Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१६६
तरवार्थसूत्र शिना व्याघेणाक्रान्तस्याऽभिभूतस्य मृगशावकस्य किश्चिदपि शरणं न भवति, एवं-जन्मजरामरणाऽऽपिव्याधि विप्रयोगाऽप्रियसंयोगाऽनिष्ट प्राप्तीष्टानवाप्ति दारिद्रय दौर्भाग्य दौमनस्यादि जन्येन दुःखेनाऽभिभूतस्य प्राणिनः संसारेऽस्मिन् न किमपि शरणं विद्यते 'धर्मविना' इत्येवमनुचिन्तयतो जीवस्य 'नित्यमहमशरणोऽस्मि' इति सर्वथोद्विग्नस्य सांसारिकेषु मनुन-देवसम्बन्धिसुखेषु हिरण्यरत्नसुवर्णादिषु हस्त्यवहादिषु च नामिष्षङ्गो भाति अपितु-तीर्थकदुक्तागमविहित ज्ञानदर्शनचरणादिषु नित्यं प्रवर्तते यतो हि जन्मजरामरणभयविविधव्याधि परिक्लेशपरिष्वक्तस्य जीवस्य ज्ञानदर्शनचरणमेव परमशरणम् 'इत्यमांसभक्षी व्याघ्र के द्वारा आक्रमण करने पर हिरण के बच्चे के लिए कोई भी शरण नहीं होता, इसी प्रकार जन्म, मरण, आधि, व्याधि, इष्टवियोग, अनिष्टसंयोग, अनिष्ट प्राप्ति, इष्ट की अप्राप्ति, दरिद्रता, दुर्भाग्य एवं दुर्मनस्कता आदि से उत्पन्न होने वाले दुःखों से सताये हुए प्राणी के लिए इस संसार में धर्म के अतिरिक्त अन्य कोई भी शरण नहीं है।
इस प्रकार चिन्तन करने वाले जीव को ऐसा मान हो जाता है कि मैं सदैव शरण विहीन हूं ऐसा मान होने पर वह विरक्त हो जाता है और मनुष्य तथा देव संबंधी संसारिक सुखों के प्रति तथा उन सुखों के साधन स्वर्ण आदि और हाथी घोडा महलमकान आदि के प्रति निरीह बन जाता है। इतना ही नहीं, वह तीर्थकर भगवान द्वारा प्रतिपादित ज्ञान दर्शन चारित्र आदि में सदा प्रवृत्ति करता है, क्योंकि ભક્ષી કઈ વાઘ દ્વારા આક્રમણ થાય ત્યારે હરણના બચ્ચા માટે કોઈ પણ २२ २९तु नथी, मेवी शाम, १२, भ२५ भाधि व्याधि, ४ष्टવિગ, અનિષ્ટસંગ, અનિષ્ટપ્રાપ્તિ ઈષ્ટની અપ્રાપ્તિ દરિદ્રતા દુર્ભાગ્ય અને દુર્મનસ્કતા આદિથી ઉત્પન્ન થનારા દુઃખથી સતાવવામાં આવેલ પ્રાણીને માટે આ સંસારમાં ધર્મ શિવાય બીજું કઈ જ શરણ નથી.
આ રીતનું ચિન્તન કરનારા જીવને એ જાતનું ભાન થઈ જાય છે કે હું અશરણું છું અને આવી પ્રતીતિ થઈ જવાથી તે વિરકત થઈ જાય છે અને મનુષ્ય તથા દેવ સંબંધી સંસારિક સુખ તરફ તથા તે સુખના સાધન સુવર્ણ આદિ અને હાથી, ઘેડા, મહલ મકાન પ્રત્યે નિસ્પૃહ બની જાય છે એટલું જ નહીં તે તીર્થંકર ભગવાન દ્વારા પ્રતિપાદિત જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિમાં હમેશાં પ્રવૃત્ત રહે છે, કારણ કે જન્મ જરા, મરણ, ભય, વિવિધ
श्री तत्वार्थ सूत्र : २