Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३६०
श्रीदकालिको • ननु सक्ष्मक्रियाऽनियर्यालयस्य शुमध्यानस्य कयं ध्यानपदमतिपायता ?, ध्यानं हि नाम मनास्थैर्यम् , केवलिना तदानी मनसोऽसलादिति चेन्न, ..' स्थैर्यावस्थापनत्वमेव ध्यानत्वम् , तर यथा स्थिरीमावमापनस्य छमस्यीयमनसस्तथैव केवलिफाययोगस्यापि मुस्थिरतया मुवचम् ।।
: नन्वेवमपि समुच्छिन्नक्रियाऽमतिपास्यास्यस्य मध्यानस्य कयं ध्यानतम् । तत्र फापयोगस्थाप्यभावात् , इति चेदुच्यते-यथा कुम्मकारचक्रं तद्भ्रामकदण्डा दिसम्बन्धाभावेऽपि मामालीनवेगतो भ्रमति तथा मनोवाकाययोगनिरोधेऽप्ययोगिनः प्राकृतध्यानधारावेगतो ध्यान सम्पयते ।
प्रश्न-हे गुरुमहाराज ! मनकी स्थिरताको ध्यान कहते है। केवली भगवान के उस समय मन नहीं रहता; अतः सूक्ष्मक्रियाऽनिवत्ति शुल ध्यान को ध्यान कैसे कहा जा सकता है ?
उत्तर-स्थिरता को ही ध्यान कहते हैं। वह स्थिरता जैसे छद्मस्थक मनोयोगकी होती है वैसे ही केवलीके काययोगकी स्थिरता होती है इसलिए उसे ध्यान कहते है।
प्रश्न-तो समुच्छिन्नक्रियाऽप्रतिपाति-शुक्ल-ध्यानको ध्यान कैस कह सकते है ? क्योंकी वहां काययोगका भी अभाव है ।
उत्तर-जैसे कुंभारका चाक, धुमानेवाले दण्ड आदिके संयोग न होनेपर भी पूर्वकालके वेगसे घूमता रहता है वैसे ही मन बचन काय का निरोध होजाने परभी पूर्व ध्यानकी धारा के वेगसे अयोगी केवलोक ध्यान होता है।
प्रश्न- Y३ भहारा ! भननी स्थिरतान. ध्यान . छ. उणी anવાનને એ સમયે મન રહેતું નથી. એટલે સૂમક્રિયાશનિવર્તિ શુકલ યાનને ધ્યાને કેવી રીતે કહી શકાય ?
ઉત્તર--સ્થિરતાને જ ધ્યાન કહે છે. એ સ્થિરતા જેવી છાસ્થના મનેગિની હોય છે તેવી જ કેવળીને કાયોગની સ્થિરતા હોય છે, તેથી તેને ધ્યાન કહે છે.
પ્રશ્ન-તે સમૃછિન્નક્રિયાપ્રતિપાતિ–શુકલ-યાનને ધ્યાન કેવી રીતે કહી શકાય કારણ કે ત્યાં કાગને પણ અભાવ છે.
ઉત્તર–જેમ કુંભારને ચાકડો, તેને ઘુમાવનારા દંડ આદિને સંગ ન થવા છતાં પણ પૂર્વકાળના વેગથી ધુમ્યા કરે છે, તેમજ મન વચન કાયને નિરાઇ
થયા પછી પણ પૂર્વ ધ્યાનની ધારાને વેગથી અાગી કેવળીને ધ્યાન હોય છે.
--