાણે કે મનુષ્ય ઉ૦ સંકલેશના વશથી ઉ૦ નરકગતિની સ્થિતિ બાંધીને પરિણામની પરાવૃત્તિ થતાં પુના દેવગતિને બંધ પ્રારંભે અને તે બધ્યમાન દેવગતિમાં આવલિકાથી ઉપર (દેવગતિ સ્થિતિમાં) બન્યાવલિકા રહીત ઉદયાવલિકાથી ઉપરની ૨૦ કે. કે. સાગર પ્રમાણ નરકગતિની સર્વ ઉત્કૃષ્ટ સ્થિતિને વૈદ્યમાન મનુષ્યગતિમાં રિતબુક સંક્રમ વડે સંક્રમાવે, તે કારણથી દેવગતિની ઉં, સ્થિતિ સત્તા તે સમયે માત્ર સ્થિતિએ હીન એક આવલિકાધિક ને મેં આવલિકા હીન ઉ૦ - સ્થિતિસમાગમ પ્રમાણ જાણવી. એ પ્રમાણે દ્વિત્રિ -ચતુ-આહા૦૭-નાનપુરા-દેવાનુ-સૂત્ર-અપ-સાધા
નનામ એ ૧૬ પ્રકૃતિની ઉ૦ સ્થિતિસત્તા પૂર્વોક્ત પ્રમાણ વાળી, (દેવગતિવત્ ) જાણવી
તથા એક આવલિકા અધિક ને એક સમયહીન અન્તર્મુહુર્તાન ઉ૦ રિથતિ સમાગમ પ્રમાણ મિશ્રમેહનીયની ઉ૦ સ્થિતિસત્તા તે પણ સમ્યકત્વની ઉ૦ સ્થિર સત્તાને અનુસારે વિચારવી.
- તથા માર્ષિ કgિgણા ઉદયવતી અને અનુદયવતી એ અને પ્રકારની સંક્રમભ્રષ્ટ સ્થિતિવાળી પ્રકૃતિની ઉ૦ સ્થિતિ સત્તા, સકર્મકાળે ય સ્થિતિ એટલે સર્વસ્થિતિ તુલ્ય જાણવા
Page #645
--------------------------------------------------------------------------
________________
. -કર્મપ્રકૃતિ.
ઉરહ
કારણ કે તે વખતે અનુદયવતી પ્રકૃતિની પણ પ્રથમ સ્થિતિ સ્તિબુક સંક્રમવડે ઉદયવતી પ્રકૃતિમાં સંક્રમતી. છતાં પણ દલિક રહીત વિદ્યમાન હોય છે. સ્થિતિરૂપ કાળ ને સંક્રમાવી શકાય નહિ પરંતુ તે સ્થિતિગત દલિકને જ સંક્રમાવી શકાય છે, તે કારણથી પ્રથમ સ્થિતિગત દલિક સંક્રાન્ત થયે છતે પણ તે વખતે રેલિક રહીત પ્રથમ સ્થિતિ વિદ્યમાન જ હોય છે, એ હેતુથી ઉદયવતી ને અનુદયવતી એ બન્ને પ્રકારની પ્રકૃતિઓની પણ ઉ૦ થિ સત્તા યસ્થિતિ તુલ્ય હોય છે અને જે જીવ જે પ્રકૃતિની ઉ૦ સ્થિતિ ને બાંધે છે અને જે જીવ જે પ્રકૃતિઓમાં ઉ૦ સ્થિતિને રક્રમાવે છે તે જીવ તે પ્રકૃતિની ઉ૦ રિથતિસત્તાને સ્વામિ જાણ (તિ ૩૦ જિસત્તા . )
એ પ્રમાણે ઉ સ્થિતિસત્તાના સ્વામિ કહીને હવે = 0 સત્તા ના વામિ કહે છે.
संजलणतिगे सत्तसु य नोकसाएसु संकमजहन्नो सेसाण हिइ एगा, दुसमयकाला अणुदयाणं ॥१९॥
, ગાથાર્થ–સંજવત્રિક-અને ૭ નેકષાયમાં જ સ્થિ સત્તાક જ સ્થિ૦ સંક્રમ પ્રમાણ જાણવી, અને શેષ ઉલ્યવતી પ્રકૃતિની જ સ્થિસત્તા ૨ સમયકાળ પ્રમાણ જાણવી
ટીકાઈક્રોધ માન માયારૂપ સંજીવ ત્રિકની અને યુવેદ હાયાદિ બ્રકારૂપ સાત સેકષાયની જ થિ સત્તા જ સ્થિતિ સંક્રમ પ્રમાણ છે. એ પ્રકૃતિ બંધથી અને ઉદયથી વિચછેદ પામે છતે સંક્રમ વડે અન્ય પ્રકૃતિમાં ક્ષય પામે છે, તે કારણથી એ પ્રકૃ તિને જે અન્ય સંક્રમ તેજ જ સ્થિતિ સત્તા છે. કહ્યું છે કે :
9
Page #646
--------------------------------------------------------------------------
________________
અથ સત્તા પ્રકરણ
AAAAAAAAAAAAAAAAAANNARAAN
हासाइ पुरिस कोहा-दि तिन्नि संजलण जेण बंधुदए
છિને સંજમરૂ, તે રૂ મ મિI (કથિતાથ). - આ ગાથામાં અને અને “તેટલી જ સ્થિતિ સત્તા છે.” એ સંબંધ (અધ્યાહારથી) જેડ.
પુનઃ શેષ જ્ઞાના૦૫-દર્શ૦૪-સભ્ય-સંજવ–ોભ-આયુ -નપુંસક-સ્ત્રી-શાતા-અશાતા-ઉચ્ચ-નરગતિ-પચે-ત્રસાદિ ૩ સુભગ-આય-ચશ-જન-અન્ત૦૫-એ ઉદયવતી ૩૪ પ્રકૃતિની આ૫ આપણું ક્ષયને અન્ય સમયે જે ૧ સમય માત્ર સ્થિતિ તે જ સ્થિ૦ સત્તા જાણવી, અને પુનઃ અનુદયવતી પ્રકૃતિની જ સ્થિ૦ સત્તા આપ આપણા ક્ષયને ઉપાજ્ય સમયે જે વરૂપપક્ષાએ સમય માત્ર અને સંક્રમાપેક્ષાએ (અન્યથા) બે સમય માત્ર સ્થિતિ પ્રમાણે છે. અનુદયવતી પ્રકૃતિને અનત્ય સમયે સ્તિષુક સંક્રમથી ઉદયવતી ચકૃતિમાં પ્રક્ષેપે છે ને તે સ્વરૂપે અનુભવે છે, તે કારણથી અન્ય સમયે તેઓ દલિક સ્વરૂપ પ્રાસ થતું નથી પરંતુ પરપ્રકૃતિરૂપે પ્રાપ્ત થાય છે, તે કારણથી કહ્યું છે કે
ઉપાસ્ય સમયે સ્વરૂપાપેક્ષાએ એક સમય માત્ર અને અન્યથા બે સમય માત્ર કાળ પ્રમાણુ જ સ્થિતિ સત્તા છે”
હવે સામાન્યતઃ સર્વ કર્મોના જ સ્થિતિસત્તાના સ્વામિ કહેવાય છે–ત્યાં અનન્તાનુબન્ધિ અને દર્શનમોહનીયત્રિક એ ૭ પ્રકૃતિની જ સ્થિ૦ સત્તાના સ્વામિ ચેથાથી સાતમા ગુણસ્થાન સુધીના છો અથાગ પણે જાણવા, નારકાયુ-તિર્યગાયુ-અને દેવાયુના જ સ્થિ૦ સત્તાના સ્વામિ આપ આપણા ભવના અન્ય સમચમાં વર્તતા નારતિય ચ અને દેવે અનુક્રમે જાણવા. મધ્ય કષાય ૮-થિણદ્વિત્રિક (૩)-નામ ત્રદશક (૧૩)-ને કષાય –અને સંવ ત્રિક-એ ૩૬ પ્રકૃતિની જ સ્થિ૦ સત્તાના સ્વામિ ૧ માં ગુણસ્થાનવાળા, જ્ઞાના૫-દર્શ૦ ૬-અન્ત૫ એ ૧૬ પ્રકૃ તિની જ સ્થિત્તાના સ્વામિ ૧૨ મા ગુણસ્થાનવાળા જી.
Page #647
--------------------------------------------------------------------------
________________
ક્રમ પ્રકૃતિ.
૭૩
અને શેષ ૯૫ પ્રકૃતિયાની જ॰ સ્થિસત્તાના સ્વામિ ૧૪ મા ગુણસ્થાનવાળા છવા જાણવા. (કૃતિ ન૫િ૦ સત્તાશ્યામિત્વ)
એ પ્રમાણે જ સ્થિતિસત્તાના સ્વામિ કહીને હવે સ્થિતિમ ની મહુવા કરે છે.
