Book Title: Guru Nanakna Tran Bhakti Pado
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: J B Kruplani & Maganbhai Desai Memorial Trust
View full book text
________________
પંજથી “પછી ઘટઘટમાં ભરપૂર વ્યાપી રહેલા સત્ય-પરમાત્માને હાજરાહજૂર જોતાં, સાધક તે પરમાત્મામાં લીન થઈ જાય.
“સત્ય-પરમાત્માનો સાક્ષાત્કાર થાય, એટલે વાણીનાં સૌ ગુપ્ત રહસ્યો પ્રગટ થઈ જાય. નાનક કહે છે કે, સત્ય-પરમાત્માને તે (જ્ઞાની) જેવા છે તેવા પરખી લે છે. [૫૩] -
[નાન – વા] “સહન માફ મિટીને ૩ હો ,
ગુરમુનિ ના નટુ હોવૈ | सुंन सवदु अपरंपरि धार
તે મુતુ સવતિ નિતારે છે गुरिकी दीखिआ से सचि राते
नानकु आपु गवाइ मिलण नही भ्राते ॥ ५४ ॥
* [નાનક –ચાલુ]
. “પરમાત્માનો સહજ ભાવે સાક્ષાત્કાર થાય, તો સુખ થાય; ગુરુના સંગથી જાગેલો ફરી ઊંધમાં ન પડે;
“શૂન્યમાં ગાજતો અનાહત નાદ" અપરંપાર પરમાત્માને ધારણ કરતો હોય છે; એ (નાદ મારફતે પરમાત્મા જેને પ્રગટ થયા, તે) માણસને મુક્ત જાણવી. નામ પમાડીને તે અનેકોનો ઉદ્ધાર કરે છે.
“સદગુરુ પાસેથી માર્ગદર્શન પામેલા તે સંતો સત્ય-પરમાત્મામાં રત રહે છે.
૧. રા. ૨. રવિ | ૩. વાળી ! વાણીથી ગમે તેટલું સમજાવ્યું હેય, પણ તેનું તત્વ તે અનુભવ કર્યો જ પ્રગટ થાય. “ઈશ્વર” વિષે વાણીથી ગમે તે કહ્યું હોય, પણ સાક્ષાત્કાર કર્યો જ ઈશ્વર-તત્વ ખરેખર સમજાય. ૪. સુન સવંદુ ! પ. તે – કહે છે. ૬. કુરિ વિના – ગુરુ પાસેથી દીક્ષા પામેલા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org