Book Title: Gyansara
Author(s): Ramanlal C Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 461
________________ ૪૦૦ જ્ઞાનસાર આ શ્લોક પરની પોતાની ટીકામાં ઉપાધ્યાયજી મહારાજે નીચેનો શ્લોક ટાંક્યો છેઃ मणेरिवाभिजातस्य क्षीणवृत्तेरसंशयम्।। तात्स्थ्यात् तदजनत्वाच्च समापत्तिः प्रकीर्तिता । [અભિજાત એટલે કે ઉત્તમ મણિની જેમ ક્ષીણ વૃત્તિવાળાને પરમાત્માના ગુણના સંસર્ગારોપથી અને પરમાત્માના અભેદ આરોપથી નિઃસંશય સમાપત્તિ કહી છે.] આમ, “સમાપત્તિ'નું અહીં ઉચ્ચ લક્ષણ બતાવવામાં આવ્યું છે. [૩૬] સાપરિચ તતઃ પુણ્યતીર્થર્મવન્યત: | ___ तद्भावाभिमुखत्वेन संपत्तिश्च क्रमाद् भवेत् ।।३०।।४।। [શબ્દાર્થ સાત્તિ =આપત્તિનો અહીં પારિભાષિક અર્થ છે ફળની પ્રાપ્તિ; વ=અને; તત:=ત્યાર પછી, તેથી (સમાપત્તિથી); પુખ્ય=પુણ્ય પ્રકૃત્તિરૂપ; તીર્થવૃત્ મૈતન્યત:=તીર્થકર નામકર્મના બંધથી; તદ્માવ=તે ભાવના, તીર્થકરપણાના ભાવના; મમુરત્વેન=અભિમુખપણાથી, સંપત્તિ:=આત્મિક સંપત્તિરૂપ ફળ; મા =ક્રમથી, અનુક્રમે; મવેzથાય.] અનુવાદઃ તેથી (સમાપત્તિથી) પુણ્યપ્રકૃતિરૂપ તીર્થંકર નામકર્મના બંધથી આપત્તિ અર્થાત્ ફળની પ્રાપ્તિ થાય છે અને તીર્થંકરપણાના અભિમુખપણાથી (ઉદય નજીક આવતાં) ક્રમશઃ સંપત્તિરૂપ ફળ થાય છે. (૪). | વિશેષાર્થ : તીર્થકર ભગવાનના પૂર્વ ભવ અને વર્તમાન ભવમાં ધ્યાનના વિષયમાં સમાપત્તિ પછી આપત્તિ અને સંપત્તિ નામની બે ઘટનાઓ અનુક્રમે બને સમાપત્તિ એ ધ્યાતા, ધ્યાન અને ધ્યેયની એકતા છે. આપત્તિ અને સંપત્તિ એ બે સમાપત્તિનાં ફળ છે અને તે અનુક્રમે છે. સંપત્તિ શબ્દ સમજાય એવો છે. આપત્તિને ફળ તરીકે કેવી રીતે બતાવી શકાય? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514