Book Title: Shant Sudharas Sankshep
Author(s): Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 11
________________ ( ૨ ) અર્થ –(f૪પચાથવમો) જેમાં પાંચ આશ્રવરૂપ મેઘ વરસ્યા કરે છે, (નાનાવર્માતાપિતાનપદને) જે વિવિધ પ્રકારના કરૂપી લતાના સમૂહવડે ગહન-ગાઢ છે, (મોહાપાપુર) જે મેહરૂપી અંધકારવડે વ્યાપ્ત છે અને તેથી કરીને જે (ન ) છિદ્ર રહિત-ગાઢ છે, એવા (રૂ) આ (મવાનને ) સંસારરૂપી અરણ્યને વિષે (ઝાતાનાં) ભ્રમણ કરતા (દિન) પ્રાણીઓના (હિતર ) હિતને માટે (વહguથામમિ) દયાવડે પવિત્ર આત્માવાળા (તીર્થ ) તીર્થકરોએ (કથિત) કહેલી, (સુધારવાિરઃ) અમૃતરસને ઝરનારી, (ભા) મનેહર (જિક) વાણી (વા) તમોને ( સુ) રક્ષણ કરો. ૧ અહીં આત્માની સાથે કર્મ બંધાવાના કારણભૂત આશ્રવ બેંતાલીશ પ્રકારના છે. અથવા મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યેગ-એ પાંચ અથવા પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ એમ પાંચ પ્રકારના છે એ દ્વારા કર્મ આત્મા સાથે જોડાય છે. ઘણું ખરા પ્રાણીઓ તે સંસારમાં આપણે રખડીએ છીએ એ વાત જાણતા પણ નથી અને જાણે છે તે માનતા નથી. સાચા સુખને ઓળખતા નથી. જરા સુખ જેવો ભાસ થાય તેને સુખ સમજે છે. તેવા ભયંકર સંસારરૂપી વનમાં ભૂલા પડેલા પ્રાણીઓને સ્થિર કરવા માટે અને તેમને આ ભવપ્રપંચમાંથી મુક્ત કરી નિરંતરની શાંતિ મળે એવી સ્થિતિ સમજાવવા માટે આ રચના કરવામાં આવી છે. ૧ ગ્રંથ રચવાનું પ્રયોજન વિગેરે (ડુતવિન્વિતવૃત્તમ્) स्फुरति चेतसि भावनया विना, न विदुषामपि शान्तसुधारसः। न च सुखं कुशमप्यमुना विनी, जैगति मोहे विषादविषाकुले॥

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 238