Book Title: Subhashit Padya Ratnakar Part 05
Author(s): Vishalvijay
Publisher: Vijaydharmsuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 132
________________ જિન-વંદન-પૂજન-ફળ. (૧૦૭). ગયેલા હોવાથી કારતક મહિનાના ઉપવાસનું શ્રી શત્રુંજયમાહાસ્ય આદિ ગ્રંથમાં વિશેષ ફળ કહ્યું છે.) ૩૧. सयं पमजणे पुग्नं, सहस्सं च विलेवणे । सयसाहस्सिया माला, अणंतं गीअवाइए ॥ ३२ ॥ પ્રવધવોરા, રત્નશામ, (લિંક ધં. ). શ્રી જિનેશ્વર ભગવાનની મૂર્તિનું શુદ્ધ ભાવપૂર્વક પ્રમાર્જન કરવાથી સો ઉપવાસનું, વિલેપન-પૂજા કરવાથી હજાર ઉપવાસનું, માળા પહેરાવવાથી લાખ ઉપવાસનું અને વાજિંત્ર સાથે સંગીતસ્તુતિ કરવાથી અનંત ઉપવાસ જેટલું ફળ થાય છે. ૩૨. . जो पूएइ तिसज्झं, जिणिंदरायं तहा विगयदोस । सो तइयभवे सिज्झइ, अहवा सत्तहमे जम्मे ॥ ३३ ॥ ૧૦ તાં, g૦ ૨૬૮, (૨૦ વિ૦ મૅ૦ ). - જે મનુષ્ય દોષ વિનાના જિનેશ્વર પ્રભુને શ્રદ્ધાપૂર્વક ત્રણે કાળ પૂજે છે, તે ત્રીજે ભવે મોક્ષે જાય છે; અથવા સાતમા આઠમા ભવે તે નિશ્ચયે કરીને જાય છે. ૩૩. धूपं दहति पापानि, दीपो मृत्युविनाशनः । नैवेद्यैर्विपुलं राज्यं प्रदक्षिणा शिवप्रदा ને રૂ૪ | ૩૫૦ તi, g૦ ૨૮૮, (૨૦ વિ૦ ઇં). નેટ–ઉપરના નં...., ..., ૨૪, ૨૫, ૩૦, ૩૪ ના કે ત્રીજા ભાગના પૃષ્ઠ ૧૦૩૯, ૧૦૪૦, ૧૦૪૩ માં આવી ગયા છે, છતાં જિનપૂજામાં ઉપયોગી હોવાથી આ સ્થળે આપેલ છે.

Loading...

Page Navigation
1 ... 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210