________________
છે અથ સંમેવા
પૂત પ્રકારે અન્ધનકરણ કહીને હવે ઉશના અનુકમથી સમકરણ કહેવાને પ્રસંગે પ્રાપ્ત થયાથી તે કહેવાય છે. ત્યાં પ્રકૃતિ સકમ, સ્થિતિસંક્રમ, રસકેમ, તે પ્રદેશ સમિ. એ પ્રમાણે સકમના ચાર ભેદ તે પ્રકૃત્યાદિ વિષયને અને થયેલા છે, તેમાં પ્રથમ ગામનાં સામાન્ય રક્ષા કહે છે.
મૂળગાથા ૧ લી. सो संकमो ति बुच्चइ, जं बंधणपरिणओ पओगेण पगयंतरत्थ दलिय, परिणमयइ तयणुभावे जं ॥१॥
ગાથાર્થ –વીય વિશેષે જે પ્રકૃતિના અન્યક ચરિલે જીવ અન્ય પ્રકૃતિગત ઇલિકને જે તદનુરૂપ પરિણુમાવે તે “સકમ કહેવાય છે.
ટીકાઈ =અહિં જીવ વસૂશ્વતરિત એટલે જે પ્રકૃતિના બફપણે પરિણમ્યો હોય, આ વાક્યથી તાત્પર્ય એ જણાય છે કે યાર જીવ તથાવિધ બન્ચનપરિણામવડે પરિણમેલ હોય છે, ત્યારે કર્મણાના યુદ પણ તત કર્મપણે પરિણમે છે, અન્યથા
जीवपरिणामहेज, कम्मत्ता पुग्गला परिणमंति । पोग्गलकम्मनिमित्तं, जीवो वि तहेव परिणमइ ॥ १ ॥
વ્યાખ્યા–જીવ સબધિ પરિણામરૂપ હેતુથી એટલે આવું પરિણામ એજ હેતુને લઈને જીવના સ્વપ્રદેશાવાહિત ઉમરગણું