Book Title: Pragnabij
Author(s): Madhubhai Parekh
Publisher: Shrimad Rajchandra Gyanmandir
View full book text
________________
બોધપાઠ-૧
0
મંગલાચરણ
છે
પરમેષ્ઠિ વંદના મંત્ર ભલો નવકાર મનવા, મંત્ર ભલો નવકાર રે; પરમેષ્ઠિને વંદન કરવા; મંત્ર જપો નવકાર રે. અરિહંતને વંદન કરીને; રાગદ્વેષ નિવારો રે; નિજસ્વરૂપનું ભાન થવાને; મંત્ર જપો નવકાર રે.. મંત્ર ભલો સિદ્ધ પ્રભુને વંદન કરીને; આત્મ વિશુદ્ધિ પામો રે; નિરાકારનું ધ્યાન જ કરવા; મંત્ર જપો નવકાર રે... મંત્ર ભલો આચાર્યોને વંદન કરીને; શ્રુતનો બોધ સમજીએ રે; પરમારથને પ્રાપ્ત જ કરવા: મંત્ર જપો નવકાર રે.. મંત્ર ભલો ઉપાધ્યાયને વંદન કરીને; ધર્મ-મર્મ આરાધિએ; ભેદજ્ઞાનની પ્રાપ્તિ કરવા; મંત્ર જપો નવકાર રે. મંત્ર ભલો ઇAિZA પ્રશાબીજ •12 bookઇ8િ

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 304