ठिsingाणाई, नियकस्सा हि थावरजहन्न નેતો તેટા, લવળા સંતારૂં પિ॥૨૦॥
ગાથા:સ્વકીય ઉ॰ સ્થિતિસ્થાનથી નીચે સ્થાવર પ્રાચા ફ્ય જ૦ સ્થિતિસ્થાન પન્તનાં સ્થિતિ સત્તાસ્થાને નિશ્વર પણૢ પ્રાપ્ત થાય છે, અને ક્ષપણાદિકમાં સાન્તર સ્થિતિસત્તા સ્થાને પણ
પ્રાપ્ત થાય છે.
·
ટીકા !—સવે કર્મોની આપ આપણા ઉ॰ સ્થિતિસ્થાનથી સમય માત્રથી આરંભીને નીચે જ્યાં સુધી સ્થાવરની જઘન્ય એટલે એકેન્દ્રિય પ્રાચેાગ્ય જઘન્ય સ્થિતિસત્તા આવે ત્યાં સુધી ઉતરવુ. એટલા 'પ્રમાણના સ્થિતિક’ડકમાં જેટલા સમયે તેટલાં સ્થિતિસ્થાના અનેક જીવાની અપેક્ષાએ નિરંતર પણે પ્રાપ્ત થાય છે, તે જેમ કે .૦ સ્થિતિસ્થાન તે એક સ્થિતિસ્થાન, સમયહીન ઉ॰ સ્થિતિ તે દ્વિતીયસ્થિતિસ્થાન, એ સમયહીન ઉ॰ સ્થિતિ તે તૃતીય સ્થિતિસ્થાન, એ પ્રમાણે એકેન્દ્રિય પ્રાયેાગ્ય જ સ્થિતિસત્તા પન્ત કહેવું, અને એકેન્દ્રિય પ્રાચેાગ્ય જ॰ સ્થિતિસત્તાથી નીચેનાં સ્થિતિસ્થાના ક્ષર્ષ ણાદિમાં એટલે ક્ષયકાળે ના ઉર્દૂલન કાળે સાન્તર પ્રાપ્ત થાય છે, અને ( ગાથોક્ત ) અપિ શબ્દથી નિરન્તર પણ પ્રાપ્ત થાય છે. તે કેવી રીતે ? એમ ો પૂછતા હા તા કહીએ છીએ કે એકેન્દ્રિય પ્રાચેાગ્યે જ સ્થિતિસત્તાના ( માં ) ઉપરના અગ્રભાગથી પલ્યાપમના અસખ્યાતમા ભાગ પ્રમાણુ સ્થિતિખંડને અડવા ( ક્ષય કરવા ના વેલવા ) માંડે છે, અને ખયનકરણ પ્રારંભના પ્રથમ
Page #648
--------------------------------------------------------------------------
________________
ફર.
અથ સત્તા પ્રકરણ ~~~ ~~~~~~~~~ ~ ~~~~~~~~~~~~ ~~~ સિમયથી આરંભીને પ્રતિસમયે નીચેથી ઉદયવતી પ્રકૃતિની અનુભવ પૂર્વક અને અનુદયવતી પ્રકૃતિની સ્તિબુક સકમ પૂર્વક એકેક સમય પ્રમાણ સ્થિતિ ક્ષય પામતી જાય છે, તે કારણથી પ્રતિ સમયે સ્થિતિ વિશે (સ્થિતિ ભેદ-ભિન્ન ભિન્ન સ્થિતિ પ્રાપ્ત થાય છે તે આ પ્રમાણે પ્રથમ સમય વ્યતીત થયે તે સ્થાવર પ્રાગ્ય જ સ્થિતિસત્તા એક સમયહીન, દ્વિતીય સમય વ્યતીત થયે બે સમય હીન, તૃતીય સમય વ્યતીત થયે ત્રણ સમય હીન ઈત્યાદિ (રીતે પ્રતિ સમય ભિન્ન સ્થિતિ લભ્યમાન થાય છે-ઈતિ શેષ) પુના અહત કાળે તે સ્થિતિખંડને સંપૂર્ણ ખડે છે-વિનાશ પમાડે છે, તે કારણથી એટલી સ્થિતિ સમકાલેજ ત્રુટેલી હોવાથી અન્તર્યું થી ઉપર નિરંતર સ્થિતિસ્થાને પ્રાપ્ત થાય છે. તદઅંતર પુનઃ પણ પાપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ દ્વિતીય સ્થિતિખંડને ખડે છે, ત્યાં પણ પ્રત્યેક સમયે નીચે સમય સમય (એક સમય) માત્ર સ્થિતિ ક્ષયની અપેક્ષાઓ પૂર્વોક્ત પ્રકારે નિરન્તર સ્થિતિસ્થાને પ્રાપ્ત થાય છે, અને દ્વિતીય સ્થિતિખંડ ખંડિત થયે છતે પુનઃ પણ પપમાસંપેયભાગ પ્રમાણ સ્થિતિ સમકાળે ત્રુટી, તે કારણથી
પુને પણ અન્તર્યું. થી ઉપર નિરન્તર સ્થિતિસ્થાને પ્રાપ્ત થતાં નથી એ પ્રમાણે ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી એક આવલિકા શેષ રહે, અને તે આવલિકા પણ ઉદયવતી પ્રકૃતિની અનુભવ વડે, અને અનુદયવતીની સ્તિબુક સંક્રમ વડે પ્રતિ સમયે એક સમય શેષ રહે ત્યાં સુધી પ્રતિ સમયે ક્ષય પામે છે, તે કારણથી આ આવલિકમાત્ર સ્થિતિસ્થાને નિરન્તરે પણ પ્રાપ્ત થાય છે. (તિ fથતિ એ પળ )
જ ઉદાહરણ તરીકે એક સ્થિતિને ૭૪ સમયાત્મક કપીએ, તે. ૭ થી 4 નંબર સુધી ૧૫ સમયાત્મક સ્થિતિ તે નિરન્તરપણે અનેક જીની અપેક્ષાએ પ્રાપ્ત થાય છે, અને તેની નીચેની ૫૮ થી ૫૦ સુધીવાં પલ્યાસંખ્યયભાગ પ્રમાણ સ્થિતિ કંડકને અન્તર્મુહુર્ત સુધી* તેઓ તે વખતે પ્રદેશદય પ્રાપ્ત સવધસ્તન અન્તર્મુહુર્ત પણ તિબુક સમવો અને વિપાકેદય પ્રાપ્ત અન્તર્મુહુર્ત રિપાકેદો, જેથી ,
Page #649
--------------------------------------------------------------------------
________________
॥ અર્થે અનુમાન સત્તા કાળા ||
એ પ્રમાણે સ્થિતિભેદ પ્રરૂપણા પણ કરી, અને હવે અનુભાગ સત્તાની પ્રરૂપણા કરે છે,
संक्रमसममणुमागे, नवरि ज्ञहन्नं तु देसघाईणं ઇન્નોસાયવખાળ, દુઃટાળમિ ચેન્નઇન ૫ ૨૭ ॥
અન્તર્મુહુને ૪ સમયરૂપ કલ્પતાં ૫૯-૫૮-૫૦ અને ૫ નબરની સ્થિતિયા પણ નિરન્તર્પણેજ પ્રાપ્ત થઇ કહેવાય, અને શેષ ૫૫ થી ૪૬ સુધીના નખરવાળી સ્થિતિયા તુટેલી હેવાથી અતર ગાય, કારણુ ક્રુપ સ્થિતિયામાંથી ૧૦ ઉપરની અને ૪ નીચેની મળી ૧૪ સ્થિતિયા . તુટતાં ૪૫ સ્થિતિયા કાયમ રહી અને ૪૬ થી પ સુધીની સ્થિતિયેામાં પણ પ્રથમ ૪ સ્થિતિયા ( ૧૯-૫૮-૫૭-૫૬ નબરની) નિરન્તર હતી અને ત્યારપછી ૧૦ સ્થિતિયા અને અતર્મુહુ૦૫ ૪ સ્થિતિયા એકી વખતે તુટવાથી ૧૫ થી ૪૬ સુધીની ૧૦ સ્થિતિયાનુ 'અન્તર પડયુ, એજ વખતે સર્વ સ્થિતિયા ૪૫ વિદ્યર્માન છે,
.
