Book Title: Gyanpradip
Author(s): Vijaykastursuri
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 443
________________ જ્ઞાન પ્રદીપ. I ! ૪૦૦. બીજાનું સુખ તે લઈને બદલામાં દુઃખ આપવું તે શુદ્ધતા અને દુઃખ લઈને સુખ આપવું તે ઉત્તમતા છે. ૪૦૧. પ્રભુને ન મેળવી લો ત્યાં સુધી નચિંતા ને નકામા નથી. ૪૦૨. થોડું બેલનાર અને થોડું ખાનાર જ સત્યવક્તા અને નિરોગી બની શકે છે. ૪૦૩. સદાચારી બનશે તે સંસારની શેરીઓમાં ભટકવાનું મટી જશે... . . ૪૦૪ શક્તિના પ્રમાણમાં બીજાને દયા, દાન અને ક્ષમા આપશે; કારણ કે આવતી કાલે તમને એ જ વસ્તુઓની બીજાની પાસે માગણી કરવી પડશે. ! : - . . . ૪૦૫. સંપત્તિ અને સુખ તમને ગમે છે તે પછી બીજાની પાસે સુખ-સંપત્તિ જોઈને દિલગીર શા માટે થાઓ છે ? ખુશી થાઓ. . . . . . . ૪૦૬. નિરાશ્રિતોને આશ્રય આપશે. તે તમને કદાપિ નિરાશ્રિત બનવાને પ્રસંગ આવશે નહિ, ૪૭. તમે તમારે વિચાર જનતાને જણાવી શકે છે, પણ ફરજિયાત કબૂલાવી શકતા નથી . - ૪૦૮. નિર્ધન કંગાલ નથી, પણ અસંતોષી માણસ - કંગાલ છે. . . . ! ૪૯ ધન, બળ, રૂપ, વિદ્યા અને ઐશ્વર્યતાના મદને આફરે - યે હોય તે પિતાનાથી વધારે ધન, બળ, રૂપ, વિદ્યા અને એશ્વર્યતાવાળાને જોશે કે તરત જ તમારે ચઢેલે આફરે ઉતરી જશે..

Loading...

Page Navigation
1 ... 441 442 443 444 445 446