Book Title: Gyansara
Author(s): Ramanlal C Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 496
________________ ઉપસંહાર ૪ ૩૫ ઉપસંહાર [૫૭] પૂ મન સ્થિરોમોહો જ્ઞાની શાન્તો નિક્રિયા त्यागी क्रियापरस्तृप्तो निर्लेपो नि:स्पृहो मुनिः ।।१।। [શબ્દાર્થ પૂf=પૂર્ણ, જ્ઞાનાદિથી પરિપૂર્ણ; મન =મગ્ન, જ્ઞાનમાં મગ્ન થયેલા; સ્થિર =સ્થિર, યોગની સ્થિરતાવાળા; મમોહ: મોહરહિત; જ્ઞાની જ્ઞાનવંત, તત્ત્વજ્ઞાની; શાન્ત =શાન્ત, ઉપશમવાળા; નિતેન્દ્રિય =જિતેન્દ્રિય, ઇન્દ્રિયોને જીતનાર; ત્યારની ત્યાગવાળા; યિાપ: ક્રિયામાં તત્પર; તૃપ્ત =તૃપ્ત, આત્મસંતુષ્ટ; નિર્લેપ =નિર્લેપ, લેપરહિત, આસક્તિરહિત, નિ:સ્પૃદં: સ્પૃહારહિત; મુનિ =મુનિ, ભાવમૌનવાળા.] અનુવાદ મુનિ (૧) પૂર્ણ, (૨) મગ્ન, (૩) સ્થિરતાવાળા, (૪) મોહરહિત, (૫) જ્ઞાની, (૬) ઉપશાન્ત, (૭) જિતેન્દ્રિય, (૮) ત્યાગી, (૯) ક્રિયામાં તત્પર, (૧૦) તૃપ્ત-આત્મસંતુષ્ટ, (૧૧) નિર્લેપ, (૧૨) નિઃસ્પૃહ અને (૧૩) મુનિ એટલે કે ભાવમૌન ધારણ કરનાર હોય. વિશેષાર્થ બ્લોક નં. ૨૫૭ થી ૨૬૦ નો વિશેષાર્થ સાથે આપ્યો છે. [૨૫૮] વિદ્યાવિવેવસંપન્નો જથ્થો ભયર્ષિતઃ | નાભશંસસ્તવૃષ્ટિ: સર્વસમૃદ્ધિમાર્ પારા [શબ્દાર્થ વિદ્યાવિવેવસંપન્ન=વિદ્યાસંપન્ન (તત્ત્વબુદ્ધિરૂપી વિદ્યાયુક્ત), વિવેકસંપન્ન (જીવ-અજીવને જુદા સમજવાં–અનુભવવારૂપી વિવેક); મધ્યસ્થ =પક્ષપાતરહિત; અથવર્જિત:=ભયરહિત, નિર્ભય; મનાત્મશંસ:=પોતાની પ્રશંસા ન કરનાર; Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514