Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
% 3DS
दीपिका-नियुक्ति टीका अ.७ तू.६९ धर्मशुक्लध्यानयोर्मोक्षहेतुत्वम् ५०७ सर्वथा संसारकारणत्वमेव नतु-कदाचिदपि मोक्षहेतुत्वं संभवति । संसारश्वनारकादिभेदेन चतुर्विधो वर्तते । एवन्तु-रागद्वेषमोहा: संसारहेतवः, तदनु गतश्चाऽऽतरौद्ररूपं ध्यान मपि प्रकृष्टतमरागद्वेषमोह माजो जनस्य भवति, तस्मात् भवभ्रमणहेतुता तयोः खलु भवति, नतु-मोक्षहेतुता इति भावः । उक्तश्चोत्तराध्ययने ३० अध्ययने ३५ गाथायाम
'अट्टरुहाणि वज्जित्ता झाएजना सुसमाहिए। धम्म सुक्का झाणाई झाणं तं तु चुहावए ॥१॥ आतेरौद्रे बर्जयित्वा ध्यायेत सुसमाहितः।।
धर्मशुक्ले ध्याने ध्यान तत्तु बुधा वदन्ति ॥१॥ इति, तथा च चतुर्विधेषु ध्यानेषु-आर्तरौद्रध्याने भवभ्र पण हे तू, धर्मशुक्लध्यानेतुमोक्षहेतू भवत इति फलितम् तेषां प्रत्येक भवान्तर मेदा अग्रेऽभिधास्यन्ते ॥६९॥
और रौद्रध्यान एकान्ततः संसार के ही कारण हैं, वे मोक्ष के कारण कदापि नहीं हो सकते । नारक आदि के भेद से संसार चार प्रकार का होता है। यों तो राग द्वेष और मोह संसार के कारण हैं, मगर उनसे अनुगत आर्त्त-रौद्र ध्यान भी तीब्रतम राग, द्वेष और मोह वाले पुरुष का होता है उत्तराध्ययन के तीसवें अध्ययन की पैतीसवीं गाथा में कहा है--
'समाधिमान् पुरुष आध्यान और रौद्रध्यान को त्याग कर धर्म और शुक्लध्यान ध्यावे। ज्ञानी जन इसी को ध्यान कहते हैं।
फलित हुमा कि चार प्रकार के ध्यानों में से आतध्यान और रौद्रध्यान भवभ्रमण के कारण हैं और धर्मध्धान तथा शुक्लध्यान मोक्ष के कारण हैं इनमें से प्रत्येक के अवान्तर भेदों का कथन आगे किया जाएगा ॥६९॥
નારઆદિના ભેદથી સંસાર ચાર પ્રકારનો છે. આમ, રાગ દ્વેષ અને મેહ સંસારના કારણ છે. પરંતુ તેમનાથી અનુગત આતં– રૌદ્ર યાન પણ તીવ્રતમ રાગ દ્વેષ અને મેહ વાળા પુરૂષને થાય છેઆથી તે બને પણ ભવભ્રમણના કારણ છે ઉત્તરાધ્યયનના ત્રીસમાં અધ્યયનની પાંત્રીસમી ગાથામાં કહ્યું છે.–
સમાધિમાન પુરૂષ આનંદયાન અને રૌદ્રધ્યાનનો ત્યાગ કરીને ધર્મ અને શુકલધ્યાન ધ્યાવે જ્ઞાનીજન આને જ ધ્યાન કહે છે.
સાબિત થયું કે ચાર પ્રકારના ધ્યાનમાંથી આર્તધ્યાન અને રૌદ્રધ્યાન ભવભ્રમણના કારણ છે. જ્યારે ધર્મધ્યાન તથા શુકલધ્યાન મોક્ષના કારણે છે. આમાંથી પ્રત્યેકના અવાજતર ભેદનું કથન આગળ જતા કરવામાં આવશે ૬લા
श्री तत्वार्थ सूत्र : २