Book Title: Guru Nanakna Tran Bhakti Pado
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: J B Kruplani & Maganbhai Desai Memorial Trust
View full book text ________________
૧૭૨
પંજયંથી “નામથી સર્વ (ગૂઢ રહસ્યો) પ્રગટ થાય; નામથી બધી સમજ આવે;
નામ વિના ભાતભાતના વેશ ધારણ કરે તો (તેથી કંઈ ન વળે; ઊલટું) ભગવાન પોતે તેમને માર્ગ-ભૂલ્યા કરી મૂકે.
હે અવધૂત! સદ્ગુરુ પાસેથી નામ પામીએ, તો યોગની બધી યુક્તિઓ (-નું ફળ) આપોઆપ હાંસલ થાય.
નાનક કહે છે : મનમાં વિચાર કરી જુઓ ! નામ વિના મુતિ ક્યાંથી? [૭૨] –
७३ [નાન–વી] "तेरी गति मिति तूहै जाणहि
किआ को आखि वखाणे । तू आपे गुपता आपे परगटु
સમ ા માળે साधिक सिध गुरू बहु चेले
खोजत फिरहि फुरमाणे । मागहि नामु पाइ इह भिखिआ .
तेरे दरसन कउ कुरबाणें ॥ अबिनासी प्रभि खेलु रचाइआ
गुरमुखि सोझी होई । नानक समि जुग आपे वरत સૂની વહ ન જોહું ?” ૭રૂ
અર્થ [નાનક પૂર્ણાહુતિ કરે છે –]
“હે પરમાત્મા! તમારી પહોંચ અને હદ તમે પોતે જાણ! બીજો કોઈ શું કહે કે વર્ણવે?
૧. કુમારું – ખવાય – સાચા માર્ગથી અવળે માર્ગે ચડી જાય. ૨. પ્રતિ મિતિશનિ અને માપ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 203 204 205 206 207 208