________________
[જેન તીતિ તાશા
નાગાજીનું મંદિર ઘણું જ ઉચું છે, તેની ઊંચાઈ રાત્રી ગજ લગાગ છે, નારગાજીના મંદિર જેટલું ને જેવું વાંચુ એક પણ મંદિર ભારતવર્ષમાં નથી. મૂળનાયક શ્રી અજિતનાથ ભગવાનની પ્રતિમાજી પણ બહુ જ ઉચા છે, ઊભે ઊભે એક મનુષ્ય હાથ ઉચા કરી પ્રભુજીના મસ્તકે તીલક કરી શકતા નથી. એટલા જ માટે પ્રભુજીની બંને બાજુ ઝાડી રાખેલી છે, જેના ઉપર ચઢી યાત્રી Vા ફી શકે છે. નારંગાજીના મંદિરજીની પ્રતિષ્ઠા ૧૨૧ ચા ૧૨૨૨ માં થયાના ઉલ્લેખ મળે છે, મદિર છાત્રીસ માળ ઊંચું છે પરંતુ ત્રણથી ચાર માળ સુધી ઉપર જઈ શકાય છે. કેગરના લાકડાથી આ માળા બનાવેલાં છે. આ લાકડામાં એક ખમી છે કે તેને અગ્નિ લગાડવાથી તે બળતું નથી પણ અંદરથી પાણી જમે છે?
નાગાજીના મંદિરમાંથી પ્રાચીનતાસૂચક ૧૨૮૫ તે વસ્તુપાળને વખ મળે છે, જે નીચે પ્રમાણે છે
"८० ॥ वस्ति श्रीविक्रमसंवन १२८५ वर्षे फाल्गुणशुदि २ रखो। श्रीमदगहिन्तपुरवास्तव्य ग्रागबाटान्यप्रसून उ. श्री चंडपारमज ट. श्री चंडग्रासादांगज ट. श्री मामतनुज ट. श्री आशाराजनंदनेन ट. कुमारदेवीकुक्षीसंमृत ठ. लूणीगमई श्रीमालदेवयाग्नुजेन महं. श्री तेजपालाग्रजन्मना महामात्यश्रीवन्तपालन आन्मनः पुण्याभिवृद्धये इह तारंगरूपत श्रीअजितम्यामिदेवचत्ये श्रीआदिनाथदेवजिनविालंकृतवत्तकमिद कारितं प्रतिष्टितं श्रीनागेन्द्रगच्छे मट्टारकत्रीविजयसेनहरिभिः ॥
આ લેખ નારંગા તીર્થના મૂળ મંદિરનાં પ્રવેશ દ્વારની આજુબાજુએ જે બે દેવકુલિકાઓ છે તેમની વેદિકા ઉપર તરે છે.
લેખનો ભાવાર્થ –સંવત ૧૨૮૫ ના ગુણ છદિ ૨ રવિવારના દિવસે અણહીલનિવાસી પ્રાથવાટ પિરવા) ઝાનિના ઠ૦ ચડપના પુત્ર ઠર ચંડપ્રસાદના પુત્ર સોમના પુત્ર . આશારાજ અને તેમની સ્ત્રી કુમારદેવીના પુત્ર મહામાત્ય વસ્તુપાલ જે ૬૦ લુગ અને મધું માલદેવના નાના ભાઈ તથા મહુંતેજપાલના ગેટ બંધુ થના હતા તેમણે પિતાનાં પુથ વૃદ્ધિ અર્થ આ શ્રી
* અ આવનાર યાત્રિએ અજ્ઞાનતાથી આ લાકડા ઉપર મંગુબતી અને બીજા એવા એ કરી ઘણે સ્થળે કાળા ડાઘ પાડ્યા છે, તેમજ કેટલે ઠેકાણે દલસા, ચા અને રંગીન પેનથી પિતાને આવવાના સમયની સાલ વગેરે લખી તે સ્થાન બનાવ્યા છે, તેમજ ધર્મશાળાઓની કેટલીક દિવા ઉપર પણ આવું પરાક્રમ (2) કયું છે, પણ એ ઉચિત નથી. એમાં એક જનની અાશનના થાય છે. કેઈ ૫ણુ જન થાત્રી નાથમાં જઈ આવું અનુચિત કાવું ન કર.