Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रीदशकालिको स्मृतिभ्रंश-योगदुप्पणिधान-धर्मानादरभेदादष्टविधः। सा च हिंसा विविधाद्रव्यतो भावत उभयतथेति, तत्र
द्रव्यतो हिंसा-आत्मनो विशुद्धपरिणामस्य सत्वेऽप्यकस्मादनिच्छया जन्तुविराधनं, यथा-भिक्षाचर्यादौ प्रयत्तस्य समितिगुप्यादिधारकस्य चलनार्थ पादोत्याने कृते. एकेन चरणेन तिष्ठतः साधोरुत्यापितचरणतले तदानीं कुतविद्भयाद् दुर्लक्ष्यकारणवशाद्वा वेगेन समागतस्य कस्य चिद् डीन्द्रियादिजन्तोरितस्ततः साधुना तद्रक्षणमयासे कृतेऽपि अकस्माचरणवलसंलपतपा विराधनम् । (३) विपर्यय, (४)राग, (५) द्वेष, (६)स्मृति-भ्रंश, (७) योगदुष्प्रणिपानं, (८) धर्मानादर, के भेदसे आठ प्रकारका है।।
हिंसा तीन प्रकारकी है-(१) द्रव्यहिंसा, (२) भावहिंसा और (३), उभयहिंसा।
(१) द्व्यहिंसा-आत्माके परिणाम विशुद्ध होने पर भी अकस्मात् इच्छाके विना ही जन्तुको पीडा हो जाना द्रव्यहिंसा है, जैसे-आहार विहार आदिमें प्रवृत्त, समिति और गुप्तिके धारण करनेवाले मुनिने जब एक चरण उठाया तो उठाये हुए चरणके नीचे किसी भयसे या अन्य कारणसे कोई द्वीन्द्रिय आदि लघुकाय जीव अचानक नीचे आ जाय और साधु उसकी रक्षा करनेका प्रयत्न भी कर रहे हों, फिर भी अचानक दब जानेसे विराधना होना। इस प्रकारकी हिंसा, शरीरके (४) २२२१, (५) ३५, (६) भूतिब्रश, (७) योग प्राविधान, (८) भने અનાદર, એ ભેદે કરીને પ્રમાદ આઠ પ્રકાર છે.
सा न ४२नी :- (१) यहिसा, (२) वापस, भने (७) मासा.
(૧) દ્રવ્યહિંસા-આત્માના પરિણામ વિશુદ્ધ હોવા છતાં અકસ્માત ઈચ્છા વિના જંતુઓની વિરાધના થઈ જાય તે વ્યહિંસા છે. જેમકે–આહાર વિહાર આદિમાં પ્રવૃત્ત, સમિતિ અને ગુણિને ધારણ કરવાવાળા મુનિએ ત્યારે એક પગ ઉપાડે ત્યારે ઉપાડેલા પગની નીચે કાંઈ ભયને લીધે અથવા બીજા કેઈ કારણથી કઈ બેઈદ્રિય આદિ લઘુકાય જીવ અચાનક પગ નીચે આવી જાય, અને મુનિ એની રક્ષા કરવા પ્રયત્ન પણ કરી રહ્યા છે, તે પણ અચાનક દબાઈ જવાથી વિરાધના થાય. આ પ્રકારની હિંસા, શરીરના રોગની ચપલતાને