________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦
જૈતાપનિષદ્
વૈયાત્ય સેવાચાકરી કરવામાં કોઇપણ વખતે જરા માત્ર ખામી ન રાખવી ોઇએ. ઉત્તમસાધુઆની ભક્તિ કરવામાં આત્માપણુ કરવું જોઇએ. ઉત્તમ સાધુઓની ભક્તિ કરવામાં દરરોજ અભિનવ ઉત્સાહ ધારણ કરવા જોઇએ. પરંતુ ખેદ, કલેશ, ઉદૂંગ આદિ દોષોને ન સેવવા જોઇએ. સાધુઓને દોષ દેખવાથી વા તેમની નિંદા કરવાથી સાધુઓની વૈયાૠત્ય કરતાં યથાર્થ કુળ પ્રાપ્ત થઈ શકતું નથી. સાધુઓની વૈયાય કરનારા આ ભવમાં સુખી થયા વિના રહેતા નથી. શ્રદ્ધા-પ્રેમથી કરેલ વૈયાવૃત્ય કદિ નિષ્ફળ જતું નથી ભાટે સાધુની જે વૈયાવૃત્ય કરે છે તેજ ખરા જૈને જાણવા સાવની હયાતીમાં જૈનધમની હયાતી છે એ મંત્ર કદિ ન ભૂલવા જોઇએ.
धर्माचार्याज्ञानुसारप्रवर्त्तकाः
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનધર્માચાર્યાંની આજ્ઞાનુસારે પ્રવૃત્તિ કરનાર જૈને છે. શ્રીતીર્થંકર પ્રભુની પાટે આવેલા જૈનધર્માચાર્યો જે જે ધર્મ પ્રગત આજ્ઞાએ ફરે તે શ્રીવીરપ્રભુની આજ્ઞા છે, એમ દૃઢ નિશ્ચય કરીને તેની આજ્ઞા પાળવી જોઇએ. તીર્થંકરની આજ્ઞામાં અને જૈનધર્માંચાની આજ્ઞામાં ભેદ ન માનવા જોઇએ. વર્તમાન કાલમાં ધર્માંની ચઢતીના ઉપાયાને આચાર્યો જાણી શકે છે અને તેથી વ`માનકાલીન આચાયૅની આજ્ઞા પ્રમાણે વર્તીને ધર્મની વૃદ્ધિ કરવી તથા આત્મકલ્યાણ કરવું તે તી કર પરમાત્માની આજ્ઞારૂપજ છે. માટે ખરા જૈને એ પ્રમાણે સમજીને જૈન ધર્માચાર્યંની આજ્ઞા પ્રમાણે વર્તીને જૈનશાસનની ઝાહેાજલાલી પ્રવર્તાવે છે.. જૈનધર્માંચાયેૉને ધર્મની વૃદ્ધિ વિના અન્ય કોઈ સ્વાર્થ નથી. પેાતાના ધર્માચાર્યની આજ્ઞા પ્રમાણે વર્તવાથી જૈતેના સર્વ પ્રકારના અળમાં વૃદ્ધિ થાય છે. ધર્મબળની વૃદ્ધિથી અન્ય સર્વ શુભ ખળામાં અણુધારી સાહાય્ય મળે છે, માટે જૈનાએ જૈનાચાર્યની આજ્ઞા પ્રમાણે ધકમાં જૈનશાસનેાન્નતિ માર્ગમાં પ્રવૃત્તિ કરવી જોઇએ. જેઓ આચાર્યાની આજ્ઞા પ્રમાણે વતા નથી તે જૈનધર્મનો નાશ કરવામાં ભાગીદાર બને છે. દેશોન્નતિ સધાન્નતિ વગેરે ઉન્નતિયાની વૃદ્ધિ થાય એવી રીતે જૈનધર્માચાર્યો ધર્મકર્મની આજ્ઞા ક્રમાવે છે. વિદ્યા, સત્તા, ધન, આદિથી. જૈન કામની સદા ચડતી થયા કરે અને અન્યધર્મીઓની હરીફાઈમાં જેના પાછળ ન પડે એવી અંતમાં લાગણી ધારણ કરીને દેશકાલજ્ઞજૈતાને ધમકર્માં કરવાની જે જે આજ્ઞા કરે તે શિરસાવધ માનીને સર્વ સ્વાર્પણુ કરીને પાળવી જોઇએ,
For Private And Personal Use Only