Book Title: Ratnasanchay Prakaranam
Author(s): Harshnidhansuri
Publisher: Sheth Chaturbhuj Tejpal Hubli
View full book text
________________ 188) વિશ્વાસ ન કરવા લાયક સાત પદાર્થો वसणासत्ता 1 सप्पे 2, मुक्खे 3 जुबईजणे 4 जले ५जलणे 6 / पुव्वविरुद्धे पुरिसे 7, सत्तण्हं न वीससीयव्वं // 479 // - વ્યસનમાં આસક્ત થયેલા પુરૂષે 1, સર્ષ 2, મૂર્ખ 3 સ્ત્રીજન 4, પાણુ 5, અગ્નિ 6 અને પૂર્વ વિધી પુરૂષ આ સાતનો કદી પણ વિશ્વાસ કરે નહીં, 49. ર૯૩ શ્રાવકના મુખ્ય સાત ગુણ विणओ 1 जिणवरभत्ती 2, सुपत्तदाणे 3 सुसजणे राओ 4 / दक्खत्ते 5 निरीहत्ते 6, परोवयारो 7 गुणा सत्त // 480 // | વિનય 1, જિનેશ્વરની ભક્તિ , સુપાત્ર દાન 3, રાજન ઉપર રાગ 4, દક્ષત્વ ( ડાહ્યાપણું) 5, નિસ્પૃહપણું 6 અને પપકાર - આ સાત મુખ્ય ગુણે શ્રાવકના છે. 480. (શ્રાવકે આ સાત ગુણે અવશ્ય ધારણ કરવા યોગ્ય છે.) ર૯૪ નવ રૈવેયકનાં નામ सुदंसणं 1 सुपइटं 2, ‘मणोरमं 3 सव्वभद्द 4 सुविसालं 5 / सुमणस्त 6 सोमणस्सं 7, पीइकरं 8 चेव आइजं 9 // 481 // સુદર્શન 1, સુપ્રતિષ્ટ 2, મનરમ 3, સર્વભદ્ર, સુવિશાલ પ, સુમનસ 6, સૌમનસ્ય 7, પ્રીતિકર 8 અને આદિત્ય –આ નવ રૈવેયકનાં નામ છે. 481

Page Navigation
1 ... 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250