Book Title: Gyansara
Author(s): Ramanlal C Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 499
________________ ૪ ૩૮ જ્ઞાનસાર [શબ્દાર્થ નિર્વિકારં નિર્વિકાર, વિકારરહિત; નિરાવાયં બાધારહિત, પીડારહિત; જ્ઞાનસાર જ્ઞાનસારને; ૩પયુષ =પ્રાપ્ત થયેલા વિનિવૃત્તપીરના=પરની આશા જેઓને નિવૃત્ત થઈ છે એવા; મોક્ષ =મોક્ષ; ત્રેવ=અહીં જ, આ જ ભવમાં; મહાત્મના મહાત્માઓનો.] અનુવાદઃ નિર્વિકાર, નિરાબાધ એવા જ્ઞાનસારને પ્રાપ્ત થયેલા અને પરની આશાથી નિવૃત્ત થયેલા મહાત્માઓને અહીં જ મોક્ષ છે. (૬) [૨૩] વિત્તમાર્ટીમાં જ્ઞાનપીરસારસ્વતોષિ: I नाप्नोति तीव्रमोहाग्निप्लोषशोषकदर्थनाम् ।।७।। [શબ્દાર્થ : વિતંત્રચિત્ત; માન્રવૃત્તિ આર્ટ્સ કરેલું, કોમળ થયેલું; જ્ઞાનસાર= જ્ઞાનસારરૂપી; સારસ્વતોffમ: સરસ્વતીના-વાણીના તરંગો થી; નાનોતિ=+જ્ઞાતિ પામતું નથી; તીવ્ર=તીવ્ર, કઠોર, આકરા; મોહાનિ=મોહરૂપી અગ્નિ, પ્લોÉ=દાહ; શોષકશોષ; વર્થના=પીડાને.] અનુવાદ જ્ઞાનસારરૂપી સરસ્વતીના તરંગો વડે આર્ટ બનેલું ચિત્ત તીવ્ર મોહરૂપી અગ્નિના દાહના શોષની પીડા પામતું નથી. (૭) [૨૬૪] વિત્યા hiડપિ સાધૂનાં જ્ઞાનસારરિષ્ઠતા ! गतिर्ययोर्ध्वमेव स्याद् अधःपातः कदाऽपि न ।।८।। [શબ્દાર્થ વિજ્યા=ન ચિંતવી શકાય એવું; f=કોઈક; સાધૂનાં સાધુઓનું જ્ઞાનસરારિષ્ઠતા=જ્ઞાનસારનું ગૌરવ; તિ=ગતિ; થયો.=જે વડે; ઉર્ધ્વમેવ=ઊંચે જ; ચા=હોય; અથ: પાત: અધઃપતન, નીચે પડવું; વાપ=કદીપણ;=નથી, નહિ.] અનુવાદ: સાધુઓના જ્ઞાનસારનું ગૌરવ કંઈક અચિંત્ય છે. એનાથી ઉર્ધ્વ ગતિ જ થાય, નીચે પડવાનું તો ક્યારેય ન થાય. (૮) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514