________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री अध्यात्मज्ञानप्रसारक मंडळ.
(સ્થાપન-જ્ઞાનપંચમી-વીર સંવત ૨૪૩૫. જે તમારે તત્તવજ્ઞાનના ઉત્તમ સિદ્ધાંત, સરલ અને પ્રિય શૈલીમાં સમજવા હોય અને પિતાનું હૃદય નિર્મળ બનાવવું હોય, તે મંડળ તરફથી પ્રગટ થયેલ
શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રન્થમાળા અવશ્ય વાંચે - મજકુર ગ્રન્થમાળામાં નીચેના ગ્રન્થ પ્રગટ થયેલ છે, જે વાંચી, મનન કરી, તમારા આત્માને ઉચ્ચ શ્રેણિએ ચઢાવે. ઉત્તમ ગ્રન્થ એજ અપૂર્વ સતસંગ છે. ખચીત આ ગ્રન્થોના મનનથી ઘણું જાણવા અને મેળવવા પામશે-ગુરૂશ્રીની લેખનશૈલી–માધ્યસ્થષ્ટિવાળી હવાથી, દરેક ધર્માવલંબીઓ તેને પ્રેમપૂર્વક વાંચે છે. દરેક ગ્રન્થોમાં અધ્યાત્મજ્ઞાન અને તત્વજ્ઞાન સંબંધી વિવેચન છે.
- વૈરાગ્ય, ઉપદેશક, અને બોધક, પદ-ભજન-તે તે વિષયમાં લીનતા કરી નાખે છે. દરેક પદેને સારા વિચારણીય છે. અનેકાન્તદષ્ટિથી, હદયની વિશાળતાપૂર્વક અને પ્રિય તથા પથ્યવાણીથી વાચકોનાં હદયને ઉત્તમ કરી - શકાય છે અને તે મુજબ આ ગ્રન્થ છે.
* માત્ર વાચકોના હિતાર્થે, ઉદાર ગૃહસ્થની સહાય વડે –કોઇપણુ ગ્રન્ય પ્રકાશકમંડળ કરતાં-ઓછામાં ઓછી કિંમત રાખવાની પહેલ આ મંડળેજ કરી છે-ઓછી કિંમત છતાં છપાઈ–કાગળ–બંધાઈ વગેરે કામ સુંદર થાય છે, તદુપરાંત વધુ પ્રચારાર્થે–પ્રભાવના, વિધાર્થીઓને ઈનામ અને ભેટ આપનાર માટે વધુ નકલો મંગાવનારને (શીલીકમાં હોય તે) બની શકતી ઓછી કિંમતે આપવામાં આવે છે.
જેઓને પ્રગટ થઈ ચુકેલા અને થવાના ગ્રન્થો પૈકી, કોઈપણું ગ્રન્થો પિતાના મુરબ્બી કે સ્નેહી અને ઉપકારીઓના સ્મરણાર્થે, પ્રગટ કરવાને ઇચ્છા હોય તેમને તે મુજબ મંડળ સગવડ કરી આપે છે.
શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રન્થમાળામાં પ્રગટ થયેલા ગ્રન્થો. ૧. જા ભજન સંગ્રહ ભાગ ૧ લે.
પૃષ્ઠ ૨૦૦ ૦–૮–૦ ૧. અધ્યાત્મ વ્યાખ્યાનમાળા. ..
• ૨૦૬ ૦-૪-૦ ૨. ભજનસંગ્રહ ભાગ ૨ જે... ... . . ૩૩૬ ૦–૮-૦ ૩. ભજનસંગ્રહ ભાગ ૩ જે...
૨૧૫ ૦–૮-૦ ૪. સમાધિ શતકમ્
૩૪૦ ૦-૮૦
For Private And Personal Use Only