Book Title: Shant Sudharas Sankshep
Author(s): Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 13
________________ ( ૪ ) કરવાનો છે. મેં આ ગ્રંથમાં શાંતસુધાને રસ ઠાંસી ઠાંસીને ભર્યો છે, એ રસ જે મેં જાણે કે અનુભવ્યે તે તમારે માટે અહીં સંગ્રહી રાખે છે. ખરી રીતે તે આવા ગ્રંથ સાંભળવા માત્રથી પ્રાણીને ઉદ્ધાર થઈ જતો નથી, પરંતુ ઉદ્ધારની દિશાએ તેને દોરવાને ઉપાય તો આ જ છે. આ પ્રાણી જે આવી ભાવનાઓ સાંભળતો થાય અને જરા અંદર ઊંડે ઉતરે તે પછી એને માર્ગ એને સહેજે જડી આવે. ૩ सुमनसोमनसि श्रुतपावना, निदधता द्वयधिका देश भावनाः। यदिहें रोहति मोहंतिरोहिताद्भुतगतिविदिता समैतालता ॥४॥ અર્થ-(કુમાર) સારા મનવાળા-વિદ્વાન જન (યુતપાવનાર) સાંભળનારના કાનને પવિત્ર કરનાર (વ્રથfધવ રા) બે અધિક દશ એટલે બાર (માવનાર) ભાવનાઓને (મતિ) મનને વિષે (નિધતાં) ધારણ કરે. (ચત્ત) કે જેથી (મોતિરદિતા) મેહવડે આચ્છાદિત થયેલી, (તારા) અદ્દભુત ગતિવાળી અને (વિવિતા) પ્રસિદ્ધ એવી (સમતાઢતા) સમતારૂપી લતા (ફુદ ) આ તમારા મનને વિષે (રોતિ) ઊગી નીકળે. ૪ જેમ ધનવાન માણસ પોતાના ગળામાં અમૂલ્ય મેતીની માળા ધારણ કરે છે તેમ આ ભાવનારૂપ મૈક્તિકમાળા તમારા મનમંદિરમાં ધારણ કરો. હૃદય ઉપર ધારણ કરેલી મેતીની માળા જેનારને સુંદર લાગે છે અને પહેરનારની નજરમાં આખો વખત રહે છે. તેમ જ આ ભાવનારૂપ રત્નમાલિકાને રાખવી જોઈએ. જો તમારે આ સમતાલતાને ઊગાડવી હોય, જે તમારે એનાં ફળ ચાખવાં હોય અને જે તમારે સંસારની સર્વ ગુંચવણને અંત હંમેશને માટે આણ હોય તો હે મહાનુભાવે! તમે આ બાર ભાવનાઓને મનમંદિરમાં બરાબર સ્થાપન કરે. ૪

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 238