________________
ઇતિહાસ ]
: ૪૦૫
લક્ષ્મણી તી
ન્યાના લેખ મદિરમાં વિદ્યમાન છે. અહીં સૂર્યકુંડ છે. મત્રીશ્વરે ચાર તીર્થોના ચાર પટો પણ કરાવ્યાના ઉલ્લેખ છે. અહીં પ્રયત્ન કરી ભગવાનની મૂર્તિ સ્થાપવા જરૂર છે. અહીં અખાત્રીજે એક સફેદ સાપ નીકળે છે. અત્યારે તે પાંચ પચ્ચીશ ભીલેાનાં ઝુપડાં જ છે.
માંડવગઢ મહુની છાવણીથી ત્રીસ માઈલ દૂર દક્ષિણુમાં છે, અને ધારથી ૨૪ માઈલ દૂર માંડવગઢના કિલ્લા છે.
લક્ષ્મી તીર્થ
માળવા પ્રાંતમાં લક્ષ્મણી તીથ પ્રાચીન છે. અલીરાજપુર સ્ટેટનુ' એક નાનુ ગામડું' છે, જે એક પ્રાચીન સુંદર તી' હતુ. અહીં ખેાકામ કરતાં ચૌદ જૈનમૂર્તિ નીકળી હતી એમાં શ્રી મહાવીર પ્રભુની પ્રતિમા સ'પ્રતિ રાજાના સમયની જાય છે. બીજી ત્રણ મૂર્તિએ ઉપર સ. ૧૩૧૦ના લેખ મા પ્રમણે છે—
" संवत् १३१० वर्षे माघसुदि ५ सोमदिने प्राग्वाटज्ञातीय मंत्रीगोसल, तस्य चि० मंत्री गंगदेव तस्य पत्नी गांगदेवी तस्याः पुत्र मंत्रीपदम् तस्य भार्या गोमतीदेवी तस्य पुत्र मं संभाजीना प्रतिष्ठित "
* ખેદકામ કરતા જે ચૌદ મૂર્તિ
ઉચાઇ
ઈચ
',
નામ
શ્રી પદ્મપ્રભસ્વામી
શ્રી મહાવીરસ્વામી
શ્રી આદિન શૂજી શ્રી અજિતનાથજી શ્રી મલ્લિનાથજી
શ્રી નમિનાથજી
ચામુખજી
૩૭
૩ર
"9
"9
.
.
નીકળી તે આ પ્રમાણે છે,
નામ
"9
શ્રી ચંદ્રપ્રભસ્વામી
શ્રી અનન્તનાથજી
શ્રી ઋષભદેવજી
૩૭
૨૭
૨૬
૨
,,
૧૫
લા
આમાંથી શ્રી અભિનંદન સ્વામી અને મહાતીરસ્વામીની મૂર્તિ ખંડિત છે. સૌથી પ્રાચીન અને ભવ્ય મૂર્ત્તિ' છે-૩૨ ઈંચવાળી શ્રી મડ઼ાવીર પ્રભુની મૂર્તિ આમાં ત્રણ મૂર્તિ તે વિ. સ’. ૧૦૯૩માં પ્રતિષ્ઠિત છે. બાકીની મૂર્તિ એ ૧૩૧૦ મહાશુદ્ધિ ૫ પ્રતિષ્ઠિત છે જેના શિલાલેખા વિદ્યમાન છે.
આ સિવાય તારણ, પરિકર, પાસન વગેરે પણ ઘણાં મળે છે જેમના ઉપર પણ પ્રાચીન લેખા દેખાય છે.
પ્રતિમા નિકળ્યા પછી ખેાદાણુકામ થતાં જુદા જુદા ટી ખાઓમાંથી લગભગ પાંચેક મદિરા દેખાય છે. એક મદિર તા ખાવન જિનાલયનું ભવ્ય મ ́દિર હેાય તેવું
દેખાય છે.
ઉચાઇ
sh
૧૩૫
૧૩
29
શ્રી સ`ભવનાથજી
શ્રી મહાવીરસ્વામી
શ્રી અભિનદનસ્વામી
ઈચ
"9
૧૦મા
૧૦
22:
',