Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
दीपिका-नियुक्ति टीका अ. ७ स. ३ समितिमेदनिरूपणम्
१२३ 'न्यासाधिकरण दोषान्-परिहृत्य दयापरस्य निक्षिपतः।
'न्यासे समिति रथादाने च-तथैवाददानस्य-।।१।। इति, एवं-स्थण्डिले प्रसस्थावरमाणिरहिते विलोक्य प्रमृज्य च मूत्रपुरीवादीनां परिष्ठापनं-परिष्ठापनिकासमिति रुच्यते। तथा चोक्तम्
'भ्यासादानसमित्या व्युत्सर्गे चापि वर्णिता समितिः सूत्रेक्तेन च विधिना व्युम्मुजतोऽथे प्रतिष्ठाप्यम् ।।१।। 'एवं साधो नित्यं-यतमानस्याऽपमत्तयोगस्य ।
मिथ्यात्वा विरति-प्रत्ययं निरुद्धं भवति कर्म-१२॥ इति । या रखना आदाननिक्षेपणा समिति है। कहा भी है-जो साधु धरनेउठाने सम्बन्धी दोषों का परिहार करके, दयापरायण होकर अपने उपकरणों को धरता या उठाता है, वह आदाननिक्षेपण समिति से सम्पन्न कहलाता है ।।१।। ____ इसी प्रकार त्रस और स्थावर जीवों से रहित भूमि का प्रतिलेखन
और प्रमार्जन करके मलमूत्र आदि का त्याग करना परिष्ठापलिका समिति है। कहा भी है
रखने बठाने में तथा मल-मूत्र आदि का त्याग करने में भी समिति-यतनापूर्वक प्रवृत्ति का उपदेश किया गया है। परिष्ठापनीय पदार्थ को जो शास्त्रोक्त विधि से पठता है, वह इस समिति से युक्त कहलाता है !॥१॥
इस प्रकार यतना पूर्वक प्रवृत्ति करने वाले और प्रमादयोग से रहित साधु के मिथ्यात्व और अविरति के निमित्स से आने वाले कर्मों का निरोध हो जाता है ॥२॥ નિક્ષેપણુસમિતિ છે. કહ્યું પણ છે-જે સાધુ મુકવા ઉપાડવા સંબંધી દોષને ત્યાગ કરીને દયાપરાયણ થઈને પિતાના ઉપકરણે મુકે અથવા ઉપડે, તે આદાન નિક્ષેપણસમિતિથી સમ્પન કહેવાય છે ?
એવી જ રીતે ત્રસ અને સ્થાવર જી વિહેણી જમીનનું પડિલેહન તેમજ પ્રમાર્જન કરીને વડી નીતિ–લઘુનીતિ વગેરેને ત્યાગ કરે (પાઠવવા) परि०ापनि समिति है. यु ५५५ छ
લેવા-મુકવા માં મળ-મૂત્ર વગેરેને ત્યાગ કરવામાં પણ સમિતિ-યતના પૂર્વક પ્રવૃત્તિ-નો ઉપદેશ આપવામાં આવ્યા છે. પરિષ્ઠાપનીય પદાર્થને જે શાસ્ત્રોકત વિધિથી પડે છે તે આ સમિતિથી સમ્પન કહેવાય છે. ૧
આ મુજબ જતનાપૂર્વક પ્રવૃત્તિ કરનારા અને પ્રમાદગ રહિત સાધના મિથ્યાત્વ અને અવિરતિના નિમિત્તથી આવનારા કર્મોને નિરાધ થઈ જાય છે,
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