________________
પ્રકૃતિ ...... ... ............~-~A' એ પ્રમાણે કલ્પના સત્તાવાળ જીવને ૪ પ્રકૃતિએ ચશ પતગ્રહમાં સામે છે. * તથા ૧૦૩ ની સત્તાવાળા જીવને પૂર્વોક્ત નામકર્મની ૧૩ પ્રકૃતિને ક્ષય થતાં યશ એ પતગ્રહ છે, માટે તેને બાદ કરતાં શેષ ૮૯ પ્રકૃતિએ ચશપતગ્રહમાં સક્રમે.
તથા ૧૦૨ ની સત્તાવાળા જીવને પૂર્વોક્ત નામકર્મની ૧૩ પ્રકૃતિ ક્ષય થતાં અને યશપતથ્રહ બાદ કરતાં શેષ ૮ પ્રકૃ તિએ યશપતગ્રહમાં સંક્રમે છે.
તથા ૯૬ ની સત્તાવાળા જીવને નામની ૧૩ પ્રકૃતિએ ક્ષય જતાં ૮૨ પ્રકૃતિએ યશમાં સંક્રમે છે.. ' તથા હપ ની સત્તાવાળા જીવને ૧૩ પ્રકૃતિને ક્ષય થતાં અને યશપતગ્રહ બાદ કરતાં શેષ ૮૧ પ્રકૃતિએ ચશમાં સમે છે. ! હવે ૩૧ પ્રકૃત્યાત્મક પતગ્રહમાં ચાર સંક્રમ સ્થાને છે તે કહે
, મૂળ ગાથા ૨૬ મી. तिगदुगसयं छ पंचग-नउई य जइस्ल एगतीसाए एगंतसेढिजोगे, वजिय तीसि गुणतीसासु ॥२६॥
ગાથાથે–અપ્રમત્ત અને અપૂર્વકરણ ગુણસ્થાનવાળા યતિને ૩ પ્રકૃતિરૂપ પતગ્રહમાં ૧૦૩–૧૦૨-૯૬-૯૫ એ ચાર સ્થાને સક્રમે છે. તથા ૧૦૧–૯૪-૮-૮૮-૮૧ એ પાંચ એકાન્ત શ્રેણિ ચોગ્ય સંક્રમસ્થાને સિવાયના શેષ સાત સંકેસસ્થાને ૩૦-૧૯ એ બે પતગ્રહમાં સંક્રમે છે.
રીકાથ–અપ્રમત્ત અને અપૂર્વકરણે વર્તતા યતિને દેવ કિ–પંચેન્દ્રિય-સમચતુરસ-ત્રસાદિ૧૦-પરાઘાત-ઉશ્વાસ–સુખગતિ તૈજસ-કાશ્મણ-વણદિ–-અગુરુલઘુ-ઉપઘાત-નિમણુ–જીનનામ