Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
___३८८
श्रीदनकालिको ग्रामचारिणः साधोविखोतसिकातापलावग्यावलोकन चिन्तनादि कनवरेण चेतो. नलिकासमागतानासलिलमनिरोधे अदाभूमिसमुत्पन्नग्रामचर्यमूलकाsहिंसासत्याऽस्तेयाऽपरिग्रहरूपाऽऽलवालसंदित-मान-क्रियास्कन्धमुर-समिविगु. त्यादिशाखामशाखावितता-दशसहस्रशीलापप्र-ध्यान-कुसुमा-ऽपवर्ग-फलसम्पसमृदसंयमद्रुमशोपिणी चिनविकृतिर्मवेदिति नत्रायः ॥९॥ सकृद्गमनदोपं मविपादानीमसानमनदोपान प्रदर्शयति-'अणाययणे इत्यादि। मूलम् अणाययणे चरंतस्स, संसग्गीए अभिक्खणं ।
हज वयाणं पीला, सामन्नम्मि य संसओ ॥१०॥ १ 'कूड़ा-करकट' 'कचरा' इति मापा । चारी साधुके भी मनमें विकार उत्पन्न होसकता है। अर्थात् वेश्याके रूप-लावण्यका अवलोकन करने और विचार करनेरूप कचरेसे चित्त रूपी नलदारा आत्मामें आता हुआ विशुद्धभावनारूप जलका प्रवाह रुक जाता है। भावना-जलका प्रवाह रुक जानेसे वह संयमरूपा तर सूख जाता है, जो तरु श्रद्धारूपी भूमिमें उत्पन्न होता है, ब्रह्मचर्य जिसका जड़े हैं, अहिंसा-सत्य-अस्तेय-अपरिग्रह-रूपी क्यारी है, जो ज्ञान आर क्रियारूपी स्कन्धसे दृढ़ है, समिति-गुप्ति आदि शाखा-प्रशाखाएँ जिसका फैली हुई हैं, अठारह हजार शीलाङ्ग जिसके पत्ते हैं, ध्यान ही जिसक पुष्प हैं, और मुक्ति-सम्पत्तिही जिस वृक्षके फल हैं ॥९॥
एकबार गमन करनेके दोष बताकर बारंबार गमन करनेके दाष कहते है-'अणाययणे०' इत्यादि। સાધુના મનમાં પણ વિકાર ઉત્પન્ન થઈ શકે છે. અર્થાત વેશ્યાના રૂપ–લાવણ્યનું અવલોકન, વિચાર, ઈત્યાદિરૂપ કચરાથી ચિત્તરૂપી નળદ્વારા આત્મામાં આવતા વિશુદ્ધ ભાવના જળને પ્રવાહ રેકાઈ જવાથી એ સંયમરૂપી તરૂ સુકાઈ જાય છે, કે જે તરૂ શ્રદ્ધારૂપી ભૂમિમાં ઉત્પન્ન થાય છે. બ્રહ્મચર્ય જેનાં મૂળ છે, અહિંસા સત્ય-અસ્તેય-અપરિગ્રહરૂપી કયારી છે, જે જ્ઞાન અને ક્રિયારૂપી થડ વડે દહે છે, સમિતિ-ગુપ્તિ આદિ શાખા-પ્રશાખા જેની ફેલાઈ રહી છે, અઢાર હજાર શીલાંગ જેના દર છે. ધ્યાન જ જેનાં પુષ્પ છે અને મુક્તિસંપત્તિજ તે તરૂનાં ફળ છે. (૯).. - એકવાર ગમન કરવાના દોષ બતાવીને વારંવાર ગમન કરવાના દોષ पताछे-अणाययणे० Vत्यादि.