Book Title: Guru Nanakna Tran Bhakti Pado
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: J B Kruplani & Maganbhai Desai Memorial Trust
View full book text
________________
આસાદી વાર ૧૯
૧૧
અર્થ
સદ્ગુરુને પરમ શ્રેષ્ઠ માનીને તેમની સ્તુતિ કરો! તે સર્વોત્તમ ગુણોનો ભંડાર છે.
ભગવાન મેળાપ કરાવે, તો સદ્ગુરુનાં દર્શન થાય.' ભગવાનની મરજી થાય, તો સદ્ગુરુ મનમાં વસે.
સદ્ગુરુ (આપણે) માથે હાથ ધરી, હુકમ કરીને આપણી અંદરની બધી બુરાઈઓ હાંકી કાઢે.
– સદ્ગુરુ પ્રસન્ન થતાં નવે નિધિ પ્રાપ્ત થયા જાણો ! [૧૮]
सभु को आखै आपणा .
- નિહ નાહી સો ગુણ છઠ્ઠી / कीता आपो आपणा
ગા હી હૈરવ સંઢીખે * जा रहणा नाही ऐतु जगि
તા #રંતુ જારવિ હૃરી છે . मंदा किसै न आखीऐ
पड़ि अक्खरु एहो बुझीऐ ॥ . – મૂર નાઢિ સુષિ ૨૬ .
પ્રભુને સૌ કોઈ “પોતાના' કહે છે. પોતાના જે કહેતો નથી, એવો કોઈ કાઢી તો બતાવો !
પરંતુ પોતે કરેલાં કર્મોનો હિસાબ દરેકને ચૂકવવો પડે છે.
આ જગતમાં જો કાયમ રહેવાનું નથી, તો પછી અભિમાનમાં શાને ખુવાર થવું?
કોઈને કમઅકકલ કહેવો નહિ; વિદ્યા મેળવીને એટલું તો સમજી લેવું.
- મૂરખ સાથે વળી વાદવિવાદ શો? [૧૯] ૧. નટરી નારંગા – નજરે પડે- દૃષ્ટિગોચર થાય. ૨. દ્િ ગર્વ |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org