________________
rot
અથ ઉર્દૂના અને અપવત્ત નાકરણ,
એ પ્રમાણે હોવાથી આવલિકાના અસખ્યાત્માભાગ અધિક એક ં આવલિકા પ્રમાણુ સ્થિતિચેાની ઉદ્ભના થતી નથી એમ સિદ્ધ થયુ અને તેમ થવાથી ઉત્કૃષ્ટ સ્થિતિબન્ધ પ્રસંગે અન્ત્રાવલિકા—અમાવા અને અસખ્યાતમાભાગ અધિક ૧ આવલિયા સિવાયની શ્રેષ સ્થિતિચેાજ ઉદ્ધત્ત ના ચાન્ચ જાણવી, તે આ પ્રમાણે ઃ—
-
1
અન્ધાવલિકાન્તગત કÖલિક સ કરણને અસાધ્ય હાવાથી અન્ધાવલિકાન્ત ત સ્થિતિચેા ઉદ્દતનાને ચેાન્ય નથી, તથા અખા ધાન્તત સ્થિતિયા પણ ઉદ્ધૃત્તનાને ચેાન્ય નથી, કારણ કે પ્રથમજ તે સ્થિતિયાને અતીસ્થાપના પણે પ્રતિપાદન કરી છે, અને પૂર્ણાંકત નિક્ષેપવિધિની યુકિતને અનુસાર અસભ્યતમા ભાગ અધિક આવલિકા પ્રમાણ ઉપરની સ્થિતિ પણ ઉદ્દનાને ચેોગ્ય નથી.
હવે જેમાં દલિકના નિક્ષેપ થાય છે તે પતદૂદ સ્થિતીયાનુ સ્વરૂપ કહેવાય છે.
ઉપરની અસ`ખ્યાતમા ભાગ અધિક એક આવલિકા પ્રમાણ સ્થિતિચેાથી નીચે ઉતરતાં જ્યારે નીચેની મીજી સ્થિતિની ઉદ્ધૃત્તના થાય ( પ્રથમ સ્થિતિની ઉદ્દના કહેવાય છે) ત્યારે સમયાધિક આવલિકાના અસખ્યાતમા ભાગ જ૪૦ નિક્ષેપ વિષય તદત્ત સ્થિ fતા છે. ( અર્થાત્ સમયાધિક આવલિકાના અસખ્યાત ભાગ પ્રમાણ પતગ્રહ સ્થિતિયામાં નીચેની દ્વિતીય સ્થિતિનું દૃલિક પડે), અને જ્યારે નીચેની ત્રીજી સ્થિતિની ઉદ્ધત્તના થાય ત્યારે દ્વિસમયાધિક આવલિકાના અસખ્યાતમા ભાગ પતગૃહ પ્રમાણુ સ્થિતિમાં કમ ઇલિક પડે છે, એ પ્રમાણે એકેક સમયની વૃદ્ધિએ દલિકની પતગ્રહ સ્થિતિ ત્યાં સુધી વધે કે જ્યાં સુધી ઉત્કૃષ્ટ દલિક નિક્ષેપ થાય, તે ઉત્કૃષ્ટ લિક નિક્ષેપ કેટલા થાય તે કહે છે.
૧ અધ્યમાન લતાની ધાવલિકા ( અને ઉપલક્ષણુથી સંક્રાન્ત પ્રકૃતિની સૌંક્રમાવલિકા ) સુધી પશુ તે લતાગત સર્વ સ્થિતિયામાંની કાઇ પણ સ્થિતિની ઉર્દૂના ન થાય,