Book Title: Gyansara
Author(s): Ramanlal C Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 500
________________ ઉપસંહાર ૪ ૩૯ [૨૫] વલ્તશયો હિમાલૂપૂર્ધાતુલ્ય: ક્રિયાd: I થતણૂક જ્ઞાનસીરત: પુન: III [શબ્દાર્થ : ફ્લેશલય =ફ્લેશનો ક્ષય, ક્લેશનો નાશ; f=જ, ખરેખર; મહૂ=દેડકો; ચૂર્ણતુલ્ય:=દેડકાના શરીરના ચૂર્ણ સમાન; યિાત:ત્રક્રિયાથી કરેલો; =બળી ગયેલા, શેકાઈ ગયેલા; તણૂઈસશ: તેના (દેડકાના) ચૂર્ણ સમાન; જ્ઞાનસારવૃત =જ્ઞાનસારથી કરાયેલો (ક્લેશનો નાશ); પુન: =વળી, પરંતુ.] અનુવાદઃ ક્રિયાથી કરેલો ક્લેશનો ક્ષય મંડૂકચૂર્ણ (દેડકાના શરીરના ચૂર્ણ) સમાન છે, પરંતુ જ્ઞાનસારથી કરાયેલો તે (ક્લેશનો નાશ) તેના બાળેલા ચૂર્ણ બરાબર છે. (૯) [૨૬] જ્ઞાનપૂતાં પરેડવ્યા: યિાં મધરોપમીમ્ | युक्तं तदपि तद्भावं न यद्भग्नाऽपि सोज्झति ।।१०।। [શબ્દાર્થ જ્ઞાનપૂતાં=જ્ઞાનથી પવિત્ર પરેડાતું:=બીજાઓ પણ કહે છે; યિત્રક્રિયાને; દેવિટોપમા મહેમ (સુવર્ણ)ના ઘડાની જેને ઉપમા અપાય, સુવર્ણના ઘટ બરાબર યુક્ત યોગ્ય; તપિ=ને પણ; તHવંeતેના ભાવને (સુવર્ણના ભાવને); ન નથી; એમનાગv=ભાંગી ગયેલો હોય તો પણ; સા તે; ૩તિ=છોડે.] અનુવાદ: બીજાઓ પણ શાનથી પવિત્ર થયેલી ક્રિયાને સુવર્ણના ઘડા સરખી કહે છે. તે પણ યોગ્ય છે, કારણ કે ભગ્ન થવા છતાં તે તેના ભાવને છોડતી નથી. (૧૦) [૨૬] ક્રિયાશ્ચં ચ યજ્ઞાનું જ્ઞાનશૂન્યા ગયા યિા अनयोरन्तरं ज्ञेयं भानुखद्योतयोरिव ।।११।। Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514