Book Title: Guru Nanakna Tran Bhakti Pado
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: J B Kruplani & Maganbhai Desai Memorial Trust
View full book text
________________
જે
જયંચી मुं सबदु निरंतरि निज घरि आ
ત્રિમવા-નોતિ ૩ સવ િસંહે . खावै दूख भूख साचेकी
साचे ही त्रिपतासि रहै ॥ अनहद बाणी गुरमुखि जाणी.
વિરો જો ગાવૈ | ' नानक आखै सचु सुमाखै
સર રૉ ! હું નૈ = " |
|
[નાનક - ચાલુ
“ગુરુનાં સેવાસંગથી આ મન નિશ્ચળ થઈને આત્મામાં સ્થિર થાય, તો મૂળ કારણનો સાક્ષાત્કાર કરીને કૃતાર્થ થાય.
“ગુરુનાં સેવા-સંગથી શોધ કરતાં કરતાં પરમ તત્ત્વનો સાક્ષાત્કાર થાય એટલે નાભિ સુધી સંચાર કરતો પવન આપોઆપ પોતાના આસને (પરમાત્મામાં) સ્થિર થઈ જાય.
“પેલો અનાહત નાદ પણ નિરંતર પોતાના નિવાસથાનરૂધ્ધ પરમાત્મામાં સ્થિત છે; એ નાદ (-નું અનુસંધાન થવા)-થી ત્રિભુવનની, જયોતિરૂપ પરમાત્માનો સાક્ષાત્કાર થાય.
સત્ય-પરમાત્મા માટેની જે ભૂખ જાગ્રત થાય, તે (કામનાઓ પાછળની દોડથી પ્રાપ્ત થતાં) દુઃખને ખાઈ જાય; પછી મને સત્ય-પરમાત્મામાં તૃપ્ત થઈ રહે.
“ગુરુનાં સેવા સંગ કરનારો અનાહત-નાદ સાંભળી શકે કઈ વિરલો ને કમાણી કરે.
“નાનક સાચું કહે છે કે, સત્ય પરમાત્માના રંગમાં જે એક વાર રંગાયો, તેનો તે રંગ કદી ઊતરે નહિ.” [૬૫]
૧ મુવિ . ૨. હૈિ . ૩. હૈ | ૪. ઘર શાસન વૈહૈ ! જે પવન - જે પ્રાણ સંચાર કરતો મનને કામનાઓ પાછળ દોડવામાં મદદ કરતા હો, તે હવે (મન પરમાત્મામાં લીન થઈ જતાં) પોતે પણ આપોઆપ સ્થિર થઈ જાય છે. ૫. સુ સંવત ૬ ગુરમુવિ | ૭ વાળો | ૮. માથાવૈ–ગાંઠે બાંધે – કમાય. ૯. ને ૩,વૈ |
Jain Education International
For Personal & Private Use Only
WWW.jainelibrary.org