Book Title: Guru Nanakna Tran Bhakti Pado
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: J B Kruplani & Maganbhai Desai Memorial Trust
View full book text
________________
સિધ-ગોસટિ ૫૫
૧૫૩ “નાનક કહે છે કે, તેઓએ (જીવને પરમાત્માથી જુદો પાડનાર) અહં પણું ગુમાવ્યું હોવાને લીધે, તેઓ પરમાત્મામાં સમાઈ જાય છે; તેઓને બીજી કોઈ ભ્રાંતિ રહેતી નથી. [૫૪]
[નાન – વા] "कुबुधि चवावै सो कितु ठाइ
किउ ततु न बुझै चोटा खाइ । जमदरि बाधे कोइ न राखै
बिनु सबदै नाही पति साखै ॥ किउ करि बुझै पावै पारु
નાન મનમુવિ વુક્ષે વાત છે પથ છે –
અથ
[નાનક-ચાલુ)
“(ગુરુમુખ થવાને બદલે) પોતાની કુબુદ્ધિ લડાવ્યા કરનારો ઠેકાણે શી રીતે પડે? કશું તત્ત્વ સમજ્યા વિના તે (ફાવે તેમ ફાંફાં મારી) ઠોકરો જ ખાધા કરે.
ભકામનાઓમાં અટવાયેલા હોવાથી) યમને દરવાજો બંધાઈ પડેલા તેઓને કોઈ કશી મદદ પહોંચાડી શકે નહીં. સદ્ગરુ પાસેથી નામ પામ્યા ન હોવાથી (પરમાત્માના દરબારમાં) તેમની કશી આબરૂ બંધાય નહીં, તથા કોઈ તેમનો જામીન ન થાય. - “તેઓને સાચો માર્ગ કેમ કરીને સમજાય તથા (ભવસાગરનો) પાર તે કેમ કરીને પામે? નાનક કહે છે કે, એવા મનમોજી મૂર્ખ માણસો મૂઢ જ રહેવાના. [૫૫]
૧. બાપુ પાવાદૃ ૨. મિા – મળી જાય છે– એકરૂપ બની જાય છે. ૩. માd I ૪. રાવૈ – રક્ષણ કરે. ૫. વિનુ સર્વે . ૬. સાવૈ | જામીન થવા જેટલો વિશ્વાસ રાખવો તે. ૭. ૧ યુસૈ |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org