Book Title: Kalashamrut 6
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 461
________________ કળશ- ૨૧૯ ४४७ (શાલિની) रागद्वेषोत्पादकं तत्त्वदृष्ट्या नान्यद्रव्यं वीक्ष्यते किञ्चनापि। सर्व द्रव्योत्पत्तिरन्तश्चकास्ति व्यक्तात्यन्तं स्वस्वभावेन यस्मात्।।२७-२१९।। ખંડાન્વય સહિત અર્થ :- ભાવાર્થ આમ છે કે, કોઈ એમ માને છે કે જીવનો સ્વભાવ રાગ-દ્વેષરૂપે પરિણમવાનો નથી, પદ્રવ્ય-જ્ઞાનાવરણાદિ કર્મ તથા શરીર-સંસાર-ભોગસામગ્રીબલાત્કારે જીવને રાગદ્વેષરૂપ પરિણમાવે છે. પરંતુ એમ તો નથી, જીવની વિભાવપરિણામશક્તિ જીવમાં છે, તેથી મિથ્યાત્વના ભ્રમરૂપે પરિણમતું થકું રાગદ્વેષરૂપે જીવદ્રવ્ય પોતે પરિણમે છે, પરદ્રવ્યનો કાંઈ સહારો નથી. તે કહે છે-“ વિષ્યન કપિ ચંદ્રવ્ય તત્ત્વ પષોત્પાવ ન વીક્યતે” ( વિશ્વન પિ ચંદ્રવ્ય) આઠ કર્મરૂપ અથવા શરીર, મન, વચન–નોકર્મરૂપ અથવા બાહ્ય ભોગસામગ્રી ઇત્યાદિરૂપ છે જેટલું પારદ્રવ્ય તે, (તત્ત્વયા ) દ્રવ્યનું સ્વરૂપ જોતાં સાચી દૃષ્ટિથી ( ૨ષોત્પાદવ) અશુદ્ધ ચેતનારૂપ છે જે રાગ-દ્વેષપરિણામ તેમને ઉપજાવવા સમર્થ (વીક્યતે) જોવામાં આવતું નથી; [કહેલો અર્થ ગાઢો–દઢ કરે છે– “પરમાત્ સર્વદ્રવ્યોત્પત્તિઃ સ્વરમાવેન કાશ્ચારિત' (રમત) કારણ કે (સર્વદ્રવ્ય) જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, કાળ અને આકાશના (ઉત્પત્તિ:) અખંડધારારૂપ પરિણામ સ્વસ્વમાન) પોતપોતાના સ્વરૂપે છે, (અન્ત: વરિત) એવું જ અનુભવમાં નિશ્ચિત થાય છે અને એમ જ વસ્તુ સધાય છે, અન્યથા વિપરીત છે, કેવી છે પરિણતિ ? “અત્યન્ત વ્યવI’ અતિશય પ્રગટ છે. ૨૭–૨૧૯. (શાલિની) रागद्वेषोत्पादकं तत्त्वदृष्ट्या नान्यद्रव्यं वीक्ष्यते किञ्चनापि। सर्वद्रव्योत्पत्तिरन्तश्चकास्ति व्यक्तात्यन्तं स्वस्वभावेन यस्मात् ।।२७-२१९।। ષ્યિનાપનું પૂછ્યું, પણ ત્યાં “ગ્વિના'નો અર્થ જ છે. કોઈપણ દ્રવ્ય, એમ. કિચન એટલે કાંઈપણ નહિ. એમ નહિ. કોઈપણ દ્રવ્ય એને વિકાર કરાવી શકે એમ છે જ નહિ. આહાહા...! ઓલા કહે કે, વિકારને જો પોતાનો માને તો સ્વસ્વભાવ થઈ જશે.

Loading...

Page Navigation
1 ... 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491