Book Title: Guru Nanakna Tran Bhakti Pado
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: J B Kruplani & Maganbhai Desai Memorial Trust
View full book text
________________
૧૪
સિધગાસતિ પા ततो ततु मिलै मनु मानै
दूजी जाइ इकतु घरि आनै ॥ . बोले पवना गगनु गरजे नानक निहचलु मिलणु सहजै ॥ ५० ॥ -
અથ [નાનક - ચાલુ)
“પરમાત્માનું નામ સૌ તત્ત્વોમાં શિરમણિ છે; નામ વિના દુ:ખ અને કાળ સંતાપ્યા કરે;
“(જીવ-) તત્ત્વ (નામમાં લીન થવા દ્વારા પરમાત્મ-) તત્ત્વમાં મળી જાય, ત્યારે મન શાંત થાય, – તેનો ભાવ - અહંભાવ ટળે અને પરમાત્મા સાથે) તે એકતા પામે.
“(નામ જપતાં જપતાં) અનાહત નાદ ગાજવા માંડે, અને (શૂન્ય) આકાશમાં વ્યાપી રહે. નાનક કહે છે કે, એ જ : સહજભાવે નિશ્ચલ-પરમાત્મા સાથેનું મિલન છે. [૫૦]–
[[નાન – વા]. .. "अंतरि सुंनं बाहरि सुंनं त्रिभवण सुनम सुंनं
चउथे सुनै जो नर जाणै ताकउ पापु न पुंन । _घट घटि सुनका जाणै भेउ ।
આદિ પુરતું નિરંગન ફેર जो जन नाम निरंजन राता
નાન સોર્રી પુરવું વિધાતા પણ છે -
૧. સમહી સિરિ નામ એ પરમાત્મારૂપ જ છે – એ ભાવ. ૨. મનુ મા ૩. ઘર મામૈ - ઘેર લાવેવસાવે. સરખાવો આગળ પદ ૫૪- સહન મારુ મિસ્ત્રી સુવું હો . ૪. વિના શબ્દનું મૂળ હોવાથી. ૫. પ . ૬. મનની હઠથી નહિ, પણ સહજ રીતે. સદ્ગુરુની સેવા-ભકિતથી પરમાત્માને સાક્ષાત્કાર કરવાના માર્ગ ઉપર ગુરૂ નાનકને ભાર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org