Book Title: Guru Nanakna Tran Bhakti Pado
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: J B Kruplani & Maganbhai Desai Memorial Trust

View full book text
Previous | Next

Page 179
________________ 'નથ'થી ગમાર મનમોજીTM માટે જગત (લોઢું` ચાવવા જેવું) કઠણ છે; બાકી; સદ્ગુરુએ આપેલા નામનું રટણ કરે, તો પોલાદ (જેવી કઠણ માયાને) પણ ચાવી જાય ! ૧૪૩ 66 ‘સદ્ગુરુની દોરવણી મુજબ વર્તવાથી, (કામનાંરૂપી) અગ્નિ બુઝાય, અને અંદર તથા બહાર (વ્યાપી રહેલા) એક પરમાત્માનો સાક્ષાત્કાર થાય. [૪૬] 66 [નાનજ ४७ -- ર્ણ ] ' सच भै राता गखु निवारै को जाता सबदु वीचारै । सबदु वसै सचु अंतरि हीआ Jain Education International तनु मनु सीतलु रंगि रंगीआ ॥ कामु क्रोधु बिखु अगनि निवारे नानक नदरी नदरि पिआरे " ॥ ४७ ॥ અથ [નાનક – ચાલુ] “અહંપણું નિવારવું હોય, તો (પ્રથમ) સત્ય-પરમાત્માનો ભય (મનમાં) ચોટવો જોઈએ. અને સત્ય-પરમાત્માનો નિશ્ચય ત્યારે પ્રાપ્ત થાય, જ્યારે સદ્ગુરુએ આપેલ નામ મનમાં દઢ થાય.પ . “દિલમાં સદ્ગુરુએ આપેલું નામ વસી જાય, તો તનમનમાં શીતળતા વ્યાપી રહે, અને તે પ્રભુ-પ્રેમમાં રંગાઈ જાય. “પછી પ્રિયતમ-પરમાત્માનો કૃપા-કટાક્ષ થતાં કામ-ક્રોધરૂપી વિષયાગ્નિ બુઝાઈ જાય, '' [૪૭] ૧. મનમુત્યુ | ૨. સવલૢ માત્ – ઉપદેશ પ્રમાણે મરજી – સૂચના – માર્ગદર્શન. ૪. રાતા । ૫. વીવારે એક નર = નજર; અને બીજો ન=કૃપા મહેર, - આચરણ કરે. ૩. માન્ ૬. નવરી નર છે, તેમાં For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208