________________
ઈતિહાસ ]
શ્રી શત્રુંજય છાલા કુંડ–
અહી થી થોડું ઉપર ચડતાં એક હડે આવે છે, જેને “નાને માનમોડીઓ” કહેવામાં આવે છે. આની પછી માટે માનડીઓ આવે છે અને પછી છાલાકુંડ આવે છે. આ કુંડનું પાણી બહુ જ આરેગ્યપ્રદ છે. આ કુંડની પગથી ઉપર એક દહેરી અને વિસામે છે. ત્યાં મોતીશા શેઠના દિવાન શેઠ અમરચંદ તરફથી પાણીની પરબ બેસાડવામાં આવે છે. આની સામે એક ઝાડ નીચે ઓટલા ઉપર અમદાવાદના નગરશેઠ શ્રી. હેમાભાઇ વખતચંદવાળા તરફથી પરબ બેસાડેલ છે, જેને લાભ સાર્વજનિક રીતે લેવાય છે. તેની પાસે એક નકશીદાર દહેરી છે. આમાં પગલા જેડીઆર છે, જેને શાશ્વત જિનનાં પગલાં કહેવામાં આવે છે. આ કુંડ વિ. સં. ૧૮૭૦માં બંધાયે છે. શ્રીપૂજ્યની દહેરી –
છાલાકુંડના ઉપરના ભાગમાં એક ટેકરી ઉપર તપાગચછીય શ્રી દેવેંદ્રસૂરિ નામના શ્રીપૂ બંધાવેલ કેટલાક ઓરડાઓ છે. તેમાં કેટલીક દેરીઓ પણ બંધાવેલ છે. મોટી દહેરીમા શ્રી વિજયદેવે દ્રસૂરિજીના પગલા છે અને બીજી દેરીમા પુરુષાદા શ્રી પાર્શ્વજિનજીના અધિષ્ઠાયક ધરણેન્દ્ર અને પદ્માવતીની મૂર્તિ છે અને બાકીની ૧૪ દેરીઓમાં જુદા જુદા પગલાં છે. આ વિશાળ જગ્યાના મધ્ય ભાગમાં કુંડના આકારની એક સુંદર વાવ છે. વાવને ચાર ખૂણે કરીએ બનાવેલ છે અને એમાં પણ પગલા પધરાવેલ છે. એક ઓરડામાં શ્રી ગૌતમસ્વામીની . મૂર્તિ છે. સ્થળ એકંદરે શાંત અને ધ્યાન કરવા ગ્ય છે. હીરબાઈને કુંડ-ચે કુંડ–
છાલાકુડથી આગળ જતાં ડાબા હાથે એક વિસામે આવે છે, જે શેઠ હઠીસિંગ કેસરીસિંગે બંધાવેલ છે. અહીં મુંબઈવાળા સુરતી માસ્તર તલકચંદ માણેકચંદ જે. પી. તરફથી પરખ બેસે છે. અહીંથી આગળના રસ્તાને મકાગાળી કહે છે. ત્યાં એક જેઠાલાને વિસામો આવે છે. ત્યા પરબ બેસે છે. આની પાસે એક દહેરીમાં પગલાંની જોડ એક છે અહીંથી ગિરિરાજની છેલી ટેકરી અને તે ઉપરનાં સખ્યા બંધજિનાલયનાં શિખરનાં દર્શન થાય છે. આ ભાગને તળિયું કહે છે. અહીંથી થડે દર ચાલતા ડાબા હાથે હીરબાઈને ચેથા કુંડ આવે છે. અહીં માટે વિસામે છે તથા પરબ બેસે છે દ્રાવિડ-વારિખિલ્લની દહેરી–
હીરબાઈના કુડની સામે એક ઊંચા ચાતરા ઉપર દેરી બાંધેલી છે, આ દેરીમાં દ્રાવિડ, વારિખિલ્લ, અર્ધમત્તાજી અને નારદજી એમ ચાર જણની શ્યામ પાષાણુની