<
C
પુનઃ એ ૪૫ સ્થિતિયેામાંની ઉપરની ૧૦ સ્થિતિયા જ્યાં સુધી અન્તજુ સુધી ) તુઢી નથી ત્યાં સુધી ૪૫-૪૪-૪૩-૪ર નબરરૂપ અન્તમુ `॰ પ્રમાણુ રિસ્થતિયા નિરન્તરપણે વર્તે છે, તે ત્યારબાદ ( અન્તમહુત બાદ ) તે ઉપરનું ચકડક અસ્તન અન્ત” એકી વખતે તુટતાં સર્વ સ્થિતિયા ૩૧ જ કાયમ રહેવાથી ૪૧ થી.૩૨. સુધીની ૧૦ સ્થિતિયા તુટેલી હાવાથી સાન્તર ગણાય છે. એ પ્રમાણેઃ—
દ્વિતીય
પ્રથમ સ્થિ॰ કડકધાતે નિરન્તરા ૫-૫૮-૫૭-૫ તુટેલી:૫૫ થી ફ્ ૪૫-૪૪-૪૩=૪ર -૪૧ થી-કર
તૃતીય
૨૭ થી ૧૮’
અન્ય
૧૩ થી ૪
ક્રમ પ્રકૃતિ.
"
?
..
ચરમેાયાવલિકા
19
mes
૩૧૩૦૨૯ ૨૮, ૧૭-૧૬-૧૫–૧૪
3-2-2
33
આ સધિ વિશેષ સમજ મકૃત મેંમત્તિ યંત્ર ચિત્રસંમહ
થી જોવી
ኔ
..
13
7
Page #650
--------------------------------------------------------------------------
________________
અથ સત્તા પ્રકÁ
मैणनाणे दुट्ठाणं, देसहरं सामिगो य सम्मत्ते આવરવિ ધરોજન-૧ જિદિવેલ્લુ ચ સર્વાંતે શા
ગાથા:—ટીકાર્યાંનુસારે.
ટીકાથ—અનુભાગસમતુલ્ય અનુભાગસત્તા પણ કહેવી, તાત્પર્ય એ છે કે જેમ અનુભાગ સક્રમમાં સ્થાન–પ્રત્યય—વિપાકશુભત્વ-અશુભત્વ-સાાત્તિ અને સ્વામિત્વાદિ પૂર્વ કહ્યાં છે તેજ પ્રમાણે અહિં અનુભાગસત્તાના સબંધમાં પણ કહેવુ', પરન્તુ તફાવત એ છે કે—હાસ્યાદિ કૈક વર્જીત મતિ-શ્રુત-ચક્ષુ-અચક્ષુ અવધિદ્વિ-સ ૧૦-વે૪૦ ૩-ને અન્તરાય ૫-એ ૧૮ દેશધાતિ પ્રકૃતિચેની જ૦ અનુભાગ સત્તાસ્થાનને આશ્રયિ એક સ્થાનીય, અને ઘાતિસ'ના આયિ દેશહેર એટલે દેશઘાતિ જાણવી. તથા મન:પર્યાય જ્ઞાનાવરણમાં પુનઃ જ॰ અનુભાગસત્તા સ્થાનને આશ્રચિ દ્વિસ્થાનીય, અને ઘાતિસ'જ્ઞાને શ્રયિ દેશઘાતિ જાણવી. અહિ' ઉ॰ અનુભાગસત્તાના સ્વામિને ઉ॰ અનુભાગ સક્રમના સ્વામિતુલ્ય જાણુવા, પુન: જ॰ અનુભાગસત્તાના સ્વામિ કહે છે—સમિનો T લમ્મત્ત ઇત્યાદિ સભ્ય૦-જ્ઞા૦૫-૪૦૬-અન્ત૦૫-એ ૧૬ પ્રકૃતિ તથા કિટ્ટિરૂપ સ॰ લાભ અને ત્રણવેદની જ॰ અનુ॰સત્તાના સ્વામિ સ્વસ્વ અન્ય સમયમાં વતંતા જીવા જાણવા. એમાં જે કઇ વિશેષછે તે અગ્રગાથાએ કહે છે.
૭૩૪
-
मइ सुयचरकु अचरकूण, सुयसम्मत्तस्स जेठ्ठलखिस्स મોહિસ્સોહિલુળ, મળનાાં વિઙનાળન્ન ॥૨॥
ગાથાઃ——મતિ શ્રુત-ચક્ષુ અને અચક્ષુ આવરણુની જ અનુસત્તાના ઉત્કૃષ્ટ શ્રુત લબ્ધિવત શ્રુતસમાસને (ચતુર્દશપૂર્વ ધરને ) હાય, અને અવધિકિ આવરણની જ॰ અનુસત્તા પરમાન
Page #651
--------------------------------------------------------------------------
________________
કર્મપ્રકૃતિ, -
૭૩૫
વધિયુકત જીવને હય, અને મન પવની જ અનુસત્તા વિપુલ મતિ મનાયર્થવજ્ઞાનીને હેય છે.
ટીકાથ–મતિજ્ઞાનાવરણ શ્રુતજ્ઞાનાવરણ ચક્ષુદર્શનાવરણ અચક્ષુદર્શનાવરણ એ ૪ પ્રકૃતિની જ અનુસત્તા કૃતસમાને એટલે સકલકૃતના પારગામિન અર્થાત્ ચતુર્દશપૂર્વધરને હોય છે, અને તે પણ ચેષ્ટલબ્ધિકને એટલે શ્રુતઅર્થની ઉ૦ લબ્ધિમાં વર્તવાને જ અનુભાગસરા હોય છે. અહિં તાત્પર્ય એ છે કે મતિજ્ઞાનાવરણાદિ ૪ પ્રકૃતિની જ અનુભાગસત્તાને સ્વામિ ઉત્કૃષ્ટ કૃતાર્થને પ્રાપ્ત થયેલ ચતુર્દશપૂર્વધર જાણવા. તથા અવધિ જ્ઞાના વરણ અને અવધિ દર્શનાવરણરૂપ અવધિબ્રિકની જ અનું ભાગ સત્તા પરમાવધિજ્ઞાન વડે હોય છે, અર્થાત્ અવધિ જ્ઞાનાવરણ અને અવધિ દશનાવરણની જ અનુ. સત્તાને સ્વામિ પરમાવધિયુક્ત જીવ જાણુ. તથા મને જ્ઞાન એટલે જઘન્યાનુભાગ સત્તાવાળું મનપર્યાયજ્ઞાન વિપુલમ પર્યાયજ્ઞાનીને જાણવું. એમાં સ્વામિત્વ ભાવના અવધિ જ્ઞાનાવરણવત્ જાણવી. ( અર્થાત્ મન પર્યાવરણની જ સત્તાને સ્વામિ વિપુલમનઃ પર્યાયી જાણ). લબ્ધિ સહિત, જીવને ઘણે અનુભાગ વિનાશ પામે છે તે કારણથી પામોહિત ઈત્યાદિ કહ્યું છે. તથા જે જવ અનુભાગસત્તાના સ્વામિ તેજ જ
અનુસત્તાના પણ સ્વામિ જાણવા. (તિ ૪૦ કનુમાનરાdiefમ). . હવે અનુભાગસત્તાસ્થાનની મેરાપના કરે છે बंधहयहयहउप्प-त्तिगाणि कमसो असंखगुणियाणि उदयोदीरणवजाणि, होति अणुभागठाणाणि॥२४॥
ગાથાર્થ બત્પત્તિક, હત્પત્તિક, ને હતોત્પત્તિક એ ત્રણે અનુસત્તાસ્થાને અનુક્રમે અસંખ્યગુણ છે, ઉદય ને ઉદીરણ જન્ય અનુસ્થાને વજીને બધત્તિક હત્પત્તિકને હતત્પત્તિ અનુસત્તાસ્થાને અનુક્રમે અસંખ્ય ગુણ છે. |
Page #652
--------------------------------------------------------------------------
________________
છક
અથ સતા પ્રકરણ
=
ટીકાર્ય –અહિં અનુભાગ સ્થાને બત્પતિક હત્પત્તિક અને હતઉતત્પત્તિક, એ ૩ પ્રકારે છે, ત્યાં જેઓની ઉત્પત્તિ બંધથી જ છે તે વિપત્તિ, અને તે સ્થાને અસંખ્ય લોક પ્રદેશપ્રમાણુ છે, કારણ કે તેના હેતુઓ અસંખ્યક પ્રદેશ પ્રમાણ છે. તથા ઉદ્વર્તન અને અપવર્તનાકરણના વશથી વૃદ્ધિ અને હાનિવડે અનુર ભાગ સ્થાને જે અન્યથા અન્યથા ( ભિન્ન ભિન્ન પ્રકારે) અર્થાત્ વિચિત્ર પ્રકારે થાય છે તે પરિવા કહેવાય છે. હતથી એટલે ઘાતથી અર્થાત્ પૂર્વ અવસ્થાના વિનાશરૂપથી જેઓની ઉત્પત્તિ છે તે તોત્તિ, અને તે પણ પૂર્વના બત્પત્તિક સ્થાનેથી અસંખ્ય ગુણ છે. એકેક બત્પત્તિ સ્થાનમાં અનેક જીની અપેક્ષાએ ઉદ્વર્તના અપવર્તના વડે અસંખ્યભેદ થાય છે તે હેતુથી (બત્પત્તિકથી હત્પતિક અસંખ્યગુણ છે. પુનઃ સ્થિતિઘાત અને રસ ઘતવડે અન્યથા અન્યથા થવાથી જે અનુભાગ સ્થાને થાય છે તે તાતોપત્તિ કહેવાય છે. હિત થયે છતે એટલે ઉકત અને અપવર્તનવડે ઘાત થયે છતે પુનઃ પણ ઘાત થવાથી એટલે સ્થિતિ ઘાત વા રસઘાત વડે ઘાત થવાથી જેઓની ઉત્પત્તિ છે તે હિતોપત્તિ કહેવાય છે ને તે ઉદ્વર્તના અપવર્તન જન્ય સ્થાનથી (હત્પતિકથી) અસંચગુણ છે.
