Book Title: Guru Nanakna Tran Bhakti Pado
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: J B Kruplani & Maganbhai Desai Memorial Trust
View full book text ________________
સિધ-ગોસટિ ૭૦ गुरमुखि जोगी जुगति पछाणे
ગુરમુવિ નાનો ગાળે / દૂર // -
અથ
]નાનક - ચાલુ)
“સદ્ગુરુનું શરણ લઈને કોઈ વિરલો સત્ય-પરમાત્માના નામને જપે છે;
“સદ્ગુરુનું શરણ લેવાથી સત્ય-પરમાત્માનો ઉપદેશ હૃદયમાં ચોટે છે.
“સદ્ગુરુનું શરણ લેવાથી મન (પરમાત્માના રસમાં) ભીનું થાય છે, પરંતુ આ વાત કોણ સમજે છે? - “ગુરૂનું શરણ લેવાથી પોતાના આત્મ-સ્વરૂપમાં સ્થિત
થવાય;
“સદ્ગુરુનું શરણ લેવાથી યોગની સાચી યુક્તિ જાણવા મળે;
નાનક કહે છે કે, સદ્ગુરુનું શરણ લેનારો એક પરમાત્માનો સાક્ષાત્કાર પ્રાપ્ત કરે. [૬૯] –
૭૦
[નાન – રાષ્ટ્ર) "बिनु सतिगुर सेवे जोगु न होई
बिनु सतिगुर भेटे मुकति न कोई । बिनु सतिगुर भेटे नामु पाइआ न जाइ - વિનું સતિપુર મેરે મહીં હું પાછું बिनु सतिगुर भेटे महा गरबि गुबारि
नानक बिनु गुर मुआ जनमु हारि ॥ ७० ॥૧. સાચું સ૬ ! સાચું નામ – સત્ય પરમાત્માનું નામ. ૨પરારોટ્ટ ! ૩. વિરાં કોરૂ I કોઈ વિરલે જ સમજે. ૪. નિઝ ઘર I પિતાના ઘરમાં – ધામમાં – સ્વરૂપમાં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 200 201 202 203 204 205 206 207 208