Book Title: Kalyan Mandir
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 2
________________ ઓ માતાઓ ! ઓ પિતાઓ! તમારો લાડક્વાયો ઉચ્ચ શિક્ષણ સાથે સુસંસ્કાર મેળવે તેવું તમે ઈચ્છો છો ? ઘડપણમાં તમારી સેવા કરે તેવું તમે ઈચ્છો છો ? વડિલોનો વિનયી બને તેવું તમે ઈચ્છો છો ? દેવ અને ગુરુનો ઉપાસક બને તેવું તમે ઈચ્છોં છો ? જિનશાસનનો સાચો શ્રાવક બને તેવું તમે ઈચ્છો છો ? અને તમારા ઘરનો કુળદીપક બને તેવું તમે ઈચ્છો છો ? તો, તેને ત્રણ વર્ષ માટે તપોવનમાં પ્રવેશ આપવો જ રહ્યો. તપોવન સંસ્કારપીઠ મુ અમિયાપુર, પો. : સુધડ, તા.જિ. ગાંધીનગર - ૩૮૨ ૪૨૪. ફોન : (૦૭૯) ૨૩૨૭૬૨૭૩, ૨૩૨૭૬૩૪૧ મોબાઈલઃ ૯૪૨૬૦૬૦૦૯૩

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 60