ક્લિકાતિ અને અનુભાગમાં
અહિ
ફિ" છે
- હવે ગાથાને અક્ષરાર્થ કહે છે-જે સ્થાને ઉદય વડે અને ઉદીરણા વડે પ્રતિસમયે ક્ષય થવાથી અન્યથા ન્યથા અનુભાગસ્થાને ઉપજે છે તેને લઈને શેષ બત્પત્તિકાદિ અનુભાગ સ્થાને અનુક્રમે અસંખ્યગુણ કહેવાં. અહિં ઊદાદરણુજન્ય સ્થાનનું વજન કેમ કર્યું છે? તે કહીએ છીએ કે ઉદય અને ઉદીરણ પ્રવર્તમાન થયે. બન્ધ, ઉદ્વર્તન, અપવતના, સ્થિતિઘાત અને રસાંઘાતજન્ય
સ્થાનેમાંથી કોઈ પણ સ્થાને અવશ્ય હોય છે, તે કારણથી ઉદાદીરણાજન્ય સ્થાને તેમાં જ (બન્ધાત્પત્તિકાદિમાંજ ) અન્તર્ગત થાય છે માટે ઉદીરણુજન્ય સ્થાને પૃથફ ગણવામાં આવ્યુ નથી. (તિ સનુમાન સત્તા કહ૦).
Page #653
--------------------------------------------------------------------------
________________
કર્યપ્રકૃતિ,
.
| રથ બરાસર મા II - એ પ્રમાણે અનુભાગસત્તા કહીને હવે પ્રદેશસત્તા કહેવા ચાગ્ય
છે ત્યાં ભેદ-સાયાદિ પ્રરૂ-ને સ્વામિત્વ એ ૩ અનુયેલ છે. તેમાં . ભેદ પ્રરૂપણા પૂર્વવત્ જાણવી, અને હવે સાદિ પ્રરૂપણ કરવા રોગ્ય છે. તે સાદ્યાદિ પ્રરૂ. મૂળપ્રકૃતિ સંબધિ અને ઉત્તર પ્રકૃતિ સંબંધિ એમ બે પ્રકારે છે, ત્યાં પ્રથમ મૂળ પ્રકૃતિ સંબધિ સાદ્યાદિ પ્રરૂ કરે છે. सत्तण्हं अजहन्नं, तिविहं सेसा दुहा पएसम्मि . मूलपगईसु आउसु, साइ अधुवा य स वि ॥२५॥ • ગાથાથી–ટીકાથનુસારે.
ટીકાથ–આયુ વિના ૭ મૂળકર્મની પ્રદેશસત્તા અનાદિયુવ–ને અધવ એમ ૩ પ્રકારે છે, ત્યાં આયુ વિના ૭ કર્મની જ પ્રદેશસત્તા આપ આપણા ક્ષયકાળે અત્યસમયમાં વર્તતા ક્ષપિત કમીશ જીવને હેય છે તે સાદિ-અધુવ, ને તેથી અન્ય સર્વ અજઘન્ય પ્ર સત્તા તે સદાકાળ હોવાથી અનાદિ, અને ધ્રુવાધવત્વ અભવ્યભવ્યની અપેક્ષાએ જાણવું. તથા તેના =શેષ ઉ૦ અનુ. અને જરૂ૫ ત્રણે વિકલ્પ સાદિ-અધ્રુવ એમ બે પ્રકારે છે. ત્યાં સાતમી પૃથ્વીમાં વર્તતા ગુણિતકમ શ મિથ્યાષ્ટિ જીવને ઉ૦ પ્રદેશસત્તા હોય છે. શેષકાળમાં એજ જીવને અનુ. પ્રદેશસત્તા હોય છે, તે કારણથી એ બન્ને સત્તા સાદિ-અવ છે, અને જ પ્ર. સત્તા તે પૂર્વે કહીજ છે. તથા આયુષ્યના ઉ૦-અનુ-જ૦અને અજ રૂપ સર્વે વિકલ્પ અધુર સત્તાક હેવાથી સાવિ અધુવાજ છે. (ઈતિ મૂળ પ્ર પ્ર સત્તા સાદ્યાદિ પ્રરૂ૦).
હવે ઉત્તર તિથોમાં સાદિક કરે છે. - 98
Page #654
--------------------------------------------------------------------------
________________
૭૬૦
અથ સત્તા પ્રકરણ
સર્વાગ સ્થાન સમુદાયે થાય તેટલાં અધિક સ્પર્ધકે થાય છે. અથીત એ સમયહીન બે આલિકાના સમય પ્રમાણ અધિક પિ કે થાય છે, તે આ પ્રમાણે–પુરૂષદને બંધ ઉદય વગેરે વિચ્છેદ પાપે છતે બે સમયહીન એ આવલિકાબધ્ધ દલિક વિદ્યમાન હેય છે. તે કારણથી અવેદક જીવને સંજવલનત્રિકેમાં કહેવા પ્રકારે ચગસ્થાનેની અપેક્ષાએ બે સમયહીન બે આવલિકાના સમય પ્રમાણે સ્પર્ધકે કહેવાં. - હવે પૂર્વે કહેલાં અને આગળ કહેવાતાં જઈશાનું સામાન્ય
પા કહે છે.
सव्वजहन्नाढतं, खंधुत्तरओ निरंतरं उप्पि
૩ વમળો, રોમના નેજાધાપાકા
, , ગાથાર્થ–સર્વ જઘન્ય પ્રસવ સ્થાનથી પ્રારંભીને નિર
તરપણે સર્વોત્કૃષ્ટ સ્થાન સુધી પૂર્વ પૂર્વથી આગળ આગળનાં પ્ર. - સત્તાસ્થાને નિરન્તરપણે એક કર્મકધવડે અધિક અધિક જાણવા તથા ઉદલના ચોગ્ય ૨૩ અને સં. લેભ-શ–ને ૬ નેકષાય એ ૩૧ પ્રકૃતિમાં એક એક સ્પર્ધક છે. -
ટીકાર્થ–સર્વ જઘન્ય પ્રદેશસત્તાસ્થાનથી પ્રારભીને એકેક કર્મ સ્કધવડે ઉત્તરત (અધિક) અર્થાત્ પૂર્વ પૂર્વથી ઉત્તરેસરપણે નિરન્તર પ્રદેશસત્તાસ્થાનને સમુદાય ત્યાંસુધી લે (ગ્રહણ , કરવે) કે જ્યાં સુધી ઉપરનું સર્વોત્કૃષ્ટ પ્રસત્તાસ્થાન પ્રાપ્ત થાય, એને વિશેષ વિચાર આ પ્રમાણે છે–સર્વ જઘન્ય પ્રદેશસત્તાસ્થાનથી આરંભીને ચગસ્થાનની અપેક્ષાએ એકૈક કર્મક વૃદ્ધિ પામતાં પ્રદેશસત્તાસ્થાને નિરન્તરપણે ત્યાં સુધી ગણવાં કે જ્યાંસુધી ઉ૦ પ્રદેશ સત્તાસ્થાન પ્રાપ્ત થાય. અહિં ચગસ્થાનના વશથી પ્રાપ્ત
Page #655
--------------------------------------------------------------------------
________________
, - કર્મપ્રકૃતિ - ~~~~~ ~ ~~~~~~~~~ ~~~~ ~ ~~~~~~ ~ થયેલ સ્પર્ધકેની અપેક્ષાએ “એકૈક કર્મષ્ઠધ વડે ઉત્તરોત્તર અધિક” એ પ્રમાણે કહ્યું છે, અન્યથા રામાવલિ ઈત્યાદિ ગાથામાં જે સ્પર્ધકે કહ્યાં છે તે સ્પર્ધકેમાં એક પ્રદેશવટેજ ઉત્તરોત્તર વૃદ્ધિ પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે સ્પર્ધકેનું સામાન્ય લક્ષણ કર્યું. રાતિ પર્વોનું સામાન્ય ). -
. . હવે સામાન બસિયોની પાર્થ પપપ કહેવાય છે.
