________________
૬૪૨
અથ ઉપશમનાકરણ
w
पल्लदिवढ विपल्लाणि, जाव पल्लस्स संखगुणहाणि मोहस्स जाव पल्लं, संखेजइ भागहा ऽमोहा ॥३७॥ तो नवर मसंखगुणा, एकपहारेण तीसगाण महो मोहे वोसग हेट्ठा-य.तीसगाणुप्पि तइयं च ॥३८॥ तो तीसगाण मुप्पि-च वोसगाई असंखगुणणाए तइयं च वीसगाहिय-विसेसमहियं कमेणेति ॥३९॥
ગાથાર્થ – ( એકેન્દ્રિયતુલ્યબધાનેતર નામશેત્રને ) ૧ પલ્યોપમ (જ્ઞાનાવરણાદિ ૪ને) ના પપમ અને (મેહનીયના) ૨ પલ્યોપમ સ્થિતિબંધની મહાનિ ચાવત્ (મેહનીચને) પલ્યોપમ પ્રમાણ સ્થિતિબંધ થાય ત્યાં સુધી પલ્યોપમના સંખ્યાતમા ભાગ પ્રમાણુ હાની કહીને તદનતર એટલે મેહનીયના પપમ પ્રમાણુ સ્થિતિબંધથી આગળ અન્ય સ્થિતિબંધ સંખ્યાત ગુણહીન કહે. તદનેતર મેહને સ્થિ બંધ પાપમના સંખ્યામાં ભાગ માત્ર થાય છે અને મેહ વિના શેષ કર્મ જે નામગોત્રને સ્થિબંધ આગળ કહેવાય છે. ૩૭
નામત્રને અસગગુણહીનબિંધ થાય છે, અને એકી વખતે ૩૦ કે. કે. સાગરપ્રમાણુવાળા ૪ કમની નીચે મોહનીચને સ્થિબંધ અસંvયગુણ હીન થાય છે. તદનેતર એકી વખતે ૨૦ કે કે સાગરવાળા નામાગેત્રથી નીચે અસંખ્ય ગુણહીન સ્થિ૦ બંધ કરે છે, ને ત્રીજું વેદનીયકર્મતે સિત્તાને આશ્વયિ ૩૦ કાય છે. વાળા કર્મોથી ઉપર થાય છે, જે ૩૮ માં
તદનંતર ૩૦ કે. કે. વાળાં કર્મોથી ઉપર ૨૦ કે. કે. વાળાં કર્મો થાય છે, અને મેહનીય તે અસંખ્યગુણહીન થાય છે,