Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
दीपिका-नियुक्ति टीका अ.८ सू.१६ रसपरित्यागतपसः प्ररूपणम् ६३३ निष्कासिते सति तत्पात्रसंश्लिष्टं दादिना घर्षणेन निस्सारित मन्नं वल्लचणकादि निष्पादित मम्लतक्रमिश्रितं, पर्युषितं वाऽन्नं पान्तं तद्रूप आहार प्रान्ताहार उच्यते ८ रूक्षाहारम्-रूक्षम् अस्निग्धमन्नं तद्रप आहारो रूक्षाहारः ९ तुच्छाहार:-तुच्छोऽल्पोऽसारश्च श्यामाकादिनिष्पादितो य आहारः स तुच्छाहारः १० इत्येवं रस परित्यागो बोध्यः।१६।।
तत्त्वार्थनियुक्तिः-पूर्व खलु षविधेषु -अनशनादि बाह्य तपःसु भिक्षाचर्श तपः सविस्तरं प्ररूपितम्, सम्मति-क्रममाप्तं चतुर्थं रसपरित्यागरूपं तपः प्ररूपयितुमाह-'रसपच्चिागतवे अणेगविहे, निविदय पणीय रसपरिच्चायाइ भेदो' इति । रसपरित्याग तपा-घृताऽपूपादि सरसाहारस्य परित्यागरूपं तपस्तावद् अनेकविधम्, तद्यथा-निस्कृितिकः प्रणीतर सपरित्यागादि भेदतः। के पात्र में से अन्न निकाल लेने पर उसमें जो शेष चिपटा रहता है और जिसे चम्मच आदि से खरोंच कर निकाला जाता है वह प्रान्ताहार कहलाता है। अथवा चना आदि से बना हुआ अम्लता मिश्रित ठंडा आहार प्रान्ताहार कहा जाता है। (९) रूखे अर्थात् चिकनाई से रहित आहार को रूक्षाहार कहते हैं । (१०) तुच्छ अर्थात् अल्प अथवा असार सावां आदि का बना आहार तुच्छाहार कहलाता है। इस प्रकार अनेक तरह का रसपरित्याग तप समझना चाहिए ॥१६॥
तत्वार्थनियुक्ति-छह प्रकार के अनशन आदि बाह्य तपों में से भिक्षाचर्या तप का विस्तार पूर्वक प्ररूपण किया गया, अब क्रमप्राप्त चौथे रसपरित्याग तप का प्ररूपण करते हैं
निर्विकृतिक, प्रणीत रसपरित्याग आदि के भेद से रसपरित्याग तप के अनेक भेद हैं। वे इस प्रकार हैं (१) निर्विकृतिक (२) प्रणीतरसपरित्याग લીધા બાદ તેમાં જે શેષ ચટેલું રહે છે અને જેને ચમચા આદિથી ઉખાડી ને કાઢવામાં આવે છે તે પ્રાન્તાહાર કહેવાય છે અથવા ચણુ વગેરેથી બનેલો અમ્લતકમિશ્રિત ઠંડે આહાર પ્રાન્તાહાર કહેવાય છે. સુકા અર્થાત્ ચિકણા પણથી રહિત આહારને રૂક્ષાહાર કહે છે. (૧૦) તુચ્છ અર્થાત્ અ૯પ અથવા અસાર સામા વગેરેને બનેલ આહાર તુછાહાર કહેવાય છે. આમ અનેક પ્રકારના રસપરિત્યાગ તપ સમજવા જોઈએ છે ૧૬ છે
તત્વાર્થનિર્યુકિત-છ પ્રકારના અનશન આદિ બાહ્ય તપમાંથી ભિક્ષાચય તપનું વિસ્તારપૂર્વક પ્રરૂપણ કરવામાં આવ્યું, હવે ક્રમ પ્રાપ્ત થા રસ પરિત્યાગ તપનું પ્રરૂપણ કરીએ છીએ
નિકિતિક, પ્રણીતરસ પરિત્યાગ આદિના ભેદથી રસપરિત્યાગ તપના અનેક ભેદ છે. તે આ પ્રમાણે છે(૧) નિર્વિકૃતિક (૨) પ્રણીતરસારિત્યાગ
त० ८०
श्री तत्वार्थ सूत्र : २