. • vidશ્વની ઉલ્યમાન ૨૩ પ્રકૃતિનું એકએક સ્પર્ધક છે. ત્યાં પ્રથમ ઉદ્ધઘમામ સમ્યકત્વ મેહનીયના રપર્ધકને વિચાર આ પ્રમાણે છે–અભવ્યપ્રાગ્ય જ સ્થિતિસત્તાવાળાઓ ત્રસમાં ઉત્પન્ન થઈને, ત્યાં સમ્યકત્વને તથા દેશવિરતિને અનેકવાર પ્રાપ્ત કરીને, ૪ વાર મેહનીયને ઉપશમાવીને, ૧૩૨. સાગરેપમ સુધી સમ્યકતવાલન કરીને, પુનઃ મિથ્યાત્વે. જાય, તે ચિરાલાએ સમ્યકત્વને ઉકેલતાં જ્યારે અમિખંડ સંક્રમિત થાય, અને શેષ એક ઉઠયાવલિકા રહે, અને તે ઉદયાવલિકાને પણ સ્તિબુકમથી મિથ્યાત્વમાં સમાવે, અને તે ઉદયાવલિકા સંકમતાં જ્યારે એ સમય માત્ર અવસ્થાનરૂપ એક સ્થિતિ શેષ રહે ત્યારે તે (શેષ રહેલી એક સ્થિતિ) સમ્યકcવની જળ પ્રદેશસત્તા કહેવાય છે. ત્યાંથી આગળ (શેષ રહેલી એક સ્થિતિગત પ્રદેશથી આગળ). અનેક જીવોની અપેક્ષાએ એકેક પ્રદેશની વૃદ્ધિએ ગુણિતકમશિના ઉ૦ પ્રદેશસત્તાસ્થાન સુધી અધિકાધિક પ્રદેશસત્તાસ્થાને ગણવાં. આ સર્વ સ્થાનના સમુદાયરૂપ એક સંપર્ધક છે. એ પ્રમાણે મિશ્રમોહનીયનું સ્પર્ધક પણ જાણવું, અને એ પ્રમાણે શેષ ઉલના ચોગ્ય . વેકિયાદિ ૧૧-આહારક ૭-ઉચ્ચત્રને મનુષ્યાદ્ધિક રૂ૫ ૨૧ પ્રકૃતિનું પણ એકૈક સ્પર્ધક વિચારવું, પરંતુ પ્રકૃતિમાં મુળથીજ ૧૩૨ સાગરેપમ પ્રમાણ સમ્યકત્વકાળ ન કહે.(શેષ સર્વ વિવક્ષા પૂર્વવત).
98
Page #656
--------------------------------------------------------------------------
________________
અય સત્તા પ્રકરણ,
* તથા માસા =સંજવલન લેભ અને યશ નામકર્મમાં પણ એકેક સ્પર્ધક છે, તે આ પ્રમાણે–તેજ અભવ્ય પ્રાગ્ય જઘન્ય સ્થિતિસત્તાવાળે જીવ ત્રસમાં ઉત્પન્ન થઇને ત્યાં વાર મેહનીયના ઉપશમ વિના શેષ ક્ષપિતકમાંશ ક્રિયાઓથી (ક્ષપિત કરુ છવપ્રાગ્ય કિયાએથી) ઘણાં કર્મદલિકને ક્ષય કરીને દીર્ધકાળ પર્યત સંયમનું પાલન કરીને ક્ષણાર્થે તત્પર થયેલું હોય, તે જીવને યથાપ્રવૃત્તકરણના અન્ય સમયે જ પ્રદેશસત્તા હોય છે, તદનેતર તે જ પ્ર સત્તાસ્થાનથી પ્રારંભીને અનેક જીની અપેક્ષાએ એકૈક પ્રદેશની વૃદ્ધિએ નિરતર પ્રદેશસત્તાસ્થાને ગુણિતકમાંશ જીવના ઉ.પ્રદેશસત્તાસ્થાન સુધી ગણવાં. એ પ્રમાણે સં૦ લેભ અને યશકર્મનું એકૈક સ્પર્ધક કહ્યું.
- - -તથા નોરતાના ૬ નેકષાયનું પણ પ્રત્યેકનું એક ર૫ર્ધક છે તે પણ આ પ્રકારે છે–તેજ અભ૦ પ્રાગ જ પ્રદેશસત્તાવાળે જીવ ત્રસમાં ઉત્પન્ન થઈને ત્યાં સમ્યકત્વ અને દેશવિરતિ અનેકવાર પ્રાપ્ત કરીને ૪ વાર મોહનીયને ઉપશમાવીને શીદ અને નપુંસકવેદને વારંવાર બંધવડે અને હાસ્યાદિ પ્રદેશના સંક્રમવડે અત્યંત પૂરીને મનુષ્ય થાય, ત્યાં દીર્ઘકાળ પર્યન્ત સંયમ પાલન કરીને ક્ષપણા તત્પર થાય, તે જીવને અતિમખંડનાં અન્ય સમયે ને કષાયની પ્રત્યેકની જે પ્રદેશસત્તા વિદ્યમાન છે તે સર્વ જઘન્ય પ્રદેશ સત્તા જાણવી. તદનંતર તે જઘન્ય પ્ર. સત્તા સ્થાનથી આરંભીને અનેક જીવોની અપેક્ષાએ એક પ્રદેશની વૃદ્ધિ એ નિરન્તર અનંત છે. સત્તાસ્થાને ત્યાંસુધી કહેવાં કે જ્યાં સુધી ગુણિતકમાંશ જીવ : પ્રાગ્ય ઉ. પ્ર. સત્તાસ્થાન પ્રાપ્ત થાય. એ પ્રમાણે ૬ ને કષાયનું પ્રત્યેકનું એકએક સ્પર્ધક કહ્યું.
- હવે મોનીજ વિના જ ઘrfસ કામની સ્પર્ધા કપ
Page #657
--------------------------------------------------------------------------
________________
છ?
- કર્મપ્રકૃતિ. , ठिइखंडगविच्छेया, खीणकसायरस सेसकालसमा एगहिया घाईणं, निदापयलाण हिच्चेकं ॥४९॥
ગાથા–ટીકાથ કારણે સંક્ષિપ્તાવિત
ટીકાથ–ક્ષીણુકવાથી જીવના સ્થિતિખંડ વિદથી અર્થાત સ્થિતિઘાતવિચ્છેદ થયા બાદ આગળ જે શેષ કાળ રહે છે તે પ્રમાણુ અથત ષ રહેલા કાળના સમયે જેટલાં ને તેથી પણ એક અધિક સ્પર્ધકે ઘાતી કર્મનાં થાય છે. અહિં નિદ્રા પ્રચલાના એક અન્ય સ્થિતિગત સ્પર્ધકને લઈને શેષ સ્પર્ધક કહેવાં, કારણ કે નિદ્રા પ્રચલાના ઉદયાભાવથી અનન્ય સમયે સ્વસ્વરૂપે દલિક પ્રાપ્ત થતું નથી, પરંતુ પરપ્રકૃતિરૂપે જ પ્રાપ્ત થાય છે, તે કારણથી નિદ્રાને પ્રચલા એ બેનું અત્યસ્થિતિગત એક સ્પર્ધક વર્શત કર્યું છે.
અહિં સ્પર્ધકેની ભાવના આ પ્રમાણે છે–ક્ષીણકષાય અધ્ધાના (૧૨મા ગુણસ્થાન કાળના) સંખ્યાત ભાગ ગયે છતે અને અન્તર્મ પ્રમાણને એક સંખ્યામાં ભાગ રહે છતે ૫ જ્ઞાનાવરણ– ૪ દર્શનાવરણને ૫ અન્તરાયની સ્થિતિસત્તાને સર્વોપવર્તનાએ અપવતીને ક્ષીણુંકષાય અધ્યાતુલ્ય કરે છે, અને નિદ્રા પ્રચલાની સ્થિતિસત્તાને ૧ સમયજૂન ક્ષીણકષાય અધ્યાતુલ્ય કરે છે, અહિં (૧ સમયહીનતાનું) કારણ તે પૂર્વે દર્શાવ્યું છે, અને તે સમયે સ્થિતિઘાતાદિ નિવૃત્ત થાય છે. જો કે સ્થિતિસત્તાને ક્ષીણુંકષાય અધ્ધાતુલ્ય કરી છે, તે પણ અનુક્રમે યથાસંભવ ઉદય ઉદીરણા વડે ક્ષય પામતું કર્મ ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી એક સ્થિતિ શેષ રહે, અને તે શેષ રહેલી) એક સ્થિતિમાં ક્ષપિતકમીશ જીવપ્રાગ્ય જે સર્વજઘન્ય પ્રદેશ સત્તા છે તે પ્રથમ સત્તાસ્થાનું કહેવાય છે. ત્યાંથી આગળ એક પરમાણું પ્રક્ષેપતાં દ્વિતીય પ્રઢ સત્તાથાન થાય છે, એ પ્રમાણે એકૈક પરમાણુની વૃદ્ધિએ નિરાર પ્રક
Page #658
--------------------------------------------------------------------------
________________
કર્યપ્રકૃતિ. '
.
