Book Title: Kalashamrut 6
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 471
________________ કળશ-૨૧૯ ૪૫૭ છે.” “અન્નક્ષત્તિ છે ને? એની પર્યાયમાં થાય છે એમ અનુભવમાં આવે છે, એમ કહે છે. આહાહા...! એમ જાણવામાં આવે છે. આહાહા...! એમ જ વસ્તુ સધાય છે....” જોયું? વસ્તુની સ્થિતિ, દ્રવ્ય-ગુણ-પર્યાયની સ્થિતિ એની એનામાં છે એ રીતે સધાય છે “અન્યથા વિપરીત છે. કેવી છે પરિણતિ અતિશય પ્રગટ છે.” આહાહા...! વિકાર દશા અત્યંત પ્રગટ છે અને એ ધારાવાહીનો કર્તા જીવ જ છે, પર છે નહિ. એમ જો નિર્ણય કરે તો પછી એનો સરવાળો એમ લાગે કે મારા સ્વરૂપમાં આ નથી. તે સ્વરૂપની દૃષ્ટિ કરે તો તે વિકાર ટળે, ત્યારે એને ધર્મ થાય. આ વાત છે, એનો સરવાળો. વિશેષ કહેશે...) (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ)

Loading...

Page Navigation
1 ... 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491