Book Title: Ratnasanchay Prakaranam
Author(s): Harshnidhansuri
Publisher: Sheth Chaturbhuj Tejpal Hubli

View full book text
Previous | Next

Page 209
________________ (183) પણ ઘણા ભવે તેણે નારકી અને તિર્ધચના વિગેરે વિગેરે અનેક પ્રકારનાં ઉગ્ર દુ:ખો તેને ભેગવવા પડ્યાં. માટે જે દાન આપવું તે શુદ્ધ અને યોગ્ય આપવું એ આ ગાથાને ઉપદેશ છે.) 284 ધર્મના અર્થી તથા તેના દાતારની અલ્પતા. रयणस्थिणोऽवि थोवा, तदायरोऽवि य जहव लोगम्मि / इअ सुद्धधम्मरयण-त्थि दायगा दढयरं नेया // 464 // રત્નના અથી થોડા મનુષ્ય જ હોય છે એટલે કે રત્નને ઈચ્છનાર તે સી કેઈ હોય છે, પરંતુ તે મેળવવાને યત્ન કરનારા એવા અર્થ એ કેઈક જ હોય છે. તથા તે રત્નના આકર પણ લોકને વિષે થોડા જ હોય છે, એટલે રત્નની ખાણે કઈ કઈ સ્થળે જ હોય છે. તે જ પ્રમાણે શુદ્ધ ધર્મરત્નના અર્થી અને તે શુદ્ધ ધર્મના દાતા અત્યંત શેડો જ હોય છે. ક૬૪. - 285 જૈન ધર્મ સિવાય અન્યત્ર મેક્ષ નથી. हंति जइ अवरेहिं, जलेहिं पउराओ धन्नरासीओ। मुत्ताहलनिप्फत्ती, होइ पुणो साइनीरेण // 465 // एवं सुरनररिद्धी, हवंति अन्नाणधम्मचरणेहिं / . 150 अक्खयमुक्खसुहं पुण, जिणधम्माओ नअण्णत्थ।।४६६॥ જો કે બીજા નક્ષત્રની વૃષ્ટિનાં જળવડે ઘણાં ધાન્યના | સમહ પાકે છે, પરંતુ મુક્તાફળ (ાતી) ની ઉત્પત્તિ તે સ્વાતિનક્ષત્રના જળથી જ થાય છે, તે જ પ્રમાણે દેવ અને મનુષ્યની સમૃદ્ધિ અજ્ઞાન (મિથ્યા) ધર્મના આચરણવડ (અજ્ઞાન કષ્ટવે!) પણ પ્રાપ્ત થઈ શકે છે, પરંતુ અક્ષય (જેને નાશ નથી) એવું મેક્ષનું સુખ તો જિનધર્મથી અન્યત્ર નથી. જૈનધર્મમાં બતાવ્યા * પ્રમાણે આચરણ કર્યા સિવાય મોક્ષ સુખ પ્રાપ્ત થતું નથી, 465-466.

Loading...

Page Navigation
1 ... 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250