-
કેવલિને અન્ય સમયે સર્વાલ્પ પ્રદેશસત્તાસ્થાન હોય છે તે પ્રથમ સ્થાન, તેથી એક પરમાણુ અધિક(પ્રક્ષેપતાં) દ્વિતીય પ્રસત્તા સ્થાન, એ રીતે અનેક જીની અપેક્ષાએ એકેક પ્રદેશની વૃદ્ધિએ ગુણિત કમશ જીવના ઉ૦ પ્ર સત્તાસ્થાન સુધી પ્ર સત્તાસ્થાને કહેવાં, આ એક સ્પર્ધક થયું.
અને છની પ્રક્ષેપતાં હતા. જે તે પ્રથમ
તજનતર એ પ્રકારે જ બે સ્થિતિ શેષ રહે છતે દ્વિતિય સ્પર્ધક ત્રણ સ્થિતિ શેષ રહો છો તૃતિય સ્પર્ધક, એ પ્રમાણે અગી કાળના પ્રથમ સમય પર્યન્ત નિવાર સ્પર્ધકે જાણવાં.
* તથા સચોગિકેવલિના અન્ય સમયે, અતિમ સ્થિતિ ખડ સબંધિ અન્તિમ પ્રક્ષેપથી માંડીને જ્યાં સુધી આપ આપણી સર્વોત્કૃષ્ટ ૨૦ સત્તા થાય ત્યાંસુધી આ પણ સર્વવસ્વ સ્થિતિગત એકેક સ્પર્ધક જાણવું, તે કારણથી અગિ કેવલિ ગુણસ્થાન કાળના જેટલા સમયે છે તેથી એક અધિક સ્પર્ધકે પ્રત્યેક ઉદયવતી શેલેશીસત્તાક પ્રકૃતિનાં હોય છે, અને શેષ અનુયવતી શૈલેશીસત્તાક ૮૩ પ્રકૃતિનો એક રWધકહીન, અગિ કાળના સમય પ્રમાણ સ્પર્ધકે જાણવાં. કારણકે તે અગિ કેવલિના અન્ય સમયે ઉદયવતી પ્રકૃતિમાં રિતણુંક સમવડે સંક્રમાવાય છે, તે કારણથી તે અન્ય સમયસક એક સ્પર્ધકહીન (અગસમય પ્રમાણ) સ્પર્ધકે તે અનુદયવતી પ્રકૃતિનાં હોય છે. અહિં “ઇડરમાળા' એ ગાથાથી
કે નરગત્યાદિ પ્રકૃતિની સ્પર્ધક પ્રરૂપણા પૂર્વેજ કરેલી છે, તેને પણ તે પ્રકૃતિનાં સ્પર્ધકે અહિં પ્રાપ્ત થાય છે, માટે પુના-નર ગત્યાદિમાં સ્પર્ધકને સંબંધ અત્રે કહે છે. એ પ્રમાણે બન્ધનાદિ કરણમાં પણ યથાયોગ્યપણે સ્પર્ધકોની પ્રરૂપણ કરવા ચગ્ય છે. (તે અગ્રગાથાથી કહે છે.)
એ પ્રમાણે રાજ્યના શાળોપર્ણો
ને કહે છે,
Page #659
--------------------------------------------------------------------------
________________
અથ સત્તા પ્રકરણ
૫
mm
संभवतो ठाणाई, कम्मपएसेहिं होति नेयाई करणेसु य उदयम्मि य, अणुमाणेणेवमेएणं ॥५०॥
ગાથાથી–ટીકાથનુસારે.
ટીકાથ–સંભવને આશ્રચિને (યથાસંભવ) કરણામાં એટલે બંધન વગેરેમાં અને ઉદયમાં (ઉદય એ કરણ નથી માટે અહિં ઉદયને ભિન્ન ગણેલ છે) પ્રદેશ સત્તાસ્થાને કર્મપ્રદેશની અપેક્ષાએ જાણવાં. તે કેવી રીતે? તે કહીએ છીએ કે–પૂર્વે દર્શાવેલી પદ્ધતિએ, અર્થાત્ એ પૂર્વોક્ત અનુમાન પ્રકારે જાણવાં, તે આ પ્રમાણે –અશ્વનકરણમાં જઘન્ય ચાણસ્થાન પર્યન્ત સુધીનાં એ સર્વ
ગસ્થને બન્થાપેક્ષાએ પ્રાપ્ત થાય છે, ને તેટલાં સત્તાસ્થાન પ્રમાણુનું એક સ્પર્ધક થાય છે, એ પ્રમાણે સંક્રમાદિ પ્રત્યેક કરણમાં પણ યથાશ્યપણે વિચારવું. करणोदयसंताणं, पगइहाणेसु सेसगतिगे, य . भूयकारप्पयरो, अवडिओ तह अवत्तवो ॥ ५१ ॥
ગાથાર્થ –ટીકાથનુસારે. * ટીકાથ-આંઠ કરણનાં, ઉદ્યનાં, અને સત્તાનાં પ્રકૃતિ સ્થાનમાં તથા શેષ (સ્થિતિસ્થાન, અનુભાગસ્થાન, અને પ્રદેશ સત્તાસ્થાને એ ) ત્રણ સ્થાનમાં પ્રત્યેકમાં ભૂયકાર, અલ્પતર, અવસ્થિત, ને અવકતવ્ય એ ચાર ચાર વિકલ્પ વિચારવા
હવે એ સૂરજદનું જક્ષણ કહે છે. एगादहिगे पढमो, एगाई ऊणगम्मि बिइओ अ तत्तियमेतो तइओ, पढमे समए अवत्तबो॥५२॥
Page #660
--------------------------------------------------------------------------
________________
કર્મયકતિ
-
ગાથા –એકાદિક પ્રકૃતિએ અધિક બધાદિ થતાં પ્રથમ (યસ્કાર) વિકલ્પ, એકાદિક હીન થતાં દ્વિતીય (અલ્પતર) વિકલ્પ, તેટલાજવાળે અંધાદિ પ્રવર્તે તે તૃતિય (અવસ્થિત વિકલ્પ, અને (બંધાદિ વિચ્છેદ પામ્યા બાદ) પુનઃ અંધાદિ પ્રવતતાં પ્રથમ સમયે અવક્તવ્ય વિકલ્પ થાય છે.
• ટીકાથી – અહિ આ ગાથાને અર્થ બને આશ્રયી વિચા શય છે, ત્યાં બન્યું તે મૂળ પ્રકૃતિને અને ઉત્તર પ્રકૃતિને એમ બે પ્રકારે છે, ત્યાં મૂળ પ્રકૃતિને બધે કદાચિત્ ૮ ને, કદાચિત ૭ ને, કદાચિત ૬ ને, ને કદાચિત્ ૧ પ્રકૃતિને પણું હોય છે. ત્યાં જ્યારે
ડી પ્રકૃતિને બાંધતે જીવ પરિણામ વિશેષથી ઘણી પ્રકૃતિ અંધે, જેમ ૭ને બાંધીને (બાંધતે ૮ પ્રકૃતિએ બાંધે, અથવા
કિવા ૧ પ્રકૃતિને બાંધીને પુનઃ ૭ પ્રકૃતિ બાંધવા માંડે ત્યારે તે યાદ જ કહેવાય એજ વાત મૂળગાથામાં કહી છે કે
વધિને પણ એકાદિક એટલે એક બે વા ત્રણ વગેરે પ્રકૃતિએ અધિક બન્ધ પ્રવર્તતે છતે પ્રથમ પ્રકાર થાય છે, અર્થાત ભંયકાર બન્ધ થાય છે.
ઘણી પ્રકૃતિને બાંધતે જીવ જ્યારે પરિણામ વિશેષથી થતી પ્રકૃતિ બાંધવા માંડે, જેમ ૮ ને બાંધતા ૭ બાંધવા માટે, અથવા ૭ ને બાંધતે દ બાંધવા માંડે, અથવા ૬ ને બાંધતે ૧ બાંધવા માંડે ત્યારે તે બન્ધ પતા કહેવાય એ જ વાત મૂળગાથાથી કહે છે કે પtrદ આજિવિાક એકાદિક એટલે એક બે ત્રણ વગેરે પ્રકૃતિ વડે હીન (ન્યૂન) બન્ધ પ્રવર્તતાં દ્વિતીય વિકલ્પ અર્થાત અલ્પતર બન્ધ થાય છે.
