Book Title: Jain Siddhanta Praveshika
Author(s): Gopaldas Baraiya
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 10
________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates [ ૭ શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા ] ક્રિયાઓને કરે એવા દેવ અને નારકીઓનાં શરીરને વૈક્રિયિક શરીર કહે છે. ૨૪ પ્ર. આહારક શરીર કોને કહે છે? ઉ. છઠ્ઠી ગુણસ્થાનવર્તી મુનિને તત્ત્વોમાં કોઈ શંકા ઉત્પન્ન થયેથી કેવળી અથવા શ્રુતકેવળીની સમીપ જવાને માટે મસ્તકમાંથી જે એક હાથનું પુતળું નીકળે છે તેને આહારક શરીર કહે છે. ૨૫ પ્ર. તૈજસ વર્ગણા કોને કહે છે? ઉ. દારિક અને વૈક્રિયિક શરીરને કાન્તિ આપવાવાળું તૈજસ શરીર જે વર્ગણાથી બને, તેને તૈજસ વર્ગણા કહે છે. ૨૬ પ્ર. ભાષા વર્ગણા કોને કહે છે? ઉ. જે શબ્દરૂપ પરિણમે, તેને ભાષા વર્ગણા કહે છે. ૨૬ પ્ર. * મનોવર્ગણા કોને કહે છે? ઉ. જે વર્ગણા મનરૂપે પરિણકે, તેને મનોવર્ગણા કહે Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 210