Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
-
-
-
-
श्रीदशवकालिकनने 'कोऽप्यात्मीय इति, रागादयश्च जीवमृगवागुरायमाणत्वान्महाशत्रय इत्यहो ! शत्रुहस्तगतोऽहं स्वकीयाऽभ्युदयनिःश्रेयससाधनाक्षमः संजातोऽस्मि, घिछ माम् । उक्तश्च--
"इह हि मधुरगीतं नृत्यमेतद्रसोऽयं,
स्फुरति परिमलोऽयं स्पर्श एपोऽहनानाम् । इति हतपरमार्थ-रिन्द्रियैर्धाम्यमाणः,
स्वहितकरणधृतः पञ्चभिर्बञ्चितोऽस्मि ॥१॥” इति,' एवंविधविविधभावनाभिः सर्वथा रागादितो मुक्ताः विषमुक्तास्तेषाम् , कर चुकी है, वास्तवमें संसारमें कोई भी मेरा नहीं है। यह रागादिदोष, जीवरूपी हरिणके लिए व्याधके समान होनेके कारण महान् शत्रु हैं। खेद है कि मैं उन वैरियोंके वशमें पड़कर अपने परम अभ्युदय-स्वरूप मोक्षके साधनमें भी असमर्थ होगया हूँ मुझे धिकार है । कहा भी है
"कैसा कर्णमधुर गीत है, कैसा नेत्रोंको लुभानेवाला नृत्य है, कैसा जिहाका प्रिय स्वाद है, कैसा नासिकाको आकर्षित करनेवाला सुगन्ध है और स्त्री आदिका स्पर्श कैसा सुखकारी है । इस प्रकार अनुः भव कराकर परमार्थका सत्यानाश करनेवाली अपना स्वार्थ साधने में धूत इन दगाबाज पांचों इन्द्रियोंने हाय ! मेरी आत्मिक-सम्पत्तिसे मुझे वंचित कर दिया-मुझको लूट लिया ॥१॥"
इस प्रकारकी भावनाओं द्वारा राग आदि शत्रुओंसे सर्वथा मुक्त એને અનુભવ કરી ચૂકયે છે. વાસ્તવમાં સંસારમાં કેઈપણ મારું નથી, આ રાદિ દેવ જીવરૂપી હરણને માટે વ્યાધ (પારધી)ની સમાન હોવાને કારણે મહાન શત્રુ છે, ખેદની વાત છે કે હું એ વેરીઓને વશ પડીને પિતાના પરમ અસ્પૃદય સ્વરૂપ મોક્ષના સાધનમાં પણ અસમર્થ બની ગયે , મને ધિક્કાર છે. કહ્યું છે કે—
“કેવું કર્ણમધુર ગીત છે, કેવું તેને લેભાવનારું નૃત્ય છે, કે જિહવાને પ્રિય સ્વાદ છે, કેવી નાકને આકર્જિત કરનાર સુગધ છે, અને સ્ત્રી આદિને સ્પર્શ કે સુખકારી છે, એ પ્રમાણે અનુભવ કરાવીને પરમાર્થનું સત્યાનાશ વાળનારી પિતાને સ્વાર્થ સાધવામાં પૂર્ત એ દગાબાજ પચે ઈદ્રિએ, હાય! મને મારી આત્મિક-સંપતિથી વંચિત કરી નાંખેમને લુટી લીધે.” (૧)
એ પ્રકારની ભાવનાઓ દ્વારા રાગાદિ શત્રુઓથી સર્વથા મુક્ત થનારા,