તથા તેજ ભૂયસ્કાર વા અલપતર અન્ય દ્વિતીયાદિ સમયમાં તેટલાજ પ્રમાણને પ્રવતતે “સહિત ” એવી સંજ્ઞા પામે છે. તે વાત મૂળ ગાથાથી કહે છે કે તરિયાતો સરોગેટલાજ પ્રમાણુને ત્રીજો અવસ્થિત બંધ થાય છે,
Page #661
--------------------------------------------------------------------------
________________
૭૬૮
અથ સત્તા પ્રકરણ,
www
MAN
N
MAANANDAnMann MAAND
પૂર્વોકત ત્રણ પ્રકારજ મૂળ પ્રકૃતિમાં સંભવે છે, પરંતુ ચતુર્થ પ્રકાર સંભવે નહિ. કારણ કે સર્વ મૂળ પ્રકૃતિને અન્ય વિચ્છેદ થયે પુન બન્ધ પ્રારંભ નથી થતું, કે જેથી એ બંધ વિકલ્પ પણ હેય, તે કારણથી ઉત્તર પ્રકૃતિ આશ્રચિને જ તે ચતુર્થ બંધ વિકલ્પ જાણ, જેમ મેહનીયને સંબંધિ સર્વ ઉત્તર પ્રકૃતિને બધ વિચછેદ થયે છતે ઉપશાન્ત મેહ ગુણસ્થાનથી પડતાં પુનઃ પણ બન્ધ પ્રારંભના પ્રથમ સમયે જે બંધ તે સમયે તે ભૂયસ્કાર કહી શકાય, ન અલ્પતર કહી શકાય, કે ન અવસ્થિત કહી શકાય, કારણ કે તે ભૂયસ્કારાદિબંધનું લક્ષણ તે સમયે છે નહિ માટે આ બધા પ્રારંભના પ્રથમ સમયને અન્ય તે વાળ કહેવાય છે, કારણ કે ભૂયસ્કારાદિનામથી કહી શકાય નહિ માટે અવકતવ્ય જાણ • એ પ્રમાણે ઉત્તર પ્રકૃતિને આઝયિ વેદનીય વિના શેષ જ્ઞાનાવરણાદિકને અવકતવ્યબંધ વિચાર, વેદનીયને અવકતવ્ય બંધ નથી, કારણ કે તે વેનીયને સર્વથા અન્ય વિચ્છેદ સગિ કેવલિ ગુણસ્થાનના અન્ય સમયે હોય છે, ને ત્યાંથી પુનઃ પ્રતિપાત (પડવું) હેય નંહિ કે જેથી પુનઃ બન્ધ પ્રવર્તતાં પ્રથમ સમયે અવકતવ્ય બંધ હોય. એ પ્રમાણે મળ પ્રકૃતિ આશ્રચિ અવક્તવ્ય વિના શેષ ૩ વિકલ્પ, અને ઉત્તરપ્રકૃતિ આક્ષયિ ચારે વિકલ્પ સંભવે છે અને જેમ બન્ધમાં ચાર વિકલ્પ કહા તેમ સંક્રમમાં ઉધનામાં અપવતનામાં, ઉદીરણામાં, ઉપશમનામાં, ઉદયમાં, સત્તામાં પ્રકૃતિસ્થામાં, સ્થિતિસ્થામાં, અનુભાગસ્થાનમાં અને પ્રદેશસ્થામાં પણ વયમેવ યથાસંભવપણે વિચારીને કહેવા करणोदयसंताणं, सामित्तोघेहिं सेसगंनेयं गईयाइमग्गणासु, संभवओ सुड्ड आगमिया॥५३॥
ગાથાથી–ટીકાથનુસારે
Page #662
--------------------------------------------------------------------------
________________
કર્યપ્રકૃતિ
૭૬૯
annANANANANANA
ટીકાથ–આઠ કરણ, ઉદય, ને સત્તા એ ત્રણનું પ્રત્યેકનું જે વિસ્તારસહિત સ્વરૂપ કહ્યું તે (સવિસ્તર સ્વરૂપને) સોયામિત્ર કહેવાય છે. મૂળગાથામાં સમિત્તિો એ પદ તૃતિયા વિભતિમાં છે પરંતુ અર્થથી દ્વિતીયા છે, અને વ્યક્તિની અપેક્ષાએ બહુવચન છે. તેથી અર્થ એ થાય છે કે--તે ચોકત આઠ કરણુ-ઉદય-અને સત્તાના વિસ્તર વરૂપરૂપ ઘસ્વામિત્વને સમ્યક પ્રકારે જાણીને શેષ સ્વરૂપ પણ જાણવું, તે શેષ સ્વરૂપ કયે સ્થાને જાણવું? તે કહીએ છીએ કે–ગત્યાદિ ચાર માર્ગણામાં. કેવી રીતે જાણવું ? તે કહે છે કે–સંભાવપૂર્વક અર્થાત્ જેમ સંભવે જેમ ઘટે તેમજ જાણવું પણ અન્યથા વિપરીતપણે ન જાણવું. बंधोदीरणसंकम, संतुदयाणं जहन्नगाईहिं संवेहो पगइ ठिई, अणुभाग पएसओ नेओ॥५४॥
ગાથાથ––ટીકાથનુસાર
ટીકાર્થ–બન્ય–ઉદીરણા–સંક્રમ–સત્તા–ને ઉદય એ ૫ પદાર્થોને પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ, અને પ્રદેશને આશ્રય જઘન્ય, અજઘન્ય, ઉષ, ને અનુલ્ફ એ ચાર વિકપ વડે સંબંધ પરસ્પર સમાનકાળે અને સિદ્ધાંતના વિરોધ રહિત જેમલતાપણું છે. જેમ જ્ઞાનાવરણીયના જઘન્ય સ્થિતિ બધે જ અનુભાગ બન્ય, જઘન્ય ઑરા બન્ય, અને અજઘન્યરિથતિ ઉદીરણુ, સ્થિતિ સંક્રમ, સ્થિતિસત્તા, તથા સ્થિતિઉદય ઇત્યાદિ રૂપે (એ પાંચ પદાર્થોને પરસ્પર સઅપ સમાનકાળે મેળવ.) તે પૂર્વોપર સબંધને સમ્યક્ પ્રકાર વિચારીને કહે. સિ સત્તા ઘારણ
છે સાથ રૂપેક્ષાર . એ પ્રમાણે સત્તા પ્રકરણે કહ્યું, ને તે સત્તા પ્રકરણ કહેવાથી પૂર્વે (શWપ્રારમે અભિધેય પ્રતિપાદન પ્રસંગે) “ હજાર
Page #663
--------------------------------------------------------------------------
________________
અથ સત્તાપ્રકરણ
કાળજુદા ક્ષેતfજ છામિ =આંઠ કર્મ સબધિ૮ કરણ –ઉદય-અને સત્તા કહીશ” એવી જે પ્રતિજ્ઞા કરી હતી તે પૂર્ણ થઈ. અને હવે આ કર્મ પ્રકૃતિરૂપ પ્રકરણના દાન થી જે વાર પ્રાપ્તિ થાય તે કહે છે. करणोदयसंतविऊ, तन्निजरकरणसंजमुजोगा कम्मादयनिष्ठा, जणियमण्डिं सुह मुर्वेति ॥५५॥
ગાથાથ –કરણ-ઉદયને સત્તાના જ્ઞાનવંત છે તેની નિર્ચા કરવાને સંયમપ્રત્યે ઉદ્યોગી થયા છતા આઠ કર્મને ઉદયા દિકના ક્ષયથી ઉત્પન્ન થયેલા મનેસિત અથવા અનંત સુખને પામે. . ' ટીકાથ–પૂર્વોક્ત સ્વરૂપવાળા આઠ કરણના, અને ઉદય
તથા સત્તાના સમ્યક્ પરિજ્ઞાન યુકત છ જિાગર પાર સનસુ ન્નતે કરણ–ઉદય-અને સત્તાની જે નિર્જરા તેનું કરણ
એટલે કરવું તે અર્થે (કરવાને અર્થે) જેઓને સંચમ પ્રત્યે ઉદ્યોગ એટલે ઉદ્યમ છે તે જાત જ અમોઘોગા=cતું નિર્જરા કરણાથે સંયમેઘત જ કહેવાય. તે એવા પ્રકારના થયા છતા ને શું? તે કહે છે–ારવા (તરા) કાર્તિ આઠ કર્મની ઉદય નિષ્ઠાએ ને ઉદય ગ્રહણ કરવાથી ઉપલક્ષણત બન્ધ સત્તાને ગ્રહણ કરતાં અર્થ એ થાય છે કે--અ, ઉદય, ને સત્તા, એ ત્રણેના ક્ષયથી ઉત્પન્ન કરેલ મણિÉ=મનને ઈષ્ટ, અથવા
ળિg=નિષ્ઠા એટલે અન્ત જેને વિદ્યમાન નથી તે અનિષ્ઠ અર્થાત અન્તરહિત જે અનન્ત સુખ (અને અર્થમાં) મોક્ષ સુખ તે પ્રત્યે પામે છે. તે કારણથી બુદ્ધિમાન પુરૂએ આ પ્રકરણમાં અવય નિરન્તર અભ્યાસ કર, અને અભ્યાસ કરીને શક્તિ અનુસાર સંયમ માર્ગમાં પ્રવૃત્તિ કરવી, અને સંયમ માર્ગમાં પ્રવૃત્ત થતા
Page #664
--------------------------------------------------------------------------
________________
.
