Book Title: Guru Nanakna Tran Bhakti Pado
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: J B Kruplani & Maganbhai Desai Memorial Trust

View full book text
Previous | Next

Page 203
________________ ૧૭૦ પંજથી અથ [નાનક - ચાલુ) “સદ્ગુરુને સેવ્યા વિના યોગ પ્રાપ્ત ન થાય; “સદગુરુનો ભેટો થયા વિના મુક્તિ પણ ન મળે; “સદ્ગુરુનો ભેટો થયા વિના નામ ન પમાય; “સદગુરુનો ભેટો થયા વિના મહાદુઃખમાં અટવાયા કરે; “સથુનો ભેટો થયા વિના અહંપણાના મોટા ગોબારામાં ઘૂમ્યા કરે; “નાનક કહે છે કે, ગુરૂ વિના આ મનુષ્ય-જન્મ એળે જાય.' [૭૦] ૭૭ [નાન – વા] ગુરમુવિ મy નીતા ટૂ-મારિ ___ गुरमुखि साचु रखिआ उर धारि । गुरमुखि जगु जीता जमकालु मारि विदारि __गुरमुखि दरगह न आवै हारिं ॥ गुरमुखि मेलि मिलाए सो जाण । નાન કુરમુવિ સર્વાઢિ પછાળે / ૭૨ // - અથ [નાનક –ચાલુ ] “સદ્ગુરુને સેવનારો “હું'-પણું અને “મેં'પણું ટાળી મનને જીતી શકે, “સદ્ગુરુને સેવનારો સત્ય-પરમાત્માને હૃદયમાં ધારણ કરી શકે; સદ્ગરને સેવનારો કાળરૂપી જમને મારી હટાવી, સંસારને પાર કરી જાય; ૧. નનમ્ રિ ! જન્મ હારી જાય. ૨. નg – જગત રૂપી સંસાર, માયા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 201 202 203 204 205 206 207 208