Book Title: Gyanpradip
Author(s): Vijaykastursuri
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 412
________________ માધ સુધા : ૩૮૩ : ૧૪૫, મેહના નશો ઉતર્યાં સિવાય ખેલશો નહિ કે હું શુદ્ધ છું, નિર ંજન , અનંત શક્તિવાળો છુ, પરમાત્માસ્વરૂપ છુ. ૧૪૬. અધ્યાત્મીની આળખાણુ તેની શુદ્ધ અને ઉચ્ચ પ્રકારની ક્રિયાઓથી થાય છે. ૧૪૭. ક્રિયાના પક્ષપાત કરવાને બદલે મૂળથી ઉચ્છેદ કરનાર જડાસક્ત–પુદ્દગલાની છે; પણ અધ્યાત્મી નથી. ૧૪૮. વસ્તુના વાસ્તવિક ખાધ કરવા વિચાર કરા પણ વિવાદ ન કરી. ૧૪૯. બુદ્ધિ માત્રથી સિદ્ધ થયેલી વસ્તુ કરતાં પ્રયાગથી સિદ્ધ થયેલી વસ્તુ અત્યંત આદરણીય થાય છે. ૧૫૦. જે વાત તમને ન રુચતી હાય તેને ન સ્વીકારા પણ સાચી વાતને ખૂટી મનાવવા તમારી બુદ્ધિને જૂહી ન કરો. ૧૫૧. તમારે શું જોઇએ છે, તેના નિચ કર્યાં પછી જ કાઈ પણ કા'ની દિશામાં પ્રયાણ કરી. ૧૫૨. ઉપકારબુદ્ધિથી અને સેવામુદ્ધિથી નિ:સ્વાર્થ પણે કાંઇ પણ કરશો તે સારા લાભ મેળવશો. ૧૫૩. તમે વિચાર કરવામાં સ્વતંત્ર છે; પણ સત્યાસત્યના નિચ કરવામાં તે પરતંત્ર જ છે. ૧૫૪. જે વિષયના તમને સર્વથા અભ્યાસ ન હેાય તેવા વિષયમાં કદાપિ માથુ મારશો નહિ. ૧૫૫. કોઇપણ કારણને લઈને કાઇ વ્યક્તિ પ્રત્યે તમને ઘણા તિરસ્કાર હાય તા ભલે; પણ તેના સાચા અને સારા હિત

Loading...

Page Navigation
1 ... 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446