Book Title: Karm Tani Gati Nyari Author(s): Arunvijay Publisher: N M Vadi Gopipura Surat View full book textPage 7
________________ પૂજ્યશ્રીના “કર્મતણી ગતિ ન્યારી...” વિષયક વ્યાખ્યાનની પુસ્તિકા તે જ રવિવારે તાત્કાલિક મુંબઈ પહોંચતી હતી એટલું જ નહીં.. પરંતુ અમે ગૌરવ છે એ વાતને લઈએ છીએ કે આ પુસ્તિકાઓ અમેરિકા-આફ્રિકા વગેરે પરદેશની ધરતી ઉપર પણ પહોંચી ગઈ છે. સૂરત તથા મુંબઈ, અમદાવાદ, વલસાડ, મદ્રાસ, કલકત્તા... આદિ અનેક શહેરોમાં તેમ જ પૂજ્ય સાધુ-સાધ્વીઓમાં પણ ચારે તરફ આ પુસ્તિકાઓ પહોંચી છે એ જ આની ચાહના અને પ્રસિદ્ધિ પ્રગટ કરે છે. - પૂ. હરીશભદ્રવિજ્યજી મ. દ્વારા પ્રકાશિત સચિત્ર નવતત્વ પુસ્તિકામાંથી કેટલાક ચિત્રો લીધા તે માટે તેમને ઉપકાર. અંતમાં “ર્મતણી ગતિ ન્યારી " સચિત્ર જાહેર વ્યાખ્યાનમાલાની સંકલિત પુસ્તિકા કર્મનું ગહન સ્વરૂપ સમજાવવામાં ઉપયોગી નીવડે. કર્મનું સ્વરૂપ સમજી ભવીરૂ–પાપભીરૂ બની સર્વ જીવે કર્મક્ષય-નિર્જરાને માર્ગ સ્વીકારે, ધર્મ પંથે વળે તે આ પુસ્તિકા પ્રકાશિત કરવાને અમારે આ નાને પ્રવાસ સફળ નીવડશે. એ જ અંતરેચ્છા આ સુદ 10, દશહરા વિજયાદશમી, સં. 2038 તા. 27-10-1982. પ્રાર્થના સમાજ, મુંબઈ. શ્રી મહાવીર વિદ્યાથી કલ્યાણ કેન્દ્ર ટ્રસ્ટી મંડળPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 524