A
VAA
કપ્રિકૃતિ,
૭૭૧ -------- પુરૂષ સકિલષ્ટ અધ્યવસાયરૂપ કુમાને ત્યાગ કરવા પ્રયત્ન કર.
- હવે આચાર્ય શ્રી. પિતાની ઉદ્ધતાઈને ત્યાગ કરતા ને પ્રકરણાર્થજ્ઞાનના વિષયમાં (સંબંધમાં) અન્ય બહુશ્રુતની પ્રાર્થના કરતા છતા આ પ્રકરણના વિષયમાં બુદ્ધિમાન પુરૂષને ઉપાય (આદર) બુદ્ધિ ઉત્પન્ન કરવાને અર્થે આ પ્રકરણની પરંપરાએ સર્વજ્ઞમૂલતા પ્રગટ કરે છે. (અર્થાત્ આ પ્રકરણને ભાવ સર્વજ્ઞ પરંપરાથી ચાલ્યો આવે છે એમ દર્શાવે છે.) इय कम्मप्पगडीओ, जहासुर्य नीयमप्पमइणा वि सोहिय णाभोगकयं, कहंतु वरदिठिवायन्नू॥५६॥ - ગાથાથ– એ પ્રમાણે, મેં અલ્પમતિએ પણ કર્મપ્રકૃતિ પ્રાભૂતથી જે રીતે (ગુરૂમુખે) શ્રવણ કર્યું તે રીતે આ પ્રકરણ તેમાંથી ઉદ્ધર્યું છે. એમાં જે કંઈ અનુપયોગપણાથી કહેવાયું હોય તે શુદ્ધ કરીને ઉત્તમ દ્રષ્ટિવાદ સૂત્રના જ્ઞાતાએ ઉચિતાનુચિતાર્થ પ્રત્યે કહે.
ટીકાથ—અલ્પ મતિવાળા એટલે અલ્પ બુદ્ધિવાળા અને ગુરૂના ચરણકમલની સેવા કરતાં મેં ગુરૂના પાદમૂળથી તથા કર્મ પ્રકૃતિથી એટલે કર્મપ્રકૃતિ નામના પ્રાભૂતથી પૂર્વોકત પ્રકારે જે. રીતે મેં શ્રવણું કર્યું (દ્રષ્ટિવાદ સૂત્રમાં ૧૪ પૂર્વ છે, ત્યાં અનેક વસ્તુ (અધ્યાયવિશેષ) સહિત અગ્રાયણીય નામે બીજા પૂર્વમાં ૨૦ પ્રાભત પ્રમાણુ પાંચમી વસ્તુ (પંચમ અધ્યાય વિશેષ) છે, તેમાં ૨૪ અનુગદ્વાર યુક્ત કાર્યકતિ નામે ચતુર્થ પ્રાભૂત છે). તેમાંથી આ પ્રકરણ આકળ્યું છે અર્થાત્ ઉદ્ધર્યું છે. પુનઃ આ પ્રકરણમાં અનાગથી એટલે અનુપગ પણાથી જે કઈ ભૂલ થઈ હેયર (ઘણી સંભાળ રાખતાં પણ છવાસ્થ જીવને આવરણના (જ્ઞાનાવર
Page #665
--------------------------------------------------------------------------
________________
કર્મપ્રકૃતિ
ગાથાથ-ટીકાથનુસાર,
ટીકાથી જે મહાવીર સ્વામિ ભાગવતનું વર કહેતાં પ્રધાન જે શાસન તેના અવયવના સંસ્પર્શ વડે પ્રકર્ષથી (ઉ&પણે) વિકસિત એટલે પ્રકઈ બોયને પ્રાપ્ત થયેલાં વિમલ એટલે નાશ પામ્યો છે અજ્ઞાનપણા૫ મલ તે જેને એવાં મતિરૂ૫ કિરણ તે કર્મમલિન એટલે કમરૂપ અન્યકારથી મલિન થયેલા પ્રાણીને નિર્મલ કરે છે, તે મહાવીર ભગવાન એટલે શ્રી વર્ધમાન સ્વામિ સંસાર ભયથી ભય પામેલા એવા મને શરણરૂપ એટલે રક્ષણ કરવાના કારણભૂત છે, અન્ય કઈ શરણય નથી.
Page #666
--------------------------------------------------------------------------
________________
sreby
અથ સત્તાપ્રકરણ.
॥ टीकाकारकृत उपसंहार.
-~कर्ममपंञ्च जगतो.ऽनुबन्धक्लेशावई वीक्ष्य कृपापरीतः क्षयाय तस्योपदिदेशरत्नत्रयं स जीयांजिनवर्धमानः ॥ १॥
અથરૂજગતના જીને.અમુબન્ધ થવાથી કલેશ.આપનાર એવી કર્મપરપરાને દેખીને જેમાજીએ તેના ક્ષયને અર્થે જ્ઞાનાદિ રૂપ રત્નત્રયી દર્શાવી છે? શ્રી વર્ધમાન જીનેશ્વર જયવતા વર્તે,
निरस्तकुमतध्वान्तं । सत्पदार्थप्रकाशकम् । નિરવલ જમરૂ જૈન સિદ્ધામાજી. ૨ | . पूर्वान्तर्गतकर्म-प्रकृतिमाभृतसमुध्धता येन। कर्मप्रकृतिरियमतः । श्रतकेवलिगम्यभावार्था ॥ ३ ॥
. (પુ) અર્થ–વિનાશ પમાડે છે દુમતરૂપ અન્ધકાર તે જેણે, અને છતા પદાર્થોને પ્રગટ કરનાર તથા નિરન્તર ઉદય પામતે, તથા જેને ભાવાર્થ શ્રી શ્રુતકેવધિથી જાયે જાય એવી આ કર્મપ્રકૃતિને જેના પ્રભાવ વડે પૂર્વાન્તર્ગત કર્મપ્રકૃતિ નામના પ્રાભૂતમાંથી ઉદ્ધારી છે તે જેને સિદ્ધાન્તરૂપ સૂર્યને નમસ્કાર કરીએ છીએ. ततः क्व चैषा विषमार्थयुक्ता । क चाल्पशास्त्रार्थकृतश्रमो ऽहं । तथापि सम्यग्गुरुसंप्रदायात् । किंचित्स्फुटार्था विवृता मयैषा ॥४॥
અN –માટે કયાં આ વિષમ અયુક્ત કર્યપ્રકૃતિ. અને અલ્પ શાસ્ત્રોમાં કૃત પરિશ્રમ એ હું કયાં ! તે પણ સમ્પર્ક ગુરૂના સંપ્રદાયથી મેં આ કર્મપ્રતિ કંઈક ફુટ અર્થથી વર્ણવી છે
Page #667
--------------------------------------------------------------------------
________________ भति. 775 BRAANANANANANANANANANANARAANANANANANANANANANANANANANANA ananmmmmmmmmmmmmm कर्मप्रकृतिनिधानं / बह्वयं येन माइयां योग्यम् चक्र परोपकृतये / श्री चूर्णिकृते नमस्तस्मै // 5 // ' અર્થ –જેણે પરેપકાર બુદ્ધિએ કર્મપ્રકૃતિરૂપ નિધાનને ઘણા અર્થ યુકત કરીને મારા સરખાને અવકેન યોગ્ય કર્યું છે, તે શ્રી ચૂર્ણિકાર મહારાજને નમરકાર થાઓ, एनामतिगंभीरां / कर्मप्रकृति विवृण्वता कुशलम् / यदवापि मलयगिरिणा / सिद्धिं तेनाशुता लोकः // 6 // અર્થ–આ અતિ ગંભીર એવી કર્મ પ્રકૃતિને વણવતા મલયગિરિએ જે મંગલ પ્રાપ્ત કર્યું તે મગલ વડે (કર્મ પ્રકૃતિને અવગાહનાર) જનસમુદાય મેક્ષ પ્રત્યે પામે. अर्हन्तो मंगलं मे स्युः। सिद्धाश्च मम मंगलं। मंगलं साधवः सम्यग् / जैनो धर्मश्च मंगलं // 7 // અર્થ–સર્વ અરિહંત ભગવતે મને મંગલરૂપ છે, પુન સર્વ સિદ્ધ પણ મને મંગલરૂપ છે, તથા સર્વ સાધુ મગલરૂપ છે અને સમ્યક્ પ્રકારને શ્રી જૈનધર્મ તે, પણ મને મગલિક રૂપ છે, // इतिश्री मलयगिरिविरचित कर्मप्रकृतिटीकायोऽजनाचीय श्रीमद् बुद्धिसागरसूरि प्रसादेन पं. चंदुलालकृत सत्ताख्यप्रकरणाय / गुर्जरभाषान्तरम् समाप्तम् // 'इनि कर्मप्रकृति भाषान्तरस -