________________
કળશ- ૨૦૦
૧૭૩
(અનુષ્ટ્રપ) नास्ति सर्वोऽपि सम्बन्धः परद्रव्यात्मतत्त्वयोः । कर्तृकर्मत्वसम्बन्धाभावे तत्कर्तृता कुतः ।।८-२००।।
ખંડાન્વય સહિત અર્થ:- “તત પુરવ્યાત્મિતત્ત્વો: કર્નંતા તા (ત) તે કારણથી (પદ્રવ્ય) જ્ઞાનાવરણાદિ કર્મરૂપ પુદ્ગલનો પિંડ અને કાત્મતત્ત્વયો:) શુદ્ધ જીવદ્રવ્ય, તેમને (નૃતા) જીવદ્રવ્ય પુદ્ગલકર્મનું કર્તા, પુદ્ગલદ્રવ્ય જીવભાવનું કર્તા એવો સંબંધ (:) કેમ હોય ? અર્થાત્ કાંઈ પણ નથી હોતો. શા કારણથી? “સ્કૂર્મસમ્ફન્જમાવે' (Ç) જીવ કર્તા, (*) જ્ઞાનાવરણાદિ કર્મ–એવો છે જે સત્પન્થ) બે દ્રવ્યનો એકસંબંધ, એવો (મારે) દ્રવ્યનો સ્વભાવ નથી તે કારણથી. તે પણ શા કારણથી ? “સર્વ: પિ સેવન્થ: નાસ્તિ (સર્વ) જે કોઈ વસ્તુ છે તે () જોકે એકક્ષેત્રાવગાહરૂપ છે તોપણ (સ્વત્થ: નાસ્તિ) પોતપોતાના સ્વરૂપે છે, કોઈ દ્રવ્ય કોઈ દ્રવ્ય સાથે તન્મયરૂપ મળતું નથી, એવું વસ્તુનું સ્વરૂપ છે. તેથી જીવ પગલકર્મનો કર્તા નથી. ૮-૨૦૦.
પોષ વદ ૧૧, શુક્રવાર તા. ૩-૦૨-૧૯૭૮.
કળશ–૨૦૦ પ્રવચન–૨૨૩
કળશટીકા ૨૦૦ છે ને? ૨૦૦ કળશ છે.
(અનુષ્ટ્રપ) नास्ति सर्वोऽपि सम्बन्धः परद्रव्यात्मतत्त्वयोः ।
कर्तृकर्मत्वसम्बन्धाभावे तत्कर्तृता कुतः ।।८-२००।। તત્ પરદ્રવ્યાત્મતત્ત્વયોઃ ઝૂતા પુત: ‘તે કારણથી.” ઈ કહેશે. “જ્ઞાનાવરણાદિ કર્મરૂપ પુગલનો પિંડ અને.” “કાત્મતત્ત્વયો: “શુદ્ધ જીવદ્રવ્ય” શુદ્ધ જીવદ્રવ્ય. તેમને જીવદ્રવ્ય પુદ્ગલકર્મનું કર્તા, એમ છે નહિ. કર્મની પર્યાય આત્મા કરે છે કે શરીરની પર્યાય આત્મા કરે છે, આ હલનચલનની ક્રિયાનો કર્તા આત્મા નથી. જીવદ્રવ્ય પુદ્ગલકર્મનું કર્તા, પુદ્ગલદ્રવ્ય