Book Title: Gyanpradip
Author(s): Vijaykastursuri
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 445
________________ 1 જ૧૬ : જ્ઞાન પ્રદીપ. ~~~~~~~ ~~~ ~~~ ~~~ ~~~~ ૪ર૧. સંસારમાં આત્મવિકાસી જ્ઞાની પુરુષ જ મોટે કહી શકાય, બાકી તો બહુ બેલનાર પિથીને પંડિત અજ્ઞાની ક્ષુદ્ર કીટ સમાન છે. જેના કરશે. શોભે તેવી ગ્ય ઉપમાઓ જ ભૂષણરૂપ છે, બાકી તે અણછાજતી ઉપમાઓ દૂષણરૂપ છે. ૪૨૩. વિકાસી આત્માઓની સંગતથી સાચા સુખને વિકાસ થાય છે અને વિલાસીઓની સંગતથી વિનાશ જ થાય છે. ૪૨૪. પ્રભુના પ્રેમમાં લગારે પિકળતા નથી, પણ પામર પ્રાણિયોને પ્રેમ નિસાર અને પોકળ હોય છે. • ૪૨૫. ક્ષુદ્ર વાસનાઓ ભોગ આપ્યા સિવાય ગુણ મળી શકતા નથી.

Loading...

Page Navigation
1 ... 443 444 445 446